________________
१९२
तत्त्वार्थाधिगमसूत्रम्
[z o
परस्परेण भेद इति । सम्प्रति भेदकथने प्रवर्तमान एकस्याश्च भेदरूपता रुचेरयुक्तरूपेति मन्यमानः कारणोपाधिकं भेदं दर्शयन्नाह - हेतुत्रैविध्यात् क्षयादि त्रिविधमित्यादि । तिस्रो विधा यस्य स त्रिविधो हेतुः अन्यपदार्थः । त्रिविधस्य भावस्त्रैविध्यम्, हेतोस्त्रैविध्यं हेतुत्रैविध्यम्, तस्माद्धेतुत्रैविध्याद् वर्तमानसामीप्यादिवत् समासः ।
=
(=‘વાળો' અર્થમાં લાગતો પ્રત્યય)નો લોપ થવાથી તે દેખાતો નથી. તેમ છતાંય તે ‘સમ્યગ્દર્શન’શબ્દ, મતુર્ પ્રત્યયવાળો સમજીને તેનો ‘સમ્યગ્દર્શન યુક્ત (વાળો) એમ અર્થ કરાય છે. અથવા તો (૨) સમ્યગ્દર્શન (આધેય રહેનાર) અને સમ્યગ્દર્શનવાળા (જીવરૂપ આધાર) વચ્ચે અભેદ-ઉપચાર કરવાથી (અર્થાત્ ઉપચારથી અભેદ માનવાથી) સમ્યગ્દર્શન એટલે ‘સમ્યગ્દર્શનવાળો' એમ કહી શકાય છે. અથવા (૩) વ્યાકરણના નિયમથી અમ્ આદિ શબ્દોથી ‘વાળો' અર્થમાં જ્ઞ પ્રત્યય લાગે છે. આથી અર્ એટલે ‘હરસનો રોગ’. આ શબ્દને ઝૂ લાગવાથી મŘ: શબ્દ બને છે, જેનો અર્થ ‘હરસરોગવાળો’ થાય છે. આ રીતે પ્રસ્તુતમાં પણ સમ્યવૃર્શન શબ્દનો પણ અર્શી આદિ શબ્દોમાં
પાઠ સમજવાથી તેને ‘વાળો' અર્થમાં મૈં પ્રત્યય લાગેલો હોવાથી તેનો અર્થ ‘સમ્યગ્દર્શનવાળો’ થાય છે, પણ ફક્ત ‘સમ્યગ્દર્શન’ નહીં.
ચંદ્રપ્રભા : અહીં સરળતા માટે ‘વાળો’ શબ્દ મૂકેલો છે. બાકી તો કોઈ બે વસ્તુ વચ્ચે સંબંધ હોય અથવા એક રહેનાર અને બીજો રાખનાર - આધાર હોય ત્યારે ‘વાળો’ અર્થ નીકળે છે. જેમ કે, બુદ્ધિ છે જેની પાસે, તે બુદ્ધિવાળો (શાળી) = માણસ. અથવા કેરી છે જેમાં જેના ઉપર, તે કેરીવાળું આમ્રવૃક્ષ.
આ પ્રમાણે સાધન-દ્વાર, વિધાન-દ્વાર અને સંખ્યા-દ્વાર એ ત્રણેય વચ્ચે પરસ્પર તફાવત હોવો યોગ્ય જ છે, ઘટે છે.
= કારણના
હાલ ભેદનું વિધાનનું કથન ચાલતુ હોવાથી તથા “એક જ પ્રકારની રુચિ (સમ્યગ્દર્શન)ને ભેદરૂપે જણાવવી અસંગત છે.” એવું માનતા ભાષ્યકાર કારણરૂપ ઉપાધિના ભેદથી કાર્યરૂપ રુચિનો ભેદ બતાવતાં ભાષ્યમાં કહે છે, “હેતુના ત્રણ ભેદ હોવાથી કાર્યભૂત સમ્યક્દર્શન પણ ક્ષય વગેરે ત્રણ પ્રકારનું છે.” એમ સમસ્ત અર્થ છે. હવે તેના દરેક પદોનો અર્થ કરે છે. ત્રણ છે વિધા = પ્રકારો જેના તે ‘ત્રિવિધ’ કહેવાય. આ ત્રિવિધ ત્રણ પ્રકારવાળો. ‘હેતુ' એ અન્યપદાર્થ વિશેષ્ય છે. આમ ત્રિવિધનો ભાવ તે વિધ્ય એટલે ત્રિવિધપણું, ત્રણ પ્રકાર. આમ હેતુના એટલે કે
=
=
=