________________
વ્યલિંગ વન્યવિચાર
मैवं, “दव्व जिणा जिणजावा" इत्यविशिष्टोक्तेरहज्जीवरूपाया भावाहत्त्वोपादानत्त्व [१ पादान]योग्यताया आकालमैकरूपतयैवाकलनात् , सहकारिविशेषसन्निधानजनितातिशयरूपा णामेकभंविकबद्धायुष्काभिमुखनामगोत्रभावयोग्यताया [? ना] मेव तत्तद्वयवहारकार्यजनकत्वात् , विवेचित चेदं द्रव्यालोके, तथा च “यथाऽतिशयितद्रव्य एव भावाध्यारोपस्तथातिशयितस्थापनायामपीति प्रतिपत्तव्य', अतिशयश्च द्रव्ये भावजननाभिमुख्यादिः, स्थापनायां तु विहितत्वप्रतिसंधानादिरविहिताचरणे आज्ञाविरावनादिदोषसंभवादिति द्रष्टव्यम् । एतेन प्रतिमायां सावधकियारूपदाषाऽभावेऽधर्माजननवन्निरवद्यक्रियाऽभावे धर्मजननमपि न युक्तम् , तदुक्त-- તરીકે, સુશ્રાવકને દ્રવ્ય સાધુ તરીકે અને સાધુને દ્રવ્યદેવ તરીકે વ્યપદેશ શાસ્ત્રોમાં કર્યો છે. તેથી તે તે વસ્તુ જે પર્યાયને લીધે ભવિષ્યકાલીન કે ભૂતકાલીન ભાવની જનક હોય તે પર્યાયને આગળ કરીને જ તે વસ્તુને દ્રવ્ય તરીકે વ્યપદેશ થાય છે. તેથી જ આવશ્યકાદિને જાણનાર હોવાના કારણે શયા-સંસ્મારકાદિમાં રહેલા તેના શરીરને દ્રવ્યાવશ્યક કહેવાય છે નહિ કે એ શરીર માટી-ઢેફાદિ રૂપે પરિણમવાનું છે તેવા પર્યાયરૂપ શરીરને. તે તે સ્થાને જે એ દ્રવ્યવ્યપદેશ આવે છે તે પણ આ રીતે જ સુસંગત થાય છે. આમ તેવા તેવા પર્યાય વિશિષ્ટ વસ્તુને જ દ્રવ્ય કહેવાય છે અને એવા દ્રવ્યમાં જ “કારણમાં કાર્યોપચાર–કરવારૂપ” ભાવ અધ્યારોપ સંગત થાય છે. તેથી શ્રી અરિહંતમાં કેવલોત્પત્તિ પૂર્વે પણ ભાવઅરિહંતપણાની ગ્યતા હોવાના કારણે જ ભાવ અધ્યારોપ કરવો સંગત છે. પણ, પ્રતિમા તે કયારે ય ભાવજિન તરીકે પરિણત થતી ન હોવાથી–અર્થાત્ પ્રતિમામાં તે ભાવજિન થવાની યોગ્યતા જ ન હોવાથી તેમાં કારણમાં કાર્યોપચાર કરવા રૂપ અધ્યારે૫ શી રીતે કરી શકાય? [ અતિશયિત સ્થાપનાત્મક પ્રતિમામાં ભાવ અધ્યારે૫ સંગત–ઉત્તરપક્ષ
ઉત્તરપક્ષ – જેમ અતિશયિત દ્રવ્યમાં જ ભાવ અધ્યારોપ કરવામાં આવે છે તેમ અતિશયિત સ્થાપનામાં પણ ભાવ અધ્યારોપ માન જોઈએ.
“જિનેશ્વર ભગવાનના જીવ જ દ્રવ્ય જિન છે' એવું સામાન્યતઃ જ વિધાન છે. અર્થાત્ ચરમભવમાં જ તેઓ દ્રવ્યજિન છે એવું નહિ પણ અનાદિકાળથી નિગોદાદિ અવસ્થામાં પણ ભાવઅહં ત્વનું ઉપાદાન કારણ બનવાની યોગ્યતા (અરિહંતને જીવ હોવું એ જ યેગ્યતા) એક સરખી જ હોય છે.
શંકા – જે એ રીતે અનાદિકાળથી જ તેઓ દ્રવ્ય જિન હોય તે તે નિગેહાદિ અવસ્થામાં રહેલ દ્રવ્યજિનને ઉદ્દેશીને પણ ઈન્દ્રાદિ શસ્તવાદિ કેમ ભણતા નથી ?
સમાધાન :- તેવી યોગ્યતારૂપ દ્રવ્ય જિનત્વ તેઓમાં યાવતકાળ સમાન હોવા છતાં શકસ્તવ પાઠારિરૂપ તે તે વ્યવહારકાર્ય તે સહકારી વિશેષના સંનિઘાનથી થએલા એકભવિકત્વ, બદ્ઘાયુષ્કર્વ, અભિમુખનામ-શેત્રત્યાઘાત્મક તેવા તેવા અતિશયરૂપ ભાવ