________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
૪૦૧ 'जम्हा विगच्छमाण विगय उत्पज्जमाणमुप्पन्न । तो परभवाइसमए मोक्खादाणाण न विरोहो ॥ त्ति [वि॰आ०भा० ३३२२] इति वाच्य, उदासीनयोस्तयोरेकसमयेऽविरोधेऽपि कार्यकारणभावापन्नयोस्तयोरुत्पादनाशयोरेकदा विरोधात् । न च मेक्षिोत्पत्त्यनन्तरमेव चारित्रनाशाभ्यु. पगमान्नदोष इति वाच्य', “२तस्सोझ्याई या” इत्यादिनौदयिकादिभावनाशसमकालमेव क्षायिकभावनाशोपदेशात्, इति चेत् १ उच्यते-विगच्छद्रूपस्यापि तस्य कुर्वद्रूपत्वेन विनाशनिष्ठेन करणनिष्ठाप्यविरुद्धा । न च विरोधः, स्याद्वादाश्रयणात् , तत्त्व पुनर्गम्भीरस्यार्थस्य विशिष्टश्रुतविदो गम्यमिति ध्येयम् ॥१५०॥
ननु सिद्धौ चारित्राभावे चारित्रावरणकर्मणः पुनर्बन्धप्रसङ्गः, अचारित्रस्य सतो जन्तोस्तद्बन्धकत्वनियमादित्याशङ्कामपनिनीषुराह
न य चरणमोहबन्धो सिद्धाणं अचरणाण संताणं ।
अविरइपच्चइओ सो अइप्पसंगो हवे इहरा ॥१५॥ (न च चरणमोहबन्धः सिद्धानामचरणानां सताम् । अविरतिप्रत्ययिकः सोऽतिप्रसङ्गो भवेदितरथा ॥१५१॥) ઉત્તર દેહનો સંઘાત હોઈ શકે છે. એ જ રીતે શૈલેશી ચરમસમયાત્મક એક સમયમાં ચારિત્રનાશ અને મેક્ષાત્પત્તિ પણ વિરોધ વિના હોઈ શકે છે.” આ શંકા ઠીક નથી, કારણ કે પૂર્વશરીર અને ઉત્તરશરીર વચ્ચે તો કાર્યકારણુભાવ ન હોવાથી પરસ્પર ઉદાસીન એવા તે બેના નાશ અને ઉત્પાદ અવિરેધપણે એકદા હોઈ શકે છે. પણ કાર્યકારણ ભાવવાળા ચારિત્ર અને મોક્ષના અનુક્રમે નાશ-ઉત્પાદ તો વિરુદ્ધ હોવાથી એકદા હોઈ શકતા જ નથી. “મોક્ષેત્પત્તિ પછી તૂર્ત જ ચારિત્ર નાશ માન્યો હોવાથી કોઈ દોષ નથી” એવું પણ માનવું નહિ કારણ કે “તેના ઔદયિકાદિ ભાવે...” ઈત્યાદિ લોક ઔદયિકાદિભાવના નાશ કાળે જ ક્ષાવિકભાવના નાશને જણાવે છે. અર્થાત્ મોક્ષેત્પત્તિ કાલે જ ચારિત્રનાશને જણાવે છે.
[ વિગ૭૬ ચારિત્રમાં કારણુતા અબાધિત–ઉત્તરપક્ષ ] : ઉત્તરપક્ષ:-નાશ પામતા એવા પણ ચારિત્રમાં, તેના વિનાશમાં રહેલ કુર્ઘદ્રપત્વના કારણે કરણનિષ્ઠા પણ હોય જ છે. સ્યાદવાદનો આશ્રય કર્યો હોવાથી આવી કરણનિષ્ઠા હવામાં વિરોધ નથી. બાકી ગંભીર અર્થવાળી આ બાબતમાં રહસ્ય તો વિશિષ્ટકૃતના જાણકાર જ જાણે એ ધ્યાનમાં રાખવું. ૧૫૦
[ ચારિત્રાભાવ ચારિત્રાવરણબંધહેતુ નથી ] ચારિત્ર વિનાના જીવ ચારિત્રાવરણના બંધક હોય છે એવો નિયમ હોવાથી - સિદ્ધાવસ્થામાં ચારિત્ર ન હોય તે તે સિદ્ધોને પુનઃ ચારિત્રાવરણ કર્મને બંધ થવાની આપત્તિ આવશે એવી શંકાને દૂર કરવાની ઈચ્છાવાળે સૈદ્ધાતિક કહે છે–
१. यस्माद् विगच्छद् विगतमुत्पद्यमानमुत्पन्नम् । ततः परभवादिसमये मेक्षाऽऽदानयोन विरोधः ॥
२. तस्सोदइयाईया भवत्तं च विणिवत्तए समय । सम्मत्त नाणदं सणसुह सिद्धताइ मोत्तूग ॥[] (તીથિif I મયં ર વિનિવર્સતે સમ | વનરાશાન-ન-સુ-સિદ્ધવાનિ મુકવા )
૫૧