________________
સૂo ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२६१ भा० मिथ्यादृष्टेहि मतिश्रुतावधयो नियतमज्ञानमेवेति वक्ष्यते (१-३२) । नयवादान्तरेण तु यथा मतिश्रुतविकल्पजानि भवन्ति तथा परस्ताद् (१-३५) વસ્થામ: ૨ _____टी० मिथ्यादृष्टीत्यादि । यस्मान्मिथ्यादृष्टेज॑न्तोर्मतिश्रुतावधयस्त्रयोऽपि निश्चयेन कुत्सितमेव ज्ञानमज्ञानमिति भणिष्यते। यद्येवं कथं तहि मतिश्रुतयोरन्तर्भूतानीत्युक्तम् ? उच्यतेनयवादमाश्रित्यैतदुक्तम् । केन तर्हि नयवादान्तरेण मतिश्रुतान्तर्गतानीत्याह-नयवादान्तरेण तु इत्यादि । नया नैगमादयः तेषां वादः स्वरुचितार्थप्रकाशनं नयवादः, तस्य अन्तरं भेदो नयवादान्तरं तेन नयवादभेदेनैव । मतिश्च श्रुतं च मतिश्रुते तयोर्विकल्या भेदास्तेभ्यो जायन्त इति मतिश्रुतविकल्पजानि भवन्ति तथा परस्तात् नयविचारणायां वक्ष्यामः સંસારનો/ભવભ્રમણનો હેતુ બને છે. આ વાતનો આગળ ગ્રંથકાર સ્વયં નિર્દેશ કરવાના જ છે. જેથી ભાષ્યમાં કહે છે –
ભાષ્ય કેમ કે, “મિથ્યાદેષ્ટિ જીવના મતિ, શ્રત અને અવધિ એ (ત્રણેય) નિયમથી અજ્ઞાન રૂપ જ હોય છે એ પ્રમાણે (સૂ) ૧/૩૨માં) આગળ કહેવાશે. બીજા નયથી તો જે રીતે મતિ અને શ્રુત (જ્ઞાન)ના ભેદોથી ઉત્પન્ન થનારા (અર્થાત્ જ્ઞાનરૂપ) હોય છે, તે પ્રમાણે આગળ (સૂ૦૧-૧૨માં)અમે કહીશું.
પ્રેમપ્રભા : જે કારણથી મિથ્યાષ્ટિ જીવના મતિ, શ્રુત અને અવધિ એ ત્રણેય જ્ઞાન નિશ્ચયનયથી કુત્સિત (ખોટાં) જ જ્ઞાન હોય છે અને તે “અજ્ઞાન” છે એમ આગળ કહેવાશે, માટે મિથ્યાષ્ટિના કોઈપણ જ્ઞાન “અજ્ઞાન' જ છે. શંકા : જો મિથ્યાષ્ટિ જીવોના મતિ આદિ એ અજ્ઞાનરૂપ જ હોય તો તે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનમાં અંતર્ભત છે એમ શાથી કહ્યું? સમાધાન : નયવાદનો આશ્રય કરીને કહેલું છે કે સર્વ અનુમાનાદિ પ્રમાણો મતિશ્રુતજ્ઞાનમાં અંતર્ભત (સમાવિષ્ટ) થાય છે. પ્રશ્ન : કયા નયવાદના ભેદથી તે મતિશ્રુતજ્ઞાનમાં અંતર્ભત થયેલાં છે ?
જવાબ : નયવાદના ભેદથી (અર્થાતુ અમુક નયના મતે) જે રીતે અનુમાન આદિ પ્રમાણો મતિ-શ્રુતજ્ઞાનના વિકલ્પોથી/ભેદોથી થાય છે તે રીતે આગળ કહેવાશે. અહીં નૈગમ વગેરે “નય' છે. તેઓનો વાદ એટલે કે, પોતાને રુચિત – ઈષ્ટ અર્થનું પ્રકાશન. તેઓનો અંતર = ભેદ. આમ આવા નૈગમ વગેરે નયવાદના ભેદથી જ અર્થાતુ અમુક
૨. રીવાનું પુ૨૦ મુ. | ૨. પૂ. 1 યથા મત મુ. I રૂ. પૂ. I મવતિ યથા, મુ.
ધ. | ૪. પૂ. . ત્રિ. | પુ૨૦ મુ..