________________
સ્ત્રીમુક્તવિચાર
mammamannimmmmmmmmmavinnamon परिणत्यभावोऽनुमीयते, तेन च वज्रर्षभनाराचसंहननाभाव इति चेत् ? तत्रापि योग्यता यदि वज्रर्णभनाराचसंहननरूपा तदान्योन्याश्रयः, यदि च मनःपरिणतिविशेषरूपा तदा तदभावेन तदभावसाधने आत्माश्रयः, तादृशाशुभमनोवीर्य परिणतिं विनापि वर्षभनाराचसंहननस्य चरमशरीरिणा सम्भवेन व्यभिचारश्च । न च(१ ननु) सप्तमनरकपृथ्वीगमनयोग्यत्वाभावेनोत्कृष्टाशुभमनोवीर्यजातीयवीर्याभावोऽनुमीयते, तेन च वज्रर्षभनाराचसंहननाभावोऽनुमास्यत इति चेत् १ न, योग्यताया दुर्वचत्वादुक्तान्तर्भावे चोक्तदाषात् । एवं चक्रकानवस्थादिदूषणकदम्बकमुद्भावनीयम् । एवं व्यवस्थिते स्त्रीनिर्वाणसाधनायानुमानमाहु :-- અભાવ હવે ક્યા હેતુથી સિદ્ધ કરો છો? આગમનિષિદ્ધત્વરૂપ હેતુથી કે સપ્તમનરકપૃથ્વીગમનાયેગ્યત્વરૂપ હેતુથી? પહેલો હેતુ માની શકાતું નથી (અર્થાત્ અસિદ્ધ છે), કારણ કે એ નિષેધ કરનારા કેઈ આગમવચન જોવા મળતું નથી. બીજે હેતુ પણ અયુક્ત છે કારણ કે સાતમી નરકે ગમનની યોગ્યતા વજઋષભનારાચસંઘયણમાં જ પર્યાવસિત થાય છે અર્થાત્ એ સંઘયણ જ યોગ્યતારૂપ છે, તેથી વા ઋષભના અભાવને સિદ્ધ કરવા એ અભાવરૂપ અયોગ્યતા જ હેતુ તરીકે ઉપયોગ કરવાનું થવાથી આત્માશ્રય દેષ આવે છે.
પૂર્વપક્ષ –૭મી નરકમાં જવાની ચોગ્યતા ન હોવારૂપ હેતુથી સ્ત્રીઓમાં વિશિષ્ટ પ્રકારની મને વીર્યપરિણતિના અભાવનું અનુમાન કરાય છે અને તે અભાવને હેતુ તરીકે લઈ પ્રથમસંઘયણને અભાવ સિદ્ધ કરીશું (કારણકે પ્રથમસંઘયણ હોય તે જ મનના તેવા તીવ્રસંફલેશે થઈ શકે છે. અને એવા ફલેશ થઈ શકતા હોય તે જ ૭ મી નરકમાં જવાની યોગ્યતા હોય છે) તેથી આમાંશ્રય દેષ રહેતો નથી. *
ઉત્તરપક્ષ – એમાં પણ એ ગ્યતા જે પ્રથમ સંઘયણરૂપ હોય તે અન્યાશ્રય દેષ આવશે, કારણ કે એગ્યતારૂપ પ્રથમ સંઘયણ ન હોય તે મનની તાદશ પરિણતિને અભાવ સિદ્ધ થાય અને એ અભાવ સિદ્ધ થાય તે સંઘયણના અભાવરૂપ અોગ્યતા સિદ્ધ થાય. જે એ ગ્યતા મનઃપરિણતિવિશેષરૂપ હોય તે ગ્યતાના અભાવથી મનઃ પરિણતિનો અભાવ સિદ્ધ કરવામાં આત્માશ્રય દોષ ઊભે જ છે. તેમજ તાદશ અશુભ મનઃપરિણિત ન હોવા છતાં પણ ચરમશરીરીઓને પ્રથમ સંઘયણ હાજર હોવાથી વ્યભિચાર પણ આવે છે.
પૂર્વપક્ષ :- સક્ષમ નરકગમનાગ્યવાભાવરૂપ હેતુ ઉત્કૃષ્ટ અશુભમને વીર્યના સજાતીય વીર્યના અભાવનું અનુમાન કરી તે વીર્યાભાવથી પ્રથમ સંઘયણુભાવનું અનુમાન કરવામાં કઈ દોષ રહેતો નથી.
ઉત્તરપક્ષ - એમાં પણ ગ્યતાને કઈ અર્થ કરી શકાતું નથી. પૂર્વે કહી ગયા એ જ અર્થ કરવામાં તે ઉક્ત દે ઊભા જ રહે છે. એ જ રીતે સ્ત્રીઓને મનોવીર્યપરિણતિપ્રકર્ષાભાવ હોવાનું સિદ્ધ કરતા અનુમાનેમાં ચક્રક-અનવસ્થાદિ દૂષણને સમૂહ જાણો. [ જેમ કે સપ્તમનરકપૃથ્વીગમનોગ્યતાના અભાવથી સપ્તમનરકગમન.