________________
[ ૬૯ ] પૂર્વ પુણ્યાઇજ તેમને અમારા માતાજીનો સંગ મળે કે જેમણે પ્રતિકુળ સંજોગોમાં પણ કઈ વખતે પતિ પ્રત્યે અણગમે ન બતાવ્યો તેમના કામમાં ખભેખભા મિલાવીને સાચા સહધર્મ ચારિણીના નામને સુશોભિત કર્યું. મને તેમના ગુણગાન ગાતાં છાતી ગજે ગજ વધે છે.
આ લખાણ હું રાતના ૧૧ વાગે લખવા બેઠે હિતે હમણા રા થયા છે. મનમાંઘણું છે પણ લખવાનું સુજતું નથી. જે હું કવિ હેંત તે લખવા માટે તેમના વિષે ઘણું પડયું છે. છેડામાં એટલું જ કે તેમણે જીવન જીગ્લી જાણ્યું અને પોતાના સમાગમમાં આવનાર દરેકને શાંતિને બાધ પેતાના જીવનથી આપતા ગયા. . . . . ,
કમાવું અને છેડે જ આરંભન્સમારંભ કર, એજ તેમના જીવનને દણિકણ હતું. તેઓ હળુકર્મજીવ હતા અને આ મનુષ્યભવમાં કર્મો ખપાવવા જ આવેલા. નવાં કે તેમણે બધાને એક પણ બનાવ મારા જેવામાં આવ્યો નથી. કર્મો ખપાવી તેઓભવી જીવે જરૂર ક્ષિગામી થશે એમાં શક નથી. અસ્ત
લી. છેકરૂ નરસી ઉમરસીના સવિનય પાયવંદન. હમણા જ તમારે વાર પછીને પત્ર મળે છે. પૂજ્ય માતાજી પાનબાઈ તથા મારા માતાજી તથા બાઈશ્રીને મારા પગે લાગણ, બાકી સૌને ઘંટીત.