________________
ગાન-ચારિત્રપ્રાધાન્યવિચાર
૧૭૩
आप च, ऋजुसूत्रनयमतेऽपि केवलज्ञानमपि क्षणपरम्परापर्यवसन्नमेव, तत्र च शैलेशी• चरमक्षणो ज्ञानचारित्रभावेन परस्परमुपश्लिष्टस्वमाव एव मोक्षजनक इति तत्क्षणत्वेन द्वयोज: नकत्व तुल्यमेव । न च तथाजनकतयामतिप्रसङ्गः, तत्क्षणपरिणतात्मनः तद्धेतुतया स्याद्वादप्रवेशेनाऽनतिप्रसङ्गात् । न च ज्ञाननिरूपितत्वचारित्रनिरूपितत्वलक्षणविरुद्धधर्माध्यासादेकस्य तत्क्षणस्य भेदप्रसङ्ग इति वाच्यम् , एकत्र ज्ञाने नीलपीतादिनानाज्ञेयाकाराणामिवान्यत्रापि युगपन्नानाधर्माणां समावेशस्याऽविरुद्धत्वादिति दिग् । ननु ज्ञानक्रिययोः प्रत्येक मुक्तिजनकशक्त्यभावात्समुदायेऽपि कथं तज्जननम् ? उक्तच- [वि० भा० ११६३]
'पत्तयमभावाउ णिव्वाण समुदियासु वि ण जुत्त ।
नाणकिरियासु वोत्तु सिकतासमुदायतेल्लंव ॥ ति चेत् ? मैव', प्रत्येक देशोपकारिणः સમુચ્ચે સર્જાવાન્ 1 – [વિમાત્ર ૨૪]
२वीसुण सव्वह च्चिय सिकयातेल्ल व साहणाभावो ।
देसोवगारिया जा सा समवायमि संपुण्णा ॥ त्ति । નહીં, નહિતર તે ઘટાદિ કાર્યની અવ્યવહિતપૂર્વમાં તે ચકભ્રમણાદિ જ હોવાથી એ ભ્રમણાદિથી વ્યવહિતપૂર્વ એવા દંડદિને પણ ઘટાદિ પ્રત્યે અન્યથાસિદ્ધ માનવા પડે.
પૂર્વપક્ષ :-પણ ચારિત્ર તે ચારિત્રાવરણના ક્ષયથી જ ઉત્પન્ન થાય છે. જ્ઞાનથી નહિ. તેથી એ જ્ઞાનના દ્વારરૂપ ન હોવાથી જ્ઞાનને અન્યથાસિદ્ધ કરી શકે છે. તેથી જ્ઞાન તે અન્યથાસિદ્ધ જ છે.
ઉત્તરપક્ષ –પ્રવૃત્યાત્મક ચારિત્ર પાળવાની ઈચ્છા જ્ઞાનાધીન છે કારણ કે છદ્મસ્થની કઈ પણ પ્રવૃત્તિ ઈચ્છાજન્ય હોય છે અને ઈચ્છા જ્ઞાનજન્ય હોય છે. ગનિરોધાત્મક વીતરાગપ્રવૃત્તિ પણ કેવલજ્ઞાનાત્મક વિશિષ્ટપયોગ સાધ્ય જ હોવાથી તે પણ જ્ઞાનજન્ય જ છે. આમ ચારિત્ર પ્રત્યે જ્ઞાન પણ કારણ છે જ. અને તેથી ચારિત્ર, જ્ઞાનના વ્યાપાર રૂપ જ હોવાના કારણે જ્ઞાનને અન્યથાસિદ્ધ કરી શકે નહિ.
[જ્ઞાન-ક્રિયા ઉભયપરિણુત આત્મક્ષણ મહેતુ વળી ઋજુસૂત્રનયના મતમાં કેવલજ્ઞાનને પણ ક્ષણ પરંપરામાં પર્યાવસિત માનેલું છે, અર્થાત્ કેવલજ્ઞાન પણ તેવી જ્ઞાનક્ષણોની પરંપરા જ છે. તેથી શૈલેશીચરમક્ષણમાં જેમ સર્વસંવરાત્મક ચારિત્રની ચરમક્ષણ ઉપસ્થિત થાય છે તેમ કેવલ જ્ઞાનક્ષણ પણ ઉપસ્થિત હોય જ છે.કહેવું એ છે કે શૈલેશીચરક્ષણ માત્ર સર્વસંવર ચારિત્રાત્મક હોતી નથી. કિન્તુ જ્ઞાન અને ચારિત્ર ઉભયથી ઉપસ્લિષ્ટ સ્વભાવવાળી જ હોય છે જે મોક્ષજનક
બને છે. તેથી શૈલેશીચરમક્ષણરૂપે બન્ને સમાન રીતે જ મોક્ષજનક છે. - ૧. પ્રત્યેકમાવાનિવાં સમુકિતયોપિ યુતમ્ જ્ઞાનનિયોર્વવતું સિતાણમુદ્રાસૈશિવ . २. विष्वक् न संर्वथैव सिकततिलमिव साधनाभावः । देशोपकारिता या सा समवाये स पूर्णा ॥