________________
લાલન પુષ્પવાટિકા
( ૧૪૭ )
જે માનવ વિચાર કરતા નથી. તે માનવવર્ગના ગણાય પણ તે સાચા માનવ નથી.
X
X
જે માનવ વિચારક મહાપુરૂષને અથવા ધાર્મિક પર પુરૂષને અવતારી પુરૂષને અનુસરે છે તે માનવ છે.
*
X
દર્શનકારા કે ધમવેત્તાએ માનવ કક્ષાથી ઉંચે ડાય છે. વિજ્ઞાનક્ષેત્રમાં સમાધિક્ષેત્રમાં ડાય છે. મનુષ્યને વિચાર કરતા કરાવી તેઓને દુઃખથી મુક્ત કરે છે, અને સુખને માગે વહેન કરાવે છે,
×
*
પૂર્ણ યાગી મહાત્મા અવિદ્યાષ અધ્યાત્મને માગે જગતને ઢારી રહ્યા છે. માનવ માત્રનેા સમુદ્ધાર સાધવા સાધના કરે છે જેથી મનુષ્ય સ્વતંત્ર થઇ મુક્તિ પામી પરમાત્માના સાનિધ્યમાં, સાલેાકયમાં, સાર્ત્મ્યમાં, સાયુજ્યમાં રહી શકે.
×
X
*
મહર્ષિ રમણસ્વામી આપણને બ્રહ્મદર્શન કરાવવા કૃપા કરી રહ્યા છે. અને તે ધ્યાનને માગે નહિ પરંતુ આત્મદર્શનને માગે,
*
×
X
યથા ચિત્ત તથા વાચા, યથા વાચા તથા ક્રિયા, ચિત્તે વાચી ક્રિયા યાંચ, મહતા મેક રૂપતા,