________________
૪૯૪
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૮૧ 'जह सरणमुवगयाणं जीवाण निकितए सिरो जो उ ।
एवं आयरिओ वि हु उम्सुत्तं पन्नवतो य । त्ति । [उप० माला-५१८]
किश्च स्वयमसंविग्नस्य तस्य परोपदेशेन का वार्थसिद्धिः १, परोपदेशस्यापि संवेगपूर्वकस्यैवेष्टफलहेतुत्वात् , अन्यादृशस्याऽभव्येष्वपि सम्भवात् । एव 'तद्वेतोरेवास्तु किं तेन ?' इतिन्यायादिष्टफलहेतौ संवेग एव तस्य प्रवृत्तिरुचिता । अपि च संवेग विना लोकरञ्जनाद्यर्थ - मेवोपदेशादौ प्रवृत्तिरित्यवश्यमस्य मायानिकृतिप्रसङ्गो दुर्लभबोधित्व चेत्यात्मबोधन एवाऽऽत्मार्थिना यतितव्यम् । एव संविग्नस्याप्यगीतार्थस्योपदेशादौ नाधिकारः, अगीतार्थस्य बहुजनमध्ये प्रज्ञापनेऽहंदाद्याशातनाप्रसङ्गात् । तस्मात्-संविग्नगीतार्थस्यैव तत्राधिकारो नान्यस्येति स्थितम् । अत एव तादृशस्यैवोपदेशेऽविकल्पेन तथाकारः प्रज्ञप्तः, यदागमः
२"कप्पाकप्पे परिणिदिठयस्स ठाणेसु पंचसु ठियस्स।
સંમતવારસ વિધેf dજાણે (ગાનિ.-૬૮૦) ત્તિ ! ' चान्योपदेशे परीक्षादिविकल्पेन तथाकार इत्युक्त भवति । आह च-3'इयरम्मि विगप्पेणं ज' जुत्तिखमं तहिं न सेसंमि । त्ति ।।१८१।। પિતાના પ્રયોજનની શું સિદ્ધિ થાય? કારણ કે પરોપદેશ પણ સંવેગપૂર્વકને હોય તે જ ઈષ્ટફળનો હેતુ બને છે. એ વિનાને ઉપદેશ અભવ્યાદિ પણ કરતા હોય છે, જેને ક્યારેય મેક્ષાદિફળપ્રાપ્તિ હોતી નથી. તેથી “જે તેના હેતુઓથી જ કાર્ય સરી જતું હોય તો તેનાથી સયું” એવા ન્યાય મુજબ ઈષ્ટફળના હેતુભૂત સંવેગ અંગે જ પ્રવૃત્તિ ઉચિત છે. વળી જેણે પિતાને સંવેગ નથી તેને સંવેગાદિનો ઉપદેશ લોકરંજનાદિ માટે જ હોવાથી તેને અવશ્ય માયાનિકૃતિ લાગે છે અને દુર્લભધિપણું થાય છે. તેથી સૌ પ્રથમ જાતને ધ પમાડવાને આમાથએ પ્રયત્ન કરી જોઈએ. આથી અસંવિગ્ન ગીતાર્થને પણ ઉપદેશદાનને અધિકાર નથી. એમ સંવિગ્ન હોવા છતાં જેઓ અગીતાર્થ હોય છે તેઓને પણ એ અધિકાર નથી કારણ કે બહુ લેકેની વચ્ચે ઉપદેશાદિ કરતાં તેઓ વડે શ્રી અરિહંતાદિની આશાતના થઈ જવાને સંભવ છે. તેથી સંવિગ્ન ગીતાર્થ જ ઉપદેશદાનના અધિકારી છે એ વાત નિશ્ચિત થાય છે. તેથી જ તેવાના ઉપદેશ અંગે કોઈપણ જાતના વિક૯પ વિના તહત્તિ કરવાનું (=સ્વીકારી લેવાનું) આગમમાં કહ્યું છે “કલ-અલગ અંગે જેઓ પરિનિષ્ઠિત છે=જ્ઞાનનો પાર પામેલા. છે તેમજ જેઓ સંયમ અને તપથી પરિપૂર્ણ છે તેઓના વચનને વિક૯૫ વિના જ “તહત્તિ કરી લેવું.” આનાથી જ જણાય છે કે એ સિવાયના પુરુષના ઉપદેશ १. यथा शरणमुपगतानां जीवानां निकृन्तति शिरांसि यस्तु । एवमाचार्योऽपि उत्सूत्र प्रज्ञापय श्च ॥ २. कल्याकल्पे परिनिष्ठितस्य स्थानेषु पञ्चसु स्थितस्य । सयमतपआढयकस्याऽविकल्पेन तथाकारः ।। ૩. કસ્યોત્તરાર્ધ - સંવિવિણ વા સભ્ય ફળે. વિંચાવાવ- ૬] इतरस्मिन्धिकल्पेन यद्युक्तिक्षम तत्र न शेषे । सविग्न पाक्षिके वा गीते सर्वोतरेण ॥