SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મોપકરણની અબાધકતાને વિચાર ૧૩ तद्विपरीतामात्मस्वभावभावनामासेवितु प्रभवति ? अथ स्वीयत्वज्ञान न स्वभिन्नत्वज्ञानविरोधी. ति चेत् ? न, परत्र स्वीयत्वज्ञाननिबन्धनदृढतररागवासनापरंपराया एव वीतरागस्वभावभावनाप्रतिकूलत्वात् , ममकारस्याहङ्कारसामग्रीभूतत्वाच्च । अपि चैव विषयेष्वेव प्रतिबद्धस्यास्य कथ स्वद्रव्यमात्रप्रतिबन्धो ? वस्तुतस्तु स्वीयत्वमपि स्वत्वपर्यवसन्नमेव, परम्परासंबन्धस्य निश्चयनयवादिनाऽनभ्युपगमादन्यथा येन केनचित् संबन्धेन सर्वस्य सर्वसंबन्धितयाऽसंबन्धव्यवहारस्य कथाशेषताप्रसङ्गात् । तस्माद्रागद्वेषवशादेव स्वपरविभागव्यवसितिर्लोकानां न तु परमार्थत इति स्थितम् ॥५५॥ [પર અંગેનું સ્વાયત્વજ્ઞાન પણ આત્મસ્વભાવભાવનાનું વિધી સમાધાન:- પરદ્રવ્ય અંગે પણ “આ મારું છે આ મારું છે એવું થયા કરતું જ્ઞાન એવી દઢતર રામવાસનાની પરંપરા ઊભી કરી આપે છે કે જેથી“હું તે ઉપયોગ સ્વભાવવાળે છું, હું વીતરાગ છું” ઈત્યાદિ ભાવના જ ઊઠતી નથી. આમ સ્વાયત્વજ્ઞાન, સ્વભિન્નત્વજ્ઞાનનું વિરોધી ન હોવા છતાં પોતાના વીતરાગસ્વભાવની ભાવનાને પ્રતિકૂળ છે. તેથી મમકારભાવનાની હાજરીમાં આત્મસ્વભાવભાવના સંભવિત નથી. વળી જેના પર અત્યંત મમતા કરી હોય છે અને પછીથી અભેદપણે જ ભાસ થવા માંડે છે. જેમકે મૂઢ જીવને દેહમાં જ હું કાળું છું, ગેરો છું” વગેરે રૂપ પિતાપણાને ભાસ થવા માંડે છે. આનાથી જણાય છે કે જ્યારે મારાપણાની વાસના દઢ બની જાય છે ત્યારે એ અભેદપણુમાં પરિણમીને- જીવને પિતાના વિષયનું ગ્રહણ અભેદપણે કરાવે છે અને તેથી પરદ્રવ્યભૂતવસ્તુમાં પણ જીવ અહંકાર (હું-હું એ બેધ) કરવા માંડે છે. આમ મમકાર એ અહંકારની સામગ્રીભૂત હોવાથી તેની હાજરીમાં જીવ પિતાના સ્વભાવની ભાવના કરી શકે એ સંભવતું નથી. વળી મારું મારું કરીને વિષયમાં જ પ્રતિબદ્ધ=આસક્ત રહેતું હોય તેને સ્વદ્રવ્યમાત્રના પ્રતિબંધરૂપ અધ્યાત્મ પણ શી રીતે હોઈ શકે ? વાસ્તવમાં જોઈએ તે સ્વીત્વ સ્વવથી અલગ છે જ નહીં કારણ કે આત્મા સિવાય આત્મા માટે બીજુ કાંઈ સ્વીટ છે જ નહીં એટલે સ્વત્વ જ તાદામ્યસંબંધથી સ્વાયત્વ સિદ્ધ થાય છે. આત્મા સિવાયના પદાર્થોને સ્વીય બનાવવા માટે તે તાદામ્યથી કઈ જુદો સંબંધ પરંપરાએ માનવે પડે અને નિશ્ચયનય મતે તે પરંપરાસંબંધ જ સ્વીકાર્ય નથી. પરંપરાસંબંધથી સંબદ્ધ વસ્તુ પણ જે સંબંધી બની જતી હોય તો તે બધી વસ્તુઓને બીજી બધી વસ્તુઓ સાથે એવો કઈને કઈ સંબંધ તે રહેતા જ હવાથી બધી વસ્તુઓ બધાને માટે સ્વય જ થઈ જશે, પર જેવું કાંઈ રહેશે નહિ. એમ થવામાં આપત્તિ એ આવશે કે “પારકાધન વગેરે વિશે શિષ્ટપુરુષે જે “આ મારું નથી, પારકું છે' ઇત્યાદિ વ્યવહાર કરે છે, તેને લોપ થઈ જશે. આવી આપત્તિ
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy