________________
३१२
तत्त्वार्थाधिगमसूत्रम्
[ o
एवं सति श्रुतज्ञाने प्रादुर्भूते मतिज्ञानस्य नाशः स्यात्, न चैतदिष्यते । यत आह- " जत्थ ई तत्थ सुअं, जत्थ सुअं तत्थ मई । [ नन्दी०सू०२४ ।] तस्मादपेक्षाकारणमेव मतिज्ञानं तस्योत्पत्तौ लब्धिरूपं भवति, न पुनः समवायिकारणमिति । एतच्च लक्षणमुक्तमेव, यतो मतिज्ञानस्य' भावे लक्ष्यते श्रुतमिति ।
`तच्च श्रुतज्ञानमेवमात्मकमिन्द्रियमनोनिमित्तं ग्रन्थानुसारि विज्ञानम्', तं च ग्रन्थं दर्शयतिः बहुभिः पर्यायशब्दैः श्रुतमाप्तवचनमित्यादिभिः । श्रूयते तदिति श्रुतम्, अस्मिन् માટીરૂપ કારણ જ જેમ ઘડા (કાર્ય)રૂપે બને છે તેમ અહીં શાથી બનતું નથી ?
સમાધાન : આ રીતે મતિજ્ઞાન જ શ્રુતજ્ઞાનરૂપે બનતું નથી, કારણ કે, તેમ થવામાં શ્રુતજ્ઞાન ઉત્પન્ન થયે છતે મતિજ્ઞાનનો નાશ થવાની આપત્તિ આવે. અર્થાત્ માટી જ જેમ ઘડારૂપે બની જાય છે, પછી માટીનો (માટી રૂપે) નાશ થઈ જાય છે, તેમ મતિજ્ઞાન જ શ્રુતજ્ઞાન રૂપે બને છે એમ માનીએ તો મતિજ્ઞાનનો નાશ થઈ જવાનો પ્રસંગ આવે. પણ આમ થવું ઇષ્ટ નથી. કારણ કે નંદીસૂત્ર - આગમમાં કહ્યું છે કે, “જ્યાં મતિજ્ઞાન હોય છે ત્યાં શ્રુતજ્ઞાન હોય છે અને જ્યાં શ્રુતજ્ઞાન હોય છે ત્યાં મતિજ્ઞાન હોય છે.” નિસ્થ મરૂં ( આમિનિવોહિયં) તત્ત્વ સુર્યાં, નત્ય મુર્ખ તત્વ મડ઼ે (મિનિવોહિગં) । નની મૂ૦ ૨૪] અર્થાત્ શ્રુતજ્ઞાનની હાજરીમાં મતિજ્ઞાન પણ હોય જ છે, એમ ફલિત થાય છે. આથી શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં શક્તિ (લબ્ધિ)રૂપ મતિજ્ઞાન એ અપેક્ષાકારણ રૂપે જ છે, પણ તે સમવાયિકારણ એટલે કે ઉપાદાન-કારણ રૂપે બનતું નથી. વળી આ શ્રુતજ્ઞાનનું લક્ષણ છે, એમ કહેલું જ છે કારણ કે, મતિજ્ઞાનનો સદ્ભાવ = હાજરી હોય ત્યારે જ ‘શ્રુત-જ્ઞાન છે’ એમ જણાય છે.
અને આમ આ શ્રુતજ્ઞાન આવા પ્રકારનું અર્થાત્ (i) મતિજ્ઞાનપૂર્વક હોય છે (ii) તેમજ ઇન્દ્રિય અને મનરૂપ નિમિત્ત વડે થનારું, (iii) તેમજ ગ્રંથાનુસારી = (શબ્દાત્મક) ગ્રંથને અનુસરનારું વિજ્ઞાનરૂપ હોય છે. અને તે (શ્રુતજ્ઞાનમાં પ્રધાન કારણભૂત) ગ્રંથને ઘણા (આઠ) પર્યાય-શબ્દો વડે ભાષ્યમાં જણાવે છે, શ્રુતમ્, આપ્તવનમ્ વગેરે વચનો દ્વારા... તે દરેક પર્યાયોનો અર્થ ટીકાકાર બતાવે છે.
(૧) શ્રુત : યતે તવિત્તિ । જે શ્રવણગોચર થાય તે શ્રુત. આ રીતે વ્યુત્પત્તિ કરવામાં શ્રુત એટલે ‘શબ્દ' એમ અર્થ થાય. તસ્ય શસ્ય શ્રુતજ્ઞાન = તે શબ્દ શ્રુતનું જ્ઞાન = ૧. ૩.પૂ. | જ્ઞાનમા॰ મુ. | ૨. પૂ. | ત॰ મુ. / રૂ. પૂ. । નં રિતિ॰ મુ. અધિઃ ।