________________
કેલિભ તિવિધર
ओरालिअदेहस्स या ठिई अवुड़ी य णो विणाहार ।
तेणावि यः केवलिणो कवलाहारितणं जुत्तं ॥११२॥ (औदारिकदेहस्य च स्थितिश्च वृद्धिश्च नो विनाऽऽहारम् । तेनापि च केवलिनः कवलाहारित्वं युक्तम् ॥११२।।) . औदारिकशरीरस्थितिः खल्वाहारकर्मण इवाऽऽहारपुद्गलानामप्यन्वयव्यतिरेकाक्नुविधत्त, तथा च कवलाहाराभावे केवलिनां शरीर कथमुत्कर्षतः पूर्वकोटिकालमवतिष्ठताम् ? एवमौदारिकशरीरवृद्धिरप्याहारपुद्गलैरेव 'पुद्गलैः पुद्गलोपचयः' इति वचनात् , जलसेकासेकाभ्यां लतादीनां वृद्धयवृद्धिदर्शनाच्च । एवं च कवलाऽभोजित्वे. केवलिनः पूर्वकोट्यायुषो नवमवर्षो. त्पन्नकेवलज्ञानस्याऽऽकाल बाललीलाविलासप्रसङ्ग इति महदनुचितमेतत् ॥११२।।
ननु सर्वमिद भगवतां पूर्वावस्थाऽनतिशयितौदारिकदेहाभ्युपगमे दूषणमापतेत, न तु परमौदारिकाभ्युपगम इति शङ्कतेકારણ કે અનંતવીર્યવાળા તેઓ તે સહન કરવા માટે સમર્થ તે છે જ.
સમાધાન :- એ વાત પણ બરાબર નથી કારણ કે એ રીતે ભૂખને સહન જ કરી કરીને લાંબા કાળ સુધી અશનાદિ ન કરે તો ઔદારિક શરીર ટકી ન શકવાથી તીર્થપ્રવૃત્તિ આદિને ઉછેદ થવાની આપત્તિ આવે. વળી હંમેશા દુઃખ સહન કર્યા કરવું એવો કેવળીને વ્યવહાર પણ ન હોવાથી કેવળીઓ કવલાહાર કરે પણ છે. ૧૧૧
આ જ વાતને વ્યક્ત કરતાં ગ્રન્થકાર કહે છે–
ગાથાર્થી-દારિક શરીરની સ્થિતિ અને વૃદ્ધિ આહાર વિના થતી નથી. તેથી એ માટે પણ કેવલીને કવલાહાર હોવો યુક્ત છે.
જેમ ઔદારિક શરીરની સ્થિતિ આહાર પ્રયોજક અશાતા વેદનીયાદિ કર્મના અન્વયુવ્યતિરેકને અનુસરે છે તેમ આહાર પુદ્ગલેના અવયવ્યતિરેકને પણ અનુસરે જ છે, તે પછી કેવળીઓનું શરીર ઉત્કૃષ્ટથી પૂર્વક્રાઇવર્ષ સુધી કવલાહાર વિના શી રીતે ટકી શકે ? એ જ રીતે દારિક શરીર વૃદ્ધિ પણ આહારપુદ્ગલોથી જ થાય છે કારણ કે
પુદગલોથી જ પુદ્ગલોપચય થાય એવું શાસ્ત્રમાં કહ્યું છે. તેમજ જળસિંચનથી લતાની વૃદ્ધિ થાય અને તેના અભાવમાં વૃદ્ધિ ન થાય એ પ્રત્યક્ષ જેવા પણ મળે જ છે. તેથી દારિક શરીરની વૃદ્ધિ માટે પણ કવલાહાર આવશ્યક છે. તેથી મેંળીઓને કલાહારે ન માન્ધામાં તે જેઓને નવમા વર્ષે કેવલજ્ઞાન ઉન્ન થૈયું હોય તેવાં મહર્ષિ પૂર્વકેટિ વર્ષો સુધી નાના બાળક જેવા જ રહી જાય જે અત્યંત અનુચિત છે: ૧૧૨ |
આ બધી આપત્તિઓ “કેવકીઓને પૂર્વાવસ્થા જેવું જ શરીર હોય છે. છસ્થા. વસ્થા કરતાં કે તેના વિશેષ (અતિશય) તેમાં ઉપન્ન થયો હતે. નથી એવું માનવામાં જ આવે છે, નહિ કે અતિશયયુક્ત પરીદારિક દેહ માનવામાં એવી શંકા કરતાં સદી કહે છે