________________
જ
ધર્મોપકરણની અબાધકતાને વિચાર ___ आहारविधानसमाधानमप्युपधौ तुल्यमित्याह
उस्सग्गववायाणं मित्तीए अह ण भोअणं दुटूठं ।
उस्सग्गववायाणं मित्तीइ तहेव उवगरणं ॥३८॥ ( उत्सर्गापवादयोर्मेन्याऽथ भोजन न दुष्टम् । उत्सर्गापवादया मैत्र्या तथैवोपकरणम् ॥३८॥)
बालादिनापि मूलच्छेदाभावेनातिकर्कशमेवाचरणीयमित्युत्सर्गः स्वयोग्य मृद्वेवाचरणीयमित्यपवादः, स्वस्य योग्यमतिकर्क शमाचरताऽपि स्वयोग्य मृदुष्याचरणीयमित्युत्सर्गसापेक्षोऽपवादः, स्वयोग्य मृद्वाचरणमाचरता स्वयोग्यमतिकर्क शमप्याचरणीयमित्यपवादसापेक्ष उत्सर्गः, इत्युत्सर्गापवादमैत्र्या ह्याचरणमनुज्ञातम् । तदुक्त-(प्रव० सार ३-३०)
પૂવપક્ષ :-સર્વદા હાજર રહેતી લજજા અને જુગુપ્સા પિતાના તાદ્રપ્ટની જ પ્રતીતિ કરાવે છે અર્થાત્ આત્મા હાકુત્સામય જ છે. હી-મુત્સા સ્વભાવવાળે જ છે. એવી પ્રતીતિ કરાવે છે. તેથી અહી–અકુત્સા સ્વભાવ ભાવનાને બાદ કરશે જ. તેથી જે એ ભાવનાને અખંડ જાળવી રાખવી હોય તે સાધુને લજજા–દુર્ગછા હોવા જ ન જોઈએ અને તેથી વસ્ત્રાદિની કઈ જરૂર રહેતી નથી. - ઉત્તરપક્ષ :-એ રીતે તે સર્વદા હાજર રહેતું શરીર પણ “આત્મા શરીરમય છે ઈત્યાદિરૂપ સ્વતાદ્રયની બુદ્ધિ કરાવવા દ્વારા અશરીરસ્વભાવભાવનાનું પ્રતિબંધક શા માટે ન બને? અને તેથી એ ભાવના જાળવી રાખવા દીક્ષા લેવા માત્રથી એને ત્યાગ શા માટે આવશ્યક ન બને ?
પૂર્વપક્ષ-શરીર વિશે રહેતી “આ સંયમને ઉપકારી છે એવી મતિ અર્થાત્ આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રકટ કરવામાં આ સાધનભૂત છે એવી બુદ્ધિ, “શરીર એ શુદ્ધ સ્વરૂપથી ભિન્ન છે” એવું તાત્પર્યથી જણાવવા દ્વારા તેવી સ્વતાપ્ય બુદ્ધિને અટકાવે છે. તેથી શરીર અશરીરસ્વભાવભાવનાનું પ્રતિબંધક ન હોવાથી ચારિત્રપ્રતિબંધક પણ નથી.
ઉત્તરપક્ષ - હી–મુસા વિશે પણ આ બધી વાતો સમાન જ છે કારણ કે એ બેથી પણ સંયમ વિશે સ્થિરીકરણદિરૂપ ઉપકાર સંભવિત જ છે. લજજાને કારણે કેઈ પતિતપરિણામી પણ અકાર્યથી અટકી કેમે કરીને પુનઃ ચારિત્રમાં સ્થિર થઈ જાય છે એ વાત સુપ્રસિદ્ધ જ છે કા..
આહાર શાસ્ત્રવિહિત હોવાથી ચારિત્ર પ્રતિબંધક નથી કે એવું સમાધાન ઉપધિ વિશે પણ સમાન જ છે એવું જણાવતાં ગ્રન્થકાર કહે છે ૧. અત્ર ‘અનવારે ૩ઃ ” કૃતિ પાઠો યુવતો મતિ | ૨, મત્ર “રતાપેક્ષsgવાઢઃ” રૂતિ વાટો સુતો માત !