________________
સિદ્ધમાં ચારિત્રની હાજરીને વિચારે ananananananananananananananananananananana गतावपि चारित्रस्य नाश इति युक्तमुत्पश्यामः । एव च यावज्जीवमेवेति सावधारणप्रतिज्ञापि व्याख्याता । जीवनविशिष्टकाल एव प्रतिज्ञा न तु तदुपलक्षित इत्यत्र तत्तात्पर्यात् । यस्वे (?स्त्वे)वकारस्यात्रान्ययोगव्यवच्छेदकतया परभवेऽविरतिमासेवयिष्यामीति विपरीतप्रतिज्ञाप्रसङ्गो निहनवपरिकल्पितो दोषः सोऽन्यत्रापि समानः । परभवानुबन्ध्यविरतिप्रयुक्तप्रतिज्ञाभङ्गभीरतया क्रियमाणादवधारणादुज्जृम्भमाणेन प्रतिपन्थिना शुभाध्यवसायेन न तोदृशप्रतिज्ञाप्रसङ्ग इति समा. धानमपि तुल्यम् ।।१५५।। अथप्रकृतोपसहारायाह
अम्हणाभिनिवेसो सिद्धाण अचरणस्स पक्खंमि ।
तहवि भणिमो न तीरइज जिणमयमनहाकाउं ॥१५६॥ (अस्माक नाभिनिवेशः सिद्धानामचारित्रस्य पक्षे । तथापि भणामो न शक्यते जिनमतमन्यथाकर्तुम् ॥१५६॥) નષ્ટ થએલ ચારિત્રને સિદ્ધાવસ્થામાં અભાવ હે અમને યુક્ત લાગે છે. આ જ રીતે “વાવ નીવમેવ એવી સાવધારણ પ્રતિજ્ઞાનું પણ વ્યાખ્યાન જાણી લેવું. કારણ કે જીવન વિશિષ્ટકાળ અંગે જ એ પ્રતિજ્ઞા છે નહિ કે તદુપલક્ષિત અધ્યવસાય અંગે. આ રીતે કાળ અંગે પ્રતિજ્ઞા કરવામાં “જ'કાર અન્યાગ વ્યવચ્છેદક હોવાથી (અર્થાત્ “યાવા
જીવ જન અર્થ એ કે આ સિવાયના અન્ય જીવનમાં= પરભવમાં વિરતિની પ્રતિજ્ઞાને વેગ ન હોવાથી) પરભવમાં અવિરતિનું આસેવન કરીશ” એવી વિપરીત પ્રતિજ્ઞા ફલિત થવાની આપત્તિ આવવારૂપ ગોષામાહિલ નિવથી પરિકહિપત દેષ આવે છે એવું માનવું નહિ, કારણ કે એ તે અથવસાય અંગે પ્રતિજ્ઞા માનવામાં પણ સમાન જ છે.
શકે - પરભવ સાથે સંકળાયેલી અવિરતિના કારણે અવશ્ય થનાર પ્રતિજ્ઞાભંગને ભય હોવાથી જ અવધારણ કરાય છે અને તેથી અવિરતિને વિરોધી શુભ અધ્યવસાય પ્રગટે છે. અર્થાત્ પરભવમાં તે વિરતિનું પાલન નિશ્ચિત જ નથી. તેથી યાવકાલની પ્રતિજ્ઞા હવામાં મારી પ્રતિજ્ઞાને ભંગ ન હો ! એવા અને, પરભવની વાત મારા હાથમાં પણ નથી પણ આ ભવમાં તે અવિરતિનું આસેવન ન જ કરૂં ઈત્યાદિરૂપ શુભઅધ્યવસાયે “જકારથી જ પ્રાપ્ત થાય છે. તેથી “જ”કાર યુક્ત પ્રતિજ્ઞા પણ વિપરીત પ્રતિજ્ઞારૂપ થવાની આપત્તિ નથી. આમ અધ્યવસાયને પ્રતિય માનવામાં કેઈ દોષ નથી.
સમાધાન -કાળ અંગે પણ આવો શુભ અધ્યવસાય જાગ સમાન જ હોવાથી કાળને પ્રતિય માનવામાં કઈ દોષ નથી. ૧૫૫
[સિદ્ધોમાં ચારિત્રાભાવની ચર્ચાને ઉપસંહાર ] હવે સિદ્ધોને ચારિત્ર હોતું નથી. એ પ્રસ્તુત વાતને ઉપસંહાર કરતાં રૌદ્ધાતિક
ગાથાર્થ સિદ્ધોને ચારિત્ર હોતું નથી એવું માનવામાં અમારે કોઈ અભિનિવેશ નથી. છતાં પણ એટલું તે જરૂર કહીએ છીએ કે જિનમતને ફેરવી શકાય તેમ નથી,
૫૩