________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
"अन्ये तु दानादिलब्धिपञ्चकं चारित्रं च सिद्धस्यापीच्छन्ति, तदावरणस्य तत्राप्यभावात् , आवरणाभावेऽपि च तदसत्त्वे क्षीणमोहादिष्वपि तदसत्त्वप्रसङ्गात् , ततस्तन्मतेन चारित्रादीनां सिद्धावस्थायामपि सद्भावेनाऽपर्यवसितत्वादेकस्मिन् द्वितीयभङ्ग एव क्षायिको भावो न शेषेषु त्रिषु" इति। ततश्च तन्मतोपष्टम्भेनास्माभिश्चारित्र सिद्धगुणेषु परिगणितं, साम्प्रदायिकस्य मतस्यात्यन्ताऽवर्जनीयत्वात् ।।
नन्विदं मतं न युक्त, चारित्रस्य प्रतिज्ञाविषयीकृतकालनाशनाश्यत्वादिति चेत् ? न, परभवानुबन्ध्यविरतिपरिणामादेव चारित्रनाशसम्भवेन सहभूतस्य प्रतिज्ञाविषयीकृतकालनाशस्यान्यथासिद्धत्वेन तन्नाशकत्वायोगात् , अन्यथा सम्यक्त्वप्रतिज्ञाविषयीभूतयावज्जीवनावधिक कालनाशात् , परभवे सम्यक्त्वस्याप्यनुवृत्तिर्न स्यात् । 'सम्यक्त्वाभिव्यञ्जकस्याचारविशेषस्यैवासौ कालः प्रतिज्ञायत' इति चेत् १ तर्हि चारित्राभिव्यञ्जकस्याप्याचारविशेषस्यैव कालः प्रतिज्ञायत इति तुल्य, भावश्रुतसङ्कल्पविषयत्वमप्युभयोस्तुल्यमेव । માનવી પડે. તેથી તેઓને મતે ચારિત્રાદિ સિદ્ધાવસ્થામાં પણ હાજર રહેવાથી સાહિઅપર્યાવસિત હોય છે અને તેથી કઈ ક્ષાયિકભાવ સાદિસાન ન રહેવાથી સાયિકલાવ માત્ર સાદિ અનંતાત્મક દ્વિતીય ભાંગામાં જ હોય છે, અનાદિ અનંતાદાત્મક શેષ ૩ ભાંગાઓ નહિ.” તેઓનો આ સાંપ્રદાયિકમત અત્યંત અવર્જનીય હોવાથી તેને આશ્રીને જ અમે સિદ્ધગુણમાં ચારિત્ર કહ્યું છે.
શંકા –પ્રતિજ્ઞાના વિષયભૂત કાળના નાશથી ચારિત્ર પણ નષ્ટ થઈ જતું હોવાથી આ મત યુક્ત નથી.
[ પ્રતિણેય કાળનાશ ચારિત્રને અનાશક] સમાધાન -પરભવસાથે સંકળાએલ અવિરતિપરિણામથી જ ચારિત્રનાશ સંભવિત હેવાથી સાથે રહેલ પ્રતિયકાળનો નાશ તે અન્યથાસિદ્ધ જ છે. તેથી તેને ચારિત્ર નાશક માની શકાય નહિ. નહીંતર તે સમ્યક્ત્વની પ્રતિરક્ષાના વિષયભૂત યાજ જીવન સુધીને કાળ પરભવમાં નષ્ટ હોવાથી સમ્યક્ત્વ પણ ત્યાં સાથે આવેલું માની શકાશે નહિ.
શકા :-સમ્યક્ત્વને વ્યક્ત કરનાર આચારવિશેષના કાળની જ એમાં પ્રતિજ્ઞા હોય છે સમ્યક્ત્વકાળની નહિ, તેથી તે કાળનો નાશ થવાના કારણે આચારવિશેષની જ પરભવમાં અનનવૃત્તિ માનવાની રહે છે સમ્યક્ત્વની નહિ અને એ તે અદુષ્ટ જ છે.
સમાધાન –તે પછી એ રીતે ચારિત્રની પ્રતિજ્ઞા પણ ચારિત્રાભિવ્યંજક આચાર વિશેષના કાળની જ હોવાથી તે કાળના નાશથી આચારવિશેષની જ સિદ્ધમાં અનુવૃત્તિ ફલિત થશે, ચારિત્રની નહિ. એમ ભાવકૃતસંક૯૫વિષયતા પણ સમ્યકત્વ અને ચારિત્ર અંગે તુલ્ય જ હોવાથી પરભવમાં સમ્યફવાનુવૃત્તિની જેમ સિદ્ધાવસ્થામાં ચારિત્રનુવૃત્તિ હેવાના કારણે એ ત્યાં હોવું અયુક્ત નથી.