________________
અધ્યાત્મઉપનિષદૂ
૪૭૧
___न, एवं सत्युत्तेजकत्वाभिमतादृष्टक्षयस्यैव सामान्येच्छाविच्छेदकत्वौचित्यात् । वस्तुतस्तु विशेषदर्शिनः सिद्धत्वज्ञानकृतः सामान्येच्छाविच्छेदो नास्त्येव, किन्तु सुखे संसारदुःखानुबन्धित्वज्ञानाद्वेषकृत एव सः । अत एवोक्त-'न जातु कामः कामानामुपभोगेन शाम्यति । इति । अत एव संसारसुखमात्र एव द्वेषे विशेषेच्छापि विरक्तस्य विच्छिद्यते । यत्र तु बलवदुःखानुबन्धित्वं न ज्ञात प्रत्युत तदननुबन्धित्वमेव ज्ञातं तत्र मोक्षसुखे द्वेषाभावान्मुमुक्षोरिच्छा न विच्छिद्यते, प्रत्युत समेधते, सामग्रीसत्त्वादिति ।
સમાધાન- પ્રતિબંધક હાજર હોવા છતાં એવી ઈચ્છાઓ ઉત્પન્ન થતી અનુભવાતી હેવાથી બીજે કઈ ઉપાય ન રહેવાથી સુખજનક અદષ્ટ વિશેષ વગેરેને ઉત્તેજક માનીએ છીએ. પ્રોષિતને મૃતધનાવલેકનેચ્છાનું પ્રતિબંધકીભૂત જે તત્કાતાવલોકનન સિદ્ધવજ્ઞાન તે હોવા છતાં પણ જે તેની ઇચ્છા થાય છે તે કાન્તામરણજ્ઞાનાભાવરૂપ ઉત્તેજકની હાજરી માનવી જોઈએ. પણ આ રીતે ઉત્તેજક માનવાની પણ નવી કલ્પના કરવામાં તે ગૌરવ છે.” એવું ન કહેવું કેમકે પ્રતિબંધકમાં વ્યાપકતાને પ્રવેશ કરવા કરતાં ન ઉત્તેજક માનવામાં લાઘવ હોવાથી એ કલ્પનામાં ગૌરવ નથી. નહિતર તે પૂર્વમાં કહી ગયા તેવા વિશેષદશીને સુખસ્વાવકેન દરેક સુખ અંગેનું સિદ્ધત્વજ્ઞાન જ થતું ન હોવાથી સુખસામાન્ય અંગેની ઈચ્છા જ કયારેય વિચ્છિન્ન થશે નહિ.
[ દુઃખાનુબંધિત્વ જ્ઞાનજન્ય દ્વેષ જ સામાન્યૂછાવિચ્છેદક] ઉત્તરપક્ષ:- આવું કથન બરાબર નથી કારણ કે એ રીતે તે ઉત્તેજક તરીકે જે અદષ્ટ અભિમત છે તેને ઉત્તેજક ન માનતાં તેના ક્ષયને જ સામાન્ચેચ્છાના વિચ્છેદક તરીકે માની અવચ્છેદકાવચ્છેદન સિદ્ધવજ્ઞાનને પ્રતિબંધક માનવામાં પણ કોઈ અનુપ પત્તિ રહેતી નથી. વિશેષદશીને તાદશસિદ્ધવજ્ઞાન અસંભવિત હોવા છતાં તાદશ અદષ્ટક્ષયરૂપ વિચ્છેદકથી ઈચ્છાવિરછેદ થઈ જવો તે સંભવિત જ છે.
વસ્તુતઃ તે વિશેષદશી જીવને સિદ્ધત્વજ્ઞાનથી ક્યારેય સામાન્ચેચ્છાવિચ્છેદ થત જ નથી. કિન્તુ પૌગલિક સુખમાં સંસાર દુ:ખની પરંપરાને વર્ધકપણાના જ્ઞાનથી તે સુખે પ્રત્યેને જે શ્રેષ પ્રવર્તે છે એનાથીજ ઈચ્છાવિચ્છેદ થાય છે. તેથી જ કહ્યું છે કે “કામવાસના વિષયોના ઉપગથી શાન્ત થતી નથી કિન્તુ ઘી વગેરે બલિથી અગ્નિ જેમ વધે છે તેમ વધે જ છે” તેથી જ સંસારસંબંધી સુખમાત્રને દ્વેષ થએ છતે વિરક્ત જીવને વિશેષ ઈચ્છા પણ મટી જાય છે. તેમજ જેને વિશે “આ પરિણામે વધુ દુઃખ આપનાર છે” એવું તે જાણ્યું નથી ઉલટું પરિણામે પણ દુઃખ ન આપનાર તરીકે જ જ્ઞાન કર્યું છે તેવા મોક્ષસુખ અંગે દ્વેષ ન હોવાથી મુમુક્ષુને તેની ઈચ્છા મટતી તે નથી, ઉલટું વધવાની શાસ્ત્રશ્રવણદિરૂપ સામગ્રી હોવાથી વધે જ છે. ૧, અથોત્તરાર્ધ–વિષા જળવÊવ પુનરેવ પ્રવર્ધતે I [ નારાત્રિાનોપનિષદ્ ૩/૨૭]