________________
કેવલિભક્તિવિચારાન્તર્ગતતત્મવૃત્તવિચાર
૨૮૩ __अथ खण्डरज्जुः पूर्वावयवविभागादन्यावयवस'योगविशेषेणोपपद्यतां, खण्डस्थितिस्तु कथ ? इति चेत् ? बहुकालभोग्यपुद्गलानामध्यवसायविशेषेण तत्कालमेवाहरणादिति गृहाण । सेय. कर्मणामपवर्तनाऽनिकाचितानामेव भवति, तीत्रेण तपसा पुननिकाचितानामपीति स्थितिः । યાદ માથાર –[[વવા માટે ૨૦૪૬]
'सव्वपगईणमेव परिणामवसादुवकमो होज्जा ।
પાયમનિસ્ટાફલા તવરા ૩ નિરૂકાઈ જ છે રિ દુઃખાદિ પ્રત્યે “તદાત્મવ રૂપે તે આત્માને જ કે તે તે ફળના પ્રાગભાવને જ હેતુ માની લેવાથી દેશિક અતિપ્રસંગનું પણ વારણ થઈ શકે છે. ચૈત્ર ને મળતા સુખ પ્રત્યે ચૈત્રીય આત્મા હેતુભૂત છે જે મૈત્રાદિમાં ન હોવાથી ચિત્રીયસુખ મૈત્રાદિને મળવા રૂપ દેશિક અતિપ્રસંગ આવશે નહિ, અથવા ચિત્રસુખપ્રાગભાવ રૂપ હેતુ મૈત્રાદિમાં હાજર ન હોવાથી ચિત્રનું સુખ મિત્રાદિને મળવા રૂપ દેશિક અતિ પ્રસંગ આવતો નથી. આમ દેશિક અતિપ્રસંગનું પણ અન્યત્ર સ્વીકૃત એવા તાદાત્મા કે પ્રાગભાવથી જ વારણ થઈ જતું હોવાથી નવી કર્માત્મક વસ્તુની કલ્પના કરવી અયુક્ત થઈ જતી હોવાના કારણે કર્મ જેવી વસ્તુ જ અપ્રમાણ થઈ જવાની આપત્તિ આવશે.
શંકા :-દઢ વસ્તુ લાંબે કાળ ટકે છે અને અદઢ=શિથિલવસ્તુ અલ્પકાળ ટકે છે તેથી જણાય છે કે દીર્ઘ સ્થિતિ કે અલ્પસ્થિતિ થવામાં તેને દઢત્વ કે અદઢત્વ જ હેતુભૂત છે, પણ અધ્યવસાય નહિ.
કિમસ્થિતિમાં અધ્યવસાયે હેતુભૂત]. સમાધાન :-છતાં પણ તે તે કર્મમાં દઢત્વ હોવું કે અદઢત્વ હોવું એ હેતુવિશેષને જ આધીન છે. સ્થિતિ બંધના હેતુભૂત અધ્યવસાયો જ હેતુવિશેષરૂપ હોવાથી કમમાં દઢત્વ-અદઢવ દ્વારા દીઘ કે અ૮૫ સ્થિતિ ઉત્પન્ન કરે છે એમ કહેવાય છે. વળી કેટલાક તો એમ જ કહે છે કે આ દઢવ-અદઢવ પોતે જ સ્થિતિ વિશેષરૂપ છે કે જે અધ્યવસાયોથી ઉત્પન્ન થાય છે.
પૂર્વપક્ષ :-કર્મની સ્થિતિ વિશેષ બંધાવામાં કેણુ હેતુ છે ?
ઉત્તરપક્ષ -વિશિષ્ટ કષાય તે સ્થિતિવિશેષનો હેતુ છે, શાસ્ત્રમાં કહ્યું છે સ્થિતિ અને અનુભાગ કષાયથી થાય છે.” - પૂર્વપક્ષ છતાં પ્રાયશ્ચિત્તાદિથી દીર્ઘકર્મસ્થિતિનો નાશ જ થાય છે, એ સિવાય બીજું શું એનું અપવર્તન હોઈ શકે ?
ઉત્તરપક્ષ -જેમ એક લાંબી અખંડદોરી હેતુ વિશેષથી નાના ટુકડાય થાય છે એમ અખંડ અને દીર્ઘ કસ્થિતિને હેતુવિશેષથી નાના ટુકડારૂપ કરવી એ જ १. सर्वप्रकृतीनामेव परिणामवशादुपक्रमो भवेत् । प्रायोऽनिकाचितानां तपसा तु निकाचितानामपि ॥ . .