Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Ratnavallabhvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 528
________________ સૂ૦ રૂ] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् ५१५ ___टी० नैगमादिनयास्त्रयः नैगमसङ्ग्रहव्यवहाराः सर्वाणि निरवशेषाणि, कियन्तीति चेदुच्यते-अष्टौ, मतिज्ञानं, मत्यज्ञानं, श्रुतज्ञानं, श्रुताज्ञानं, अवधिज्ञानं, विभङ्गज्ञानं, मनःपर्यायज्ञानं, केवलज्ञानमष्टमम् । एतानि अष्टावपि यतोऽर्थं परिच्छिन्दन्ति, अतोऽभ्युपगच्छन्ति अष्टावपि। ऋजुसूत्रः पुनः षडेषां मध्ये श्रयते, मतिज्ञानमत्यज्ञानवर्जानि षट्, मति मत्यज्ञानं च નાગ્રુતિ | ___ अत्राह-अथ कस्मात् मतिं सविपर्ययामिति मत्यज्ञानसहितामित्यर्थः न श्रयते नेच्छतीति ? । अत्रोच्यते-यस्मान्मतिमत्यज्ञाने श्रुतज्ञानस्य सविपर्ययस्येति श्रुताज्ञानसहितस्य उपग्रहं कुरुतः । कथमिति चेद्, उच्यते-यदेतदिन्द्रियजं चक्षुरादिभ्य उपजातं तद् हि अवग्रहणमात्रेण प्रवर्तमानं न वस्तुनो निश्चयं कर्तुमलम्, यदा श्रुतज्ञानेनासावालोचितोऽर्थो भवति तदा यथावन्निश्चीयते इति, तस्मात् तदेवाभ्युपगन्तव्यं श्रुतज्ञानं, किं मतिज्ञानेन ? इत्येवं श्रुतस्योपग्रहकरत्वात् न मतिज्ञानं सविपर्ययमाश्रीयते । शब्दनयस्तु भावार्थावलम्बी પ્રેમપ્રભા : અહીં બીજો વ્યક્તિ પૂછે છે. પ્રશ્ન : ઋજુસૂત્રનય મતિઅજ્ઞાન સહિત મતિજ્ઞાનનો સ્વીકાર શાથી કરતો નથી ? જવાબ : જે કારણથી મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન એ બે ક્રમશઃ શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન ઉપર ઉપકાર કરે છે, સહાયક બને છે, આથી ઋજુસૂત્ર નય તેનો સ્વીકાર કરતો નથી. (હા.ભ. શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાનનું કાર્ય છે આથી શ્રુતજ્ઞાન જ સ્વીકારાય છે, મતિજ્ઞાન નહીં. આમ આ નયના મતે ફળની કાર્યની પ્રધાનતા/મુખ્યતા છે, આથી કાર્યરૂપ શ્રુતજ્ઞાનને માને છે એમ કહેવાનું તાત્પર્ય છે.) પ્રશ્ન : મતિજ્ઞાન આદિ શી રીતે શ્રુતજ્ઞાન આદિ ઉપર ઉપકાર કરે છે? જવાબઃ ઋજુસૂત્રનયનો અભિપ્રાય આ પ્રમાણે છે – જે આ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થનારું અર્થાત્ ચક્ષુ વગેરે ઇન્દ્રિયો વડે ઉત્પન્ન થયેલું મતિજ્ઞાન/મતિઅજ્ઞાન છે તે ફક્ત અવગ્રહ રૂપે પ્રવર્તતું હોય ત્યારે વસ્તુનો/વિષયનો નિશ્ચય કરવાને સમર્થ બનતું નથી. જ્યારે શ્રુતજ્ઞાન વડે તે અર્થ આલોચિત થાય અર્થાત્ વિચારાય ત્યારે તે અર્થનો યથાર્થરૂપે નિશ્ચય કરાય છે. આથી તે શ્રુતજ્ઞાનનો જ સ્વીકાર કરવા યોગ્ય છે, મતિજ્ઞાન વડે સર્યું, તેના સ્વીકારની કોઈ આવશ્યકતા નથી. આ પ્રમાણે શ્રુતજ્ઞાનમાં ઉપકારક-સહાયક બનવાથી (મતિજ્ઞાન કારણ રૂપ હોવાથી શ્રુતજ્ઞાન પ્રધાન હોયને) આ ઋજુસૂત્રનય વડે મતિઅજ્ઞાન

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604