Book Title: Pandit Lalan
Author(s): Shivji Devshi Madhadawala
Publisher: Shivsadan Granthmala Karyalay
Catalog link: https://jainqq.org/explore/023314/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પંડિત લાલન KA988 શાત્રિ શિવજી આજથી Und શિવમંદન શ્ચાત્ય સા દા. શ " યિત અના CCS Page #2 -------------------------------------------------------------------------- ________________ T શિવસદન ગ્રંથમાળા મણકે ૩૭ મોર - પંડિત લાલન ALATI લેખક : ભક્તકવિ શિવજી દેવશી મહવાળાં , , - • પ્રકાશક : શિવસદર ધમાલા કામ મરડા, મૂલ્ય: વાચન-મનન Page #3 -------------------------------------------------------------------------- ________________ nि भोलि સંવત રન પ્રત ૭૦૦ સને ૧૯૬૦ પ્રાપ્તિસ્થાન : ૧ શિવસદન, સુ, મઢડા (વાયા શહોર) સૌરાષ્ટ્ર૨ કુંવરજી દેવશીની કુ. લુહાર ચાલ, મુબઈ ૨. ૩ સુધાકર શીવજી, કે. લક્ષ્મી કુંજ' ૧૧૮, હરીયાળા લેટ, ના ભાવનગર, (સૌરાષ્ટ્ર) ૪ નરશી ઉમરશી મુ. ચાપા, ખાનદેશ. ૫ પાનબાઈ ઠાકરશી, મુજ ડાય. આ પુસ્તકના પિસ્ટના પ નવા પૈસા મોકલવાથી સીલીકમાં હવે તે પુરતક મોકલી આપવામાં આવશે. મુક મહેતા અમર બેચરદાસ થી બહાદુરસિંહજી પ્રિ. પ્રેસ પાલીતાણા (ૌરાષ્ટ). Page #4 -------------------------------------------------------------------------- ________________ લેખક અને સંયોજક : શિવજીભાઈ દેવશી મઢડાવાલા Page #5 -------------------------------------------------------------------------- ________________ શીવજીભાઈ દેવશી, લાલન અક્ષયચંદભાઈ પદમશી Page #6 -------------------------------------------------------------------------- ________________ પહેલી આવૃત્તિના બે બેલ • પંડિત લાલન મારા ધર્મપિતા અને અધ્યાત્મગુરૂ હતા. હું દીક્ષા લેવાની ભાવના સેવતો હતો ત્યારે મને પંડિતજી મળી ગયા. મેં તેમની પાસેથી જીવનનું નવું દર્શન મેળવ્યું. જૈનધર્મનું રહસ્ય તેમણે મને સમજાવ્યું. ગદષ્ટિ આપી અને સમાજસેવાની દીક્ષા આપી. ” જીવનભર મેં સેવાને ભેખ લીધે અને આજે ૮૦ વર્ષની ઉંમરે પણ યુવાનને શરમાવે એ રીતે ચિર પ્રવાસી રહ્યો છું, હજારે કુટુંબ ભક્તાત્માઓને પરમ પ્રેમી બની રહ્યો છું. મારી જીવનદષ્ટિ અનેખી છે. “સદા મગનમેં રહેના એ મારૂં જીવનસૂત્ર છે. પંડિતજીનું ઋણ અદા કરવા હું શક્તિશાળી નથી પણ તેમનું સ્થાન મારા હૃદયમાં ચિર મરણીય છે. અને તે જીવનભર રહેશે. હંમેશના નિયમ પ્રમાણે હું પંડીચેરી ગયે. ત્યાંના પવિત્ર અધ્યાત્મમય–ઉચ્ચ.-આનંદપૂર્ણ અને મઘમઘતા વાતાવરણનું પાન કરતાં કરતાં જીવન ધન્ય બની જાય છે. મારા બાળમિત્ર, આપ્તજન, ભક્તાત્મા શ્રી વિસનજીભાઈ જેતશીભાઈ ૨૦-૨૨ વર્ષથી શ્રી અરવિંદ આશ્રમના અંતેવાસી તરીકે કુટુંબ સહિત રહે છે. તેમને મારા તરફ ખૂબ ભક્તિભાવ-પ્રેમભાવ છે. તેમણે પંડિત લાલન સાહેબને યાદ ક્ય Page #7 -------------------------------------------------------------------------- ________________ [૪] અને મને કહ્યું કે “તમે ભાઈ માણેકજી કલ્યાણજી પારેલાવાળાનું ચરિત્ર પ્રકાશિત કર્યું અને આપણું અધ્યાત્મગુરૂ અને સેવામૂર્તિ શ્રી પંડિતજીના ચરિત્રને વિચાર કેમ કરતા નથી.’ આ ભાવના મારા મનમાં તે ઘણા સમયથી ઘળાતી હતી પણ પંડિતજીના જીવનના પ્રસંગે મેળવવા મુશ્કેલ તે નહિ પણ આસાન નહતા. તેમને એ કેઈ આપ્તજનશિષ્યસમે નહોતે, જે ગુરૂના ચરિત્રની નોંધ રાખે. મારી પાસે પણ જીવનચરિત્ર માટે સામગ્રી નહોતી પણ શ્રી વિસનજીભાઈએ પંડિતજીની યાદી આપી અને મારી ભાવના જાગી. ચરિત્ર માટે આર્થિક દૃષ્ટિએ વિચાર કરતાં ઘણા સમય પહેલાં હું શેઠશ્રી રામજી રવજી લાલનને મળે હતું અને કહ્યું. પૂજ્ય પંડિતજીને જે થેલી સમર્પણ કરી હતી. પાંચેક હજાર રૂપીઆ વધ્યા હશે તેમાંથી રૂા. ર૫૦૦) જેટલા મળે તે પંડિતજીનું જીવનચરિત્ર પ્રકાશિત કરવા ભાવના છે. ” પણ શ્રી રામજીભાઈએ જણાવ્યું કે “પંડિતજીના નામની મુંબઈમાં લાઈબ્રેરી કરવા ઈચ્છા છે અને તેમાં બે-ત્રણ હજાર ખૂટશે તે પૂરા કરી લઈશું.” આ વિચાર પણ ઘણે લાભકારક હોવાથી તે આશા છેડી. અને શ્રી વિસનજીભાઈએ વચન આપ્યું કે રૂ. ૧૫૦૦) જેટલા હું મિત્રો પાસેથી મેળવી લઈશ. બીજા તમે મેળવી લેશે. અને પંડિતજીના જીવન પ્રસંગેનું સાહિત્ય મેળવી સુંદર ચરિત્ર પ્રકાશિત કરીએ. મને એ વાત ગમી ગઈ અને પંડિતજીની જીવનયાત્રા પ્રકાશિત કરવા નિર્ણય કર્યો. Page #8 -------------------------------------------------------------------------- ________________ [૫] હું તે ચિરપ્રવાસી, પછી તે પંજાબ ચાલ્યો ગયો. અને ત્યાંથી આવ્યા. ત્યાં તે શ્રી વિસનજીભાઈને પત્ર આવ્યો કે મેં રૂા. ૧૭૨૩) સ્નેહીજને પાસેથી એકઠા કર્યો છે. તમે પંડિતજીના જીવનચરિત્ર માટે ઢીલ ન કરશે.” સાથે તેમણે એક ન વિચાર દર્શાવ્યો કે પૂજ્ય શ્રી માણેકજીભાઈ પીતાંબરની ટુંક જીવન–પ્રભા પૂજ્ય પંડિતજીના જીવનચરિત્ર સાથે જોડીશું તે મિત્રોને વિશેષ આનંદ થશે. પૂજ્ય પંડિતજી અને શ્રી માણેકજીભાઈનું ઋણ અદા કરવાને આનંદ થશે. આ વાત મને પણ ગમી ગઈ. સંવત ૨૦૧૦ ના માગશર સુદી ૧ ના દિવસે ૯૫ વર્ષની ઉંમરે પૂજ્ય પંડિતજી લાલન સાહેબનું જામનગરમાં અવસાન થયું. તે તે નિજાનંદી હતા. ચર્મચક્ષુ નહેતાં છતાં દિવ્યચક્ષુથી આત્મધ્યાન કરતા હતા. તે તે પિતાનું જીવન ધન્ય બનાવી ગયા. ૫ વર્ષની ઉંમરે દેહરૂપી ચાદર બદલી નાખી અને અલૌકિક આનંદપૂર્ણ સ્વર્ગસમા નવા લોકમાં ચાલ્યા ગયા. સંવત ૧૯૫૭ થી ૨૦૧૦ સુધી મારે ૫૩ વર્ષને તેમની સાથે ઘનિષ્ટ પરિચય. એ ધર્મપિતા, હું ધર્મપુત્ર એ મારા રાહબર, હું તેમને સેવક. એ અધ્યાત્મ ગુરૂ, હું અધ્યાત્મપ્રેમી શિષ્ય. એ પ્રસિદ્ધ વક્તા, હું ભક્તકવિ. એ શાંતમૂર્તિ, હું પ્રજવલિત. એ સદ્દગુણાનુરાગી, હું હદય પારખુ. એ વિશ્વપ્રેમી, હું ભક્તજન પ્રેમી. એ નિજાનંદી, હું સદા મગનમેં. હું હંમેશાં તેઓ જ્યાં હોય ત્યાં તેમના દર્શને જતે ને જીવનપાથેય મેળવતે. મારા ભજનમાંતે લીન થઈ જતાને નાચી ઉઠતા. Page #9 -------------------------------------------------------------------------- ________________ તેમના અવસાન પહેલાં પણ હું જામનગર ગયો હતો અને તેમના મંગળ આશીર્વાદ મને આજે પણ પ્રેરણા આપી જાય છે. હું પંજાબથી આવ્યું અને પંડિતજીના જીવનચરિત્ર પ્રકાશિત કરવાના નેહી શ્રી વિસનજીભાઈના પત્રો આવવા લાગ્યા ને મારી ચિંતા વધી પડી. પંડિતજીના જીવન માટેની સામગ્રી મેળવવા હું જામનગર ગર્યો. પંડિતજીના ભાઈની પુત્રી પાર્વતીબહેનને મળે અને પંડિતજીનાં પુસ્તકે, નેધબુક પ, ડાયરીએ જે કાંઈ હોય તે પંડિતજીના ચરિત્ર માટે આપવા કહ્યું, પણ પાર્વતીબહેને તે એકજ મહિના પહેલાં પંડિતજીનાં જે કાંઈ પુસ્તકે આદિ હતું તે શ્રી અચળગચ્છના ઉપાશ્રયમાં આપી દીધાનું જણાવ્યું. અચલગચ્છના મુનિ શ્રી કીર્તિસાગર મહારાજને મેં આ વિષે વાત કરી. તેમણે અચળગચ્છના આગેવાનોને સમજાવ્યા પણ તેમને તેમાં સફળતા ન મળી. હું પાલીતાણા આવ્યા, મિત્રને વાત કરી અને પંડિતજીના ચરિત્ર માટે સામગ્રી મેળવવા બીજા પ્રયાસ કર્યા. જૈન સમાજમાં પ્રસિદ્ધ એવા “જૈન” પત્રમાં પંડિતજીનું જીવન ચરિત્ર પ્રકાશિત કરવાની મારી ભાવનાની જાહેરાત આપી. જેનના સંપાદક મારા સ્નેહી શ્રી ગુલાબચંદભાઈ દેવચંદે તે વિષે નેંધ લીધી. પત્રિકા દ્વારા પંડિતજીના પરિચયમાં આવેલ મિત્રોને વિનતી કરી અને મારા સ્મરણમાં જે જે હકીકતે હતી તે મેં લખી નાખવાને નિર્ધાર કર્યો. Page #10 -------------------------------------------------------------------------- ________________ [ ૭ ] વર્ષોથી હું ગરમીના દિવસેમાં આપ્યું કે મહામહેકર કંપ પ્રદેશમાં જાઉં છું, પણ મારા ધર્મપિતા અધ્યાત્મપ્રેમી પૂજ્ય પંડિતજીના જીવનચરિત્રની સામગ્રી મેળવવા તેમજ મારા પરમ નેહી શ્રી વિસનજીભાઈ જેતશીભાઈની ચરિત્ર પ્રકાશનની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા હું ગરમીને સહન કરી રહ્યો. પહેલાં મહુવા જઈ આવ્યું પણ ત્યાં અનુકુળતા નહોતી. ભાવનગરમાં તે અસહ્ય ગરમી. ઘોઘાની હવા ઠંડી લાગી ત્યાં રહેવાની વ્યવસ્થા કરી. એક લોજમાં નિવાસસ્થાન રાખ્યું. થોડા દિવસે તે ત્યાં આનંદ રહ્યો પણ પાછી તબીયત બગડી અને પૂજ્ય પંડિતજીના ચરિત્ર પ્રકાશન માટે ગમે તેવી ગરમી સહન કરીને પણ પાલીતાણા રહેવા નિર્ધાર કર્યો, અને મને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, મારી મહેનત લેખે લાગી. ગરમીના દિવસેમાં મેં મારી સુલક્ષણા કુટિરમાં કાશ્મીર, આબુ બનાવી દીધું. અને પૂજ્ય પંડિતજીનું ચરિત્ર સ્નેહીજનેઆપ્તજનેના, કરકમળમાં આપવા હું ભાગ્યશાળી થયે છું. આ ચરિત્ર છપાઈ રહ્યું હતું એવામાં કચ્છની સરોજીની, સેવામૂર્તિ બહેન પાનબાઈ પાલીતાણા આવ્યાં. તેમણે પોતાની ભાવના દર્શાવી, કે પૂજ્ય શ્રી લાલનસાહેબના જીવનચરિત્ર સાથે આપણા પરમ ઉપકારી માર્ગદર્શક તત્વવેત્તા પૂજ્ય શ્રી માલશીભાઈ ભેજરાજનું ચરિત્ર આપવામાં આવે તે, સેનામાં સુગંધ મળે. તેમની વાત બધી રીતે ગ્યા હતી પણ પ્રથમ આવૃત્તિમાં પહેલેથી નિર્ણય થયા પ્રમાણે શ્રી માણેકજીભાઈ પીતાંબરનું Page #11 -------------------------------------------------------------------------- ________________ [ < ] જીઅન આવશે અને પૂજ્ય પતિજીની ઘણી ઘણી ખાખતા અધૂરી છે તે મળશે `તા મિત્રાની સહાયતાથી બીજી આવૃત્તિ પ્રકાશિત કરીશું અને આ બીજી આવૃત્તિમાં પૂજ્ય શ્રી માલશીભાઇનુ ચરિત્ર આપી ઋણ અદા કરવા પ્રયાસ કરીશું. આથી તેમને સતાષ થયા. આ પ્રકાશનમાં પંડિતજીની વિદેશ યાત્રા, અમેરિકાનાં જા વર્ષોંની પંડિતજીની વિવિધ પ્રવૃત્તિઓ, પડિતજીનાં અન્ય પુસ્તકરત્ના, પંડિતજીના પ્રેરણાત્મક પત્રા અને પંડિતજીનાં વિવિધ વ્યાખ્યાન વિગેરે ઘણુ ઘણુ ખાકી છે. આપ્તજને, સ્નેહીજના અને પડિતજીના પરિચયમાં આવેલા મિત્ર વિશેષ સામગ્રી માકલી આપશે તા મને વિશેષ આનંદ થશે. અને બીજી આવૃત્તિ વિશેષ સુંદર બનાવવા પ્રયાસ કરીશ. આ પુસ્તકના પ્રકાશનમાં ઘણા આપ્તજના ને સ્નેહીજનાને એ સહકાર લીધેા છે. તેમને યાદ કરવાની મારી ફરજ છે. મારા પરમ સ્નેહી શ્રી વિસનજીભાઈ જેતશી તથા મુનિશ્રી કિર્તિસાગરજી મહારાજ ( અચળગચ્છના )ના આભાર માનવા તક લઉં છું. ગરમીના દ્વિવસામાં સૌરાષ્ટ્રના ખળખળતા તાપમાં હું રહી શકું' નહિ, પણ આ ચરિત્ર માટે રહ્યા સિવાય છૂટકા નહોતા. મે’ ચરિત્ર માટેની નેાંધા લખી પણ ભાઇશ્રી ફુલચંદભાઇ હરીચંદ દેશીએ પુસ્તકનું કલેવર તૈયાર કરવા માટે વચન આપ્યુ અને રજાઓમાં પોતાના સમયને ભેગ આપીને આ પુસ્તક પ્રકાશિત કરી શકયા છું તેનેા યશ ભાઇ શ્રી કુલચદભાઈને Page #12 -------------------------------------------------------------------------- ________________ [ ૯ ] ઘટે છે. તેમને મારા માટે અને પૂજ્ય પંડિતજી માટે વર્ષોથી ઘણી મમતા અને સન્માન છે. આ પ્રકાશન આટલું જલ્દી થઈ શકયુ છે. તે માટે બહાદુરસિંહજી પ્રેસનાંમાલીક અને મારા આપ્તજન શ્રી અમરચંદભાઈ મેચરદાસે પ્રેસનાં બીજાં કામેાને ગૌણ કરીને આ પુસ્તક તૈયાર કરી આપ્યું છે તે માટે હું તેમના આભાર માનવા તક લઉં છું. આ ઉપરાંત ભાઈ શ્રી ભગવાનદાસ કમળશી અને ઘણા ઘણા મિત્ર, જેમણે પૂજ્ય પડિતજી વિષે પેાતાના અનુભવો લખી મેાકલ્યા છે તે સર્વેના હું હાર્દિક આભાર માનુ છું. સુલક્ષણાકુટિર પાલીતાણા જેઠ સુદ અગીયારસ સવત ૨૦૧૫ શીવજી દેવશી મઢડાવાળા Page #13 -------------------------------------------------------------------------- ________________ સમર્પણુ પરમ પૂજ્ય ધર્મનિષ્ઠ શાસ્ત્રાના પારગામી સદ્ગુણાનુરાગી સહનશીલ સૌજન્યમૂર્તિ શ્રી માલશીભાઈ ભાજરાજ આપશ્રી મારા પ્રથમ માગર્દેશક બન્યા છેા. આપેજ મને ધર્મના ખાધ પમાડ્યો હતા. આપનુ. નિર્મળ ચારિત્ર આજે પણ પ્રેરણા આપી જાય છે. આપના જ્ઞાનામૃતનું પાન કરનારા ધન્ય બની ગયા છે. આપની મધુરી વાણી હૃદયમાં ભરી છે. સેવામૂર્તિ પંડિત લાલન સાહેબની ‘ જીવન પ્રક્ષા ’ આપનાં ચરણામાં સમર્પિત કરતાં અત્યંત આનંદ થાય છે. * આપના પરમ પ્રિય શિષ્ય શિવજી દેવશી. Page #14 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિના બે ખેલ પાંડીચેરીના સાધક ભક્તાત્મા ભાઇશ્રી વિસનજી જેતશીની પ્રેરણા અને સહાયતાથી મે પૂજ્ય પતિ લાલન સાહેબની જીવન કથા લખી અને સંવત ૨૦૧૫ ના જેઠ શુદ્ધ ૧૧ ના પ્રકાશિત કરી. તેની પ્રથમ આવૃત્તિમાં મારા ઉપકારી મિત્રરત્ન શ્રી માણેકજીભાઇ પીતાંબરની જીવન પ્રભા પ્રગટ કરી. આ તેની ખીજી આવૃત્તિ છે. તે વિદુષી બહેનજી શ્રી પાનબાઈની પ્રેરણા અને સહાયતાથી પ્રસિદ્ધ થાય છે. પહેલી આવૃત્તિ તૈયાર થઈ રહી હતી ત્યારે કચ્છની સરાજીની—સેવા સ્મૃતિ શ્રી પાનબાઇ અહેન પાલીતાણા આવ્યાં તેમણે પૂજ્ય શ્રી માલશીભાઇને યાદ કર્યાં અને પૂજ્ય માલશીભાઈના ઉપકારા તાજા કર્યાં. શ્રી પાનમાઈ બહેનની ભાવના હતી કે પૂજ્ય શ્રી લાલન સાહેબના જીવન ચરત્ર સાથે આપણા પરમ ઉપકારી માર્ગદર્શક તત્વવેત્તા પૂજ્યશ્રી માલશીભાઈ ભાજરાજનું ચરિત્ર આપવામાં આવે તે સેનામાં સુગંધ ભળે. તેમની વાત સુંદર હતી, અમારા પરમ ઉપકારી શ્રી માલશીભાઈને હું ભૂલ્યા નહાતા પણ પહેલેથી નિય થયા Page #15 -------------------------------------------------------------------------- ________________ [૧૨ ] પ્રમાણે પહેલી આવૃત્તિમાં શ્રી માણેકજીભાઈ પીતાંબરનું ચરિત્ર આપવામાં આવ્યું. સદ્ભાગ્યે પ્રથમ આવૃત્તિ મિત્રા, આપ્તજનાને ખૂબ ગમી. બીજી આવૃત્તિની માગ ઉભી થઇ તે પછી મારે મુંબઈ જવું પડ્યું અને ત્યાં હું બિમાર પડયા. અશાડ વદ ૫ ના હું મુંબઈમાં બિમાર પડયેા તે શ્રાવણ શુક્ર ૧૫ સુધી મુંબઇમાં બીછાને રહ્યો તે પછી શ્રાવણ વદમાં હું પારાલા ગયા ત્યાં પર્યુષણ પર્વ સુધી રાકાયા. ત્યાંથી ભાદરવા વદ પાંચમના વિદાય થયા તે મુંબઇ ગયા અને ત્યાંથી દહેલી શ્રીમતી કૃષ્ણા મહેતાની માટી દીકરીનાં આશે। વદ ૮ ને રવિવારનાં લગ્ન હતાં તેથી ત્યાં ગયા. પંદર દિવસ તે વખતે હું દહેલીમાં રહ્યો ત્યાંથી આશેાવદ ૧૩ ના મુંબઇ આવ્યેા. દિવાળી મુંબ ઇમાં કરી અને સંવત ૨૦૧૬ના કાર્તિક શુદ્ઘ ૮ ને રવિવારે ભુજમાં શ્રીમતી ઇંદીરા ગાંધીના હાથે શ્રી રામજી રવજી લાલન કાલેજનું ઉદ્ઘાટન હતું તેથી તે વખતે મે* પણ ત્યાં હાજરી આપી. ત્યાંથી હુ‘કોડાય ગયા. ત્યાં ૧૦-૧૨ દિવસ રહ્યો અને ખીમાર પડયા ત્યાંથી વિદ્યાય થઈ કાર્તિક વ છ ના ભાવનગર પહોંચ્યા. આજે પોષ શુદ ૧૫ છે. જેથી હુ ખીમાર પડયેા તે આજ સુધી ખીમાર રહ્યો. અર્થાત્ આઠ મહિના ખીમાર્ રહ્યો, તેથી પડિત લાલન સાહેબના જીવન ચરિત્રની મીજી આવૃત્તિ પ્રગટ કરી ન શકયા. Page #16 -------------------------------------------------------------------------- ________________ [૧૩] આ બીજી આવૃત્તિમાં પૂજ્ય શ્રી માલશીભાઈ ભેજરાજની જીવનયાત્રા આપવાની મારી અને બહેન શ્રી પાનબાઈ બહેનની ભાવના ફળી. પૂજ્ય શ્રી માલશીભાઈને પરિચય મને ઘણે થેડ-એ: વષને. પણ આ બે વર્ષમાં તેમણે મને બાર વર્ષને બેધ આપી દીધું. મારું જીવન પલટી નાખ્યું–મને જીવનની નવી દષ્ટિ આપી અને આજે આ ઉંમરે પણ હું “સદા મગનમેં રહેના ની મસ્તીમાં ચિરપ્રવાસી થઈને ફરું છું. તેમજ હજારે ભક્ત આત્માઓના જીવનને પ્રેમ, શાંતિ અને આનંદ તથા પ્રભુભક્તિને પ્રસાદ આપું છું તે શ્રી માલશીભાઈના પ્રેરણાત્મક પ્રવચનેને પ્રતાપ છે. મારા જીવનમાં જેમ શ્રી માલશીભાઈ ભેજરાજે પ્રેરણા આપી છે તેમજ તેમના પછી પૂજ્ય શ્રી લાલન સાહેબ મળ્યા અને તેમના પુણ્ય પ્રતાપે શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામૃત વાંચવા મળ્યાં. પછી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને આબુવાળા પૂજ્ય શ્રી શાંતિસૂરીશ્વરજી મળ્યા. તે પછી મહર્ષિ અરવિંદનાં દર્શન થયાં અને પૂજ્ય માતાજી મીરામાની પ્રેરણાના પીયૂષ મળ્યા કરે છે, તે મારા જીવનની ધન્ય ઘડી છે. આ બીજી આવૃત્તિની પ્રેરણા શ્રી પાનબાઈએ આપી છે. તેમની જ પ્રેરણાથી પૂજ્ય શ્રી માલશીભાઈની જીવનયાત્રા આ Page #17 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] સાથે આપતાં અત્યંત આનંદ થાય છે. આ ત્રીજી આવૃત્તિ માટે બહેન શ્રી પાનખાઈ તરફથી પણ સહાયતા મળી છે. પૂજ્ય શ્રી લાલન સાહેબની જીવનગાથા અને પૂજ્ય શ્રી માલશીભાઈની જીવનયાત્રા વાંચીને મિત્રા સ્નેહીજને–ભક્તજનાવાચકા, આત્મદૃષ્ટિ-નવી ભાવના—નવી દષ્ટિ, માનવપ્રેમ અને વિશ્વપ્રેમના સદેશ મેળવશે તા મને વિશેષ આનદ થશે. ભાવનગર, તા. ૧–૧–૬。。 સંવત ૨૦૧૬ ના પોષ શુદ્ર ૩. શિવજી વશી. Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રેરક અને સહાયક સ્વ. માલસિંહ ભેજરાજ ( શિવજીભાઈના ધર્મગુરૂ ) કુમારિ પાનબાઈ ઠાકરશી કચ્છ-કોડાય સમાગમ પ્રવૃત્તિ સંસ્થાનાં ટ્રસ્ટી અને સંચાલક Page #19 -------------------------------------------------------------------------- ________________ KATHI HAJAR RSS St પૂજ્ય શ્રી માલશીભાઈ ભાજરાજના સુપુત્ર સ્વ. ભાઈ ઉમરશી માલશી અને તેમના પિરવાર Page #20 -------------------------------------------------------------------------- ________________ પરમ ઉપકારી માર્ગદર્શક શ્રી માલશીભાઈ ભોજરાજની જીવન પ્રભા - સ સવા વર્ષ પહેલાંની વાત છે. સૌરાષ્ટ્રના એક ખૂણામાં પડેલો કચ્છ દેશ એ વખતે તે પછાત હતે. નહોતી તાર-ટેલીફોનની સગવડ, નહોતી રેલ, નહાતાં વિમાને, પગ પાળા કે ગાડાની મુસાફરી ઉપરાંત વહાણમાં દેશાવર જવાનું. આજના જેવા ઉદ્યોગે પણ નહોતા, પણ એ જૂના જમાનાના લકે ખડતલ, મહેનતુ અને માયાળુ હતા, ઘેર ઘેર રેંટીયા ગુંજતા, હાથસાળથી કાપડ તૈયાર થતું. હિન્દના કાપડની પૂરેપ સુધી માગ હતી. વાંસની નળીમાં મલમલને તકે સમાવી શકાતો. ઈંગ્લાંડની મહારાણી વિકટેરીઆ હિંદના કાપડને જોઈને ચક્તિ થયેલાં. તે વાપરવાને તેમને શેખ હતે. | હિદની જાહેરજલાલી અને સમૃદ્ધિથી આકર્ષાઈને વલંદા, ફ્રેન્ચ, પિટુગીઝ અને અંગ્રેજો આવ્યા અને હિંદમાં વેપાર કરવાના બહાને જામી પડયા. મુંબઈ એ વખતે તે માચ્છીઓનું નાનું એવું પડ્યું હતું. ચેડાં એવાં ઝુંપડાં સમુદ્રને કિનારે પથરાયેલાં હતાં અને આ બંદર કાંઠાને કબજે અંગ્રેજોને મળી ગયે. Page #21 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ] અંગ્રેજ પ્રજા સાહસી અને દૂરદર્શી. આ અંદરના વિકાસ કર્યાં અને કચ્છ, સૌરાષ્ટ્ર તથા ગુજરાતના સાહિસકો મુંબઇ આવ્યા અને પેાતાની પેઢીએ ખેલીને વેપાર કરવા લાગ્યા. સવત ૧૯૧૮ થી ૧૯૨૧ માં વેપારીએ આડતીઆને લખતા કે આજના ભાવ નીચે પ્રમાણે છે. આવતી કાલના ભાવ પ્રેમચંદ રાયચંદ જાણે. સ. ૧૯૨૨ માં પ્રેમચંદ્ન રાયચંદ્રને માટી ખાટ આવી અને પેઢી બંધ થઈ. મુંબઈના બંદરનું સમગ્ર હિન્દને આકર્ષણ જાગ્યુ` અને અમદાવાદ, સુરત અને મારવાડના જૈનોએ પેાતાની પેઢીએ મુંબઇમાં શરૂ કરી એ રીતે કચ્છી દશા ઓસવાળ જ્ઞાતિના સાહસિક વીરા પણ મુંબઈ આવી પહોંચ્યા અને તેઓએ પાતાની પેઢીએ જમાવી. શેઠ નરશી નાથા, શેઠ નરશી કેશવજી નાયક અને શેઠ વેલજી માલુ વગેરે ખૂબ કમાયા અને સન્માર્ગોમાં ખૂબ ખર્ચ કરતા ગયા. આજથી સે। વર્ષ પહેલાં મુબઈમાં ખારેક બજારમાં શ્રી અનંતનાથ ભગવાનનું મંદિર બાંધવામાં આવ્યું. આ મંદિરમાં કચ્છી દાનવીરાને મેાટાં ફાળે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ : [1] આ મંદિરને વહીવટ શ્રી માલશીભાઈ જેરાજ કરતા હતા. આ મંદિરના મહેતા હતા. આ વખતે તેમની ઉમર ૩૦-૩૫ હશે. શ્રી માલશીભાઈ કચ્છ ભાળીયાના રહીશ હતા. અમે કચ્છી દશા ઓસવાળ જ્ઞાતિનાં હતા. તેમના અક્ષર મતીના દાણા જેવા સુંદર હતા. - તેઓ ધનિક હતા. દર્શન, પૂજન પ્રતિક્રમણ આદિ ધાર્મિક ક્રિયાઓ કરતા. સમય મળતાં તેઓ ધાર્મિક કાર્યોનું વાચન-મનન કરતા. શ્રાવક ભીમસિંહ માણેકના સહવાસથી તેમની પાસે ગુરૂ પચ્ચીશી આવી. તેમાં સુ ગુરૂ અને કુ ગુરૂનાં લથાણે દર્શાવ્યાં હતાં. ગુરૂ કેવા જોઈએ? પંચ મહાવ્રતનું વર્ષ ? જીએ ગુરૂ ગણાય જે શી રીતે? એ બધા પામો તેમના અંતમાં નોમ અને તેનો આત્મા સર્જસ્વી હતું તેથ્રી તેણે પ્રિય કર્યો કે સુગુરૂ સિવાથે કાઈ પણે ગુરૂં બુદ્ધિએ ચંદન કરવું જ નહિ. . . :) - આ પ્રતિરે તેમની સાચી હતી પણ તે વખતના અંચળ ગચ્છના આચાર્યશ્રી પૂન્ય છે મહારાજ આ સહન કરી શક્યા નહિ. તેમણે બુદ્ધિપૂર્વક માલશીભાઈનું અપમાન કરાવવા કચ્છી દશા ઓસવાળ જ્ઞાતિના શેઠને સૂચના કરી. માલશીભેઈ તે તે પુરૂષ હતા. સિદ્ધાંત એસે નેકરીની પરવા કહેતી. કે શુંરૂને આ મતક મહિં અમે તે અહિ જ તે નિર્ણય Page #23 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] હતા. તેમણે મંદિરના કામમાંથી ર૯ લીધી અને એ પવિત્ર આત્માને તે જીવનના દર્શનની અણુમાલ તક મળી ગઇ. કચ્છ કાઢાયના શ્રી વીશા ઓસવાળ જૈન જ્ઞાતિના ભાઈ હેમરાજ ભીમશીનેા તેમને પરિચય થયા. તેમની સલાહ અને સહાયથી તેએ બનારસમાં સંસ્કૃત ભાષાનુ અધ્યન કરવા ગયા. તેમની સાથે તેમનાં પત્ની પણ ગયાં અને એ ઉપરાંત કાડાયના શ્રી દેવરાજભાઈ તલકશી, શ્રી રવજીભાઇ દેવરાજ, નળીયાના શ્રી દેવજીભાઈ શામજી તથા શ્રી પીતાંબરભાઇ સેાજરાજ પણ બનારસ ગયા હતા. . ખનારસમાં સ ંસ્કૃતના અભ્યાસ માટે ખૂબ અનુકૂળતા મળી. જ્ઞાનની પિપાસા તા હતી અને અનારસ જેવુ' વિદ્યાનું ધામ હતું. સહાયકની કૃપાદૃષ્ટિ હતી તેથી બધા આનંદપૂર્વક અભ્યાસમાં લાગી ગયા. સૌ ચાંદ્રિકા વ્યાકરણ તથા રઘુવંશાકિ કાવ્યા ભણ્યા. શ્રી રવજીભાઇની બુદ્ધિપ્રભા સારી હતી પણ તે દાનના લાભમાં પડી ગયા. શ્રી દેવરાજભાઈની મહેનત તેમને છેલ્લી ઘડી સુધી કામ આવી. શ્રી દેવજીભાઈ અને શ્રી પીતાંબરભાઈ પણ વેપારમાં પડી ગયા છતાં પંડિતાની પીછાન તે કરતા અને જ્ઞાન પીપાસુઓને સહાયતા આપવામાં આનંદ માનતા. શ્રી માલશભાઈનાં પત્ની પણ સંસ્કૃત ભણ્યાં. એ વખતે કચ્છમાં એ એકજ બહેન સંસ્કૃત ભણેલાં હતાં. આ બધામાં શ્રી માલશીભાઈને આત્મા ખીલી ઉયેા. જ્ઞાનામૃતનું ભેજન તેઓને ભાવી ગયું. જ્ઞાન, દર્શન, ચારિત્ર Page #24 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯ ] મેળવવા માટે જ્ઞાન એ દ્વીપક છે અને એ દીપકના પ્રકાશ સળે તા જીવન ધન્ય અની જાય એ ભાવનાથી શ્રી માલશીભાઇ તા વ્યાકરણ, કાષ કાવ્ય અને ન્યાયશાસ્ત્ર વગેરેના અભ્યાસમાં લાગી ગયા. અનારસ જેવા વિદ્યાલયમાંથી જેટલું જ્ઞાન મળી શકે તે મેળવવા માટે ભૂખ–તરશ કે આરામની પરવા કર્યો વિના જ્ઞાનની ગંગાનું પાન કર્યું. તેમના આત્મા તેજસ્વી અન્યા. બુદ્ધિપ્રભા વિકાસ પામી અને નિર્મળ ચારિત્ર ષામ્યાં. '' અમદાવાઢમાં મુનિશ્રી શાંતિસાગરજી મહાન વિદ્વાન ગણાતા તેમની વ્યાખ્યાન શૈલી અદભૂત હતી. જૈન શાસ્ત્રાના તે પારગામી હતા. તેમનાં વ્યાખ્યાને સાંભળવા હજારા ભાઇબહેના આવતાં અને તેઓ તેમની મધુરવાણી સાંભળી મંત્રમુગ્ધ થઈ જતાં. માલશીભાઈ એવા કાઇ વિદ્વાન મુનિરાજની શેાધમાં હતા. તેએ અમદાવાદ આવ્યા. મુનિરાજ શ્રી શાંતિસાગરજી મહા રાજને મળ્યા. તેમના દર્શનથી માલશીભાઈને આનદ થા. માલશીભાઇએ તેમને ખૂબ પરિચય કર્યો વકતૃત્વશક્તિની કળા તેમની પાસેથી તેમની જૈનશાસ્ત્રની ખરી કુંચી શ્રી શાંતિસાગરજી મહારાજે તાવી. માગીભાઈ આત્મ તા તેજસ્વી હતા. બુદ્ધિપ્રભા પણ પ્રજવલિત હતી. તેઓ મહારાજશ્રીના અંતેવાસી જેવા પરમપ્રિય ગૃહસ્થ શિષ્ય અની ગયા. માલશીભાઈની વાણીમાં કુદરતી મીઠાશ હતી. તેને આત્મા જાગી ગયા. મુનિશ્રી શાંતિસાગરજી કાળધર્મ પામ્યા. તેમના ભક્તજને અને શિષ્યાને માલશીભાઈ પ્રત્યે સદ્ભાવના હતી. તેની Page #25 -------------------------------------------------------------------------- ________________ [૨૦]. પ્રેમભરી મમતાથી શ્રી માલશીભાઈએ અનેક વર્ષો સુધી શ્રી શાંતિસાગજીના ઉપાશ્રમમાં વ્યાખ્યાન વાંચ્યું હતું. કેને પ્રેમ ખૂબ સંપાદન કર્યો હતે. વતને સાંભર્યું અને કચ્છમાં જ્ઞાનપ્રદીપ પ્રગટાવવાની, ભાવનાથી તેઓ જન્મભૂમિમાં આવ્યા. કરછકડાયમાં ધર્મભાવના સારી હતી તેથી કચ્છકડાયમાં રહેવાનું રાખ્યું. તેઓ સ્વભાવે શાંત, મધ્યશનિવાણા, રાશીલ, વિનમ્ર, વિરક્તભાવવાળા અને દયાળુ હતા. તેમની પ્રત્યેક ક્રિયા ઉપ ગ યુક્ત હતી. તેઓ કદી વગર વિચાર્યું બેલતાજ નહિ, તેમના વચનથી કેઈનું પણ મન દુઃખાય તે તેઓ ઈચ્છતા નહિ. તેઓ સત્ય, પથ્ય અને પ્રિય એલતા. તેમની વાણીમાં મીઠાશ હતી. તેમની મુખાકૃતિનાં દર્શનથી મનડું શાંત થઈ જતું. તેમની મધુર વાણી સાંભળી દલડું કરી જતું. તેઓ મતાગ્રહી ન હતા. તેમની નિષ્પક્ષપાત ઉપદેશ શિલી સોને પ્રિય થઈ પડી. તેમની સમાની શક્તિ અભૂત હતી. તેઓ નીરામાં રહેવા આવ્યો અને પિતાના જ્ઞાનને ઉપયોગ વ્યાખ્યાને દ્વારા આપવા લાગ્યા. મારી ઉંમર ૧૮ વર્ષની હતી ત્યારે મને પૂજ્ય માલશી. ભાઈનો સમાગમ થયો. શ્રી માલશીભાઈનાં વ્યાખ્યાને સાંભળવા હું જવા લાગ્યું. મને તેમનાં વચને અસર કરી ગયાં. મને જ્ઞાનની પીપાસા જાગી. હું આજ સુધી તે રમતગમતને રસી ને ગાયનેને શેખીને હતે. ધર્મ તરફ રૂચિ ન હતી. Page #26 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧ ] સંગીતના જલસાઓમાં ગ્રતાની રાતા પસાર થતી.. ઘરની પણ ચિંતા રાખતા નહિ. પૂજ્ય માલશીભાઈના જેવા પારસમણીને સ્પર્ધા થયા તે મારા આત્મા જાગી ઉચું.. 3] પશુ પણના દિવસે” હતા. કલીનું વાચન ચાલતું હતી.. શ્રી આદિનાથ, શ્રી શાંતિનાથ, શ્રી નેમનાથ અને શ્રી પાર્શ્વનાથનાં ચિરત્રા પૂરાં થયાં અને ચરમ તી કર શ્રી મહાવીર સ્વામીનું ચરિત્ર શરૂ થયું. શ્રોતાઓના શ્રવણરૂચિ જાગૃત થઈ પ્રભુ શ્રી વીરની માતાપિતા પ્રત્યેની અનન્ય ભક્તિનું દર્શન કરાવતાં શ્રી માલભાઇએ સૌને રડાવ્યા. માતપિતાના ઉપકારા અને શ્રી મહાવીરની પ્રતિજ્ઞાથી સૌ શ્રોતાઓને માતાપિતાની સેવાની ભાવના જાગી ઉઠી.. પ્રભુના દીક્ષાના પ્રસંગ આવ્યે અને વડીલ બધુ શ્રી નંદીવર્ધને સમજાવ્યા અને પ્રભુ બે વર્ષ માટે સકાઈ ગયા. એ બન્નેંસી અમર ભાવના બધાના હૃદયમાં જડાઇ ગઇ. પ્રભુ શ્રી વીરના પરિષડા સાંભળતાં સાંભળતાં તે શ્રોતાઓની આંખડીઓમાંથી અશ્રુઓની ધારાઓ ચાલી. ચડકોશિકના પ્રસગ શ્રી માલશીભાઈએ એવી સુંદર રીતે રજુ કર્યો કે ક્રમની સત્તા મહાત્માઓને પણ છેડતી નથી. કમ કર્યો છે તે તેને હસતાં હસતાં ભાગવીને’ આનદ મેળવવા એ એષપાઠે ભગવાનના જીવનમાંથી બધાને મળ્યા. j આ પ્રેરણાત્મક પ્રવચનાથી મારા હૃદયમાં જીવન વિષે ના પ્રકાશ મળ્યા. મેં શ્રી માલશીસાઇને મારા પરમ ઉચકારી Page #27 -------------------------------------------------------------------------- ________________ [૨૨] ગુરૂ માન્યા અને તેમની પાસેથી પ્રેરણાનાં પીયૂષ પી પીને હું જીવનનું નવું દર્શન મેળવી શકયે. દિવસે દિવસે શ્રી માલશીભાઈનાં વચને યાદ આવે અને જીવન સાર્થક કરવાની તાલાવેલી લાગે. શું કરવું તે સૂઝે નહિ છેવટે શ્રી માલશીભાઈની સલાહ લેવા વિચાર કર્યો. | મારી સાથે શ્રી ચત્રભોજભાઈ, શ્રી હરજીભાઈ અને નરશીભાઈની ભાવને દીક્ષા લેવાની થઈ હતી. પણ આ વિષે સાચું માર્ગદર્શન તે શ્રી માલશીભાઈ જ આપી શકે તેથી રાત્રે અમે તેમને ત્યાં પહોંચ્યા. અમે દીક્ષાની ભાવના દર્શાવી અને સારા ગુરૂ શેધી આપવા વિનંતિ કરી. શ્રી માલશીભાઈ તે બહુ જ્ઞાની હતા. અનેક શાસ્ત્રના અભ્યાસી હતા. ગુરૂ કેવા હોવા જોઈએ તે જાણતા હતા. તેમણે અમને પ્રેમથી બેસાડ્યા. અમારી ભાવનાની પ્રશંસા કરી. પણ તેમણે પોતાના વિચારો દર્શાવ્યા. આ ભાઈ! દીક્ષા લેવી એ તે બહુ રૂડી વાત છે. પણ દીક્ષા એ તે ખાંડાની ધાર છે. સાધવત તમે ધારે છે તેવું સહેલું નથી. પાદવિહાર કે લોચ એ બે મુશ્કેલ ન પણ હોય. પણ જીન્હાના સ્વાદને જીત મુકેલ છે. સંયમ પાળવે. ચારિત્રની નિરંતર આરાધના કરવી. હજારે બહેન ભાઈઓના સંપર્કમાં આવવું અને છતાં પિતાના આત્માને ઉચ્ચ ને પવિત્ર રાખવે એ કઠણ છે. દીક્ષા લેનાર તે ઘણું છે. પણ દીક્ષાને શેભાવે તેવા વિરલા હોય છે. વળી ઉત્તમ ચારિત્ર પાત્ર ગીતારથ Page #28 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩ ] ગુરૂ વિના આત્મકલ્યાણની અભિલાષા રાખવી તે પત્થરની નાવમાં એસી તરવાની ભાવના રાખ્યા સમાન છે. જેને જીવન અર્પણ કરવું છે એવા ગુરૂની પરીક્ષા તા કરવી જ જોઇએ. હું તે આજ સુધી સદ્ગુરૂની શોધમાં રહ્યો છું. તમે ઉતાવળ ન કરે, તમારા મનને ખરાખર કસા અને કાઈ સાચા ગુરૂ મળે ત્યારે વિચારશે. શ્રી માલશીભાઈની જાતે મારે ગળે ઉતરી અને અમે પણ અમારા મનની સ્થિરતા વિચારવા લાગ્યા, પછી તા. સજોગો અદલાઇ ગયા અને સૌ પોતપેાતાના સંસારમાં સપડાઈ ગયા. શ્રી માલશીભાઈને સાનખાઇ નામે પુત્રી અને ઉમરશી નામે પુત્ર એમ એ સંતાન હતાં. માલશીભાઈને ત્યાં તેમની પુત્રીનાં લગ્ન હતાં. કચ્છ કાડાયથી પૂજ્ય હેમરાજભાઈ પાંચારીયા અને શ્રી કાનજીભાઈ માણેક બે દિવસથી આ પ્રસંગે આવ્યા હતા. આ લગ્ન જેવા જેવાં હતાં. ઘેર તા દીકરીનાં લગ્ન લેવાણી છે. અને આપણા માલશીભાઈ તા નરસિંહ મહેતાની જેમ શુ થઈ રહ્યું છે તે શાંતિપૂર્વક જોયા કરતા હતા. લગ્નના બધા પ્રસંગે તેમના લઘુબ ધુ સુરજીભાઇ એ જ પતાવ્યા. શ્રી હેમરાજભાઈ તથા શ્રી કાનજીભાઈ ધર્મ સ્નેહને કારણે આવ્યા હતા અને લગ્ન ઉકેલવામાં ખૂબ સક્રિય સાથ આપ્યા હતા. માલશીભાઇ દશા એસવાળ હતા અને આ બન્ને ભાઈએ વીસા એસવાળ હતા છતાં જાણે સગા Page #29 -------------------------------------------------------------------------- ________________ ભાઈઓ, હેય એક મ િસંબંધ તેમણે દર્શાવ્યો અને માલશીભાઈનાં કુટુંબીજને આ પ્રેમભાવ જોઈને મુગ્ધ થઈ ગયાં. શ્રી માલશીભાઈ જૈન ધર્મનું રહસ્ય સમજ્યા હતા. તે વારંવાર કહેતા “આતમ સાથે ધર્મ કર્યો ત્યાં જનનું શું કામ? જન મનરંજન ધર્મનું મૂલ ન એક બદામ!” જૈન ધર્મ તે આત્માને ધર્મ છે. આત્મશુદ્ધિ, આત્મપ્રેરણા, આત્મદ્રષ્ટિ, આત્મપ્રકાશ, આત્મ શાંતિ મેળવવાને આ ધર્મ માત્ર દેખાવથી કે બાહ્ય આચરણથી જણાય નહિ. ધર્મી અધમીપણું કેઈના કહેવાથી આવતું નથી. કેઈકેઈન કહેવાથી ધર્મ-અધમ થતું નથી. અને અધમ ધમ ઠરતું નથી. ધર્મ તે આત્મ સાક્ષીએ કહ્યો છે. લેકેના અભિપ્રાયની તેમાં જરૂર નથી. જ્યાં લોકોના મનને રજન કરવાનું હોય છે તે ધર્મની એક કેડીની પણ કીમત હેતી નથી. કેઈના અભિપ્રાયની કીંમત કશી નથી. કેઈને પ્રસન્ન કરવા કે વાહ વાહ કરવા કંઈ કરવું નહિ. આપણે અધમ હઈશું તે કેઈને ધમ કાથી ધમી નથી થઈ જવાના અને જે આપણી ધર્મ દ્રષ્ટિ હશે, ધર્મભાવના હશે, તે કેઈના અધમી કહેવાથી . અધમ નથી થઈ જવાના. હદયને તપાસે, અંતરમાં ધર્મભાવના પ્રગટાવે, અંતરમાં ધમને દીવડે પ્રગટશે તે પછી બેડેપાર જ. કેઈ ધમ અધમ કહે તેની શી પરવા છે? બીજી એક વાત પણ તેઓ વારંવાર કહેતા. સાંપ્રતકાળમાં “ધૂમ ધામી ધમાધમ ચલી જ્ઞાન મારગ રો દૂર રે” એ ઉપાધ્યાયજી શ્રી યશોવિજ્યજી મહારાજનાં વચનેથી તેઓ Page #30 -------------------------------------------------------------------------- ________________ 1 ]. સાંપ્રતકાળમાં ધર્મના નામે કેવી ધુમ ધામ ને ધમાધમ ચાલે ? છે. ધર્મના નામે લાખ ખરચાય છે ધર્મના નામે મોટા સમારંભે થાય છે. ત્યાગ માર્ગને ધર્મ, તપશ્ચર્યા ને સંચર મને ધર્મ, અધ્યાત્મરસ અને આત્મશુદ્ધિને ધર્મ, પ્રાયશ્ચિત અને જીવદયાને ધર્મ, આજે તે ધમાધમ ધમ થઈ પડયે છે. ૧૦૦ વર્ષ પહેલાં દાના એક નાના ગામડામાં જન્મ લેનાર પૂજ્ય માલશીભાઈ જૈનધર્મનાં સૂને અવગાહીને ધ. મૂળ રહસ્ય પામી ગયા અને મારા જેવા ઘણા પામર પ્રાણીને ધમને સારો પ્રકાશ આપી ગયા અને પોતાની જીવનયાત્રા સફળ કરી ગયા. ' તેમની વ્યાખ્યાન શિલી આજે પણ યાદ આવે છે અને ! જ્યારે બીજાં વ્યાખ્યાને સાંભળું છું ત્યારે એમ થાય છે કે , વ્યાખ્યાન શિલી તે એવીજ હેવી જોઈએ. માલશીભાઈની : વાણીમાં મીઠાશ હતી શાની વાતને સરળ રીતે દાખલા દષ્ટાંતથી સમજાવતા. બાળ કે વૃદ્ધ, સાક્ષર કે નિરક્ષર બરાબર સમજી શકે અને બન્નેને સઓ આનંદ પડે તે રીતે ! તેઓ વ્યાખ્યાન આપતા હતા. તેમને અવાજ પણ બહું. મેટે હતો. જે ગ્રંથ વાંચતા હોય તેમાંથી એક ગાથા વાંચી ' તેને શબ્દાર્થ પહેલાં કહે પછી તેને વિશેષાર્થ કહે પછી તેના પર, વિવરણ કરે, પછી એ અને મળતું જે જે ગ્રંથમાં ! જે જે આચાર્ય મહારાજોએ કહ્યું હોય તે દીવે, પછી તેની સાથે વર્તમાન કાળની સરખામણી કરી આપણે શું કરવા જેવું Page #31 -------------------------------------------------------------------------- ________________ [૨૬]. છે? તેનાથી શા લાભ થાય અને આત્મકલ્યાણ કેમ સાધી શકાય તે એવું રસપૂર્વક સમજાવે કે એ ગાથા તે પ્રત્યેકના હદયમાં જડાઈ જાય. તેઓ વ્યાખ્યાન માટેની તૈયારી પણ એવીજ કરે. જ્યારે જુઓ ત્યારે તેઓ ગ્રંથરત્નનું વાચન કરતા જ હોય મનન ચિતન પણ ચાલતું હોય. તેમણે પોતાનું ઘર જ્ઞાનશાળા બનાવી હતી. એ ઘર જ્ઞાનચર્ચા માટે કે જ્ઞાનના પઠન પાઠન માટે વપરાય એ ઉદેશથી તે ઘરનું ટ્રસ્ટડીડ કર્યું હતું. તેની વ્યવસ્થા કેડાયની સદાગમ પ્રવૃત્તિ સંસ્થાના ટ્રસ્ટીએને સોંપી હતી. પિતાના ઘરમાં પુસ્તક ભંડાર રાખ્યો હતો. તેમાં તેમની ખરી દેલત હતી. તે ભંડારમાં જેટલી હસ્ત લિખીત પ્રતે હતી તે તમામ તેમણે પોતે સંશોધન કરેલી હતી. લગભગ બાર કલાક તેમના શાસ્ત્ર શોધન અને વ્યાખ્યાન આદિમાં પસાર થતા હશે. તેઓ સામાન્ય પ્રસંગમાંથી તાત્વિક પ્રસંગ ઉપસાવી કાઢતા. નાની વાતમાંથી કલાકના કલાક સુધી બેલી શકતા. તેમની જ્ઞાનદ્રષ્ટિ બહુ નિર્મળ હતી. અભ્યાસ તે તેમણે શેડે કર્યો હતો પણ મનન ચિંતન દ્વારા તેમના આત્મામાં પ્રકાશ પ્રગટ હવે તેમની વાણીમાં જાદુ હતે. એક સુંદર ગાથા તેમણે સંભળાવી હતી તે આજે આ વૃદ્ધાવસ્થામાં પણ મારા હૃદયમાં એવી તે જડાયેલી છે કે તે વીસરી શકાશે નહિ. Page #32 -------------------------------------------------------------------------- ________________ છે [૨૭] તેમાં કહેલું કે “મધુર, ડહાપણ ભરેલું, અલ્પ, કાર્ય હાય તે પણ ગર્વ વગરનું, પૂર્વે મનમાં સંકલ્પ કરીને અને ધર્મ યુક્ત બેલવું.” આ એક જ ગાથા જીવનના દર્શન માટે બસ છે. એક વખત માલશીભાઈ મસ્તીમાં હતા. તેઓને આત્મા જ્યારે ખીલે ત્યારે તે સેનેરી ટંકશાળી વાક બેલતા અને તે પ્રેરણાત્મક બની રહેતાં. તેમણે એક વખત વાત વાતમાં કહ્યું કે પ્રભુ મહાવીર પધારે તે તે જગતવત્સલ, અહિંસામૂર્તિ, દીર્ધ તપસ્વી, ત્યાગમૂર્તિ, પરિષહ સહન કરનાર, સ્ત્રીઓને ઉદ્ધારક, નીચમાં નીચ પુરૂષનું પણ કલ્યાણ વાંચ્છનારા અને તેઓને પણ ઉંચે લઈ જવા ઈચ્છનાર, શાંતમૂર્તિ, આ ધમાધમ–આ ધર્મના નામે ચાલતા ઢગ, આ ઝગડાબાજી અને આ વિતંડાવાદ જોઈને તે તેઓને આત્મા દુઃખી દુઃખી થઈ જાય. ' * પ્રભુ મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, પાંચ મહાવ્રતધારી સાધુ સાધ્વી અને બાર આણુવ્રતધારી શ્રાવક શ્રાવિકા ગણવામાં આવ્યાં છે. જેમ મહાવ્રત વિના મુનિ ને ગણાય, તેમ અણુવ્રત વિના શ્રાવક ન ગણાય. આજે તે ન કુળમાં જન્મે તે જૈન અને સાધુનાં કપડાં પહેર્યા તે સાધુ. - પાંચમા આરાની સઝાયમાં કહ્યું છે કે : વિણ ગોવાળે રે ધણુ ચરે જ્ઞાની નહિ નિર્વાણ રે, વીર કહે ગૌતમ સુણે પંચમ આરાના ભાવ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] આજની જૈન સંઘની પરિસ્થિતિ કેવી વિષમ છે? અરે ૬૦ વર્ષ પહેલાનાં આ તેમનાં ટંકશાળી વાકયે આજે પણ કેવાં સાચાં છે ? આજ જૈન સમાજમાં સંગઠન નથી. તિથિ ચર્ચાએ તે ગામેગામ ભાગલા પડાવ્યા છે. આચાર્ય પ્રવરે પણ એક સાથે બેસી શક્તા નથી. આજે લાખ ખરચાય છે. પણ ધમ ઉદ્યોત દેખાતું નથી. મૂર્તિઓ ખંડિત થાય છે ને કેઈનું રૂવાડું ફરકતું નથી. મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે તેની કેઈને પડી નથી." આજે તે મુનિઓ જે સંઘના રાહબર ગણાય તે પિતાનાજ ક્રિયાકાંડ અને ઉત્સવ-મહેરાવમાં પડ્યા છે. ગજસુકુમાર અને મેતાજ મુનિની કથાઓ તે શાસના પાનામાં રહી ગઈ. ક્યાં છે એ ક્ષમા ? કયાં છે એ ત્યાગ કયાં છે કામદેવ અને આનંદ શ્રાવકના જેવી ભાવના ? શ્રાવકેનાં ઘરનાં દ્વાર અતિથિઓ, સ્વામી ભાઈઓ, દુઃખી-દર્દી, મુનિ-અભ્યાગત માટે અભંગ રહેતાં. આજે તે પરિસ્થિતિ કેવી વિષમ થઈ પડી છે? આજે તે મિલેગ્રેસે-જીને-કારખાનાઓ અને મેટી હવેલીઓ, માળાઓ, મહેલ, મેટરે ને હીરાની વીંટીએ તથા નોટના બંડલો છે. પણ તેમાંથી એક પણ કામમાં શું ? એ છાતીએ બંધાય છે? બટકું ખવાય છે? પ્રેમભાવના જ નાશ પામી છે. પિસાને હડકવા સૌને લાગે છે. અને પત્નીપુત્ર-મિત્ર કે માતાપિતા કે કુટુંબીભાઈની પડી નથી ત્યાં સ્વામીભાઈ કયાંથી યાદ આવે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ! [ ૨૯ ] માલશીભાઇ કહેતા : ઔંજો મહાવીર જાગશે અને જ્યારે ક્રાંતિની મશાલ પેટાવશે ત્યારેજ યમ વિશ્વયમ થશે. 2 આ એક વખત નલીયામાં મુનિ દાનવિજયજી આવ્યા. મુનિ દાનવિજયજી સારા વિદ્વાન હતા. તપસ્વી પણ હતા. પાલી. તાણામાં ઘણા સમય રહ્યા હતા. તેઓ કચ્છમાં પધાર્યાં. સંવેગી હતા. સ્પષ્ટ વક્તા હતા. સારા વ્યાખ્યાનકાર અને ઉપદેશક હતા. તેમના વ્યાખ્યાનમાં આકર્ષક શક્તિ હતી. તેઓ સુંદર હિંદી મેાલતા હતા અને પક્ષ્મ તરફના હશે તેમ લાગતું હતું. તેઓ સ્વભાવે સરળ હતા. તેમને એક ભાઈએ શ્રી માલશીભાઈ અને મારા વિષે વિરૂદ્ધં ભાવના ભરી. તેઓ નલીયા પધાર્યાં, માલશીભાઇને ત્યાં ગયા. માલશીભાઈ સૂત્રની લાંચના કરતા હતા તેથી મહાસશ્રી ગુસ્સે થયા. તેમને શાસનના ચાર હોય તે શામ વાંચે તેમ ઘણું ઘણું મેલ્યા. પણ આપણા માલશીભાઈ તે ખૂબ શાંત્તિપૂર્વક નમ્ર તાથી સાંભળી રહ્યા અને જયારે વિશેષ પડતું ખેલવા લાગ્યા ત્યારે માત્ર એકજ વાકય મેલ્યા કે આપ તે ક્ષમા મસ્જી છે-ગુસ્સે શા માટે થાએ છે ? આ વચનાથી અગ્નિમાં ઘી હેમાચું તેમ વિશેષ ગુસ્સાથી ખેલવા લાગ્યા ત્યારે માલશીભાઈએ સયમપૂર્વક શાંતિ રાખી. વાણીમાં એજ મીઠાશ. કટુતા નહિ, રાષ નહિ. સાથે આવેલ મેઘજીએ વિપરીત પરીણામ આવતું જોઇને મહારાજશ્રીને ધમ શાળામાં જવા આગ્રહ કર્યો. મુનિ ણુ સમજી ગયા અને મને થયું કે આમાં ક્ષમા શ્રમનુ કાણુ! . . Page #35 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦ ] માલશીભાઈની સેવાને લાભ લેવા મન તલસતું હતું તેથી હું તે સવારના વહેલો તેમને ત્યાં પહોંચી જતે જ, બપોરના પણ ઘેર જતે. એક દિવસ તેમણે મને જીર્ણ પુસ્તક-પોથીને જીર્ણોદ્ધાર કરવા બપોરના આવવા કહ્યું ને મને આનંદ થયો. માલશીભાઈએ એક જૂની જીર્ણ થયેલી હસ્ત લિખીત પ્રત મને આપી. એ પ્રતમાંથી હું વાચતે જાઉં અને પોતાની પાસે એક સારા અક્ષરની લખેલી પ્રત હતી તેમાં તેઓ સુધારતા જાય. આ પ્રત વાંચતાં વાંચતાં મને પણ શીખવાનું મળ્યું. પણ વચમાં વચમાં શ્રી માલશીભાઈનાં સુધાભર્યા વચને મળતાં. તે અમૃત વચને તે મારા હૃદયને અજવાળી દેતાં. કેઈ વખતે સુદર કે તેઓ લલકારતા. સુંદર ગાથાઓ બેલતા અને આનંદઘન કે યશોવિજ્યજીનાં ભજને બોલતા ત્યારે તે હું પ્રભાવિત થઈ જતો. જીવનને આ લ્હા હતે અને આજે ૮૦ વર્ષની જૈફ ઉમરે પણ મને તેમનાં ટંકશાળી વચને યાદ છે અને તેનાથી મને જીવનમાં શાંતિ મળી છે. તેઓ કેઈ પ્રસંગે સ્યાદવાનું સ્વરૂપ સમજાવતા તે કઈ પ્રસંગે તપનું સ્વરૂપ દર્શાવતા. ગમે તે વાત હોય પણ તેને પૂરેપૂરે ઈન્સાફ આપવાની તેમનામાં શક્તિ હતી. એક વખત કર્મનું સ્વરૂપ સમજાવતા ત્રણ કલાક વાતવાતમાં નીકળી ગયા. છ કર્મગ્રંથને સાર તેમણે ત્રણ કલાકમાં આપી દીધું. એક વખત દ્રવ્યગુણપર્યાય સમજાવતા તેઓ સ્વર્ગીય સુખ અનુભવતા Page #36 -------------------------------------------------------------------------- ________________ ' [૩૧]. હોય એમ લાગતું. શ્રી યશોયિજયજી મહારાજ કૃત દ્રવ્યગુણ- - પર્યાયના રાસમાંથી એક ગાથા તે પ્રસંગે તેમણે સંભળાવી. તે હજી મારા મરણમાં જેવી ને તેવી તાજી પડેલી છે. એ ગે જે લાગે રંગ, આધા કર્માદક નહિ ભંગ; સમ્મતિ ગ્રંથે ભાખ્યું ઇસુ તે તે બુધજન મનમાં વસ્યું. આ ગાથાનું વિવેચન કરતાં તેમણે જે નવી દૃષ્ટિ આપી તે ભૂલાય તેમ નથી. દેહદષ્ટ અને આત્મદષ્ટિ એ બે દષ્ટિ છે. જ્યાં દેહદષ્ટિ છે ત્યાં અજ્ઞાન છે. અજ્ઞાન છે ત્યાં બંધન છે અને જ્યાં બંધન છે ત્યાં દુઃખ છે. તે જ પ્રમાણે જ્યાં આત્મદષ્ટિ છે ત્યાં જ્ઞાન છે. જ્યાં જ્ઞાન છે ત્યાં મુક્તિ છે અને જ્યાં મુક્તિ છે ત્યાં સુખ છે. એજ વાત. તેમણે બીજી રીતે સમજાવી. “જ્યાં દેહભાવ છે ત્યાં મિથ્યાત્વ છે. જ્યાં મિથ્યાત્વ છે ત્યાં સંસાર છે. જ્યાં આત્મભાવ છે ત્યાં સમક્તિ છે અને જ્યાં સમક્તિ છે ત્યાં મોક્ષ છે.? આત્મદષ્ટિ મેળવવા માટે ઉત્તમ ગ્રંથનું વાચન કરવું એટલું જ નહિ પણ તેનું મનન અને ચિંતન કરવું અને. નિદિધ્યાસન કરવું અને તે જીવનમાં ઉતારવા પ્રયત્ન કરો. તેમણે એક પદ મને આપ્યું તે જીવન વિકાસના મહામંત્ર સમું બની ગયું છે. તે પદથી મને પરમ શાંતિ મળી છે. તે પક: આજે પણ પ્રેરણા આપી જાય છે. નવું જીવનદર્શન આપે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ [૩૨] મુક્તિની ચાવી આપ સ્વભાવમેં રે અવધુ સદા મગનમે હેના, જગત જીવ હૈ કમીના અચરિજ કછુઆ ન લીના...આપ તું નહિ કેરા કેઈ નહિ તેરા કર્યા કરે મેરા મેરા, તેરા હૈ સે તેરી પાસે - અવર સબે અનેરા...આપ વધુ વિનાશી – અવિનાશી, અબ હૈ ઈનકે વિલાસી, વધુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી....આપ રાગ અરૂરીસા દેય ખવીસા એ તુમ દુઃખકા દીસા, જબ તુમ ઉનકે દૂર કરીશા તબ તુમ જગકા ઈસા....આપ પરકી આશ સદા નિરાશ એ હે જગજન પાશા, તે કાટકું કરે અભ્યાસમ, તાહે સદા સુખવાસા....આપ કમહીંક કાજી, કાલીંક પાજી, કામાહીં રહુઆ આમ બ્રાજી, કબહીંક જ ગમે કીર્તિભાઈ, જ પુદ્ગલકી બાજી ચાપ શુદ્ધ ઉપગ અરૂ સમતાધારી જ્ઞાન ધ્યાન મનહારી, કર્મ કલંક ઘરે નિવારી જીવ રે શીવનારી આપ શ્રી માલશીભાઈએ આ પદનું વિવેચન કર્યું ત્યારે તે મારા આત્મામાં ન પ્રકાશ લાધી ગયે હું તેનું વિવેચન લખવા બેસું તે પચાસ પાનાભસયા આ પદની એક એક માથામાં જે રહસ્ય છે તે સમજાતાં અત્મિક ખજાનો પ્રગટ થઈ, રહે. Page #38 -------------------------------------------------------------------------- ________________ [૩૩] આ પદને મેં આજ સુધી ગુરૂમંત્ર તરીકે શ્રી માલશીભાઈની પુણ્ય પ્રસાદી તરીકે સાચવી રાખેલ છે. જે. જે પ્રસંગે બીજા છ ઉપર કષાય કરજા અને પ્રસંગ આવે છે તે તે પ્રસગે એ પદે મને મિત્ર તરીકે સાવધ કર્યો છે અને જે પ્રસંગે આ રૌદ્ર ધ્યાન કરવાનો સમય આવ્યો છે તે તે પ્રસંગે તેણે ગુરૂ થઈને મારું રક્ષણ કર્યું છે. શ્રી માલશીભાઈના તમામ ઉપદેશે કદાચ ભૂલી જવાય, એમની શીખામણે એમણે શીખવેલા કે-ગાથાઓ કે પદે વિસરી જાઉં તે પણ ” જગત જીવ સબ કર્માધના અચરજ કછુઆ ન લીના, આપ સ્વભાવમેં રે અવધુ સદા મગનમેં રહેના. આ બે લીટીજ ભવસાગર તરવાને નાવ સમાન છે. અંધકારમાં દીપક, સમાન છે. જંગલમાં મંગલરૂપ એકાંતમાં તે ગુરૂની ગરજ સારે છે. સંકટ સમયે મિત્રનું કામ . કરે છે. આd રૌદ્ર સ્થાનના પ્રસંગે સત્સંગનું કામ કરે છે. | મેં તે માલશીભાઈને સાધુપુરુ માન્યા છે. મારા તે પરમ માર્ગદર્શક ગુરૂ હતા. એ શ્રી માલશીભાઈ ન મળ્યા હતા તો હું આજે કયાં હેત ? રમત અને સંગીતને કીડે હતે. સંસાર સાગરમાં ગોથા ખાઈ ખાઈને કયાં રવડતે હેત તે કોણ જાણે 4 ) એ સિધતિ હું કલ્પી શકું છું પણ કલમ દ્વારા ઉતારી શકતા નથી. ચિતા નથી કે ચિતરી શકુ લેખક નથી કે Page #39 -------------------------------------------------------------------------- ________________ [૩૪] લખી શકું, કવિ નથી કે કવિતા કરી શકું પણ જેમ બાળકના મોઢામાં મીઠાઈ મૂકે તે તેને જેમ મીઠાશ આવ્યા કરે પણ તેનું વર્ણન કરી શકે નહિ, છતાં આનંદ માણ્યા કરે તેજ પ્રકારે શ્રી માલશીભાઈને ઉપકારે હું સમજી શકું છું. વર્ણવી શકતો નથી. પ્રભુ પાસે એજ પ્રાર્થના કરું છું કે જ્યાં સુધી આ સંસારમાંથી મુક્તિ ન મળે ત્યાં સુધી મારે તેમના ચરણમાં નિવાસ થાય. તેઓ જીવનભર મારા પ્રાણ પ્રેરક, ઉદ્ધારક અને તારક બને! શ્રી માલશીભાઈ કેડાયની સદાગમ પ્રવૃત્તિના પ્રેરક અને ટ્રસ્ટી હતા. એ સંસ્થાદ્વારા મારા જેવા હજારેને જીવનનું સાચું દર્શન મળ્યું છે. ઘણા આત્માઓએ પિતાનાં જીવનને ઉજાળ્યાં છે. છેલ્લે છેલ્લે તેમને હરસને વ્યાધિ થયો. સાથે તેમને વાની પણ બિમારી હતી. તેઓ ખૂબ સહનશીલ હતા. કરી કેઈની સેવા લેવા તેઓ રાજી નહિ. જરા તબીયત નરમ હોય તો તે પરવા ન કરે. તાવ હોય છતાં વાંચવામાં તલ્લીન હોય અને કેઈ આવે તેની સાથે વાત કરે. - મને તેમના પ્રત્યે ખૂબ ખૂબ સદ્ભવ હતું. તે, મારા પ્રાણપ્રેરક હતા. તેમની માંદગીમાં મેં તેમની થોડી ઘણી સેવા કરી હશે. તેમાં તે ખૂબ રાજી થયા. મને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા. એ આશીર્વચને આજે પણ યાદ આવે છે અને આંખ ભીની થઈ જાય છે. જે દિવસે તેમણે મને Page #40 -------------------------------------------------------------------------- ________________ [૩૫] મંગળ આશીર્વાદ આપ્યા–હું તે નાચી ઉઠય. મારું જીવન ધન્ય ધન્ય બની ગયું. કેઈ મહાત્માએ જીવનમંત્ર આપી દિધે અને જાણે હું અમૃત સરિતામાં સ્નાન કરતે હેઉં તેમ મારા રોમેરેામમાં આનંદ આનંદ થઈ રહ્યો. તેમના જેવા પરમ પવિત્ર જ્ઞાની પુરૂષના આશીર્વાદે મારા જીવનમાં પ્રસંગે પ્રસગે મને શાંતિ મળી છે. અણના પ્રસંગે અણધારી સહાયતા મળી છે. દુઃખમાં દિલાસે આવે છે. મુશ્કેલીમાં માગ કરી આપ્યો છે. ગુરૂના, સંતના, વડીલના, અપંગના, કે દીનદુઃખીના આશીર્વાદ નિષ્ફળ જતા જ નથી એવી મારી અંતઃકરણમાં પૂર્ણ પ્રતીતિ છે અને તેથી જ માલશીભાઈના ઉદ્દગારે મારા કાનમાં ગુંજારવ કરી જાય છે સદા મગનમેં રહેના.' શ્રી માલશીભાઈની માંદગી વધવા લાગી. હીરજીભાઈ કાનજી અને મેં સેવા કરવાનો નિર્ણય કર્યો. તેમને કમરમાં ને વાંસામાં દર્દ થતું હતું. અમે બંને જણાએ શેક કર શરૂ કર્યો. પરિણામ એ આવ્યું કે અમને ખબર ન રહી ને તેમની ચામડી બળી ગઈ. એ વાતની ખબર પડી અને અમે બને તે ખૂબ ભોંઠા પડ્યા. સેવા કરવા જતાં કેટલું દુઃખ આપ્યું પણ માલશીભાઈ અક્ષરે બેલ્યા નહિ. અમે જ્યારે પૂછયું ત્યારે તે તે જાણે કાંઈ જ ન બન્યું હોય તેમ શાંતિથી બેલ્યા કે તમે પ્રેમથી સેવા કરતા હતા, તમને શું કહેવું? કેમ અટકાવવા ? શું તેમની સહનશક્તિ! કે ભક્તિભાવ માટે પ્રેમભાવ ? . Page #41 -------------------------------------------------------------------------- ________________ [૩૬] તેઓ બધું દુઃખ ખૂબ ધિપૂર્વક સહન કરતા અને * અરિહંત' કે “ધન્ય મુનિરાજ” બેલતા. - તેઓ કહેતા “બંધ સમે ચિત ચેતી, ઉદયે સંતાપ જીવ જે હસતાં હસતાં બાંધે છે તે રેતાં રેતાં પણ ન છૂટે તે પછી ભેગવવાનાં છે તે હસતાં હસતાં કેમ ન ભેગવવાં? - જે મુનિશ્રીએ શ્રી માલશીભાઈ ઉપર ક્રોધ કર્યો હતે તેમને હું કચ્છમાંડવીમાં મળ્યો. મેં તેમને ભાવપૂર્વક વંદણા કરી. મને જોતાં જ ઓળખી ગયા. પ્રેમથી મને આવકાર આપે. હું તે તેમનું આવું પરિવર્તન જોઈ ચકિત થઇ ગયે. તેમણે માલશીભાઈની તબીયતના ખબર પૂછ્યા. તેમને દુઃખ થતું હોય તેમ બેલ્યા મને મેઘજીએ ભરમાવ્યો. હું જખૌ-નાણપુર, ડુમર જ્યાં જ્યાં ગમે ત્યાં શ્રી માલશીભાઇની તારીફ સાંભળતા આવ્યો. છેવટે કે ડાયના એક ભાઈએ જ્યારે તેમના જ્ઞાનની વિનમ્રતાની અને સહન શીલતાની વાત કરી ત્યારે મારો ભ્રમ ટળી ગયે. શ્રી માલશીભાઈની શાંત મુખમુદ્રા મારી દષ્ટિ સન્મુખ આવી ગઈ અને મારાથી એ ઉદ્દગાર નીકળી ગયા તે સાધુ જેવા છે તેમનું ખ હું જોઈ શકે. તેમણે માલશીભાઈને મિચ્છામિ દુક્કડું દેવા પણ કહ્યું. હું પૂજ્ય માલશીભાઈના સત્સંગમાં આનંદ મેળવી રહ્યો હતો. જેમનાં ટંકશાળી વચને મારા હૃદયમાં પ્રકાશ પાથરી Page #42 -------------------------------------------------------------------------- ________________ [ 0 ] રહ્યાં હતાં. તેમની ખૂબ સેવા કરવાના લાભ મળી રહ્યો હતેા તેવામાં મારા પિતાશ્રીનેા પત્ર આવ્યા અને મારે મુંબઇ જવાનું થયું. શ્રી માલશીભાઇના સહવાસ છેાડવા મન રાજી નહાતું. પણ કુટુંબની જવાબદારી; અને પિતાની આજ્ઞાને વિચાર કરવાના હતા. અશ્રુભર્યાં નયને મેં વિદાય લીધી અને તેમના મંગળ આશીર્વાદ લઈને હું મુંબઈ ગયા. મુંબઇથી હું પુના પાસે આવેલા ભાર સંસ્થાનના વેલે ગામમાં એક ખાજા તરથી હરડેની ખરીદી કરવા આવ્યે હતા. ત્યાં મને કચ્છ નળીયાથી મારા સ્નેહી ભાઈ હીરજીભાઈ કાનજીને પત્ર આવ્યેા. તેમાં પૂજ્ય માલશીભાઇના સ્વર્ગ વાસના સમાચાર હતા. મારા ઉપર તેની ઘણી માઠી અસર થઈ. પૂજ્ય માલશીભાઇ જેવા સદ્ગુણાનુરાગી જ્ઞાની વિનમ્ર સહનશીલ સાપ્રિય નિરાડ ભરી તથા સત્ય વસ્તુના સાતા મારા પરમ ઉપકારી પ્રમુ ગુરૂને વિરહ હું સહી ન શકયા. રાઈ કરાઈને રાત્રિ પૂરી કરી, ભૂખ નાશ પામી, શરીરમાં બેચેની વધવા લાગી. પરદેશમાં પડયા પડયા શું કરી શકું? વિરહ વેદનામાંથી કાવ્ય સરી પડયું. ન તે ૩૦ ગાથાની કવિતા શ્રી માસિંહ વિચાગ દર્શન આજે પણ પૂજ્ય માલશીભાઈની યાદ તાજી કરે છે અને તેમની પુણ્યસ્મૃતિના પ્રસંગેા પ્રેરણા આપી જાય છે, Page #43 -------------------------------------------------------------------------- ________________ [૩૮] શ્રી માલસિંહ વિગ દર્શન. ( કુંવારી કુંવર મારા લાડકા એ રાગ ) ૨ તાત આ તમે શું કર્યું, મુકી બાળક આમ; છત્ર રહિત કરી તેહને, જવાનું શું કામ. રે તાત. ૧ વેલડી વૃક્ષ થકી વધે, જાણે સહુકે લેક; કુર કાળ જબ તે હરે, પામે વેલડી શેક. રે તાત. ૨ માત થકી બાળ સંચરે, જે છે એને આધાર તે વીણ બાળ રહે નહિ, શેક અન્ય ન સાર. રે તાત. ૩ ચંદ્ર વિના જેમ ચાંદની, ધરે શેક અપાર; આપ વિના ત્યમ હું રડું, કહું કેને આવાર. જે તાત. ૪ સૂર્ય વિના જેમ કમલનાં, થાયે ગાત્ર સકેચ; બાળકનું મન તીમ થયું, થાયે અંતર છે. રે તાત. ૫ ચાંદની જોઈ ચકેરિને, ઉપજે ઉન્માદ; આપને દેખી મને થતે, અતી મનમાં નાદ રે તાત, ૬ વાચકનું મન ભેજને, ભીનું મન ધન કામી છે કામને, ત્યમ તુમ ગુણ મન. રેતાત. ૭ ભુખ્યાને અન્નની પરે, લાગે આપ વિગ; દરિદ્રીને રણની પરે, દેખું હાલ સંગ. રે તાત. ૮ ચંદ્ર વિના જેમ રાતડી, જીવ વિનાની દેહ સૌભાગ્ય વિના જીમ નારીને, ત્યમ અંતર નેહ. રે તાત. ૮ સમતાદિ ગુણ સાગર, ગાંભીયદિ અનેક જ્ઞાન દશાની તુલના, દેખું હું નહિ એક. રે તાત. ૧૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪ ] ધર્મી છત્ર તે સહુ આપ લેાકપ્રત્યે હિત લાગણી, આપના જાગ્રત રાત દિવસ રહે, સમ સહુ આપ વિચાઞ આ કાળમાં મનમાં જ્ઞાનની વાત્તા કયાં થશે, મનડું' તેા મુંઝાય. ૨ તાત. ૧૩ છે બહુ થાય; તમે હતા, અનાયાના નાથ; વિના રડે, ધરા તેના ૨ હાશ. ૨ તાત. ૧૧ મન માંહી; જનમાંહી. ૨ તાત ૧૨ દુષમ કાળ આ જિન કહે, જેમાં પા૫ અસાપ; • મહેરા છે દશ - તેહમાં, દેખી મનમાં એ સહતાં મુજને નહિં, લાગે મનમાં આપ વિયેાગે ઉપજે, ચિત્તમાં બહુ તા. ૨ તાત. ૧૪ આપ થકી સહુ પ્રાણીઓ લેતાં નિર્જાગી હવે કયાં જશે, કાણુ જ્ઞાન અધ્યાત્મિક મમં જે સર્વ તે કાણુ અત્ર જોશે હવે, લાગે Àાભ; ક્ષેાલ. ૨ તાત. ૧૫ વીર વિયેાગ જે પીડતા, તેમાં આપના ચેગ; નિરાધાર હવે હુ થયા, નથી. સુત સંચાગ. ૨,તાત. ૧ • જ્ઞાન અપાર; કરશે સાર. ૨ તાત. ૧૭ શાસ્ત્રને સાર; અનમાં અકાર. ૨ તાત. ૧૮ કુંચી કહે। કાને આપીને, ગયા આપ હેજીર; - પુસ્તક રત્ન તે વીણુ સહુ, વૃથા દેખ... જરૂર. ૨ તાત. ૧૯ દૂર બેસાડી માલને, ચાલ્યા આપ એકાંત; ધ્યાન ધરી વીતરાગનું, પામ્યા' અંતર શાંત. રૅ તાત. ૨૦ કયાં ગયા ? ક્યાં હશેા ? તાતજી, કહેા સત્વર આપ; બાળક રડી રડીને કરે, મન શેશક અમાપ. ૨ તાત. ૨૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] નેમગિરિ ગુહામાં હશે, કાંતે એરૂની ટેગ; અથવા અચળગિરિ લહે, કાંતે આતમ જોત રે તાત. ૨૨ બને ને બંધુઓ શેકમાં, થાએ લીન સદાય આપ વિના તેમની વ્યથા, કેણ કરશે વિદાય. રે તાત. ૨૩ ઉત્પત્તિ આદિ સદા હવે, જે છે દ્રવ્ય સ્વભાવ; ગુણ પર્યાય સદા ભજે, નિજ નિજનું ભાવ, રે તાત. ૨૪ ક્ષેત્ર દીસે હત ભાગીયે, તેમાં અન્ય ન વાંક; રત્ન ચિંતામણું કિમ ટકે, જે છે અત્યંત રાક. રે તાત. ૫ આજકાલ કરતાં થકાં, વીત્યાં વર્ષે અનેક; પાપી કાલ તે કામ સહે, ધમની એ ટેક. રે તાત. ૨૬ વિધ વિધ દ્રવ્ય સ્વભાવ છે, એમાં અન્ય ન દોષ, વસ્તુ સવભાવ તજે નહિ, બીજા પર શું ષ. રે તાત, ર૭ વાંક નથી રે શું કર્મને, જે અનાદિને સાથ; પાપી મુકે નહિ તે કદી, જેણે ભીડી છે બાથ. રે તાત. ૨૮ કાંતે મેહ અહીને ખશ, રખે રિયત જાય; વિઘા જ્ઞાન ને ધ્યાનની, વાતે નિશદિન થાય. રે તાત. ૨૯ સર્વ સુખી કરવા તણી, આપ અંતર પ્રીત શિવ સંપત તવ પામશે, સર્વ કર્મને છત, રે તાત. ૩૦ - આ કાવ્ય મેં સં. ૧૯૬૫ માં કચ્છક હાથમાં દીવાળીની રાત્રિના ગાયું ત્યારે શ્રોતાઓએ અશ્રુઓની ધારાઓ વહેવડાવી હતી. બીજા પણ બે કાવ્ય અને સંસ્કૃતમાં બે લેક બનાવ્યા હતાં. ' Page #46 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧ ] મારા સ્નેહી મિત્ર આજથી ૩૩ વર્ષ પહેલાં ઈ. સ. ૧૯૨૬ માં હું મીરજ હાસ્પીટલમાં હતા. હરસનું ઓપરેશન કરાવ્યું હતું. જરા ઠીક થતાં ડાકટરે આરામ લેવા સલાહ આપી. ભાઈ અક્ષયચક્ર પદમશીએ મને મારી જીવનકથા લખવા પ્રેરણા કરી. મને સમય ઘણા મળતા. વાતાવરણું પણ અહુ આહ્લાદક હતું. એ દિવસેામાં મેં મારી મઢુલી ’ નામથી આત્મકથા લખવી શરૂ કરી. પછી તે ધોધમધ વિચાર આવતા ગયા અને કથા આલેખાતી ગઈ. જીવનના પ્રસંગેાનુ* ચિત્રામણુ થવા લાગ્યું. તેમાં ભાતભાતના રંગ પૂરાયા અને કલ્પનામાં પશુ ન આવે તેમ મારાથી ૧૦ ડાયરીએ ભરાણી અને લગભગ ૧૫૦૦ પૃષ્ટોમાં એ આત્મકથા અધૂરી રહી. જ્યારે એ પ્રસંગેા જોઉં છું ત્યારે ઘણાં ઘણાં સંસ્મરણા સર્જાય છે અને જીવનના કેવા ઘાટ ઘડાયા તે જોઇ જોઇને આન ને આશ્ચર્ય થાય છે. શ્રી માલશીભાઈ અમદાવાદ હતા ત્યારે તેમણે કેટલાક પત્ર લખેલા. તેમાંથી ચાર પત્ર મળ્યા છે. તે પત્રે તેમણે ાડાયના શ્રી દેવજીસાઈ લખમણને લખ્યા હતા. તે સવત ૧૯૩૬ ની સાલ હતી. આ પત્રા અત્રે આપવામાં આવ્યા છે. આ પત્ર ઉપરથી પૂજ્ય માલશીભાઈની દૃષ્ટિ, તેમના વિચારા તેમની માવનાઓ અને તેમના જ્ઞાતના પરિચય થાય છે. • Page #47 -------------------------------------------------------------------------- ________________ [૪૨] પત્ર ૧ સ્વસ્તીશ્રી કેડાય સ્થાને બિરાજમાન અનેક શુભેપમાલાએક પરમ સનેહી ભાઈજી સાહેબ દેવજીભાઈ લખમણની ચીરંજીવી શ્રી અમદાવાદથી લી. ગુણીજનેનુંદાસ માલશી ભેજ- . રાજની ધર્મપ્રીતિ અવધારશે. વિશેષ એજે આપ ભાઈજીના લખેલ પત્ર ૨ બે પિતા છે. તેમાં પત્ર એક મુંબઈ મૂકયું તે પણ મને પિતું છે. બીજું આપે ત્રીજોરી બાબત વિગત લખી તે સર્વે જાણી. હવે જે મારે મુંબઈ જાવાને વિચાર થાશે. તે આપના લખ્યા પ્રમાણે તજવીજ કરીને લેઈશ. તેની ચિંતા કરશે નહીં. બીજી કલો ઉંચી નં. ૮ લેવાને લખીઉં તે જાણી. આરસની લાદીની માંડવીમાં દેવજી પાસેથી કેઈ તજવીજ થઈ હોય તે લખજો અને હું મુંબઈ જાઈશ તે મારાથી જે તજવીજ બનશે તે કરીશ. છાપેલા પુસ્તકની તજવીજ કરીશ. બાકી ચોથા ભાગની ચપડી હજીસુધી તઈયાર થઈ નથી. નાનચંદજીના ચેલા પાસેથી છવાભિગમની ટીકાની તજવીજ કરીને જે મલશે તે આપની તરફ મેકલાવીશ. બીજું સાહેબજી શાંતિસાગરજી પાસે સતપદી મેટીની પરત છે, તે હજી મેં જોઈ નથી. તથા ધર્મ પરીક્ષા જશવિજયજી કૃત છે. તે ગ્રંથ હાલમાં સાહેબજી વિચારે છે. માટે એ ગ્રંથ અવશ્ય વિચારવા જેવું છે તથા બીજા ઘણા પુસ્તકે વિચારવા જેવા સાહેબજી પાસે છે. માટે કઈ અવસરે તેની ટીપ કરીને આપને લખી મેકલીશ. પછી જે પુસ્તક આપ સાહેબજીને લખાવવા સારું મગાવવું હોય તે સુખેથી Page #48 -------------------------------------------------------------------------- ________________ [૪૩] મગાવજે. અગર આપ સાહેબનું એવું વિચાર થાય છે એક લખનાર ભાઈને તીલાંજ મોકલીએ. એમ થશે તે પણ બની શકશે. કસી વાતની અડચણ પ્રાયે જણાતી નથી કેમ જે ન મકાન બન્યું છે તે જગ્યા ઘણી વિશાલ, બહુ ખુલાસાની છે. તે પ્રાયે એકાંત જેવી છે. તે લોકના મંદિરથી અલગી છે તેથી આવનાર ભાઈઓને ઘણું અનુકુલ છે. બીજું શ્રી શાંતિસાગરજી સાહેબજીની શ્રદ્ધા બાબત આપે લખ્યું તે વાત મે પુછી, તે માટે મને કઈ નાત અણમીલતી ભાશન થતી નથી. કેમજે પ્રતિષ્ઠા આસરી પણ પુછયું, તે કહ્યું છે એ કૃત્ય સમ્યક્ દષ્ટિ કરે પણ સાધુનું ઈહાં અધિકાર નથી જણાતું તથા પંચાગી આશ્રી પણ જે સિદ્ધાંત સાથે મલે તે પ્રમાણ અને શ્રી પર્વ પંચમીના ઈત્યાદિક વલી જે વાત યુક્તિથી દર્શાવે તે કઈ વાતે દઢ કરવાના ભાવ મને એ પુરૂષના જણાતા નથી. પણ ખરી ખાત્રી મલેથી થાય માટે સાહેબજી હેમરાજ ભાઈજીને તથા ભાઈઓને પણ મલવાની ઈચ્છા સાહેબજીને રહે છે. પણ જ્યારે ફરસના હશે, ત્યારે બનશે. બીજું શેઠ માયાભાઈ સાથે મેલાપ થયા નથી. પણ એવું જણાય છે કે એ પુરૂષને અંતરથી પ્રીતિ સાહેબજી ઉપર જણાય છે. બીજું એ ભાઈઓ આવે છે તેના નામ કઈ વખતે લખી મેક્લીશ. ને તેમાં બે ચાર ગૃહસ્થ ધનાઢય છે. બીજું આપણે જેવા જુના વિચાર કરતા તે બાબતનું પુછવામાં આવે તે પ્રાયે મને વાત યુતિપૂર્વક ભાસન થાય તેથી પ્રાયે મને કઈ વાતે ભેદ જેવું જણાતું નથી. પણ આપ સાહેબજીને એકવાર જરૂર મલવા જેવું છે માટે આપ સાહેબજીની ઈચ્છા Page #49 -------------------------------------------------------------------------- ________________ [૪૪] હશે તે બનવું કંઈ કઠણ નથી. બીજું સાહેબજીનું ખાવાનું રઈ થાય છે. એક ભાઈ છે તે કરે છે. અને મારે જમવાનો એક રાગી ભાઈ છે તેના ઘરે થાય છે. તેના ઘરના માણસોને પણ ઓથે રાગ છે. ને તે ભાઈનું ઘર નજીક છે. તેથી કશી વાતે અડચણ જેવું નથી. બીજું હાલમાં હું ડિશ પ્રકરણ સટીક હરિભદ્રસૂરિ કૃત વિચારું છું. સાહેબજી પાસેથી સવારની ભગવતીજી તથા અધ્યાત્મક કલ્પદ્રુમ વંચાય છે તે સાંભળું છું. વલી બીજ બહાર ગામથી તથા આ ગામના સ્વપરદર્શની લેકે કઈ ભણેલા આવે છે, તે વખતે કઈ કઈ અપૂર્વ વાત સાંભળવામાં આવે છે. તેથી દિવસ રાત્ર પ્રાયે આનંદમાં જાય છે. બીજું વ્યાખ્યાનમાં આવનાર ભાઈઓ તથા બાઈઓ કેઈ વખત ૧૦૧-૧૫ થી જાવત ર૫ ને આસરે થઈ જાય છે. હાલમાં ગામમાં કઈ કદાગ્રહની વિશેષ વાર્તા આ વાત સંબંધી સાંભળવામાં આવતી નથી. બીજું શેઠ મંછારામને છોકરો ચુનીલાલભાઈ વખાણમાં આવે છે. બીજું શા. મૂલચદ હઠી માણસ શૂરવીર છે. દરબારી કામમાં વાકફ છે. તેથી એને ખરે તે પુન્યનું ઉદય. તેથી હાલમાં કઈ પરાભવ કરી શકે એવું જણાતું નથી. આગલ તે કેવલી મહારાજ જાણે. બીજું આ લોકોએ શાંતિસાગરજીને બહાર કર્યા તે વાત ઘણું લોકેને અન્યાયની ભાસન થાય છે. તેથી કેટલાક લોકે પુછવા આવે છે. ને જે કંઈ સાંભળવા આવે છે તેમાંથી કેઈ કેઈને વાત ઘણી રૂચે છે. બીજું આ માટે શહેર પડ્યા. તેમાં અન્ય Page #50 -------------------------------------------------------------------------- ________________ [ ૪૫ ] . દર્શનીચેાનું પણુ જોર પડ્યો. તેમાં કેટલાક ભળેલા હાય. તેમાં કઈ કઈ એવા સરલ જીવ આવે છે. જેની વાતા સાંભલી સાહેબજીનું પણ જીવ બહુ ખુશી થાય છે. તેથી કેવાનુ થાય છે જે આ બિચારાઓએ અમારા ઉપર બહુ ઉપકાર કર્યું. જેથી કેટલા લાકા સાથે મેલાપ થાય છે. તેમાં કાઇ ઉત્તમ જીવ આવી જાય, તેમાં પણ ના કહેવાય નહીં. ઈત્યાદિક અત્રની હકીકત સક્ષેપથી આપને જાણવા સારૂ લખીયું છે. બીજી' આપ સાહેબજીએ લખ્યું જે હાલમાં સઉથી તમે। એકલા તીાં રહેા. પછી તમારા વિચાર થાય તા સુખેથી વેડાવો. એ વાત કાંઇ પરતંત્ર નથી કરીને લખ્યું, તે સાહેબજી મને પણ એમજ વિચાર છે. પરન્તુ અત્રે આવે મને દિવસ ૧૮ થયા. મે' અત્રની રીતભાત પ્રાયે સર્વે જાણી શાથી કે સાહેબજીને મારા કોઈ પૂર્વભવના સંબધથી પાતપેાતાના ચિતના ઘણા અભેદપણા વર્તે છે. તેથી મારા પર સાહેબજીની ઘણી પ્રીતિ વર્તે છે. ને આવનાર ભાઇઓને સાહેબજીના વચન ઉપર ઘણી જ પ્રતીત રહે છે. તેથી ભાઈએ મારી હુ મરદાસ રાખે છે. માટે મેં ત્રેડાવવા ખાખત સાહેબજી તથા મૂલચંદભાઈ તથા બીજા એક બે ભાઈની સલા લીધી. તા કહ્યું જે સુખેથી વેડાવા. કશી વાતની અડચણુ પડશે નહીં. અને વલ્લી કોઇની જીવને ઉપકારના કારણ છે. ઇત્યાદિ કહ્યું. વલી જગ્યાની પણ તજવીજ કરી રાખી છે ને તે જગ્યા નજીક છે ને તે જગ્યા હું હમણાં' જેના ઘેર જમ્મુ છું તેની છે. માટે કારણુ પ્રાયે અનુકુળ દીઠામાં આવે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ [૪૬]. તેથી મારો હાલ અતરે રહેવાને ચિત્ત થયો છે. માટે સાહેબજી હવે મારે લખવાને એ છે જે કઈ સારે સાથ જોઈને તે સાથે આગબેર્ટમાં મારી વહુને ચડાવી મૂકજે ને જે દિવસે ચડાવવાનો વિચાર હોય તેથી અગાઉ દન ત્રણથી ચાર મને કાગળ લખી મોકલજે તે તે ઉપરથી હું મુંબઈ જાઈશ ને આરસની લાદીઓ તથા ત્રરીની તજવીજ કરીને મલશે તે મેકલાવીશ. વલતે મારી વહુને મુંબઈથી અતરે તેડી આવીશ. માટે રવાના તમારા પાસેથી થાય એથી ૨ કે, ૩ દાડા અગાઉ મને કાગળ લખશે અને સાથ બાઈ માણસેનું હોય અને આપણી ઓળખાણનું માણસ હોય તે સાથે એક લશે. એકલા એકલશો નહી. બીજું આપ તજવીજ કરશો તે કઈને કઈ જેગ બની જશે અને મારી વહુને ટીકીટ લઇને બાકી દશ રૂપિયા સાથે આપજે. વધારે આપશે નહીં. ને તેની કેરી જે થાય તે મારા ખાતે ઉધારી વાર. અને પ્રથમ રૂપિયા જે મારી પાસે છે તેને હિસાબ મુંબઈ ગયેથી લખીશ. બીજુ શ્રી આચારાંગજીની ટીકા જરૂર મેકલશે. બીજું મારી વહુને કહેવું જે ભણવાનું પુરતક બીજે કાંઈ લાવવાની જરૂર નથી. અતરે સર્વે મલશે. બાકી પ્રાકૃત વ્યાકરણની પ્રત નાની મોટી જે આપણા હાથની લખેલ છે તે તથા પછી શતક તથા કર્મગ્રંથ તથા બૃહત રત્નકર એ મારા હાથના લખેલ છે. તથા છુટા કાવ્ય જે ચેપડીમાં ઉતાર્યા છે તે લાવજે. | બાકી ચંદ્રિકા તથા અમરકેશ લાવશે નહીં. બીજું ભાઈજી સાહેબ રવજીભાઈજીને માલમ થાયે જે બાઈને પાઠ, Page #52 -------------------------------------------------------------------------- ________________ [૪૭] દેવાને આપ જરૂર રાખશે. ને હું ભણતે તીહાં પુસ્તક જે હોય તે જોઈ તપાસી ઠેકાણે રાખજે. ઉતરાધ્યયનજીની ટીકા મટી પિથીમાં રાખજે. બીજે પણ જે પુસ્તક ભાઈ મણશીને હોય તે તેની પિથીમાં રાખજે. તેની ટીપ ખરચ લખવાની બુકમાં છે તે જોઈ લેજે. બીજુ ભાઈ દેવજીભાઈને માલમ થાએ જે મારા ઘેર જે કામસાર કાગળ હોય તે એક દબામાં રાખીને તે પેટીમાં રાખજો. ને મારી ચોપડી વગેરા જે જણસ હેય તે પેટમાં રાખી તેની ચાવી આપ પાસે સાચવી રાખજે. બાકી વિશેષ ભલામણ શું લખું ? જેમ આપ ભાઈજીને તથા તમારી બહેનને ધ્યાનમાં આવે તેમ કરશેજી. નિકેવલ મારા લખ્યા ઉપર ધ્યાન રાખશે નહીં. આપ સાહેબજી તથા પૂ. સાહેબજી હેમરાજભાઈને વાજબી ભાસે તેમ કરશે. કંઢરાવારી જગ્યા જે કબજે આવી હેય ને આ જગ્યાનું વિશેષ મતલબ ન હોય તે સુખેથી મૂકી દેજે. ભાડા પેટે કેરી ૨૦ આસરે દીધી છે. તે બુકમાં લખી છે. બાકી હિસાબ ચૂકતે મારા ખાતે માંડી વાળો. આજદન સુધી ખરચ ખાતાને હવાલો અવઠંભ ખાતે ઉધારી વારજે. મારી અંગતની પરાંતમાં કેરી હોય તે રેકડી મારી વઉને દેજે. આ વિગત વિશેષ લખવાનું કાંઈ જરૂર નથી. પણ ચપલપણાથી કઈ વાત લખાણું હોય તેથી આપ કાંઈ ચિત્તમાં લાવશે નહીં. મારે સ્વભાવ તો આપ જાણે છે માટે હિત શિક્ષાના અવસરે કઈ વખતે પણ મારા ઉપર ઉપેક્ષા ભાવ લાવશે નહીં એ જ વારંવાર વિનતિ છે. હાલ Page #53 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪ ] તે આપ સાહેબજીનું મેલાપ કાંગલેાથી થશે. આકી રૂબરૂ તે જ્યારે ફરસના હશે ત્યારે મલાગે. પૂજ્ય સાહેબજી હેમરાજ ભાઇજી આપની હકીગત વર્તમાનની લખવાની ઇચ્છા થાય તે મને લખી જણાવશેાજી. હાલમાં વિચાર કેવા વર્તે છે તે લખશેાજી. ને મારી વારંવાર એ જ વિનતિ છે જે અંતર આઝમની સુંદરતા થવાની યતના કરશેાજી. આતમાને તિ થવાના ખરા એ જ માર્ગ છે. આપની સમીપે ભાઇઓ માઇને મારા ધર્મ સ્નેહપૂર્વક સ્થાચિત કહેશેાજી. અંતરે સાહેબજી શાંતિસાગરજીના શરીરે શાતા છે. આપના સમીપના કુશલ સમાચાર લખશેાજી. અનારસના ભાઈને કાગલ લખાતા મારી વિગત લખશેાજી, ખીજું ભાઇજી, અતરે સ ંદેહ દેાલાવલીની પરત જુની હતી તે સાહેબજી પાસેથી તેણે મગાવી લીધી માટે પરત અધુરી રહી ગઈ છે. વાસ્તે આપણા પાસે જે પરત છે તે આખી મેાકલી દેજો. પછી સેધી ઉતારી પાછી આપની તરફ્ માકલી દેશું. મતી સ ંવત ૧૯૩૬ ના કારતક શુદ ૧૪ ને વારગરે દ્વા. માલશીના ભૂલચૂક સુધારીને વાંચશે. શ્રી. જીન વચનથી જે કાંઈ વિરૂદ્ધ લખાણું હેાય તે મિથ્યા હો. બીજી મારા પાસે પ્રાકૃતની પરત તથા ષષ્ટીશતક છે માટે તે લાવા નહીં તે કાંઈ જરૂર નથી. તા. ૩. બીજું આપે લખ્યું જે પેાતાની બુદ્ધિના ક્ષર્ચાપશુમ પ્રમાણે આલખન વાસ્તુ પ્રતિમાજી સ્થાપન કર્યાં છે. ગુરૂ લેાકાએ અવિધિ ઘણી કરી છે. તેથી તીડાં જાતા તેની Page #54 -------------------------------------------------------------------------- ________________ [૪૯] અનુદના થાય છે. એમ કહેવાથી પણ આપણી વિધિનું સિદ્ધપણું થાય છે, કરીને આપે જે લખ્યું તે વાતનું વિચાર કરતાં તે આપના લખ્યા પ્રમાણે બેસે છે. બીજું આપ સાહેબજીએ જે શાસ્ત્રના હેતુ યુક્તિઓ લખવાનું લખ્યું - મેં જાણ્યું. માટે કઈ વખતે વિચાર કરતાં કરતાં આગળ જતાં જે મને શ્રેષ્ટ પક્ષ ભાસન થાશે. તે આપને લખી જણાવીશું, હાલ તે સંક્ષેપ રીતે ઉત્તર વાળ્યું છે. બીજુ આ કાલ ઉપરથી વા કે બીજા કારણથી આપ સાહેબજી ચિત્તમ એ વિચાર લાવશે નહીં જે એ ભાઈ રખે તીહાં બંધાઈ જાય ને જે એક પક્ષની દષ્ટિ બંધાશે તે પછી મધ્યસ્થ રીતે વિચાર કરી શકશે નહીં એમ જાણશે નહીં કેમકે હું પિતાના મન સાથે વિચાર કરું છું તે મને હાલ બે પક્ષે સરખે રાગ માલમ પડે છે. . . . . * વલી આગલની વાતનું તે ફાની મહારજ ણે છે. બીજું સાહેબનું, પણ મને વારંવાર કહેવું એમ રહે છે જે ભાઈ રખે કાંઈ વાતમાં દક્ષિણપણું આ વિચારને બાધ લાગે નહીં તેમ યતના શે. સ્માર્ટ શહેઅજી એ વાતનું કશી વાતે વિકલ્પ જેવું મને જણાતું નથી. મા વિશેષ તે જેમ જ્ઞાની મહારાજ કહે તે સત્ય છે. કર્મનું કાંઈ વિશ્વાસ નથી. પણ મારી દૃષ્ટિ જે કદી કઈ વખતે આપ સાહેબજીને બીજી રીતે ભાસ થાય તે હું હાથ જોડીને કહું છું કે મને જણાવવા સારૂં જરૂર લખવ. એ વાત સાંભલી મને કદી પણ અરૂચિ આવે એવું શાસન થતું નથી, Page #55 -------------------------------------------------------------------------- ________________ [૫૦] સાહેબજી શાંતિ સાગરજીએ તત્રના ભાઈએ બહેનને ધર્મને પ્રીતિ કહી છે મતી સંવત ૧૯૩૬ ના કારતક સુદ ૧૫ અને બીજું કાગલ એક કારતક સુદ ૮ ને લખેલો આજ દિને પતું છે. તે વિશેષ વિગત સર્વે માએલા કાગલથી ધારજો. બીજું આરસની લાદીમાં માંડવીમાં તજવીજ કરી તે જાણ્યું ને હવે પણ પાછળથી જે કાંઈ બની હેય તે પાક્લના કાગલમાં લખશે, ને આરસની લાદી નંગ કેટલી લેવી તે પણ લખજે. બીજું શ્રી સદારામ પ્રવૃતી ખાતે તથા વિધિ જિનભવન એના સ્થાપન કરેલા છે. તેમાં વિચાર કરવા જેવું છે. તેઓશ્રી હેતુસહિત સવિસ્તરપણે અમને લખજો કેમકે અમને તે એમાં કાંઈ બાધક જે ભાસન થતું નથી કરીને લખ્યું તે જાણ્યું પણ ભાઈજી એ વાત કાગળમાં લખી જાય તેમ નથી. એમાં તરક ઉત્તર ઘણ રહેલા છે. મારી શક્તિ પ્રમાણે તેઓની સાથે તરક ઉત્તર કર્યો, પણ તેમના કેવા ઉપરથી તથા કેટલાક દૃષ્ટાંત આપવા થકી મારે તરક આગલ ચાલી શકતું નથી. અને તે વાત વિચારવા જેવી રહે છે અને તેમનું કહેવું પણ એમ થાય છે કે આ વાત મારા ક્ષપશમ પ્રમાણે અને શાસ્ત્રના આધારે કહેવામાં આવે છે. પછી આગલ બહુશ્રુત કહે તે પ્રમાણ છે. અને કોઈ પુરૂષ હઠવાદ રહિત હેય ને મતને મમતવ જેને ન હોય અને ખરી વાત સમજવા ઉપર લક્ષ હોય એવા પુરૂષના સાથે વાત વિચાર કરતાં જે બીજી રીતે સમજાય છે તે વાતનું કાંઈ હઠ નથી. પણ કારણમાં એટલું જ છે કે રખે કઈ પ્રકારે દંભ આવે Page #56 -------------------------------------------------------------------------- ________________ [૫૧ ] નહીં. કેમકે આપણે માથે ગીતારથ નથી. તેમ પિતાની પરિ. કૃતિ પણ એર રૂપની વતે છે. માટે માંહે હાય બીજું અને ઉપરથી થાય ના થાય બીજી રીતે તે તે વાતમાં ઘણે વિચાર રહે છે. કારણ કે વ્યવહાર તે રૂબરૂ મલ્યા વિના થા દુર્લભ છે. માટે કઈ વખત જ્યારે અંતરાય ગુટે મલ થશે ત્યારે તેને વિચાર થઈ રહેશે. બીજું સાહેબજી કદી કઈ વાત બુદ્ધિની મંદતાથી વ્યાજબી રીતે લખાણ નહીં હશે ને તેની કેઈ પુરૂષ ચેતવણી કરશે તે જીવને અરૂચિ થાય એમ જણાતું નથી. ૫ત્ર ૨ જે કેડાય સ્થાને બિરાજમાન ભાઈજી સાહેબ હેમરાજભાઈ તથા દેવજીભાઈ લખમણ ચી. શ્રી અમદાવાદથી લી. ભાઈ માલશી તથા પિતાંબર ભેજરાજના ધર્મ સનેહપૂર્વક યાચિત અવધારશે. આપના પત્ર ભાદરવા વદ ૫ ના લખેલ પિતા છે. બીજું સંદેહ દેલાવલીની પરત આપે મગાવી તે હજી સેંધાઈ રહી નથી. માટે બીજી સંદેહ દેલાવલીની નાની ટીકા આંહીના ભંડારની છે. તે ઉતારવા સારૂં મેકલીશું. તેના સાથે ૧૭ પાના પણ એક બે દહાડામાં બેગી કરીને મોકલશું. તેની સાથે પાશ્ચંદજી મહારાજના કરેલ પ્રકરણ પણ મેકલીશ. બીજું જિવાભિગમજીની ટીકા અતરેના ભંડારમાં નથી બીજું સુષઢનું રાસ ઉતારવા જેવું છે. તે જે તિહાં ન હોય તે લખજે તે મેકલી દેશું. બીજું પુષ્પમાલાને બાલાવબેધ Page #57 -------------------------------------------------------------------------- ________________ [ પર ] આપે ૧૯ ગાથાનાં મંગાવ્યું છે. · તે બાલાએપ એક મેટા કથાનિક છે ને એક નાના છે. માટે આપને કયાના ખપ છે તે લખજો. બીજું આવશ્યકજીની માટી ટીકાના પૂર્વાધ આપણા પાસે ન હાય તે અતરે છે. માટે ઉતારવા સારૂ જોઇએ તે લખજો. બીજુ હાલમાં હું દ્રવ્યગુણ પર્યાયના રાસ જોઉં છું. પિતાંબરભાઇ નવતત્ત્વ ભણે છે. બીજુ ભાઈજી અમારા આવવા આશ્રી આપે લખ્યું તે ભાઇજી અમારા મનમાં એવી સ્થાપના કરેલ નથી જે આટલેા વખત રેવું છે. માટે જ્યાં સુધી ચિત્ત યુ' છે ને અત્રેની ક્સના છે ત્યાં સુધી બેઠા છીએ માટે હાલમાં તે અતરે રહેવા વિચાર જણાય છે. પછી આગલને તા કાંઇ એક દહાડાના પણ નિશ્ચય કહેવાતા નથી. ખીજુ` દેરાસરજી આગલ જાલી વગેરેની વિગત લખી તે જાણી. વલી ભાઇ દેવજીભાઈ તમેા લખીચું છે જે અમારા વિચાર આવવાને હતા પણ વરસાદના કારણથી આલસ થઇ ગયું છે. તે પણ મનમાં હજી રહે છે. કરીને લખીચું તે બાઈજી જે વખત ભૂમિ ક્રૂસના થવાની ‘હોય છે તે વખત કેઇપણ કારણ જોવા રેતું નથી. પર જ્યાં સુધી તેમ નથી ત્યાં સુધી અનેક કારણાને અટકાવ થાય છે. માટે એ વાતને પરમાથે વિચાર કરતાં ફાઈના હાથમાં નથી. જે જે સમે જે જે ક્રિયા કરવી કેવલી મહારાજે દીઠી છે. તે તે પરમાણે સર્વે જીવની ખની રહી છે. તે આઘી પાછી કરવા કઈ સમર્થ નથી. એ વિચાર જેના ચિત્તમાં સદાય વતે છે તે એજ સમક્તિનું લક્ષણ જાણવું. ભાઈજી સાહેબજી હેમરાજભાઈ આપે સમતિ તર્કનું લખ્યુ પણ તે પરત જડે તેમ નથી. ને વિશેષાવશ્યક અત્રેના ભંડારમાં . Page #58 -------------------------------------------------------------------------- ________________ [ ૫૩ ] * નથી. ખીજું' શેઠ મયાભાઇ સંબધી વિગત લખી તે જાણી, કોઇ કોઇ વખતે મયાભાઇ પાસે જવાનુ થાય છે ને એમના ચિત્તમાં લગારે આવવાની રૂચિ જણાય છે. પણ બીજા કાઈને પ્રાયે જણાતી નથી. ને તેમના પાસે અમારૂ જાવું પણ થતું નથી. માટે બીજાના નામ લખવાની જરૂર નથી ખીજુ ભાજી જેના સાથે લેશ વગેરે થયું કાંઇ સંભવતું ન હોય, મેલાપ પણ થયું ન હોય તેને પણ સ્વચ્છરી સબધી ખામણા કેવાનું લખવું. તારે તે બધા જગતના જીવેને કાગલ લખી લખી કેવરાવવું જોઇએ પણ એ વાતને સમ્યક વિચાર કર જે એ લખવું લેાકરૂઢિ થાય છે કે વિચારપૂર્વક થાય છે. બીજુ જે પુરૂષની એવી પરિણતિ જામી છે. ખમાવવાની તે જેના સાથે વધારે પરિચય રૂતું હોય અને કલેશનું સ`ભવ થાતું હેાય તેની સાથે અંતરથી નિઃશરૂ થઇને વ્યવહારમાં ખમાવે પણ જ્યારે વ્યવહારમાં ગીતારથ ગુરૂ મહારાજ પાસે કષાય થયાનું પ્રાયતિ લઇ શુદ્ધ થાય તે અમાંવવું લેખે છે. આડી કેવલ હાથ જોડીને કહ્યું જે હું ખમાવું છું અથવા કાગળ લખીચું જે હું ખમાવું છુ તમે પણ ખમજો. એમ કર્યાથી આલેાણા આવી જાય એમ મને સમજાતું નથી. પછી ગીતારથ મહારાજ કહે તે પ્રમાણ છે. . t બીજું સાહેખજી આ શાસ્ત્રની વાતુ લખવાને હુ અમેન્ય છતા લખુ છુ તે ચપલતા દાષથી જાણવી. માટે જે વાત સિદ્ધાંતથી ઉલટી હોય તેની ઉપેક્ષા કરી મલતી ગ્રહણ કરવી. બીજી ભાઈ દેવજીભાઇને માલમ થાએ જે આ કગલ સાથે Page #59 -------------------------------------------------------------------------- ________________ [ ૫૪ ] કાગલ એક સાહેબજીને પ્રેરણા કરીને કિંચિત વાત જાણવા સારૂ લખીયુ` છે. પરંતુ એના ઉત્તર આપ મગાવશે તે કાંઈ કાગલ દ્વારે આવશે નહીં. કારણકે એમના મનમાં કાઇને પ્રશ્નેત્તર કાગલે લખવા તેમાં બહુ વિચાર રહે છે. કેમ જે લખવાનુ` મર્મ સમજાય નહીં તેા આગલાને ઉલટા અવગુણુકારી થાય. માટે સાહેબજી આ કાગલ આપ ભાઇઓ સિવાય ીજા કાઈને વંચાવશે। નહીં. કારણ જે તમારા માંડવીમાં જવું' થાય છે તથા મુંબઈમાં કાગલ લખવાનુ થાય છે. પણ એ કાગલના પ્રશ્ના ખીજે કયાં લખશે! નહીં. ફક્ત તમને સમજવા વાસ્તે લખ્યા છે. માટે આપને એનું જે વિચાર સૂઝે તે ઉત્તર અમને જાણવા સારૂ' સુખેથી લખો. અને જે તમને બાધક જેવું ભાસે તે સુખેથી લખજો. તમારી પેઠે એમના મનમાં પણ કઈ વાતનું હઠ નથી. માટે જે અમારા મનમાં થાય છે જે એકવાર આપને સાહેબજી સાથે રૂબરૂ મેલાપ થાય તા ઘણીક વાતાના વિચાર કરવા જેવા છે. તે પ્રાયે વિચાર થઈ શકે એવા જોગ છે. બીજું ભાઈજી આપણે જે પ્રવૃત્તિ ચલાવી છે તેમાં કેટલીક વાતુંના જરૂર વિચાર કરવા જેવા છે. તે હાલ મલીને કઈ વાતનું સુધારા કરવાની ચાયના રાખીશુ તે। મની શકશે. કેમ જે કરનાર આપણે બધે હજી બેઠા છીએ. વાસ્તે ભાઈજી સેજ જાણવા લખ્યું છે. સંવત ૧૯૩૬ ના આશે! શુઇ ૪ દા. માલશી તા. ૩. મોજી' ભાઈજી આજ દુને મિતિ આશે। શુદ ૫ ની મુકપેાછુ ખે’ગી ટપાલ માગે મૂકી છે તેની પાચેથી પેચ Page #60 -------------------------------------------------------------------------- ________________ [૫૫] લખજે. તેમાં સંદેહ દેલાવલીની નાની ટીકા પાના ૨૮ મૂક્યા છે તે આહીના ભંડારની છે. તે તરત ઉતરાવી સેંધીને પાછી મૂકજે. ચર્ચરી ગ્રંથ પણ એના સાથે મેકલી દેજે. બીજી પાચંદજી કૃત બે ત્રણ ગ્રંથ મેકલ્યા છે. અને દુહા શતક વગેરે પાંચ સાત પ્રેકરણ વાંચવા સારું રાખ્યા છે. તે પાછળથી કઈ વખત મૂકવાનો વિચાર થાશે તે એકલી દઈશ. તેની ચિંતા કરશે નહીં. બીજુ હુકમ મુનિને એકવાર મલવાની મારા મનમાં ઈચ્છા થઈ છે. તેને ફરસના થશે તે ચાર દહાડા મલી આવીશ. તે સહજ લખ્યું છે. ભૂલચૂક સુધારી વાંચજે. દા માલશી. પત્ર ત્રીજો શ્રી. કેડાય સ્થાને બિરાજમાન ભાઈજી સાહેબ શ્રી દેવજી લક્ષમણ ચી. શ્રી. અમદાવાદથી લી. માલશી ભેજરાજની ધર્મપ્રીતિ અવધારશોજી. આ૫ ભાઈજીના પત્ર બે પિતા છે. બીજું ભાઈ મુરજી લખુના કાગલમાં સમાચાર હતા જે પોથી એક કેડાય મેકલી છે, બાકી એક મોકલવી છે. માટે તે પિથી આપને પતી કે નથી તેનું સમાચાર લખજો. મગનલાલ ભાઈ સંબંધી વીગત લખી તે જાણી છે. મારા પાસે આવશે ત્યારે વંચાવીશ. રૂપિયા ૧૦૦ શ્રી જ્ઞાનભંડાર ખાતે ઉધાર્યા તે જાણ્યું છે. બીજું સાહેબજી શાંતિસાગરજીના શરીરે નિરાંત છે. અને તેઓને ઉધરસ હતી તે પણ હાલ ડી છે બીજુ ચીત ન કેરે તો રેક્ત કરવી જુગત નહીં એવી વીગત આપે Page #61 -------------------------------------------------------------------------- ________________ [ ૫૬ ] વ્યાજખી લખી અને મારા પણ એ જ વિચાર છે. તે ઉપરથી મે' પૂછ્યું, તા એનેા કેવા એમ રહે છે કે એકલી ન જાઉં. તમા આવીને ભાઇઓ પાસે શૈલી આવેા. પછી ગમે તે તમે। વધારે નહીં રહેા તે પણ ફિકર નહીં. એમ કેવુ રહે છે. પણ મારા હાલ એમ વિચાર થતા નથી. જોર થાશે તારે આપની તરફ આવીશ. તેમાં મને બીજો કેાઈ વિચાર પ્રાયે રતા નથી. હાલ જોગ અતરે મને અનુકુલ ભાસે છે. તેથી ચિત્ત થાતા નથી. ખીજું ભાઈજી જગ્યા વાસ્તે લખ્યું તે ભાઇજી અમારા એનુ હાલે એવા વિચાર થયા છે કે ભાડા ચુકાવી દેજો. ને જે સમાન છે તે આપના ધ્યાનમાં આવે ત્યાં રાખશેાજી. ને કાઠીમાં મગ તથા ખાજા છે તે વેચી નાખો ને હવે ભાડા ઉતારી નાખજો, ને અમારા જ્યારે વિચાર થશે ત્યારે છેવટ બીજી કાઈ નહીં મલશે તે છેવટ તલકશીભાઈના ઘેર પાસે દેલામાં પણ ગુજરાન થાશે. તેની કાંઇ આપ ચિંતા કરશે નહીં, આાગલ જેમ બનવાનુ` હશે તેમ બનશે. પણ હાલમાં તે. અતરે રહેવાનુ વિચાર છે. આગલની તેા જ્ઞાની મહારાજ જાણે. બીજી ભાઇજી એએના ચિત્તમાં પણ બહુ અસ્થિરતા રહેતી નથી. ને જ્યારે થશે ત્યારે હું આવી આપની પાસે મૂકી જઇશ. પણ આગ્રહ કરી રાખવાના હાલ મારા પ્રણામ રહેતા નથી. બીજી સાહેબજી મારા મનમાં કાઈ વખતે એમ આવે છે જે ક્સના હાય ને આપ ભાઇજીની ઇચ્છાથી એકવાર અતરે આવી જાવાના થાય તા ઘણીક વાતાના વિચાર થાએ. પણ એ વાત મનવી Page #62 -------------------------------------------------------------------------- ________________ [૫] કેઈના હાથમાં નથી. એવું વિચાર લાવી મધ્યસ્થ રહેવાનું થાય છે. પણ સ્નેહ ભાવને લીધે લખાય છે. પણ કારણ જે કઈ કઈ રહસ્યની વાતે કાને પડે છે તે વખતે જીવમાં બહુ આનંદ થાય છે તે વખતે મનમાં એમ આવે છે કે આ જેમ કેઈ પૂર્વકૃત પુન્ય વિના મલે દુર્લભ છે. પછી નિશ્ચ જે જ્ઞાની મહારાજ કહે તે સત્ય છે. બીજું આ પુરૂષના સમાગમથી એમ વિચાર થાય છે કે સાપેક્ષ નિરપેક્ષને સ્વરૂપ સમજ બહુ દુર્લભ છે. તે વાત કિંચિત સાંભલીને ગીતારથ મહારાજજી ઉપર બહુ રાગ આવે છે. પણ તેવા પુરૂષ મલવા આ કાલમાં તો પરમ દુર્લભ છે. પણ તરતમ જોગે એ વાતને સ્વરૂપ દર્શાવે તેવા પણ કેઈ વિરલા માટે આ પુરૂષના સમીપે રહ્યાથી પિતાનું મૂરખપણું કિચિત ભાસન થાએ છે. અને સાપેક્ષ સહિત એક વચન બેલવાની પણ બરાબર યોગ્યતા પિતાની જણાતી નથી. માટે એમ વિચાર થાઓ છે કે જેમ જેમ પિતાને મુરખપણે વિશેષ ભાસન થાય તેવી સેબત કરવાથી ગુણના કારણે ભાસે છે. કારણકે તે અવગુણી છત પિતાને ગુણપણે માને તે બહુ દેષને સંભવ છે. પણ એ વાત પિતાને સમજવામાં આવવી બહુ કઠણ છે. પ્રાચે વાત વાતમાં પિતાને ઉત્કર્ષ અને પર અપકર્ષ થાઓ છે. તે સમજાતું નથી કે જે સમજાએ તે એ જ મેટો ગુણ છે. ભાઈજી સાહેબ પિતાની લઘુતા લખવાની પણ હું મારામાં યેગ્યતા જાણતા નથી. તે ઉપદેશની વાતને તે શું કર્યું? પણ ચપલતા દેષ પડયું છે તેથી રહેવાતું નથી. બીજું Page #63 -------------------------------------------------------------------------- ________________ [ ૫૮ ] તમારા પાસે ભાઇએ હેનેાને મારા યથેાચિત કહેશે. પૂ. હેમરાજ ભાઇજી આગલ એવી વિનતી છે કે, સાહેબજી આપે બહુ ઉદ્યમ કરી અવિવિધ માને છેડી વિધિ માનું આશ્રયણ કર્યુ છે. પણ સાપેક્ષ નિરપેક્ષના જાણુ ગીતારથ મહારાજનુ તે આપને ચેગ મળ્યું નથી. તેમજ અનિક્ષેપાસ્યાદવાદનુ સ્વરૂપ કિચિત આપણે જાણીએ છીએ એવી પણ આપણે આત્મા સાક્ષી ભરતા નથી. ત્યારે આપણા મનથી આપણે વિધિ મા માનીએ છીએ. એ પણ એમાં મને મેાટી દોષા પત્તિના સંભવ થાય છે. વાસ્તે આપ ખેાજી પુરૂષ મને ભાસે છે. માટે લખુ છું કે બીજા કામ સરવે પડતા મૂકીને એ વાતની જરૂર તપાસ કરવા જેવી છે. અને એ વાતની ભૂલ ખરેખર આપણને ભાસન કરાવે એવા પુરૂષ મલવા દુરલભ છે. માટે ચેતવણી માત્ર લખીચું છે. આપને એક વાત પુ છું કે આપણે આતમા ધરમધ્યાનમાં વતે છે કે આત ધ્યાનમાં વરતે છે? જો કેશો કે ધર્મધ્યાનમાં, તેા તેના લક્ષણ મેલવી જુએ. તે કહેશેા કે આ ધ્યાનમાં, તે તેની જે જે કરણી તે સંસાર અર્થે થાય કે મેાક્ષની આપનારી થાય તે લખો. ઉયિક ભાવ કોને કહીએ ને યાપશમભાવ કેને કહીએ, તેના સ્વરૂપ લખો. એક પુરૂષ વિધ સેવે છે. અને તેને અવિવિધ માને છે ને જિનાજ્ઞામાં વર્તનારની પ્રશંસા કરે છે. ને એક પુરૂષ પરમાર્થે વિધ સેવે છે. પણ પેાતાને વિધિને સેવનાર માને છે. એ બે પુરૂષમાં 'સંગત કરવા યેાગ્ય કયા પુરૂષ જાણવા ? કોઈ પુરૂષ છે. તેણે પેાતાની બુદ્ધિ પ્રમાણે Page #64 -------------------------------------------------------------------------- ________________ [૫૯] તપાસ કરી વિધિ માર્ગનું આશ્રમણ કર્યું છે. પણ અભિપ્રાય અંતરમાં એવું રાખે છે કે કઈ ભૂલ શાસ્ત્રને અનુસાર દર્શાવે તે તેજ વખતે છોડી આપું પણ તે પુરૂષને કેઈ શાસ્ત્રને અનુસારે ભૂલ દર્શાવનાર સાંભળવામાં આવે તે વખતે અવશ્ય વિચાર કરવો જોઈએ. અને ધર્માર્થીનું એજ લક્ષણ છે કે પિતાની ભૂલ કોઈ દર્શાવે ને પિતાને પણ તેમજ ભાસન થાય છે તે પુરૂષને બહુ ઉપકાર માને. પણ તે ઉપર અરૂચિ લાવે નહીં. સંવત ૧૯૦૭ ના મહા વદ ૭ દા. માલશી. લાલા પત્ર ચેથી સ્વસ્તીશ્રી કોડાય સ્થાને બિરાજમાન ભાઈજી સાહેબ હેમરાજ ભીમશી વગેરે. અમદાવાદથી લી. ભાઈ માલશી ભેજરાજના યથેચિત વાંચશે. આપને કાગલ પોતે છે. આપે પ્રશ્નના ઉત્તર મંગાવ્યા તે લખવાને હું અસમર્થ છું. કારણકે પરદેશને કામ ને એ વાતેના મર્મ રહ્યા ગંભીર. માટે તે લખવાની મારી શક્તિ નથી. ને હવેથી એવી રીતે લખવાની આપ સસ્તી લેશે નહીં. કારણકે વાતેના ઉત્તર આપ મગાવે, તે આવે નહીં. ત્યારે આપને ફોકટ પ્રયાસ પડે. માટે બીજે કઈ કામકાજ મારા લાયક હોય તે સુખેથી લખજે. બીજું ભાઈજી સર્વ જીવોને પોતાના ક્ષપશમ પ્રમાણે વાત સમજાય છે. તે ઠેકાણે કોઈ ઉપાય નથી. માટે પિતાથી વિપરીત શ્રદ્ધા પ્રરૂપણ દેખી પણ તે જીવ ઉપર અપ્રીતિ કે તે જીવની નિંદા કરવી આત્માર્થીને ઉચિત નથી. અને જે જીવ દ્રવ્યભાવ કઈ કામકાજ પતાને ક્ષમ તાથી વિપરી Page #65 -------------------------------------------------------------------------- ________________ [ ૬૦] આજ્ઞા સહિત સમક્તિપણું, શ્રાવકપણું, સાધુપણું પાલશે તેને મહાન લાભનું કારણ છે. પણ તેવા પુરૂષને બીજા પાસેથી મનાવવાની ઈહા રેતી નથી. બીજુ ભાઈજી આપે લખીઉં ભાઈ પાસુ પ્રથમ આમ કરતા હતા ને હવેથી આમ કરે છે. તે વાતને પરદેશમાં લખવાથી કાંઈ ગુણને કારણે મને સમજાતું નથી. કારણ કે ધર્મ કરણ જે કરવી છે તે પોતપોતાની રૂચિને અનુસરે છે. કેઈન વાસતે કરવી નથી. માટે જે પુરૂષ ખરેખરા લાભના અરથી થયા છે તે પુરૂષ છતી શક્તિએ આજ્ઞા સહિત વિધિને વિષે ઉદ્યમ કરે. આ વિના કદી રેવાના નથી. જેમ કે જીવને ખરેખરી ભૂખ લાગી છે તેને કઈ ખાવાની લિગાર પ્રેરણા કરશે, તે તેને ઘણી મીઠી લાગશે ને તે જીવની ખાવાને વિષે તરત પ્રવૃત્તિ થશે. પણ જેને ખાવાની રૂચિ બિલકુલ નથી તેને કઈ ખાવાને વધારે કહેશે તેના ઉપર ઉલટી અરૂચિ થાઓ ને તેને ખાધે ગુણ પણ ન કરે. ઉલટે ખાવાથી અજીર્ણ થાય. માટે ભાઈજી સહુ જીવ કમ વસે છે. પારકા આચરણ દેખને પિતાની ચિતને વિષે તપતી કરવી એમાં કાંઈ ગુણને કારણ નથી. જે પિતાની વ્રત પાલવાની સાચી પરણતી થઈ છે તે સુખે પાલે ને તેને બીજા કેઈએ કદી ન માનીઉં તેમાં તેનું શું બગડે છે. માટે એજ વિચાર કરો. આપની સમીપે સરવ ભાઈઓ બહેનને યાચિત કેજે. મતી ૧૯૩૯ ના કારતક સુદ ૧ દા. માલશી. Page #66 -------------------------------------------------------------------------- ________________ [૬૧] પૂજ્ય માલશીભાઇ તે મારા પરમ ઉપકારી હતા. તેમણે મને જીવનનું નવું દષ્ટિબિંદુ આપ્યું. ધર્મની સાચી વ્યાખ્યા આપી. “સદા મગનમેં રહેના અને મહામંત્ર આપ્યો અને આજે તેમનાં અનેક ટંકશાળી વચને મને પ્રેરણા આપે છે. તેમના અનેક ઉપકારે હું મૂલ્ય નથી. ભૂલીશ નહિ. તેમના પુત્ર ઉમરશી ખાનદેશમાં આવેલા ચેપડામાં રહેતા એથી હું દર વર્ષે પડે જતે અને તેમના ઘરને હું તીર્થ માનતે. તેમને બે પુત્ર છે. શિવજી અને મરસી. બને સુસંસ્કારી છે. નાના નરસીને મારા મોટા પુત્ર સુધાકરની મોટી પુત્રી માનકુંવર આપેલ છે. ઉમરશીભાઈની બે પુત્રીઓ છે. બન્નેનાં લગ્ન થયાં છે. બન્ને પુત્રીઓને બાળકો છે. શ્રી માલશીભાઈ સાથે મારા સંબંધ આ રીતે અખંડ રહ્યો છે. મારા પ્રાણપ્રેરક પ્રથમ ગુરૂવય જ્ઞાનદાતા તત્વચિંતક પૂજ્ય માલશીભાઈની જીવનયાત્રા. આપણા હૃદયમાં જ્ઞાનને દીવડે પ્રગટાવે. જીવનની સાચ્ચી દષ્ટિ આપે. જીવન ધન્ય બની રહે. શ્રી માલશીભાઈના પરિવારની વિગત મેળવવા મેં પ્રયત્ન કર્યો અને શ્રી માલશીભાઈના પુત્ર ઉમરશીભાઈને નાના પુત્ર ચિ. નરશીએ સંક્ષેપમાં તેમના પિતા અને પરિવારની વિગતો લખી મેકલી છે તે તેમના જ શબ્દોમાં આપવામાં આવેલ છે. . શ્રી માલશીભાઈને સંસ્કાર તેમના દિકરા ઉમરશીમાં ઉતર્યા હતા. તેમનામાં શ્રદ્ધા-ભક્તિ, વિનય, નમ્રતા–પ્રમાણિક્તા સચ્ચાઈ સહજ હતી. ચેપડામાં રહેતા હતા ત્યારે કમીશનનો Page #67 -------------------------------------------------------------------------- ________________ [ ૬૨ ] ધંધા કરતા હતા. એમાં એક વખત તે બહુજ મુશ્કેલીમાં આવી ગયા. ધંધા ન રહ્યો ત્યારે તેએ ચ્હા વેચતા. એટલુંજ નહિ પણ તેમનાં પત્ની નેણખાઈ પેંડા અને મેસુખ બનાવી આપતાં અને તેઓ વેચતા. તેણબાઇમાં ઉત્સાહ, ધીરજ આવડત અને વીરતા સહજ છે. તે હિમ્મત ન હાર્યો. તેમણે સાદું જીવન પસંદ કર્યું". પતિને તેમણે ખૂબ મદદ કરી, એથી ઉમરશીભાઇએ ફ્રી સારા દિવસે નજરે જોયા. સંવત ૧૯૫૯ ના શ્રાવણમાં શ્રી ઉમરશીભાઈ સગરા ઈંદાર ગયા હતા. કારણ કે તેમને પગમાં વાની અસર હતી અને છાતીમાં કઈંક દુઃખાવા રહેતા હતા તેમજ અમારી દીકરી માનકુંવર ખીમાર હતી તેથી તેણીને પણ ઇંદાર સાથે લઈ ગયા હતા પણ ઉમરશીભાઇ શ્રાવણ વદ ૩ ને શુકરવારનાં સવારમાં હાર્ટ ફેલ થવાથી ઇંદારમાં જ ગુજરી ગયા. મારા માટા દીકરા સુધાકર સુપુત્રી માનકુવરને ભાવનગર લઇ ગયા અને ઉમરશીભાઈના ઘરનાં સર્વ ચાપડા ગયા. પૂજ્ય લાલન સાહેબના જીવન ચરિત્રની બીજી આવૃત્તિમાં પૂજ્ય માલશીભાઈની જીવન પ્રભા પ્રગટ કરવી હતી તેથી ઉમરશીભાઈના નાના દિકરા ચિ. નરશીને મેં પત્ર લખ્યા . તેમણે સંક્ષેપમાં જે હકીકત લખી મેાકલી તે હું નીચે તેમના જ શબ્દોમાં હવે પ્રગટ કરૂં છું. Page #68 -------------------------------------------------------------------------- ________________ [૬૩] શ્રી ચેપડા તા. ૨૭–૧૧–૧૯૫૯. પરમ પૂજ્ય સદાય શુભેચ્છક પૂજ્ય માવિત્રજી બાપુજી પશ્રીની પવિત્ર સેવામાં, શ્રી ભાવનગર. તમારો કેડાયથી લખેલે પત્ર મળ્યું હતું. તેમાં લખ્યા મુજબ તમે ભાવનગર કુશળ પચી ગયા હશે જ. પૂજ્ય બાપાશ્રીનું જીવન ચરિત્ર લખાઈ ગયું છે અને મારા પૂજ્ય પિતાશ્રીને ફેટે અને પરિવારની હકીકત મંગાવી તે બધાઓની સાથે પાલીતાણામાં લીધેલા ફટાની નેગેટીવ આ સાથે બીડેલ છે અને પરિવારની હકીકત મારા પૂ. માતાજી તથા માતાજી પુરબાઈમા પાસેથી નીચે મુજબ મળી છે. તેમાંથી જેટલી જરૂરની હોય તેટલી લેશેજી. લી. નરસી ઉમરસી. Page #69 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪ ] પૂજ્ય બાપાશ્રી માલશીબાપાને તે અમેાએ જોયા પણ ન હતા તેમના વિષે તે શુ લખયે ? પણ અમારા પૂજ્ય પિતાશ્રો ઉમરશીભાઇ વિષે વિચાર કરતાં તેમણે જીવન જીવી જાણ્યું એટલું તે ચાક્કસ લાગે છે. તેમણે પૂજ્ય બાપાશ્રીના જીવનમાંથી જે લીધું તે પોતે જીવનમાં પૂરેપૂરૂં પચાવી શકયા. તેમણે છબીમાં મઢાવીને લખી રાખેલ છે કે ‘જો તારે સુખી થાવું હોય તે સાદુ' ઘર, સાદા ખારાક અને સાદું જીવન ગાળજે.’ એ વાતને તેમણે પોતાના સમગ્ર જીવનમાં ખરાખર આચરણથી સાચી કરી બતાવી. તેમણે પાનખર તથા વસતના પૂર બહારના દિવસેા પણ જોયા. પણ કેઈપણુ વખતે મૂળીયાં સૂકાવા ન દીધાં. હંમેશાં હસતા અને સહુ સાથે મલતાવડા સ્વભાવથી તેઓ બધાને પેાતાના કરી લેતા. મને બરાબર યાદ છે કે અમે બન્ને ભાઇયે બીજી ચેપડી ભણતા હતા ત્યારે તેએ કપાસીને (રૂઉના) માટે ઘરૂ વેપાર કરતા હતા. અમારે ત્યાં મુંબઈના વેપારીયા (આડતીયા પૂ. પટેલ બાપા તથા બીજા પણ સગાસબધીયાની અવરજવર જોરમાં રહેતી હતી. પછી એકાએક કુદરતે નુકસાનીમાં ધરૂ વેપાર બધ થયા. નુકસાનીમાં દિવાળું ન કાઢતાં મારા પૂજ્ય માતાજીના અંગઉપરનાં ઘરેણા વેચીને પણ આખરૂ ન જવા દીધી. અને તેવા કપરા જોગેામાં મારા પૂજ્ય માતાજીએ જે ઉચ્ચ મનેાખળથી પેાતાની નાદુરસ્ત તબીયતમાં પણ જે બહાદુરીભર્યાં ખાર બાર વરસ સુધીના કાળ પ્રતિકુલ સ ંજોગામાં કાઢયા છે તેની યાદ આવતાં જ રેશમાંચ અનુભવાય છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ [ ૬૫ ] . અન્ને હાથમાં સાડા લેમનની ખાટલીયાની લારીયા લઇને ભર બજાર પટ્ટામાં ફરતા અને સાઢથી ઠંડા ઓર મીઠા સાડા લેમનની હાક પાડતા મને ખરેખર યાદ છે. જે ગામમાં લાખા રૂપીયાની રૂઊના વેપારમાં લેવડ દેવડ કરી તે જ ગામમાં અને તે જ લેાકેામાં દોઢીયા દોઢીયાની ખાટલી આપીને પરસેવાના પૈસા પર જીવન કે'તાં એમણે જરાપણ `સ કેચ કે ગ્લાનિ ન અનુભવી. મારાં પૂજ્ય માતાજીને સાડા લેસનની ખાટલીયા ભરતાં કે જે ધંધાની તેમને જરાપણ આવતુ ન હતી. પણ બત અને ચીવટથી શીખી લઈને ભરતાં. તેમજ મારા પૂ. પિતાશ્રી પણ ભ્રસ્તા એવા મને ખ્યાલ છે.” (પૂ. ચેતાજી માણકજી કલ્યાણજી પારાલાવાલાની પ્રેરણાથી સેાડા લેમનને ધંધા સુરૂ કરેલ હતા) એ પછી હોટલના ધંધા ચેડા થાડા સુરૂ કરેલ તેમાં માલ બનાવવા માણસ રાખવા પણ પરવડે તેમ ન હતું એટલે રાતના તેમજ સવારના ૪ વાગેથી ઉઠીને મારા પૂ. પિતાશ્રી તથા માતાજીને જલે લાડુ સેવ વગેરે બનાવતાં અમેએ વર્ષો સુધી તેએલાં, તેમની ચીવટ તથા પ્રામાણિકતા અતૂટ હતી. હરસની માઇ પણ તેમણે લીધી નથી. હોટલના ધંધા માટે અમલનેરવાળા પૂ. પાસુભાઈ બાપાએ સુરૂવાતમાં નારાજી ખતાવેલ અને જરૂરત હાયતા સેા મેસે રૂપીયા લઇ લેવા મારા પૂજ્ય પિતાશ્રીને ભલામણ કરેલ. પણ મારા પૂ. પિતાશ્રીના ટેકીલા અને સ્વ–પુરૂષા સ્વભાવને એ ન રૂચે. તેમણે પૂજ્ય પટેલ માપાની સલાહ લીધી કે જો આ ધંધાથી હું મારાં ખળ ખચ્ચાઓનું પોષણ કરૂ' તે તેમાં ખાટુ' શુ છે ? પટેલ બાપાએ પણ સમ્મતિ આપી In Page #71 -------------------------------------------------------------------------- ________________ [૬૬] અને તેમણે આ ધંધામાં સચ્ચાઈ અને પૈસાના બદલામાં પૂરેપૂરું વળતર આપવાના સ્વભાવથી ખંત અને ધીરજથી જે નામના મેળવી તેનાં વાવેલાં બીજેનાં વૃક્ષેનાં ફળે અમે વગર મહેનતે ચાખીયે છીયે. તેમના હાથેજ અમે બન્ને ભાઈને તેમણે ભણાવી, ગણાવી, પરણાવી-છૂટા (સ્વતંત્ર) કરી દીધા. અને તેમ કરી પિતે જવાબદારીમાંથી મુક્ત થઈ તે દિવસથી તેમણે નિવૃત્તિ જીવન ગાળ્યું. કેઈપણ વ્યવહારિક બાબતમાં તેમણે છેવટ સુધી માથું નજ માર્યું. અમેએ કરેલ કેઈપણ કામને તેમણે વડયું નહીં. પણ માર્ગદર્શન જરૂર કર્યું અને તે એટલું જ કે “દુર્લભ મળેલ. ભવ. પૈસાના મેહમાં ન વેડફી નાખતાં અનુકુલ સંગે છે તે વાપરતા શીખે. તે ગમે તેવા વિકટ પરિસ્થિતિમાં હતા. તે પણ તેમની પાસે આશાથી આવેલ યાચક ખાલી હાથે પાછો ન જ ફરે. જ્ઞાન પ્રત્યે તેમને એટલી પ્રીતિ હતી કે અમારા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીએ જે વહેલા નંબરે પાસ થાર્થ સને રૂપીયે ઈનામ આપતા. પછી તે ભલે ગમે તે હોય. અને વ્યસન છોડનારને જો કે પોતે નિર્વ્યસની હતા પણ સંજોગોવસાત તેમને આ બીડીની જ દુકાન રાખવી પડેલી, પણ ત્યાં પણ કેઈ ઘરાક ચાય બીડી પીવાનું બંધ કરવા તૈયાર થાય તો તેને રૂપીયા પાંચ ઈનામ પણ આપતા. * દાન-શીલ-તપ એ તેમના જીવનને પાય હતે-જે કે પોતે તપ વધારે ન કરતા. અને તે પિતાની નબળાઈ સમજતા. Page #72 -------------------------------------------------------------------------- ________________ [ $૭ ] ^ અને તપસ્વી જોઇ તેની સેવામાં પેાતાને ધન્ય સમજતા. સાચા તપસ્વી તેા તેજ કે બીજાઓને મતાવવા ક્રિયા ન કરતાં પેાતાના જીવનને વધુ ને વધુ વિકસિત અને વૃત્તિઓને શાંત કરવામાં સમર્થ થાય. એ હિસાબે તેએ શ્રાવક અવસ્થામાં, સંસારી જીવનમાં સાધુ જીવન ગાળતા હતા. ખેલેા જીવન ખેલ કરકે ખેલ અતમે છેકર રાગદ્વેષ અભિમાના, સર ઇંડા અપના ખાના. એ સૂત્રને અનુસરીને હસતાં હસતાં વિદાય થયા. તેમણે કાઈ વખતે આ ધ્યાન કર્યું" નથી. તેમજ રૌદ્રધ્યાન પણ કર્યું" નથી એટલે તેમણે નર્ક તથા તિય ચગતિનાં દ્વાર તે અધ જ કરી દીધાં હતાં અને મનુષ્ય તથા દેવગતિના જ રસ્તા કરી રાખ્યું હતેા. જમ તુમ જગમે' આ બસે જગ હસે તુમ રાય, કરણી એસી કર ચલા તુમ હંસા જગ રાય, i એ સૂત્રને તેમણે યથાર્થ કરી બતાવ્યું. તેમના અવસાનના સમાચારથી આખા ચાપડા ગામમાં દીનતા છવાયા વગર ન રહી. ભાજી વેચનાર માણસેાથી માંડીને મેટા વેપારીચા. બાળકાથી માંડીને મેાટા અમલદારા, સૌ તેમના નામથી પરિચિત છે અને હજી પણ રાજ તેમની યાદ કરનારા આવેજ છે અને અધાઓના મુખેથી એમજ નિકળે છે કે તેઓ નામ મુજબ અમરતાને પામ્યા. માતાની કુખ અને પિતાશ્રીના નામને શાભાવ્યાં. Page #73 -------------------------------------------------------------------------- ________________ [૬૮] તેઓ પિતાના હાથે જ પોતાનું ઋણ અદા કરી ગયા. ધર્મ પ્રત્યે તેમને ભાવ અનહદ હતે. ધર્મોના નિકટમાં તેમને ઘજે અંતરને ઉભરે આવતે. વાચનને પણ તેમને તે જ શેખ હતે. છેવટ સુધી તેમનું વાચન મનન ચાલું જ હતું. અરિહંતની રટના કરતાં કરતાં જ તેઓ કાળ ધર્મ પામ્યા. સંસારિક વાતને તેમને મુદલ રસ ન હતો. તે પણ લીધેલો પાટ બરાબર ભજવતા ગયા. છોકરાઓને (અમારા) અભ્યાસમાં ખંડ ન પડે તે માટે ઘણા જ જાગરૂત રહેતા. તે માટે બહારગામ જવાનું પણ ન કરતા. અમારું જીવન ન બગડે, અને ખોટા ન લાગે, કુટેવ ન પડે તે માટે તેઓ ઘણા જ સજાગ રહેતા અને જે શીખવતા તે ક્રોધથી નહીં પણ પ્રેમથી અને સમજાવટથી. તેમને બેટાઈની ઘણી ચીડ હતી અને તે માટે તપી પણ જતા. એટલે તેની ધારી અસર પણ બરાબર થતી. તેમની પુણ્યાઇયે તેમને જમાઈ અને સારા અને શાંતિદાયક મળ્યા કે જેથી તેમને કંઈ વાતની ફીકર ન હતી. - તેમને ગપાટાં મારતાં. બેસી રહેવું કે કામકાજ વગર આમતેમ રખડવું જરા પણ પસંદ નહીં. કેઈપણ વખતે કારણ વગર કેઈને ત્યાં જતા અમે જોયા નથી. કામ ન હોય તે વખતે વાંચનમાં તેમજ ધર્મધ્યાનમાં જ રત રહેતા. સસંગને તેમને ઘણું જ શેખ હતે. પણ કર્તવ્યનું પણ તેથી વધારે ભાન હતું. ભાવનાના આવેશમાં પિતાનું કર્તવ્ય ભૂલી જતા. માણસની માફક તેઓ માર્ગ નહીં ચૂકતા, Page #74 -------------------------------------------------------------------------- ________________ [ ૬૯ ] પૂર્વ પુણ્યાઇજ તેમને અમારા માતાજીનો સંગ મળે કે જેમણે પ્રતિકુળ સંજોગોમાં પણ કઈ વખતે પતિ પ્રત્યે અણગમે ન બતાવ્યો તેમના કામમાં ખભેખભા મિલાવીને સાચા સહધર્મ ચારિણીના નામને સુશોભિત કર્યું. મને તેમના ગુણગાન ગાતાં છાતી ગજે ગજ વધે છે. આ લખાણ હું રાતના ૧૧ વાગે લખવા બેઠે હિતે હમણા રા થયા છે. મનમાંઘણું છે પણ લખવાનું સુજતું નથી. જે હું કવિ હેંત તે લખવા માટે તેમના વિષે ઘણું પડયું છે. છેડામાં એટલું જ કે તેમણે જીવન જીગ્લી જાણ્યું અને પોતાના સમાગમમાં આવનાર દરેકને શાંતિને બાધ પેતાના જીવનથી આપતા ગયા. . . . . , કમાવું અને છેડે જ આરંભન્સમારંભ કર, એજ તેમના જીવનને દણિકણ હતું. તેઓ હળુકર્મજીવ હતા અને આ મનુષ્યભવમાં કર્મો ખપાવવા જ આવેલા. નવાં કે તેમણે બધાને એક પણ બનાવ મારા જેવામાં આવ્યો નથી. કર્મો ખપાવી તેઓભવી જીવે જરૂર ક્ષિગામી થશે એમાં શક નથી. અસ્ત લી. છેકરૂ નરસી ઉમરસીના સવિનય પાયવંદન. હમણા જ તમારે વાર પછીને પત્ર મળે છે. પૂજ્ય માતાજી પાનબાઈ તથા મારા માતાજી તથા બાઈશ્રીને મારા પગે લાગણ, બાકી સૌને ઘંટીત. Page #75 -------------------------------------------------------------------------- ________________ આભાર-દર્શન પંડિત ફત્તેહચંદ કપૂરચંદ લાલન તે જેનસમાજના રત્ન હતા. વિદ્વાન-વક્તા, અધ્યાત્મવેત્તા હતા. હજારેને પ્રેરણામૂર્તિ હતા. તેઓ એટલા બધા સરળ હૃદયી, સૌમ્ય, શાંત અને વિનમ્ર હતા કે જીદગીમાં કદી કેઈનું પણ મન દુભાવ્યું નહતું. આચાર્ય પ્રવરે કે શ્રીમંતે કે સાધુઓ કે સાધ્વી મહારાજે, વિદ્યાર્થીઓ કે યુવાને બધા તરફ તેમને પ્રેમભાવ હતું. તેમના તરફ, પણ સૌની એવી જ પ્રીતિ હતી એમ હું માનતે પણ જ્યારે તેમની જીવનકભા તૈયાર કરવાને મેં નિર્ધાર કર્યો ત્યારે મને તેની ખરી પ્રતીતિ થઈ. - મને ચિંતા હતી કે પૂજ્ય પંડિતજીના જીવન ચરિત્રને વિચાર તે કરું છું પણ તેમના જીવનની સામગ્રી મળશે કયાંથી ? મારી પાસે તે છુટાંછવાયાં મરણે માત્ર હતાં. તેમનાં પ્રકાશિત પુસ્તકે પણ મળવા મુશ્કેલ હતાં, તેમના પત્રો પણ મળવા દુર્લભ હતા, તેમની ડાયરીઓ પણ અપ્રાપ્ય હતી. આમ છતાં મેં મમતાથી હિંમત કરી અને મને કલ્પના નહતી કે પૂજ્ય પંડિતજીને માટે એક પછી એક સામગ્રી મળી આવશે. અને તે મળતાં મને ભારે આનંદ થયે પણ મને વિશેષ આનંદ તે ત્યારે થયો કે જ્યારે મારી વિનંતિને Page #76 -------------------------------------------------------------------------- ________________ * * * . # પર [ ૭૬ ] સ્વીકાર કરીને દૂર દૂરના પ્રદેશમાં રહેતા ઘણુ ઘણું આપ્તજને, નેહીજનેએ પંડિતજીના જીવનનો વિવિધ સ્મરણે મને પ્રેમભાવે મકલી આપ્યાં અને મને પંડિતજીની જીવને-પ્રભાના પ્રકાશનમાં ઘણી સફળતા મળી છે તેમાં આ નેહીજને આપ્તજનોને સવિશેષ ફાળે છે. મિત્રના મને ૬૭ પ મળ્યા છે. અને હજી પણ વિશેષ પ્રયાસ કર્યો હતો તે બીજા છેડા પો પણ મળત. જેમણે કે મારા પત્રની પ્રેમથી પહોંચ આપી તે પહેએને પણ જગ્યા આપી છે. એક જૂના-જાણીતા વિદ્વાન સેવાપ્રેમી સર્જને તે મને મુગ્ધ કરી દીધું. તેમણે જૈન પત્રમાં મારી ભાવના વાંચી અને પિતાની પાસે જે કંઈ સામગ્રી હતી તે મોકલી આપી. તે છે શ્રી ચંદનમલ નાગરી. તેઓ પાલીતાણા યાત્રા કરવા આવ્યા ત્યારે આજથી ૪૬ વર્ષ પહેલાં પૂજ્ય લાલસાહેબે પૂજ્યપાદ શાંતમૂર્તિ મુનિરત્ન શ્રી કપૂરવિજયજી મહારાજને લખેલ પત્ર પણ પિતાની સાથે લેતા આવ્યા. એ પત્ર ઘણે જૂને જર્જરિત હોવાથી કેઈ ઉકેલી શકયું નહિ, તેથી તેને લાભ હું વાચકને આપી શકતો નથી તેનું મને દુખ છે. જે જે આપ્તજને નેહી અને પંડિતજીના સંસર્ગમાં આવેલ ભાઈઓએ પિતાને કીંમતી સમય આપી પંડિતજીનાં સ્મરણે લખી મેકલવા જે તકલીફ લઈને મારા કાર્યને ઉજવળ કર્યું છે તે બધાને હું આપ્તજને ગણું છું. * * * Page #77 -------------------------------------------------------------------------- ________________ * * * * . [૭૨] પ્રત્યે પોતાના જીવન પ્રભા પ્રગટ કરવા હું શક્તિમાન થયો તેમાં આ પરિચય લેખક મિત્રને પણ ઘણે મેટે ફળે છે. મારી દાણાં વર્ષોની ભાવના પૂર્ણ થયાને મને આત્મસ તેષ છે. આ બધા સનેહીજનેને હું ઋણી છું. તે સર્વેને હું અતિકરણપૂર્વક હાર્દિક આભાર માનું છું. - પંડિતજીની જીવન-ઝભા તથા તેમના સંસ્મરણેનું મૂલ્યાંકન તો આપ વાચકેએ કરવાનું છે. - હું તે માનું છું કે પંડિતજી જેવા મહામાનવની જીવનયાત્રા આપણા જીવનને પ્રેરણાનાં પીયૂષ પાય અને આપણું 'જીવન આપણે ધન્ય બનાવીએ એ જ અભ્યર્થના. * * * * સુલક્ષણા કરી પાલીતાણા, તા. ૧૭-૫બુધવાર સંખને સેવક, શીવજી દેવશી મઢડાવાળા Page #78 -------------------------------------------------------------------------- ________________ ધન્યવાદ - વિદુષી કુમારી પાનબાઈ ઠાકરશી દેશના માટે બે વખત જેલમાં ગયાં છે. તેમને સૌ કચ્છની સજની તરીકે પીછાને છે. લોકલ બેડના તેઓ ઉપપ્રમુખ હતા. કચ્છ કેડાય સદાગમ પ્રવૃત્તિ સંસ્થાના તેઓ ટ્રસ્ટી છે. અને એ સંસ્થા તેઓ ઘણી જ લાગણીથી ચલાવે છે. કુમારીકાઓ, સધવાએ અને વિધવાઓને શિક્ષીકા બનાવવાનું એ સંસ્થા કામ કરે છે. પૂજ્ય લાલન સાહેબ સાથે બહેનજી પાનબાઈને ખૂબ પરિચય હતું. મેં તેમને તેમના વિશે કંઈક લખવા લખ્યું. પણ તેમની તબીયત સારી નહી હોવાથી લખી નહિ શકયા. પણું મારે આગ્રહ ચાલુ જ રહ્યો. અને તેમણે લખી કહ્યું તેમાં કેટલીક વાતની મને પણ ખબર ન હતી. તેમને પત્ર નીચે પ્રગટ કરું છું. અને તેમણે લખી મોકલ્યું તે બદલ ધન્યવાહ આપું છું. પ્રય Page #79 -------------------------------------------------------------------------- ________________ વિદુષી કુમારી પાનબાઈ ઠાકરશીને પત્ર કચ્છ કડાય, તા. ૧-૧-૨૦, . હું જ્યારે અગ્યારેક વર્ષની હતી અને થોડુંક વાંચતાં શિખી ત્યારે પૂ. શ્રી શિવજીભાઈનાં સત્કાર્યો જેવાકે કેળવણી પ્રચાર માટે બેકિંગ વિધવાશ્રમ, ઠેકઠેકાણે કન્યાશાળાઓ અને પાઠશાળાની સ્થાપના. તેમજ આ સંસ્થાઓમાં જૈનધર્મના સંસ્કાર અને જ્ઞાન અપાય તેના માટે તેમણે તેની સીરીઝ તયાર કરેલી તેમજ જૈન સમાજમાં જ્ઞાનવૃદ્ધિ થવા માટે “વિદ્યાપ્રસારક વર્ગ” મારફતે પુસ્તક પ્રકાશન ખાતું ચલાવવા વગેરે સત્કાર્યોનું અમારી શિક્ષિકાના મુખે વર્ણન સાંભળ્યું. તેમજ તેમણે જાતે લખેલ “વિદ્યાચંદ્ર સુમતિ, શિવધ, શિવપ્રબોધ, વિવિદ વગેરે પુસ્તક વાંચતાં અને તે વખતે અમારી કન્યાશાળામાં પાઠ્યપુસ્તક તરીકે તેમણે તૈયાર કરેલી સીરીઝ ચાલતી તેને અભ્યાસ કરતાં મને થતું કે જે માણસ સમાજકલ્યાણ માટે આટલું બધું કરી રહ્યો છે અને આવું સરસ પિતે લખી શકે છે તે માણસ કે હશે? મને એ માણસનાં દર્શન ક્યારે થશે એ ઝંખના ખૂબ રહ્યા કરતી. ક્યારેક મારા બાળ હદયમાં એ ઉર્મિ ઉઠતી કે ભગવાન ઘડીક પાંખ આપે તે ઉડી એ માણસનાં દર્શન કરી આવું. મારા સદ્ભાગે સં. ૧૯૭૦ માં પ્રથમ કેડાય “સદાગમ પ્રવૃત્તિ સંસ્થામાં આવવાનું થયું. ત્યાનાં ભવ્ય વાતાવરણ અને Page #80 -------------------------------------------------------------------------- ________________ [ પ ] સંસ્કારથી મારા દિલમાં સમહત્વાકાંક્ષા જાગી અને વૈરાગી જીવન પસંદ પડયું. આથી મેં આજીવન કૌમાર્ય વ્રત લીધું. હવે હું કેડાયમાં જ રહેતી. સં. ૧૯૭૪ ની સાલમાં પૂ. શ્રી શિવજીભાઈનાં પ્રથમ દર્શન થયાં. તેઓની કેડાયમાં હમેશાં કાગડોળે રાહ જોવાતી. તેઓ આવે ત્યારે કલાકના કલાકે અખંડધારાએ ઉપદેશામૃત વર્ષાવે. અને આનંદેલ્હાસનાં પૂર વહાવે આથી આશ્રમ અને ગામના અનેક પુન્યાભાએ સેવા, ભક્તિ, પોપકાર વગેરેની આત્મકલ્યાણકારી પ્રેરણા મેળવતા. તેમના દર્શનથી મારા દિલમાં વર્ષોથી રહેલી દર્શન ઝંખના સંતેષાઈ. તેમના ઉપદેશામૃતથી કંઈક નવીન પ્રેરણા મળી. તેમની અગાધ શક્તિ જોઈ મને આશ્ચર્યમુગ્ધ બન્યું. કે એટલું બધું જ્ઞાન કયાંથી મેળવ્યું હશે ? કંઈક તેમની વાણીથી, કંઈક તેમની પરિચિત વ્યક્તિઓથી જાણી શકાયું કે તેમણે પૂર્વજન્મમાં તે આરાધના કરી હશે. પણ આ જન્મમાં સંતચરણની જબ્બર ઉપાસના કરી છે. અને કરે છે એટલે તેમને ગુરૂકૃપા ફળી છે. તેમના ગુરૂ પણ મહાન છે. તેમનું નામ “પંડિત લાલન છે. એ સાંભળતાં મને તેમના દર્શન માટે ઝંખના થઈ. પૂ. શ્રી શિવજીભાઈ લગભગ દર વર્ષે કચ્છ આવતા અને કંઈક નવીન નવીન સંભળાવતા. સં. ૧૯૭૭ માં તેઓશ્રીએ પૂ. મહાત્મા ગાંધીજીને સંદેશે આપે. નવજીવન વાંચવા અને દેશ માટે કંઈ કરી છુટવા પ્રેર્યા. આથી અમે રંટીઓ કાંતતાં અને ખાદી પહેરતાં થયાં. સં. ૧૯૨૧ ની સાલમાં અમદાવાદમાં કેગ્રેસ ભરાઈ. હું, જીવીબાઈ માણેકબાઈ, રાણબાઈ અને કેશરબાઈ અમે પાંચ જણી દેશનેતાઓનાં દર્શન Page #81 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] કરવા અને કંઈક નવીન પ્રેરણા મેળવવાના હેતુથી અમદાવાદ ગયાં. ત્યાં પૂજ્ય શિવજીભાઈ મળ્યા. તેઓ પિતાના બહોળા મિત્ર વર્ગ સાથે ખાદી નગરમાં ઉતરેલા. ત્યાં અમને લઈ ગયા. જેમના દર્શનની મને ખૂબ ઉત્કંઠા હતી તે તેમના ગુરૂ પંડિત લાલન પણ તેમની સાથે જ હતા. તેમનાં પ્રથમ દર્શન થતાં અનેક જન્મની સાધનાથી પણ દુપ્રાપ્ય મૂર્તિમંત “ગુણભંડાર ” યાને ભાસ કર્યો. અરે! માત્ર ભાસ ન થયો પણ બીજે જ દિવસે તેમના કેટલાક ગુણેના પ્રત્યક્ષ દર્શન થયા. હકીકત એવી બની કે, તેમણે લખવા વગેરેના કામ માટે એક નેકર રાખેલ. તે હમેશાં જ્યાં જાય ત્યાં સાથે રહે અને સરસામાન સાચવતે. તે માણસ આગલે દિવસે તેમની પેટીમાંથી રૂપીઆ ૬૫) કાઢી છુમંતર થઈ ગયે. પૂજ્ય બાપુજી (પં. લાલન)નાં મણિબહેન નામે એક સુશિક્ષિત બ્રાહ્મણ જ્ઞાતિનાં ધર્મબહેન હતાં. તેઓ જ્યારે તેમની સાથે રહેતાં ત્યારે ખજાનચીનું કામ કરતાં. તેમણે કંઈ કારણસર પિસાનું પાકીટ જોતાં રૂા. ૬૫) ન મળે. તેમણે બાપુજીને પૂછયું કે ભાઈ ! પિસા કાઢયા છે ? તેમણે ના કહેતાં ફરી આઘીપાછી ચોકસાઈથી તપાસ કરતાં પણ પૈસા ન મળ્યા. આગલે દિવસે તે માણસે પેટીની ચાવી લીધી હતી. તેણે પેટી બંધ કરી ચાવી આપ્યા પછી કેઈએ પેટી ઉઘાડી ન હતી અને તે ચાવી આપી ગયા પછી હજી સુધી પાછા આવ્યું ન હતું. એટલે તેણે જ રૂપીઆ કાઢયા છે એમ સમજાયું. ત્યારે મણિબહેને ગુસ્સે થઈ બાપુજીને ઠપકો આપે કે, ભાઈ! તમે તેને વિશ્વાસે રહી ઠેકરે ખાઓ છે, ત્યારે Page #82 -------------------------------------------------------------------------- ________________ [૭૭]. બાપુજીને તે માણસ પર ગુસ્સે ન આવતાં ઉલટાનું તેઓ મણિબહેનને કહેવા લાગ્યા કે બહેન! તેના પર ગુસ્સે ન થાઓ. તે બિચારાને ૬૫ રૂપીઆની જરૂર હશે. મારી પાસે માગત તે હું તેને ૫ કે ૧૦ રૂપીઆ આપત. જરૂરીઆત જેટલા નહિ આપું એમ સમજી તે લઈ ગયે. શરમને લીધે તે પાછો આવ્યો નથી. તે બહેન તેના પર ગુસ્સે ન થાઓ પણ દયા કરે. આ બેલતી વખતે તેમના મુખારવિંદ પર જાણે સહૃદયતા, ક્ષમા, ઉદારતા અને કરૂણતા તરી રહ્યાં હતાં. એ જોઈ મારું દિલ તેમને નમ્યું. એક તે પૂ. ગાંધીજી અને બીજા અનેક દેશનેતાઓનાં દર્શન અને વાણીને લાભ મળેલ. વળી ઉપરોક્ત રીતે પૂજ્ય બાપુજીના ક્ષમાદિ ગુણેના દર્શનથી મારા દિલે જંગમ તીર્થયાત્રા કર્યાને સંતેષ અનુભવ્યો. બાદ હું, જીવીબાઈ અને માણેકબહેન પાલીતાણની યાત્રા કરી મઢડા આવ્યાં. ત્યાં આશ્રમનું સેવામય વાતાવરણ જોઈ હું ત્યાં જ રહી ગઈ. આથી પૂજ્ય બાપુજીને સહવાસ ખૂબ થા. તેઓ વૃદ્ધ હેવ છતાં યોગાભ્યાસીઓને ગાભ્યાસ કરાવતા. તમે નામ રૂપ” નથી પણ તમે તે ચેતન્યવત આત્મા છે એ એટલી સરસ રીતે સમજાવતા કે જાણે પ્રત્યક્ષ ચિતન્યમય આત્મા દેખાડતા ન હોય! એ ભાસ થતે. પાપ, દુખ અને દેષ એ ત્રણને પૂ. બાપુજી કઈ દિવસ મન, વચન અને કાયાથી સ્પર્ધો પણ નથી. એ શબ્દને ઉરચાર પણ તેઓ પોતાની જીભથી નહિ કરતા. હું કુતુહલવૃત્તિથી કેઈ વખત કહેતી કે બાપુજી શબ્દોએ શું થાય? Page #83 -------------------------------------------------------------------------- ________________ [ ૭૮ ] ત્યારે કહેતા કે દીકરા કુવાસના અને વિચારમાંથી તેને જન્મ છે એટલે મારે એ ત્રણે અસ્પૃશ્ય છે. તેા તેને બેલી હું મારી જીભ શા માટે અભડાવું? “ સારૂં તે મારૂં” એ સૂત્ર તેમના જીવનમાં વણાયેલુ' હાતાં પાતે જબરા વિદ્વાન છતાં અને જૈન, જૈનેતર સાહિ. ત્યનુ જબ્બર વાચન હેાવા છતાં કોઈપણુ સંત સાધુ મળ્યા તે તેમની પાસે જિજ્ઞાસુભાવે જતા, નમ્રભાવે તેમને સાંભળતા અને સાર લાગે તે સધરતા. સામા તેમની પાસેથી કઇ લેવા માગે તેા ઉદાર દિલે આપતા. અને કહેતા કે “અમે તે દુકાનદાર છીએ. મેાટા વેપારી પાસેથી પણ લઇએ. તેમજ દુકાનદારીમાં ખપતી ચીજ કાઈ નાના માણસ પાસેથી પણ મંળતી હાય તા ખરીઢી લઇએ. મહાવીરાદિ અમારા માટા વેપારી. તેઓ પાસેથી જથામધ માલ લઈએ. ત્યાગ, વૈરાગ્યના ઉપાસક કાઇપણુ ગચ્છ, મત કે સંપ્રદાયના સંત સાધુએની પાસેથી ખપતી ચીજ દેખાય તેા લઇએ. અને તેમને જોઇતી ચીજ આપીએ પણ ખરા. સં. ૧૯૯૨ ની સાલમાં તેઓ કાડાયમાં ત્રણેક માસ રહ્યા હતા ત્યારે સ્થાનકવાસી આઠ કોટી નાની પક્ષના પૂજશ્રી ( આચાય ) વગેરે સાધુએ પધાર્યાં હતા. એ સંપ્રદાયનું · મારૂં તે સારૂં એવું મંતવ્ય હાય એમ છતાં પૂજ્ય બાપુજી તેમની પાસે રાજ જતા જ્ઞાન. ચર્ચા કરતા એટલું જ નહિ પણ તેઓ પણ જવા લાગ્યા. એટલે અમે કહ્યું કે જાએ છે ? ત્યારે તેમણે કહ્યું દીકરા < માંડવી જતાં ત્યાં આપ ત્યાં શા માટે આલાદપિ હિત' “ Page #84 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] ગ્રાહ્યામ” એ સૂત્રાનુસાર એ સંપ્રદાયમાંથી પણ મને કંઈક જાણવાનું મળે અને તેમની કંઈ સેવા અને વિચાર વિનય કરતાં કંઈ લાભ થવાને હેય તે તે પણ પરિચય કયેથી બને. એટલા માટે જાઉં છું. કાંઈ પણ જવાથી તારા બાપુજી નાના નથી જ થવાના સમજી? આ તેમની નિરાભિમાનતા, ગુણદષ્ટિ અને બાળ સુલભ સરળતા જોઈ તેમના પ્રતિ ભક્તિથી માથું નમ્યું. તેઓ કહેતા કે મતાગ્રહી લેકે ભલે આક્ષેપ કરે કે લાલન ઘડીકમાં રામવિજયના ભક્ત બની ગયા કે તેરાપંથી અગર નાની પક્ષના ભક્ત બન્યા. પણ હું તો મહાવીરનો ભક્ત છું અને છેલ્લા શ્વાસસુધી રહેવાને. અને કેઈપણ વાડા બંધીમાં ન પૂરાવા નક્કી કર્યું છે કે –“પક્ષપાતે નમે રે, ન હે કપિલાદિષ; યુક્તિમદ વચનં યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ.” એ એમને સર્વધર્મ પ્રતિને સમભાવ અને આદર હતે. તેથી તેઓ જેની કે જૈનેતર સંપ્રદાયના કેઈપણ પ્રર્વતકેને પરિચય કરતા. તેમાં જે સારું દેખાય તે પોતે સંઘરતા અને મહાવીરના સત્યમાર્ગનું તેમની પાસે નિરૂપણ કરી તેઓની સેવા કરતા. એજ દષ્ટિથી તેમણે યુરોપ, અમેરિકા, જઈ અને કેને જૈન ધમી બનાવ્યા, અનેકેને દારૂ માંસ છોડાવી શાકાહારી કર્યા, અનેકેને મહાવીરના સિદ્ધાંત પ્રતિ સન્માન ધરાવતા કર્યા અને કેટલાક મિત્રોને તો બાર વ્રતધારી શ્રાવક પણ બનાવ્યા. अय निजः परो वेत्ति, गणना लघु चेतसाम् । उदार चरितानं तु, वसुधैव कुटुंबकम् ।। Page #85 -------------------------------------------------------------------------- ________________ [201 આ તેમના પ્રાણમાં વસેલું હતું એટલે એમને કાઇ પરાયું હતું જ નહિ. માનવ માત્ર પર તે એક સરખી મમતા અને વાત્સલ્ય રાખતા. આત્માપાસના એ એમના જીવનમત્ર હતા. એટલે તે કાઇવાર ચેાગાભ્યાસથી તા કોઇવાર સામાયિકથી થતી જ હાય અને એ ઉપાસનાથી પ્રમાદ અને વિનેદ તેમણે સિદ્ધ કર્યો હતાં. પ્રમાદથી પાતે સદા આનદી રહેતા અને વિનાદથી બીજાને આનંદ પમાડતા. ટુકામાં કહું તા— f કાલન એટલે મૂર્તિમંત આનંદ ગુષ્ટિ. પ્રસાદભાવ. 195 ,, ... # "" પાનમાઈ. Page #86 -------------------------------------------------------------------------- ________________ સહાયકા પૂજ્યશ્રી માલશીભાજરાજનાં પરિવાર તરફથી ૪૫૦ નરશી ઉમરશી ૨૫ સ્વ. ઉમરશી માલશી ૨૫ શીવજી ઉમરથી છે. ૩૦૦ વિદુષી મ્હેનજી પાનમાઈ ઠાકરશી હસ્તક આવેલી રકમા ૧૨૫ સ્વસ્તિક ઈન્ડસ્ટ્રીવાળી ભાઈથી મૂલાંદ પ્રેમજી ૨૦ મ્હેનજી મીઠાખાઇ મુરજી ભાઈ દેવરાજ કલ્યાણજી ૨૫ ૫૧ . દેવકુંવર ૨૫ કકુભાઈ ઠાકરશી ૨૯ ૧૦ પાનમાઈ ઠાકો ભાઈ રામજી ટોકરી શ્રી પાનમાઇ મેઘજી ૫ મણિમાઈ ૫ આણંદજી મુળજી ૧૦૬ સુમતિચંદ્ર શિÐ ૫૦ સુધાકર શીવજી મલાડ કાડાય મુંબઈ અમ 99 સર્જક ભાવનગર Page #87 -------------------------------------------------------------------------- ________________ ભાવનગર મુંબઈ ઘાટકે પર [૨] ૨૫ સૌ. સુલક્ષણા શીવજી ૧૦ સૌ. લક્ષ્મીબાઈ સુધાકર ૧૦ સ. ધનાવતી વીરેન્દ્રકુમાર ૧૦ સૌ. વિજ્યા હેમંતકુમાર ૧૦ સૌ. લતા ઉદ્રકુમાર ૧૧ શા. રતનશી લાલજી , ૨૫ ભાઈ આણંદજી ભીંઅશી ૧૫ સૌ ચંદનબાઈ કુંવરજી ૧૦ કુ. ઉમરબાઈ જેતશી ૧૦ લમીબઈ વરજાંગ ૧૦ જેઠીબાઈ મણશી ૨૫ નં. ચંચલબાઈ ટી. જી. શાહ ૨૫ શેઠ જીવનલાલ મોતીચંદ ૨૫ શેઠ રતનશી જેઠાભાઈ ૨૫ શેઠ પ્રેમચંદ મહાસુખરામ ૧૦૧ શેઠ ભાણજી દેવજી ૫૧ શ્રી ખીમજી ઘેલાભાઈ ૨૫ શ્રી જેકભાઈ દેવણાધ - ૨૦ શેઠ ભોળાભાઈ જેસંગભાઈ દલાલ ૫૧ શેઠ માણેકચંદ પિપટલાલ બીદડા કાંદીવલી ઘાટકેપર મુંબઈ ચોરવાડ સાંગલી અમદાવાદ મુંબઈ થાનગઢ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શેઠ નરશી નાગશીની કુ. મુંબઈ ૧૦૦ શેઠ કલ્યાણજી ધનજી - ૧૨૫ શા. દેવશી કચરાભાઈ અમલનેર ૧૦૦ શા. પાસુભાઈ શીવજી ૧૦૦ શા, વાલજી અરજણ , ભેપાલ ૧૦૦ ગં. રાણબાઈ માણેકજી કલ્યાણજી (મહેતાજી) પારેલા • ૫ શા. કલ્યાણજી જેઠાભાઈ પટેલ - ચેપડા ૫૦ શા. વસનજી ગોવિંદજી * સંવલ ૫૦ શા. રેવચંદ તુલજારામ નીપાણી ૧૦૦ શેઠ દેવચંદ છગનલાલ રય શા. નેમચંદ જેઠીરામ ૧૦૧ સી. એમદેવી મેલારામ શુદ - ગા (પંજાબ) ૧૦૦ શ્રીમતી રાજકુમારી હંસરાજ દેહલી ૫૦ હંસરાજનાં માતાજી ૨૫ પ્રો. એન. એન. સરીન અમૃતસર (પંજાબ) ૧૦૦ જુગલકિશોર મહેરા મુંબઈ ૨૫ શ્રી રામચંદ્ર કિન્નરા ૧૫૦ શ્રીમતી વૃજ મેહની સરીન દહેલી ૨૫ શ્રી દેવરાજ ભામરી જબલપુર ૧૦૦ શ્રીમતિ કૃષ્ણ આફતાબરીયા આગ્રા દેહલી Page #89 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪ ] ૫૦ શ્રીમતી નિર્મલ અરેરા ૨૧ ભાઇ સાજપાર કેશવજી ૨૫ શ્રીમતી કૃષ્ણા મહેતા ૫૦ મીસીસ નકુલસેન ૧૦૦ ડા. કૃષ્ણા દર ૨૫ શ્રીભુતી વિધાવતી સામ્યત ૨૦૦ શ્રી પી. કે. દર ૨૫ શ્રીમતી સીતા દર ૨૫ શ્રીમતી સુમિત્રા હારીલાલ ૩૦ શ્રી પરમાન≠ મહેરા ૫૦ પ્રા. મેલારામ શુદ ૫૦ સૌ. સાવિત્રી ગુરૂમુખસીંગ દેહલી પાલીતાણા ન્યુ દહેલી 29 વેલેાર ન્યુ હેલી આસામ દહેરાદુન ન્યુ દહેલી મુંબઇ માગા (૫ જામ) દહેલી Page #90 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ' ' ૧૦૧ - "પષ્ટ | વિષય ' થક શાનપપાસા ૧ | સમયને સંદેશ . * ૭૮ હસતું પુષ્પ મહામાં લાલન નિકેતન ૮ લાલન ગાત્રને ઉજજવળ : મહાત્માજી પર ના પ્રેમ ઈતિહાસ અભિનંદન અને થેલી જીવનનું ઘડતર સમર્પણ વંશાવળી તથા પરિવાર ૨૧ | યુવક સંધ તરફથી સન્માન વકતવ કળા સમારંભ સંત સમાગમ * | માનવ ગીતા પરદેશગમન | સામાયિકના પ્રયોગ : ૧૫ અબ મોહે તારે કર આત્માવધ ૧૧૧ કચ્છમાં ધર્મ ઉaોત . ૪૬ ધમ શિક્ષણ ગાભ્યાસ તેરાપંથીને આક્ષેપ ૧૨૭ બે ગ્રંથરત્ન પંડીત લલનની વિશિષ્ટતા ૧૨૮ ગુણોનું બહુમાન અવસર બેર બેર નહિ આવે 188 મુંબઇની તાંબર જૈન આત્મશક્તિને આવિર્ભાવ ૧૪૦ ધન્ફરન્સ . લાલન પુષ્પવાટિકા ૧૪૫ દક્ષિણ મહારાષ્ટ્રના પશિવ ૬૮ | પતિજીની દષ્ટિ. ૧૫ સષામ ૭૬ ] પર બધી ૧૫૦ ૧૧૫ ૬૨ Page #91 -------------------------------------------------------------------------- ________________ વિષય મૃત્યુ મરી ગયુ` રે લાલ પંડિતજીની પ્રતિભા જીવન પ્રસંગે માલા સદ્ગત શ્રી લાલન સાહેબનુ ચરિત્ર જીવન પ્રસ ંગેા માટે વિજ્ઞપ્તિ શ્રી વેલજી ઠાકરશી મુનિશ્રી પદ્મવિજયજી શ્રી વેલજી મેઘજી શ્રી પરમાનંદ કાપડીયા કેટલાક સમાચાર અને નૈષિ પંડિત . લાલન સન્માન સમારશ સુશીલ શેઠ ભાળાભાઇ જેસ ગભાઇ લાલ મુનિ શુભવિજય શ્રી પાસુભાઇ શીવજી પંડિત અણુ દૃજી દેવશી શ્રી અમુલખ સરૈયા શ્રી ચતુરભાઈ પીતાંબર સાધ્વીજી તેમશ્રીજી શ્રી બાલચંદ હીરા'દ શ્રી છગનલાલ કરશનદાસ શ્રી અભયચંદ ભગવાનદાસ [ ૮૬ ] પૃષ્ઠ વિષય ૧૬૮ | પંડિત જયંતિલાલ જાદવજી ૧૭૫ શ્રી પ્રેમજી ઉકેડા ૧૭૫ શ્રી રવજી ખેરાજ હેન શ્રી દેવકાબાપ ૧૭૫ ૧૭૬ ૧૭૮ ૧૮૦ ૧૮૧ ૧૮૮ મુનિશ્રી કલ્યાણું છ ૧૮૯ ૧૯૨ ૨૧૦ શ્રી નરશી વીસનજી ૨૩૮ પડિત લાલચ'દ ભગવાનદાસ ૨૩૯ શ્રી દુલભજી ખેતાણી ૨૪૧ ૨૪૨ શ્રી પેપટલાલ મગનલાલ મ્હેન શ્રી મીડ્રામ્હેન મુરજી ૨૪૫ ૨૪૯ પુષ્ટ ૨૩૨ ૨૩૫ મ્હેનજી રાણુભાઈ હીરજી શ્રી ખીમજી ઘેલાભાઈ શ્રી દેવજી દામજી ખેાના શ્રી વચંદ્ર તુલજારામ શ્રી ક્ષમાનંદજી શ્રી ઉમરશી માલશી ૨૩૬ ૨૩૭ શ્રી સુનીલાલ વધુ માન પર શ્રી માહનલાલ દીપ'નૢ ચાકસી ૨૫૬ ૨૧ ૨૬૬ ૨૬૯ ૨૦૧ २७७ ૨૮૫ ૨૮૬ ૨૯૩ શ્રી અચ્છામાબા શ્રી ચંદનમન્ન નાગરી ૨૧૩ ૨૧૪ ૨૧૬ ૨૧૮ ૨૨૨ ૩૦૩ પંડિતજી સુખલાલજી ૨૨૩ શ્રી દુલેરાય કારાણી ૨૨૪ શ્રી તલાલ ચાંપશી ૨૨૫ શ્રી જાદવજી નરભેરામ ૨૨૮ | સૌ. સરલાબ્ડેન સુમતિચંદ્ર ૩૧૧ ૨૩૦ શ્રી સતબાલજી ૩૦૭ ૩૧૩ ૩૦૭ ૩૧ Page #92 -------------------------------------------------------------------------- ________________ [૭] વિષય પૃષ્ટ | વિષય . પ્રષ્ટ શ્રી પ્રાણજીવન હરગોવિંદ સૌ. અચરતબહેન દોશી ૩૩૩ દસ ગાથા ૧૪ શ્રી રતીલાલ દીપચંદ દેશાઈ ૭૩૪ શ્રી અંબાલાલ પુરાણી ૩૧૯ ડાભાઈલાલ એમ. બાવીશી ૩૩૯ શેઠ માણેકચંદ પોપટલાલ ૩૨૨ પૂ. સ્વામી માધવતીર્થજી ૩૪૨ શ્રી લાલજી ભાયા પૂ. આ. ભ. શ્રી નેમ ૩૪૭ શ્રી નેમચંદ જેઠીરામ સાગરજી ૩૨ ૩૪૮ શ્રી કાકુભાઈ નારસીગ સ્વામી રે પૂ. શ્રી અદ્વૈતાનંદ ૩૫૧ શ્રી સોજપારભાઇ કેશવજી ૩૫૩ પૂ.આભ. શ્રી ર્સમુદ્રવિજયજી શ્રી શામજી ભાઈચંદ માસ્તર ૫૭ શ્રી પ્રભુદાસ (બંસી) ત્રી ફતેહચંદ ઝવેરભાઈ ૩૬૧ પૂ. સાધ્વીજી સદ્દગુણાશ્રી ૩૩૦ : પૂ. શ્રી કમદવિજયજી મ. ૩૬૭ પૂ. સાધ્વીજી કીર્તિલતાશ્રીજી ૩૩૨પૂ શ્રી ઉજજવલકુમારી ૩૭૦ ટાઇટલ પેજથી પૃષ્ટ ૮૮ સુધી ભાવનગર સમાચાર પ્રેસમાં શ્રી જયંતીલાલ મોરારજી મહેતાએ છાપ્યાં. Page #93 -------------------------------------------------------------------------- ________________ તહમારા ઘરમાં નીચેનાં પુસ્તકે છે? શાહ શિવજીભાઈ દેવસિંહનાં લખેલાં અને જેલાં પુસ્તકે જ જીવન–બાગ જ પરમાગી પરમાનંદ સ્વામીએ વેગ માર્ગ શા માટે પસંદ કર્યો? જીવન જંગલ જેવું નહિં પણ બાગ જેવું કેમ બનાવવું? અને સંસારમાં સ્વર્ગ કેમ ઉતારવું ? હીં. રૂ. ૨-૭ દીક્ષા કુમારી ભાગ ૧-૨ શ્રી શાસન દેવીને પ્રવાસ દીક્ષાના ઉમેદવાર માટે || જેને માટે ઉપયોગી કીં. રૂા. ૨--૦ ભાગ ૧ ઠીં. રૂ. ૩-૦-૦ ભાગ ૨ '' ઠીં. રૂા. ૨-૦-૦ ચાલે ગાઈએ * * કાવ્ય કમાવલી કે * કલ્યાણની કુચી * * કચ્છી કાવ્યામૃત * * પિંડચેરીની પરાગ ૪ શિવ-સદન ગ્રંથમાલા કાર્યાલય મઢડા (સૌરાષ્ટ્ર) Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંડિત લાલને Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રેરક અને સહાયક શ્રી વિસનજી જેતશી Page #96 -------------------------------------------------------------------------- ________________ પંડિત લાલન શનપિપાસા જ્ઞાનની પિપાસા જાગે છે ત્યારે બાળક કે વઢ, જી કે પુરૂષ બધા જ્ઞાન મેળવવા ઉત્સુક હોય છે. ગમે ત્યાંથી, ગમે તેવા દુઃખ સહન કરીને, પેટને ભાડું આપવા જે મળે તે ખાઈને અને ઉજાગર કરવા પડે તે કરીને પણ ' જ્ઞાન મેળવવા તત્પર બને છે. જ્ઞાન મેળવવાની ભાવના જાગવી એ પૂર્વ પુણયનો ઉદય અથવા પૂર્વ જન્મમાં અધૂરી રહેલી જ્ઞાનની આરાધના માટે તલસાટ હોય છે. જ્ઞાન એ જીવનનું અમૃત છે અને સમ્યગ જ્ઞાન દ્વારા મોક્ષ માર્ગ મેળવવાના પ્રયને કરવા એ જીવનનું ધ્યેય છે. બાર તેર વર્ષને એક કુમાર પ્રાત:કાળે ઉષાના કિરણ હજી તે ઢંકાયેલાં હોય છે અને ગૃહિણીઓ પ્રાતઃ ક્રિયા શરૂ કરે તે પહેલાં જાગૃત થઈ નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરી ધાર્મિક સૂત્રો કંઠે કરે છે અને તેના રહસ્યનું અમૃતપાન કરે છે. શૌચાદિથી પરવારી સ્નાન કરી પ્રભુ-પૂજન માટે જાય છે અને નવકારશી કરી ડું દુધ પી ફરી શાળાના Page #97 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) પંડિત ભાલન પાઠ તૈયાર કરે છે. વહેલા જમી પરવારી શાળાએ જાય છે. શાળાનું આ બાળકનું વર્તન એક સંસ્કારી બાળકને શેભે તેવું હોય છે. તે પિતાના શિક્ષકને નમસ્કાર કરે છે. વિદ્યાર્થી મિત્રને તે માનીતે છે. લગભગ પહેલે નંબર જ રહે છે. પાકે તેને કઠે હોય છે. તે કવિતા બેલે છે, અને તેનું ગુંજન આખા વર્ગમાં ગાજી રહે છે. તે શાંત, વિનયી, સેવાપ્રિય અને અભ્યાસી છે. તેની બુદ્ધિપ્રભા વિશિષ્ટ પ્રકારની છે. તે શાળાનું રત્ન ગણાય છે. શાળામાંથી આવીને તે વહેલા વહેલા જમીને પિતાના પ્રિય પુસ્તકને લઈને દૂર દૂર ચાલ્યા જાય છે. અને રાત્રે સુવાના સમયે તે આવીને શયન કરે છે. ૭૫-૮૦ વર્ષ પહેલાં મુંબઈ આજના જેવી ગીચ નહતી. રસ્તાઓ પણ ટ્રામે-બસે, મોટર અને ટેકસીઓથી ભર્યા નહોતા. ટ્રામો અને બસમાં બેસવા માટે યુવાન, વૃદ્ધો અને બબે-ત્રણ ત્રણ બાળકને લઈને દેડી જતી સ્ત્રીઓની લંગાર નહતી. માત્ર ઘેડા ગાડીના દાબડાઓના અવાજે સિવાય બહુ અવાજે પણ નહતા. આજે તે રાત-દિવસ મુંબઈથી થાણા સુધી અને આમ બેરીવલીથી પણ દૂર દૂર સુધી લેકેની ડાદોડ રહે છે. આજે મુંબઈ એવું તે જાકજમાળ લાગે છે કે પ્રકાશને ધોધ મુંબઈ ઉપર છવાઈ ન રહ્યો હોય. ૭૫-૮૦ વર્ષ પહેલાં કઈ કઈ મુખ્ય મુખ્ય સ્થાને વીજળીના દીવા હતા. આપણે ચરિત્રનાયક જ્ઞાન પિપાસુ એ કે દૂર દૂરથી પિતાના ઘેરથી ચોપડીઓના કડા Page #98 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપિપાસા લઈને મસજદ બંદરના પુલ સુધી આવીને એક જાહેર રસ્તાના શાંત પ્રકાશ પાડતા મ્યુનીસીપાલીટીના દીવા પાસે બેસીને કલાક સુધી વાંચવામાં તલ્લીન બની જતે. આસપાસની દુનિયા તથા દેડા દેડ કે પાસેના સ્ત્રીપુરુષોના વાદ વિવાદ તેના જેવા કે સાંભળવામાં આવતા નહિ અને જાણે બાળપણમાં સામાયિકને યોગ માંડયો હોય તેમ બે-ત્રણ ઘડી એક ચિત્ત વાંચીને તે નિયમ પ્રમાણે ઘેર જતે અને રસ્તામાં પણ વાંચનનું ચિંતન ચાલુ રહેતું. - નિયમિત આવનાર અને વાંચનમાં તલ્લીન થનાર કુમાર બધાને એ તે પ્રિય થઈ પડ હતું કે કોઇ કારણવશ જે તે ન આવી શકતે તે બધા તેને માટે ચિંતા કરતા. અરે જાહેર સલામતીના ચેકીદાર સીપાઈઓ પણ તેને માટે ભારે હમદર્દી દાખવતા અને આ બધામાંથી આપણે કુમાર માનવપ્રેમના મંત્ર શીખતે અને ધર્મની જોત જગમગતી રાખવા ધર્મ સત્ર-મંત્ર અને સિદ્ધાંતે જીવનમાં જડી લેવા પ્રયત્ન કરતે. એક ન સીપાઈ ફરતો ફરતો પૂલ ઉપર આવી ચડ્યો. આપણા ચરિત્રનાયક કુમારને વાંચવામાં લીન થયેલ જોઈ જ રહ્યો. પાસે આવીને પૂછયું. ભાઈ ! તું કયાં રહે છે?” જી! હું લાલવાડી રહું છું.” તું ત્યાંથી ચાલીને આવે છે ભાઈ !” Page #99 -------------------------------------------------------------------------- ________________ પંડિત લાલન “જી, હું ચાલીને આવું છું અને ચાલીને જ જાઉં છું.” તારા માતા પિતા નથી ભાઈ!' “જી! મારે માતા પિતા છે!' શું તમે ગરીબ છે !' જી ના! મને વાંચનને શાખ છે તેથી હમેશાં વાંચન માટે અહીં આવું છું અને શાંતિથી વાંચન કરૂં છું.' ભાઈ! તું બીતે નહિં. મેંડું થઈ જાય તે હું તને મૂકવા આવીશ હું આટલામાં જ છું. છ! હું ડરતે નથી. ગમે ત્યારે ઘેર જઈ શકું છું.” કે વિનય! કેવી સૌમ્યતા! કેવી જ્ઞાન પિપાસા ! કેવી નીડરતા! આ રીતે દિવસે ગયા, મહિનાએ ગયા અને વર્ષે ગયા. આ રીતે અંગ્રેજી સાત- મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. આપણા હિંદના દાદા, સવરાજ્યના કર્ણધાર, દેશનાયક શ્રી દાદાભાઈ નવરોજજી પણ મ્યુનીસીપાલીટીના ફાનસ ભયા હતા અને એ દેશના દાદા બન્યા. આપણા ચરિત્રનાયક પણ વર્ષો સુધી મ્યુનીસીપાલીટીને ફાનસે ભણ્યા અને ધર્મના દીપક અધ્યાત્મપ્રેમી અને પ્રસિદ્ધ વક્તા બન્યા. Page #100 -------------------------------------------------------------------------- ________________ હસતુ પુષ્પ [ ૨] ૧૮૫૭ ની સાલ હતી. હિં પર પરાધીનતાની ખેડી જડાઈ હતી. હિન્દી લશ્કરામાં ભારે અસાષ હતા. પંજાખ, યુપી, ઝાંસી અને બંગાળમાં બધે અંગ્રેજી સલ્તનત અને ગેારા લશ્કર સામે મળવા જાગ્યા હતા. ખાવાસાધુઓ દ્વારા રાટીનેા સંદેશ ગામેગામ પહેાંચ્યા હતા. અને બળવાના દિવસ પશુ નકી થઈ ચૂકયા હતા. એ ખળવાની હવા ભારતને ખૂણે ખૂણે પહોંચી હતી અને એ ક્રાંતિની જ્વાળા ભભૂકી ઉઠવાના નગારા વાગી ગયાં હતાં. એ જ જગપ્રસિદ્ધ મળવાના દિવસેામાં ભારતના એક નાનકડા ખૂણે કચ્છના માંડવી ગામમાં એક જૈન કુટુંબમાં શ્રી કપુરચંદભાઈને ત્યાં એક બાળકના જન્મ થયા. માતા પિતા બાળક પુત્રના જન્મથી ખૂબ રાજી થયા. આ બાળકમાં એક વિશિષ્ટતા હતી. બધાં બાળકો જન્મતાં રડે છે અને માતા તેને ધવરાવવા લ્યે છે અને તેને શાંત કરે છે. આ બાળક જન્મતા હસતા હતા અને તેના હસતા ચહેરા જોઇને માતાના હર્ષના પાર નહાતા. આ મારા લાલ આજથી હસે છે, તે હજારાને હસાવશે, અને હજારાના પ્રિય મનશે, Page #101 -------------------------------------------------------------------------- ________________ (૬) પંડિત લાલને પિતાએ જોશી પાસે જન્માક્ષર કરાવ્યા, જોષીએ ભવિષ્ય ભાખ્યું કે આ બાળક સાધુ જેવું પવિત્ર જીવન ગાળશે, મહાન વકતા થશે. પરદેશને પ્રવાસ ખેડશેઃ લાખે માનવીને માર્ગદર્શક બનશે. પ્રિયભાષી અને પરમ નેહી થશે. વિશ્વપ્રેમને સંદેશ વાહક બનશે. અધ્યાત્મજ્ઞાની અને મહાન ચિંતક બનશે. પણ ધનને જોગ નથી. ધનને તે તે ત્યાગ કરશે અને ધનના ઢગલાને તે માટી, સમાન માનશે, ધનવાને તેના ભક્ત બનશે. આ વાતથી પિતાને ઘેડ આનંદ થયે. પણ ધનના ત્યાગની વાતથી ડું દુઃખ થયું કે જગતમાં લક્ષમીની બેલબેલા છે. પિસા વિનાને નર નીમાણે ગણાય છે. પિસા એ આજે તે ભૂષણ ગણાય છે અને પૈસે જ જગતમાં સર્વવ છે ત્યારે આ બાળક પૈસાને ત્યાગ કરશે તે તેના જીવનનું શું થશે ! પિતા પૂરચંદ કયાં જાણતા હતા કે આ બાળક સરસ્વતીને મહાન ઉપાસક થશે અને શાસ્ત્રોને અભ્યાસી થઈને જીવનનું દર્શન મેળવશે. લીમી તે હાથને મેલ છે. અને એ તે ચંચળ છે. સમ્યજ્ઞાન એ જ જીવનના કલ્યાણ માટે મહા લક્ષમી સમાન છે. જ્ઞાનલક્ષમી સર્વશ્રેષ્ઠ છે એમ માની જ્ઞાન મેળવશે અને હજારેને એ જ્ઞાનનું દાન આપી ઘર ઘરમાં જ્ઞાનના દીવડા પ્રગટાવશે. | બાળકનું નામ ફત્તેહચંદ રાખવામાં આવ્યું અને તે કેટલું સૂચક, અર્થદર્શક અને મંગળમય બન્યું તે તે એ બાળકના કમિક વિકાસ અને જીવનની અંતિમ ઘડી Page #102 -------------------------------------------------------------------------- ________________ હસતું પુષ્પ સુધી જ્ઞાન, ધ્યાન, ચિંતન અને મસ્તીમાં કેવા તલીન રહા તે ઉપરથી આપણે જાણીશું. બાળક ફત્તેહચંદ ખરેખર હસતું પુછ્યું હતું. જ્યારે જુઓ ત્યારે તે હસતો જ હેય. રોવાનું તેના સ્વપ્નમાં પણ નહોતું. માતા અને સગા સંબંધી તે આશ્ચર્ય પામતા કે આ બાળક કઈ ભૂલો ભટક યોગશષ્ટ દેવને જીવ હશે જે અધૂરી સાધના પૂરી કરવા માનવદેહ ધારણ કરી ભારત ભૂમિમાં ઉતરી આપે છે. અને તેણે જૈન કુટુંબમાં અવતાર લીધે છે. ચંદ્રની કળાની જેમ કચ્છની ધીંગી ધરાના અન્નપાણું લઈને બાળક ફત્તેહચંદ દિન પ્રતિદિન વધવા લાગ્યા. પિતા કપૂરચંદને જામનગર આવવાનું થયું ને ફતેહચંદે જામનગર, સૌરાષ્ટ્રનું પાણી પીધું અને સૌરાષ્ટ્રના સંસ્કારે જીવનમાં વણી લીધા. જન્મ કચ્છમાં થયો હતો. પણ જામનગરમાં બાળપણનું ઘડતર થયું તેમજ નાનપણના સંસ્કારે જામનગરમાં દ્રઢ થયા તેથી ફતેહચંદ જામનગરને પણ જન્મભૂમિ સંસ્કારભૂમિ માનતા. તેમના કુટુંબીજને જામનગરમાં ઘણા હતા અને ફતેહચંદ એ કુટુંબીજને વચ્ચે રહીને સૌરાષ્ટ્રની સંસ્કારિતા, મધુરતા, જિજ્ઞાસાવૃત્તિ અને મહત્વાકાંક્ષા મૅળવી કિશોર થયા. પિતાને કામ ધંધા માટે મુંબઈ આવવાનું થયું અને ફતેહચંદે કિશોર અવસ્થા મુંબઈમાં પસાર કરી. અહીં Page #103 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) પંડિત લાલન મુંબઈમાં મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. ધાર્મિક શિક્ષણ મેળવ્યું. જ્ઞાન પિપાસાની તૃપ્તિ માટે જ્યાંથી મળે ત્યાંથી પુસ્તકે મેળવીને આપણે જોઈ ગયા તેમ રોજ ઘેરથી ચાલી આવીને મ્યુનીસીપાલીટીના દીવાથી અનેક પુસ્તકેનું અવગાહન કર્યું અને જૈન ધર્મના સૂત્રો અને સિદ્ધાંતને અભ્યાસ કરી તેમાં પ્રવીણતા મેળવી. કુમાર ફતેહચંદને તે પુસ્તકને એ ગજબને શોખ હતું કે સનેહી મિત્રોની સહાયતાથી કે પિતા પાસેથી નાસ્તા માટે મળતે પિસે પૈસા બચાવીને સારા કપડાં શીવરાવવાના હોય ત્યારે તેમાં કરકસર કરીને કે શાળાના ઈનામમાંથી સંસ્કાર વર્ધક સુંદર જીવન ચરિત્રે તથા બાધક પુસ્તક લઈને પિતાની જ્ઞાન પિપાસા તૃપ્ત કરતા અને જ્ઞાનને પ્રકાશ મેળવતા. ફતેહચંદના જીવનમાં ત્રિવેણીસંગમ જોવા મળે છે. તેમની જન્મભૂમિ કચ્છ, સંસ્કારભૂમિ જામનગર અને અધ્યયનભૂમિ મુંબઈ, આ રીતે ત્રણે ભૂમિના વિશિષ્ટ સંસ્કારો લઈને ફતેહગંદનું જીવન ઘડતર થયું. જન્મભૂમિ કચ્છની સાહસિકતા અને હિંમત, સંસ્કારભૂમિ જામનગર, સૌરાષ્ટ્રની જિજ્ઞાસા અને મહત્ત્વાકાંક્ષા અને મોહમયી મુંબઈની વિશાળતા તથા માનવપ્રેમ મેળવી આપણા ચશ્વિનાયક મહાન પંડિત થયા, એ હમેશાં હસતું પુષ્પ સમા જ રહ્યા, Page #104 -------------------------------------------------------------------------- ________________ લાલનગેત્રને ઉજજવળ ઇતિહાસ " [૩]. આપણા ચરિત્રનાયક ફતેહચંદભાઈનું ગોત્ર લાલનગોત્ર હતું. આ લાલનગેત્રને ઈતિહાસ ઘણે ઉજજવળ છે. વિક્રમ સંવત ૭૧૩ માં ઝાલોર નગરમાં સેનગીરા સેઢાવંશના કાન્હડદે નામના સેલંકી રાજપૂત રાજ્ય કરતા હતા. અહીં શ્રી સ્વાતિ આચાર્ય પધાર્યા. તેમણે ઉપદેશ આપી રાજા કાન્હડદે તથા તેના પુત્ર રાયધનને શ્રાવક કર્યા. તેમણે ઝાલેરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું જિનમંદિર બંધાવ્યું. તેમની પ્રથમની દેવી સચદેવી કુળદેવી હતી. તેને પાડાનું બલિદાન આપવું પડતું તે માટે ગુરૂ મહારાજે તે દેવીને સમ્યકત્વ ધારી બનાવી અને જીવ વધનું બલિદાન બંધ કર્યું. - વિક્રમ સંવત ૧૧૭૩ માં તેમના વંશમાં પારકરમાં આવેલા પીલુડા ગામમાં રાવજી નામે ઠાકર થયા. તેમની સ્ત્રી રૂપાદેવીની કુક્ષીએ લાલણ તથા લખધીર નામના બે પુત્ર થયા. લાલણને શરીરે કોઢ થયે. એવામાં અંચળગચ્છાધીશ શ્રી જયસિંહસૂરિ ત્યાં પધાર્યા. રાવજીના કારભારી દેવશી Page #105 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) પંડિત લાલને ઓસવાળ અને જૈન હતા. તેમની વિનંતિથી આચાર્યશ્રીએ ભાવમાં લાભ જાણીને મહાકાલીનું આરાધન કરવા કહ્યું અને તેને રેગ દૂર થયે. એટલે લાલણે પિતાના માતા-પિતા સહિત વિક્રમ સંવત ૧૨૨૯ માં જૈનધર્મને સ્વીકાર કર્યો, પીલુડામાં આચાર્યશ્રીના ઉપદેશથી શાંતિનાથની દેરી બંધાવી. પિતાના કારજ વખતે તકરાર થવાથી લાલણ પિતાની માતા સાથે કચ્છમાં આવેલા ડેણ ગામમાં પિતાને મોસાળ આવ્યા. મામાને સંતાન ન હોવાથી સઘળે ગરાસ લાલણને મળ્યો. પિતાની ગેત્રદેવીને સ્થાપવાના ભાવથી અઠ્ઠમની તપશ્ચર્યા કરી આરાધન કર્યું. દેવી પિતાનું ભયંકર રૂ૫ મહિષના આસન ઉપર સ્વાર કરી પ્રત્યક્ષ થઈ. લાલણ જરા ભય પામ્યો ને ત્રણ ડગલાં પાછા હઠ્યો. સેવકને ભયભીત થયેલ જાણી પિતાનું ભયંકર સ્વરૂપ સંહારીને શાંત-મનહર રૂપ ધારણ કરી કમલાસન સાથે લક્ષમીદેવીનું સ્વરૂપ કર્યું. લાલણે રસ્તુતિ કરી. માતાજીએ વરદાન માગવા કહ્યું. માતાજી! આપ મારા વંશની કુળદેવી થજે અને મારા વંશજોને સર્વ પ્રકારની સંપત્તિ આપવામાં સહાયતા કરજે.” હે વત્સ! તું મારા ભયંકર સ્વરૂપથી ત્રણ ડગલાં પાછળ હટી ગયે તેથી હું તારા વંશમાં ત્રીજી પેઢીએ લહમીરૂપે સહાય કરીશ. તારા વંશજોને હું તુષ્ટમાન થઈશ. આ વંશની શાખાએ આંબાના વૃક્ષની પેઠે વિસ્તાર પામશે.” Page #106 -------------------------------------------------------------------------- ________________ લાલનગાત્રને ઉજવળ ઇતિહાસ ( ૧૧ ) આ રીતે લાલણના નામથી લાલણગાત્ર શરૂ થયું. તેઓશ્રી જયસિંહસૂરિના ઉપદેશથી બાર વ્રતધારી શ્રાવક બન્યા. આ ગેત્રના વંશજે મુંદ્રા-નવાનગર, અંજાર, નગરપારકર, ભુજ, કઠારા, સિદ્ધપુર (સિંધ) જેસલમેર, માંડવી, કેડાય, રાધનપુર, કેરવાડા, સારા, કેટડા, પીલુડા આદિ ગામોમાં વસે છે. આ લાલણના વંશમાં નગરપારકરમાં થયેલા વેલાજીના પુત્ર વરજાંગ તથા જેસાજીએ પાખીને દિવસે આઠ પહોરને પિસહ કર્યો હતે. તે દિવસે સંધ્યાકાળે લહમીદેવી સ્ત્રીનું રૂપ કરીને તથા શ્વેતવસ્ત્ર ધારણ કરીને તેને ઘેર આવી તથા જેસાજીની સ્ત્રીને કહ્યું કે મને રાતવાસો રહેવાને સ્થાન આપે. જેસાજીની સ્ત્રીએ ઘણા આદરમાનપૂર્વક તેણીના પગ ધોઈ ઘરમાં સુંદર બીછાનું પાથરી આપ્યું અને તેમને મોટાં ઘરનાં કોઈ મહેમાન હોય તેમ ખૂબ સન્માન કર્યું. પિતે બાજુના રૂમમાં સુતા. સવારના જેસાજી શિહ પારીને ઘેર આવ્યા. દેવપૂજા અને ગુરૂભક્તિ કરી પારણું કરવા બેસવાને સમય થયે ત્યારે તેની સ્ત્રીએ કહ્યું કે “આપણે ત્યાં રાત્રે એક મોટા ઘરનાં સ્ત્રી મહેમાન આવ્યા છે. તે બાજુના રૂમમાં સુતા છે પણ હજી ઉઠ્યા નથી. તે તેને હું ઉઠાડીને પછી તમને પારણું કરાવું.” જેસાજીએ કહ્યું. “તેને જલદી ઉઠાડીને પ્રાત ક્રિયા કરાવી જમવા બેસાડે.” જેસાજીના સ્ત્રી તે ઓરડામાં ગયા તે પથારી ખાલી અને મહેમાન ક્યાં ગયા Page #107 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ). પંડિત લાલન હશે, તેનું આશ્ચર્ય થયું. રાત્રીએ જેસાજીને સ્વપ્નમાં લક્ષમીદેવીએ કહ્યું કે તારા પુણ્યથી ખેંચાઈને હું આજથી તારે ત્યાં રહી છું. તારી સ્ત્રીએ મારૂં ઘણું સન્માન કર્યું છે. ત્યારથી જેસાજીના ઘરમાં લક્ષમીની વૃદ્ધિ થઈ. જેસાજીએ ગુજરાતમાં આવી પાટણ, અમદાવાદ, ખંભાત, વિરમગામ આદિ ગામોમાં તેમજ ચિતડ, નાગેર, જોધપુર, સિરોહી, નાડલાઈ, જેસલમેર, બાડમેર, અમરકેટ, પારકર, સાચોટ, ભિન્નમાલ આદિ નગરોમાં સંઘમાં ખાંડ તથા ત્યાં ત્યાંના સિકકાઓની લાણ કરી. અને અમરકેટમાં શિખરબંધ જૈન દહેરાસર બંધાવ્યું તથા ચતુર્વિધ સંઘની ઘણી ભક્તિ કરી. તેણે પીલુડામાં પણ જૈન મંદિર બંધાવ્યું અને “જેસે જગદાતાર” એવું બિરૂદ મેળવ્યું. આ લાલણ વંશના બે મહારથીઓ શ્રી વર્ધમાન અને શ્રી પદ્ધસિહે જામનગરમાં સુપ્રસિદ્ધ મંદિર બંધાવ્યું. તથા શત્રુંજયને માટે સંઘ કાઢ્યો હતે. અને તીર્થભક્તિ તેમ જ સંઘભક્તિમાં અઢળક દ્રવ્ય ખરચ્યું હતું, તે ઈતિહાસમાંથી જૈન સમાજની સાહસિકતા, વ્યાપારી કુનેહ, ધર્મશ્રદ્ધા તથા દાનશૂરતાના દર્શન કરીએ. લાલન વંશની પંદરમી પેઢીએ કચ્છમાં સુથરી પાસે આવેલા આરીખાણા ગામમાં વિક્રમ સંવત ૧૬૩૦ ની લગભગમાં અમરસિંહ નામે શ્રેણી વસતા હતા. તેમની વૈજયંતી નામની સર્વગુણ સંપન્ન પત્નીએ મહાભાગ્યશાળી પુત્રને જન્મ આપે. તેનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું. Page #108 -------------------------------------------------------------------------- ________________ લાલનગેત્રનો ઉજજવળ ઇતિહાસ ( ૧૭ ) થોડા સમય બાદ તેણીએ બીજા પુત્રને જન્મ આપે. તેનું નામ પઘસિંહ રાખવામાં આવ્યું, બન્નેના લગ્ન બાદ પિતા અમરસિંહ વગે ગયા. એક દિવસ બને ભાઈએ પિતાના ઘરના ઓટલા ઉપર બેસીને દાતણ કરતા હતા. તેવામાં એક યોગી આવ્યા અને ભેજન માગ્યું. બન્ને ભાઈઓએ ગીને ખૂબ ભાવપૂર્વક સત્કાર કર્યો. ઘી મિશ્રિત ઉત્તમ ભેજન આપ્યું. બને ભાઈઓ સ્નાન કરી ઘર દહેરાસરમાં પૂજા કરવા ગયા એટલામાં યોગી પિતાનું એક તુંબડું લીના આડસરમાં ઉંચે લટકાવી ચાલ્યા ગયા, - જિનપૂજન કરીને આવ્યા ત્યારે ગીને જોયા નહિ અને તેઓ હમણા આવશે તેમ જાણી બંને ભાઈઓ પિતાને કામે લાગ્યા. દિવસો ઉપર દિવસ જવા લાગ્યા અને યોગીના દર્શન દુર્લભ થઈ ગયા, પણ યોગીની પાસેનું તુંબડું તે ડેલીની ઉપર આડસરમાં લટકાવેલું તેને કેઈને ખ્યાલ નહિ. એક રાત્રે તુંબડાની દેરી જીર્ણ થવાથી તૂટી ગઈ અને તુંબડું નીચે ત્રાંબાની કડાઈમાં ઉડી પડયું. તુંબડાને રસ ત્રાંબાની કડાઈમાં પડયો અને તે સુવર્ણમય બની ગઈ. સવારમાં બંને ભાઈઓ ઉડીને આવે છે તે ત્રાંબાની કડાઈ સેનાની થયેલી જોઈ તેમજ તુંબડું તૂટેલું પડેલું જોયું. તેમને યાદ આવ્યું કે છ માસ પહેલાં આવેલ Page #109 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) પતિ સાહાન ચેાગી પાસે તુ'બહુ' હતુ' અને તે તુંબડુ અહીં ભટકાવી ગયેલા. તેમાં સિદ્ધરસ હશે. આ પ્રસંગથી તેમેને ધમપ્રભાવનાના ભાવ જાગ્યા તેઓ ત્યાંથી ભદ્રાવતીનગરીમાં આવી વસ્યા. ભદ્રાવતી કચ્છનુ` માટુ' અંદર હતું. અહીં અને ભાઈઓએ વ્યાપાર શરૂ કર્યાં. પસિહ પેાતાના ભાઇ વર્ધમાનભાઇની અનુમતિથી અનાજ આદિના માલ વહાણુમાં ભરી ચીન તરફ રવાના થયા. ભદ્રાવતીમાં વર્ધમાન શાહે મલખાર આફ્રિ દેશા સાથે કરિયાણાના વ્યાપાર શરુ કર્યાં. પદ્મસિંહે ચીનમાં વ્યાપારીઓ સાથે મૈત્રી સાધી અને ચીની મિત્ર સાથે ત્યાંથી રેશમ આદિ ભરીને લાન્ચે અને ચીની મિત્રને મહેમાન તરીકે રાખ્યા. ચીની મિત્ર અને ભાઈઓની પ્રમાણિકતા તથા આતિથ્યભાવના જોઈને ચીનથી પેાતાના માલ માકલવા નિર્ધાર કર્યો. આ રીતે લાખા રૂપીઆના માલ ચીનથી આવવા લાગ્યા. અને ભાઈઓ પાસે અઢળક ઢાલત થઈ ગઈ. એવામાં અચળગચ્છાધીશ શ્રી કલ્યાણસાગરસૂરિ ભદ્રાવતીમાં પધાર્યાં. આચાર્યશ્રીનું અપૂર્વ સ્વાગત કર્યું. આચાય શ્રીએ તીર્થાધિરાજ શત્રુંજયના મહાત્મ્યના ઉપદેશ કર્યાં. અને ભાઈઓને શત્રુંજય તીર્થના સંઘ કાઢવાની ભાવના જાગી. આચાર્યશ્રીએ સધ માટે આજ્ઞા આપી. સારા મુહૂતે વધમાન શાહના પુત્ર વીરપાલ, વૃજપાલ તથા ભારમલ Page #110 -------------------------------------------------------------------------- ________________ લાલગેત્રને ઉજજવળ ઇતિહાસ તથા જગડુ અને પદ્ધસિંહ શાહના પુત્ર શ્રીપાળ, કુરપાળ તથા રણમલે મળીને સંઘ માટેની બધી તૈયારી કરી નવાનગર બંદરે આવ્યા. નવાનગરના રાજા શ્રી જસ વતસિંહજીને સેનામહારના થાળનું ભેટશું થયું. રાજાએ રક્ષણ માટે ૧૦૦ સુભટે આપ્યા. મહારાજાએ તેમને સંઘમાંથી પાછા આવી નવાનગરમાં નિવાસ કરવા આમંત્રણ આપ્યું અને અરધી જગાત લેવા જણાવ્યું આ સથે નવાનગરથી પ્રયાણ કર્યું ત્યારે નીચે મુજબ સામગ્રી હતી. ૫૦૦ રથ, ૭૦૦ ગાડાં, ૯૦૦ ઘેડા, ૯ હાથી, ૧૫૦ તંબુ ખેડનારા, ૫૦૦ ઊંટ, ૧૦૦૦ ખચ્ચર, ૨૦૦ રાઈયા ૨૦૦ સાધુઓ, ૩૦૦ સાધ્વીઓ, તથા લગભગ પંદર હજાર સ્ત્રી-પુરૂષ હતા. - ગિરિરાજની યાત્રા ખૂબ આનંદપૂર્વક કરી. આચાર્યશ્રીના મંગળ હસ્તે તીર્થમાળ પહેરી, ખૂબ મહેન્સ કર્યા. પંદર દિવસ સુધી ગિરિરાજની યાત્રાને લાભ લીધે. ત્યાંથી સંઘ સહિત નવાનગર આવ્યા. મહારાજાએ આડંબર પૂર્વક સામયું કર્યું. બંને ભાઈઓએ ૫૦૦૦ સોનામહેરને થાળ મહારાજાને ભેટ ધર્યો. તેઓએ નવાનગરમાં નિવાસ કર્યો. અહીં વ્યાપાર ખૂબ વધે. મહારાજા સાથેની પ્રીતિમાં ખૂબ વૃદ્ધિ થઈ. પસિંહની પત્ની કમલાદેવી ઘણી જ બુદ્ધિમાન હતી તેમણે પિતાના જેઠ વર્ધમાન શાહ તથા પિતાના સ્વામી Page #111 -------------------------------------------------------------------------- ________________ (૧૬) પંડિત લાલન પઘસિંહને વિનંતિ કરી કે લકમીને સ્વભાવ ચંચળ છે. બુદ્ધિમાનેએ તેને ઉપયોગ કરે જઈએ. આથી બંનેની ભાવનાએ વિશેષ જાગૃત થઈ. નવાનગરમાં એક વિશાળ જિનમંદિર બંધાવવા નિરધાર કર્યો. સંવત ૧૬૬૮ ના શ્રાવણ સુદ પાંચમને દિવસે મહેસવપૂર્વક જિનમંદિરનું ખાતમુહૂર્ત કર્યું. છ માણસો કામે લગાડયો. વર્ધમાન શાહની સ્ત્રી નવરંગ દેવી તથા પસિંહની સ્ત્રી કમળાદેવી વારંવાર કારીગરોને વસ્ત્રો, દ્રવ્ય તથા વાસણેના ઈનામ આપીને ઉત્સાહિત કરતી હતી. આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરિના મંગળ હસતે ૫૦૦ પ્રતિમાઓની અંજનશલાકા કરાવી. સં. ૧૬૭૬ ના વૈશાખ શુદ ૩ બુધવારે પ્રતિષ્ઠા કરી. - આ ઉપરાંત શત્રુજય મોડપર તથા છીકારીમાં જિનમંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી. આ ઉપરાંત વર્ધમાન શાહે નવ હજાર મુદ્રિક ખરચીને રિસ્ટ રત્નની શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા કરાવી. પસિંહ શાહે નવ હજાર મુદ્રિકા ખરચીને માણેક રત્નની શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા ભરાવી. વર્ધમાન શાહની સ્ત્રી નવરંગ દેવીએ દશ હજાર મુદ્રિકા ખરચીને શ્રી પાર્શ્વનાથજીની નલમની પ્રતિમા ભરાવી. તથા કમલાદેવીએ દશ હજાર મુદ્રિકા ખરચીને નીલમની શ્રી મહિનાથ પ્રભુની પ્રતિમા ભરાવી. Page #112 -------------------------------------------------------------------------- ________________ લાલનગાત્રને ઉજવળ ઇતિહાસ ( ૧૭ ) નવાનગરમાં મહારાજાને ખજાનચી હડમત ઠકકર લુહાણે હતે. તેને આ ભાઈઓની ઈર્ષ્યા થઈ. રાજ્યને ૯૦૦૦ સેનામહેરની જરૂર પડી, ઠક્કર મહારાજાને સમજાવી આ ભાઈઓ ઉપર ચિઠ્ઠી લખાવી તેમાં બે મીંડા વધારી દીધા. બન્ને ભાઈરાજાની ચીકી જોઈ ચકિત થઈ ગયા. આ ઉપરાંત આ બન્ને ભાઈઓએ સિદ્ધચક આરાધના કર્યું, જ્ઞાનપંચમીનાં ત૫નું ઉદ્યાપન કર્યું, આગમ ગ્રંથને લખાવ્યા. પિતાના સાધમ ભાઈઓના ઉદ્ધાર અર્થે આચાર્યશ્રી ક૯યાણસાગર સૂરીશ્વરના ઉપદેશથી સાત લાખ મુદ્રિકા ખરચી તેમજ ગિરનારના મંદિરનો ઉદ્ધાર કરાવ્યું. તેમજ શત્રુંજય તીર્થમાં વિજારેપણ કર્યું; તારંગામાં શ્રી અજીતનાથ ભાગવાનના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આબુ ઉપરના મંદિરને જીર્ણોદ્ધાર કરાશે. તેમજ સમેતશિખરની યાત્રા કરી અને તીર્થભૂમિઓની યાત્રા કરી લાખે મુદ્રિકાઓ ખરચી જીવન સફળ કરી ગયા. ' લાલનગેત્રમાં આવા પરાક્રમી, શૂરા, સાહસીક, દાનવીર તથા ધર્મનિષ્ઠ બડભાગી ભાગ્યશાળીઓ થઈ ગયા છે, તેજ ગોત્રમાં આપણા ફતેચંદભાઈ આ ગૌરવશાળી સુપ્રસીદ્ધ ગોત્રને વારસે મેળવી અધ્યાત્મપ્રેમી, નિજાનંદી, સદગુણાનુરાગી વિશ્વબંધુત્વની ભાવનાશાળી તથા પ્રસિદ્ધ વક્તા અને સેવાભાવી થઈ ગયા. Page #113 -------------------------------------------------------------------------- ________________ જીવનનું ઘડતર [૪] પિતા મુંબઈ આવ્યા. ફતેચંદની અભ્યાસની તાલાવેલી કેવી હતી તે આપણે જોઈ ગયા. કમનસીબે તે મેટ્રીકમાં નાપાસ થયા પણ તેથી નિરાશ ન થયા.' હવે શાળાને તીલાંજલી આપી પણ જ્ઞાનની ઉપાસના તે વિશેષ પ્રકારે ચાલુ રહી. નવનવા ધર્મ-તત્વજ્ઞાન સાહિત્યના પુસ્તકો પણ તેઓ પૂબ વાંચવા લાગ્યા. અધ્યાત્મ અને યોગના પુસ્તકને તેમને એવું તે શોખ હતું કે તેમણે નાની ઉમરમાં વેગને સારો અભ્યાસ કર્યો. તેમની બુદ્ધિ એવી તે તેજસ્વી હતી કે તે કાના કો કંઠસ્થ કરી લેતા અને પુસ્તક પાછું આપી દેતા. સંસ્કૃત-પ્રાકૃતનું જ્ઞાન તે હતું. અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ તેમણે ખૂબ મેળળ્યું અને નેનોમેટ્રીક હોવા છતાં ગ્રેજયુએટ જેવું સુંદર અંગ્રેજી તેઓ બેલી શક્તા હતા. તેમની સમજાવવાની શક્તિ ઘણી જ સુંદર હતી. તે નાની ઉમરથી ટયુશન આપતા હતા. અને તેમને શિક્ષણને ખૂબ શોખ હતે. ફતેચંદભાઈના લગ્ન શ્રી જેઠાભાઈ હંસરાજની પુત્રી મેંઘીબાઈ સાથે થયાં. અને તે લાલવાડીમાં એક રૂમ ભાડે રાખી રહેવા લાગ્યા, ધાર્મિક શિક્ષક તરીકે જીવન શરૂ કર્યું. Page #114 -------------------------------------------------------------------------- ________________ જીવનનું ઘડતર ટયુશન પણ આપવા લાગ્યા. મહિનાને ખર્ચ આ રીતે કમાઇ લેતા અને તેમાં આનદ માનતા. પિતાની ઈચ્છા તે હતી કે તે વ્યાપારી થાય, સટ્ટાબજારમાં કે શેરબજારમાં ગોઠવાય, કોઈ વ્યાપારની પેઢીમાં નેકરી લઈ લે અને પછી સારે શ્રીમંત થાય અને સુખી થાય. પણ ફતેચંદભાઈનું વલણ ધાર્મિક હતું અને વ્યાપારી બનવા કરતાં તે સમાજ કલ્યાણ સાધવાના વ્યાપારી બન્યા. અને તેમણે સાદાઈ તથા પ્રમાણિકતા ઓછામાં ઓછી જરૂરીયાતે-કશે પરિગ્રહ નહિ-સ્પષ્ટ વ્યવહાર તથા ધર્મભાવનાથી સભર જીવન જીવવાને નિર્ધાર કર્યો. જીવનનિર્વાહ કરકસરથી ચલાવો. જે મળે તેમાં જ પુરૂ કરવું, કેઈનું દેવું ન કરવું અને ઘરમાં કઈ વસ્તુનો સંગ્રહ ન કર, કપડાં પણ સાદા ને જરૂરીયાત પ્રમાણે લેવાં અને એક પાઈ પણ બીજી રીતે મેળવવી નહિ. આ તેમની દષ્ટિ હતી. તેમના પત્નીને આવું નિધન તથા કરકસરવાળું તદ્દન સાદુ જીવન પસંદ ન હોય તે સ્વાભાવિક છે પણ પંડિત લાલન તેમને સમજાવી લેતા અને જીવન જીવવાની કળા આત્મસંતેષ, સાદાઈ અને કરકસરમાં જ છે, તે તેમના વિશેષ પરિચયથી તે પણ સમજી ગયા હતા. ફતેચંદભાઈ તે Simple living and High thinking સાદુ જીવન અને ઉચ્ચ ચિંતનમાં આનંદ માનતા અને જમવાનું તે જે મળે તે પેટને ભાડું આપવાની દ્રષ્ટિથી લેતા. Page #115 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) પંડિત લાલન ફતેચ'દભાઇના સ`સાર આ રીતે ચાલતા હતા. પાતે તે ભવિષ્યમાં જૈન દર્શન, જૈન-સાહિત્ય અને જૈનધર્મની વિશિષ્ટ સેવા કઇ રીતે થઇ શકે તે રીતે પેાતાનુ જીવન ઘડતર કરી રહ્યા હતા. તેઓ નાની ઉંમરથીજ એવા તા વિદ્યાના ઉપાસક અન્યા કે તેમણે જૈન ધર્મના શાસ્ત્રનું અવગાહન કયુ" એટલું જ નહિ પણ તેમણે જૈન ધર્મ અને ખીજા ધર્મોના તુલનાત્મક અભ્યાસ કર્યાં. ગીતા ઉપનિષદ પણ જોઇ લીધાં. અંગ્રેજી સાહિત્યમાં પણ ફીલેસે ફીના પુસ્તકો જોઇ ગયા અને જૈન સ્કોલર અને વિદ્વાન ગણાવા લાગ્યા, મિત્રા પણુ વધવા લાગ્યા. અનેક ધરામાં પૈાતે ટ્યુશન આપવા જતા ત્યાં પશુ. ઘરના બધાને ધર્મના સૂત્રેા સમજાવતા તથા પેાતાના મિલનસાર-મમતાળુ અને પ્રેમી સ્વભાવથી હજારોના તે પ્યારા અની ગયા. હવે તે પડિત લાલન કહેવાયા અને પંડિત લાલને પેાતાનુ' જીવન-ઘડતર એક અનેાખી રીતે ઘડયુ. કે ખાવુ', પીવુ', સુવુ, એસવુ` કે પૈસા કમાવા તે તેા દેહની ક્રિયા છે. આત્મશાંતિ માટે ત્યાગ, માનવ-પ્રેમ અને ઉચ્ચ ચારિત્રની જરૂર છે, જયાતિધાના ગ્રંથ રત્નાના વાચનમનન-નિદિધ્યાસનમાં જે આનંદ છે તે બીજા કશામાં નથી એમ માની પંડિતજી ભવિષ્યના ઉચ્ચ જીવનની તૈયારીમાં લાગી ગયા. * Page #116 -------------------------------------------------------------------------- ________________ વંશાવળી તથા પરિવાર [૫] આપણે જોઈ ગયા કે લાલન વંશના પૂર્વજે મહા પરાક્રમી તથા ધર્મપ્રેમી અને દાનવીર થઈ ગયા છે. આ નીચેના લાલન ગોત્રના આંબામાંથી આપણને ગેત્રની વંશાવળી મળી રહે છે. પરમાર રજપુત (વિક્રમ સંવત ૧૨૨૯) રાવજી (પીલુડા) લાલણ માણેકજી મેધાજી લુ ભાજી સહદેવજી ટેડાજી લુંઢાજી લુણાજી Page #117 -------------------------------------------------------------------------- ________________ (૨૨) પંડિત લાલને સેવાજી સિંહજી હરપાલ દેવનંદ (પારકર) પરવતજી વચ્છરાજ રાજા (માંડવી) મુલા અમરશી (આરીખાણા) | (ભદ્રેશ્વર) | વિ. સં. ૧૬૩૦ તેજપાળ વર્ધમાન–પદ્મસિંહ ઋષભદાસ કરમશી જેશંગ તલકશી (જામનગર) ધારશી ચાંપશી Page #118 -------------------------------------------------------------------------- ________________ વંશાવળી તથા પરિવાર કપુરચંદ ફતેહચંદ—-પદમશી રાજ વીરચંદ સવજી ભીમજી પાનાચંદ—દેવા । વીરજી ઝવેરચંદ કચરા ( ૨૩ ) માનજી શાંતિદાસ ફતેહચંદભાઈની દસમી પેઢીએ જ શ્રી વર્ધમાન અને પદ્મસિંહ એ ભાઇએ થયા. તે શ્રી અમરશીના પુત્ર થાય જે વિ. સ. ૧૯૩૦ માં કચ્છ આરીખાણામાં થયા અને આ અને ભાઇઓએ તા લાલન ગેાત્રમાં દાનની ગંગા વહેવરાવી અને જૈન શાસનના જય જયકાર કર્યાં તે આપણે જોઇ ગયા. કપુરચંદભાઈને પદમશી નામે બીજો પુત્ર હતા. તે જામનગરમાં જ રહેતા અને સાદાઈમાં સુખ માનતા. કપુરચંદભાઈના સસરા શ્રીમ'ત હતા. તેમના એમને સારા એવા ટકા હતા. કપુરચ'દના પત્નીનું નામ લાધીખાઈ હતુ. તે સરળ સ્વભાવના હતા. લાધીખાઈના પિતાનું નામ કલ્યાણુજી મુરારજી, કલ્યાણજીભાઇને ત્રણ પુત્રેા હતા. જેઠાભાઈ, દેવશીભાઈ અને લીલાધર. જેઠાભાઇને એ દીકરા હતા, એક જેવતભાઈ અને બીજા વિઠલજીભાઈ, જેવતભાઈને કંઈ સંતાન Page #119 -------------------------------------------------------------------------- ________________ (૨૪) પંડિત લાલન ન હતું. પિતે જ્ઞાની અને વ્યવહારકુશળ હતા. જામનગરનાં શ્રી સંઘમાં તેમને મે સારે હતે. શ્રી જેઠાભાઈના બીજા પુત્ર વિઠ્ઠલજીભાઈને એક પુત્ર થયો. તેનું નામ હેમચંદ. હેમચંદભાઈ હજી હયાત છે. તેને સાત પુત્રો છે. તેના નામ હિમતલાલ, ચંદ્રકાંત, મહેન્દ્ર, ચંપકલાલ, મોહનલાલ, અરવિંદ અને જયસુખલાલ. અને શ્રી લીલાધરભાઈને એક પુત્ર થયો. તેનું નામ લક્ષમીચંદ, લક્ષમીચંદભાઈને ત્રણ પુત્રો થયા. તેના નામ સુંદરલાલ, ત્રીભુવન અને બાબુલાલ. ફતેહચંદભાઈને ઘેર એક પુત્રી થઈ અને તેનું નામ ઉજમ રાખ્યું. તેને લગ્ન શિહેરમાં કર્યા પણ તે વધારે જીવી નહિ. ઉજમના મરણથી લાલન સાહેબના પત્નીને બહુ આઘાત થયો. આ પછી ફતેહચંદભાઈ ને મોંઘીબાઈએ ચેથા વ્રતની બાધા લીધી. યુવાન વયે બ્રહ્મચર્યવ્રત ધારણ કરવું એ જ્ઞાનામૃતની અને ધર્મ સંસ્કારની સૌરભનું ફળ ગણાય. કપુરચંદભાઈના નાના દીકરા પદમશીને એક પુત્રી થઈ અને એક પુત્ર થયે. પુત્રીનું નામ પાર્વતી અને પુત્રનું નામ વીરચંદ પાર્વતી હજી જીવે છે. તેના લગ્ન જામનગરમાં થયા છે. પાર્વતીને જીવી, લક્ષમી, શાંતા, ગુલાબ અને સુભદ્રા એમ પાંચ પુત્રીઓ છે. ને મહેન્દ્ર નામે પુત્ર છે. મહેન્દ્રને લલિત નામને પુત્ર અને કલ્પના Page #120 -------------------------------------------------------------------------- ________________ વ'શાવળી તથા પરિવાર ( ૨૫ ) નામે પુત્રી છે. પાતીની મેાટી પુત્રી જીવી ને નક અને નવીનચ'દ્ર નામના બે પુત્ર છે. અને ચંદન, તારા, સુશીલા, હેમલતા અને અશ્રુમતી એમ પાંચ પુત્રીએ છે. પાવતીની બીજી પુત્રી લક્ષ્મીને શશીકાંત, મનુ અને રમેશ ત્રણ પુત્ર અને જયેાત્સના નામે પુત્રી છે. ત્રીજી પુત્રી શાંતાને દિનેશ અને હિમત એ પુત્ર અને ભાનુ અને મીનાક્ષી બે પુત્રીઓ છે. ચેાથી પુત્રી ગુલામને પ્રભુલાલ, ઇશ્વર, કિરણ, શશીકાંત અને નરેન્દ્ર પાંચ પુત્ર અને મમતા નામે પુત્રી છે. પાંચમી પુત્રી સુભદ્રાને જય'તીલાલ, ચંદુલાલ, મહેશચંદ્ર, રમેશચંદ્ર અને ભૂપેન્દ્ર એમ પાંચ પુત્રા અને અશ્રુમતી નામની પુત્રી છે. પાર્વતીના ભાઇ વીરચંદના લગ્ન થયાં હતાં પણ તેમને કંઇ સંતાન નહોતું. અને ગુજરી ગયા છે. પંડિત લાલનના વિશાળ કુટુંબની વ’શાવળી ઉપરથી આપણે જોઇ શકયા કે લાલનના ખડભાગી ગેાત્રના પ્રતાપી પૂર્વજોના આ પશુ એક અધ્યાત્મપ્રેમી અને આનદ નંદન ભાગ્યશાળી પુત્ર થઈ ગયા. ૯૫ વર્ષનું દીર્ઘાયુષ્ય લાગયું અને જીવનભર ધર્મમય જીવન જીવી ગયા. Page #121 -------------------------------------------------------------------------- ________________ વકતૃત્વકળા [૬]. વક્તા દશ હજારે એક હોય છે, વકતૃત્વ એક કળા છે, અને એ કળા તે વિરલ પુરૂષને જ વરેલી હોય છે. કેટલાક બેરીસ્ટર હોવા છતાં સારી રીતે પિતાને કેસ રજુ કરી. શકતા નથી. કેટલાક ઘણા શ્રીમંત હોવા છતાં સભામાં બોલી શકતા નથી, કેટલાક કાર્ય કુશળ અને સેવાપ્રિય હોવા છતાં સભામાં બોલવાની વાત ચાલે ત્યારે બેલવાની હિંમત ન કરે, વિદ્વાન હેય પણ વકતૃત્વ હેય એવું પણ નથી. સભા ક્ષેભ ન હોય, સુંદર ગળું હેય મધુર ભાષા હોય, બુલંદ અવાજ હોય, વિચારે પણ સુંદર હોય સમજાવવાની શક્તિ હોય તથા અનેક વિષયોનું જ્ઞાન હોય અને સાથે સાથે ઉચ્ચ ચારિત્ર તેમજ સેવાની ભાવના હોય તે જ વકતૃત્વકળા સાધી શકાય છે. આપણા પંડિતજીએ વકતૃત્વકળાની સાધના કરી હતી. અને તેઓ પ્રસિદ્ધ વક્તા ગણાતા.* એક પ્રસંગ જાણવા જેવું છે. પંડિતજી પાયધુનીને રસ્તે જતા હતા. ત્યાં કોઈ જગ્યાએ ભાષણે થતા હોય તેવો ભાસ થયો. તેઓ સભામાં ચાલ્યા ગયા. તેમણે જોયું કે વકતૃત્વકળાની સભા હતી અને ઈનામી હરીફાઈ Page #122 -------------------------------------------------------------------------- ________________ વકતૃત્વકળા હતી. વકતૃત્વકળામાં જેનું વકતૃત્વ સારૂં થશે તેને ઈનામ મળશે. તેમને પણ વકતૃત્વને શોખ હતું. તેમણે તે વિનાસંકેચે પ્રમુખશ્રીને ચીઠ્ઠી લખી, મને રજા આપવામાં આવે તે હું પાંચ મીનીટ બેલવા ઈચ્છું છું. પ્રમુખશ્રીએ આનંદ પૂર્વક દસ મીનીટ બોલવાની રજા આપી. આ સભામાં બેલનારા તે ખૂબ તૈયારી કરીને આવ્યા હતા. લાલન તે તૈયારી વિના આવ્યા હતા. તેમણે છટાપૂર્વક સુંદર ભાષણ કર્યું. તેમણે શાસનદેવીની એક એવી કલ્પના કરી કે એ દેવી બેચેન છે. તેમના પુત્ર કુંભકર્ણની નિદ્રામાં છે, સમાજના કલ્યાણ માટે કેણ મશાલચી બનશે! ધર્મને ઉદ્યોત કયારે થશે ! આ ભાષણ પ્રમુખશ્રીને ખૂબ પસંદ પડયું. સભામાં બેઠેલા શેઠ વીરચંદ દીપચંદને લાલનની મધુર ભાષા તથા વકતૃત્વકળાની છટા બહું જ ગમ્યાં તેમણે લાલનને રૂ ૧૫, ઈનામ આપ્યું અને કઈ કઈ વખત મળવા માટે જણાવ્યું. આજનો દિવસ લાલનના ભાગ્યદયને ગણાશે. શ્રી વીરચંદ દીપચંદની તેમના તરફ ખૂબ મમતા હતી, અને આ એક જ પ્રસંગથી તેમને વકતૃત્વ માટે પ્રેરણા મળી, પછી તે પાઠશાળામાં કે શાળામાં, મંડળમાં કે સભામાં, જયંતી પ્રસંગમાં કે કેન્ફરન્સમાં લાલન અસર કારક ભાષણે આપવા લાગ્યા અને તેમના ભાષણે બહુ જ બેધપ્રદ અને રસપ્રદ થવા લાગ્યા. ધીમે ધીમે વકતૃત્વકળામાં તે એવા તે નિષ્ણાત બન્યા કે તેમને પ્રત્યેક નાની-મોટી સભામાં જવું પડતું અને Page #123 -------------------------------------------------------------------------- ________________ પંડિત લાલન ( ૨૮ ) ગમે તે વિષય હાય તા પણ તે ખૂખ રસપ્રદ રીતે દ્રષ્ટાંતે, શ્લાકે અને અંગ્રેજી કહેવત તથા મહાન લેખકૈાના સુવાકયેાથી સભાને ચકિત કરી દેતા અને પે।તે પ્રવચન આપતાં તન્મય બની જતાં હતા. તેઓ કહેતા કે મે વક્તૃત્વ કળાના સમ વક્તા શ્રી સુરેન્દ્રનાથ બેનરજીનું વ્યાખ્યાન સાંભળ્યું, તેમની મધુર ભાષા, રૂપેરી ઘંટડી જેવા મધુર અવાજ તથા મનમેહક છટાથી હજારા પ્રેક્ષકા મુગ્ધ થઇ જતાં. હું તેનાથી પ્રભાવિત થયા અને મે' પણ વક્તૃત્વકળામાં પ્રવીણતા મેળવવા નિશ્ચય કર્યો, અને ખરેખર પડિતજીએ વક્તૃત્વકળામાં સારી પ્રવીણતા મેળવી હતી. તે ખેલવા ઉભા થતા ત્યારે એવી રમ્ય કલ્પના રજી કરતાં અને મધુર લૈાકથી તે કલ્પનાને એવી તેા રંગી શ્વેતા કે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઇ જતાં. તેમની દલિલા બહુ સુંદર હતી અને તેમના દૃષ્ટાંતા ખૂબ રસપ્રદ ગણાતાં. પંડિતજીએ ગામેગામ, શહેરે શહેર મડળે-મ’ડળ, સસ્થાએ સસ્થા અને અનેક સભાએમાં ધમ, સમાજ, શિક્ષણ અને જૈન સિદ્ધાંતાના વ્યાખ્યાનો આપી જ્ઞાનની ગંગા વહેવડાવી હતી. વક્તૃત્વ વિશારદ શ્રી પંડિતજીએ તા અમેરિકા જેવા દેશમાં જૈનધર્મ, જૈન સિદ્ધાંત, જૈન સાધુતા, જૈનસસ્કાર, જૈન આચાર, અહિંસા; તપશ્ચર્યાં, તી"કર, જૈન ધર્મમાં ઇશ્વર અને કમ ફીલેસેફિક ઉપર મનનીય વ્યાખ્યાના Page #124 -------------------------------------------------------------------------- ________________ વસ્તૃત્વકળા . (૨૯). - આપી અનેક અમેરિકન સ્ત્રી-પુરૂષને જૈનધર્મના સિદ્ધાંતે તરફ આકર્ષિત કર્યા હતા. એટલું જ નહિ પણ કેટલાક અમેરિકન સ્ત્રી-પુરૂષને જૈન ધર્મની સામાયિક આદિ શીખવીને તેઓને આત્મશાંતિની પ્રસાદી આપી હતી. વકતૃત્વકળા એ એક અદ્વિતીય કળા છે. આપણે જાણીએ છીએ કે શ્રી સુરેન્દ્રનાથ બેનરજી, શ્રી દાદાભાઈ, શ્રી ફીરોઝશાહ મહેતા, શ્રી લોકમાન્ય તિલક, શ્રી ગોખલે અને સરદાર વલ્લભભાઈ તથા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ લાખોની મેદનીને પિતાના વકતૃત્વથી મંત્રમુગ્ધ કરી હતી એટલું જ નહિ પણ બ્રીટીશ સામ્રાજ્ય જેવા મહાન સામ્રાજ્યની સામે અહિંસક યુદ્ધ કરી ભારત જેવા વિશાળ દેશની મુક્તિ મેળવી હતી. આજે પણ આપણા લાડીલા મુખ્ય પ્રધાન શ્રી જવાહરલાલજી કે ઉપ રાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણજી દેશ-પરદેશમાં જઈને અહિંસા, વિશ્વશાંતિ અને પંચશીલને સંદેશ આપી જગતને ચકિત કરી રહ્યા છે. વક્તા દશ સહજુ એ ઉકિત ખરેખર યોગ્ય છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ સંત સમાગમ [ ૭ ]. પંડિતજી સદગુણાનુરાગી હતા. સત્સંગ પ્રેમી હતા. ધર્મ-ભાવનાથી રંગાયેલા હતા. અને જૈનદર્શન એવું તે તેમનાં હૃદયમાં જડયું હતું કે લગ્નના બંધનમાં હોવા છતાં વારંવાર બંધનમાંથી મુક્તિ તરફ જવા તલસાટ અનુભવતાં અને પતિ-પત્ની વારંવાર ચિંતાતુર રહેતા. તેમની પુત્રી ઉજમના મૃત્યુ પછી બંનેનું મન સંસારથી ઉઠી ગયું હતું. અને પતિ-પત્ની બંને દીક્ષા લેવાને વિચાર કરતા હતા. કોઈપણ સંત-મહાત્મા, આચાર્યપ્રવર કે મુનિરત્ન મુંબઈમાં આવે કે લાલન તેમના દર્શને જતા. તેમની વ્યાખ્યાનવાણી સાંભળતા, તેમની સાથે જ્ઞાન ચર્ચા કરતા અને સંત સમાગમને આનંદ મેળવતા. " પુસ્તકો તે તેમના આજીવન મિત્ર સમા હતા, જ્યાં જ્યાંથી બોધપ્રદ, જ્ઞાનવર્ધક, બુદ્ધિવર્ધક અને શાંતિદાયક ગ્રંથરતને મળે ત્યાંથી મેળવતાં અને મનનપૂર્વક વાંચી વિચારી હૃદયમાં ધારણ કરવાની તેમની શક્તિ અજબ હતી. તેમની બુદ્ધિ પ્રભા એટલી તે જ હતી કે કેના કે કઠે કરતા અને યાદ રાખવા જેવા વિષયે બરા Page #126 -------------------------------------------------------------------------- ________________ સંતસમાગમ ( ૧ ) બર યાદ કરી લેતા. દેખાતેના તે તે મહા સાગર સમા હતા. તેમની તુલનાદષ્ટિ બહુ જ યોગ્ય હતી. દીક્ષા લેવાની તાલાવેલીમાં તે ખાવા-પીવાનું પણ ભૂલી જતા. ટયુશન આપતા આપતા અટકી જતા. બજારમાં ચાલતાં ચાલતાં વિચારે ચડી જતા અને ઘેર આવતાં તે ઘરમાંથી જલ્દી જલદી નીકળી જવામાં આનંદ માનતા, મુંબઈમાં મુનિરાજ શ્રી મોહનલાલજી મહારાજનું ચાતુર્માસ હતું. લાલન વારંવાર તેમના વ્યાખ્યાનમાં જતાં અને તેમને દીક્ષાના ભાવ તે હતા જ. પુત્રીના અવસાનને શેક હજી શમ્યા નહોતે. પતિ-પત્નીએ દીક્ષાની તૈયારીરૂપે બ્રહ્મચર્ય વ્રત લીધું અને જ્ઞાનચિંતનમાં મનને વાળ્યું. નાની ઉંમરમાં પુત્ર-પુત્રી ન હોવા છતાં વૈરાગ્યભાવનાથી સંયમદષ્ટિએ ચતુર્થ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવું એ પંડિત લાલનના આત્માની ઉગ્રતા દર્શાવે છે. તેઓ ગુલાલવાડીમાં રહેતા, ટયુશને આપતા. સાધુસતેના પરિચયમાં આવતા, પુસ્તકોના તે ગઝબના શેખીન હતા. રાત-દિવસ જ્ઞાન ધ્યાનમાં રહેતા. * અંગ્રેજોને ગુજરાતી ભણાવતા. શેઠ જેઠાભાઈ વધમાનના પત્ની ખેતબાઈને અંગ્રેજી ભણાવતા. કેઈને સંસ્કૃત શીખવતા, કેઈને ધાર્મિક શીખવતા અને એ રીતે પિતાને જીવન-નિર્વાહ ચલાવી આનંદ અને સંતોષથી રહેતા. દીક્ષાની ભાવના હતી પણ પિતે અભ્યાસી, વિચારક Page #127 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨ ) પંડિત લાલન ચિંતક અને વક્તા હેવાથી સુગ્ય ગુરૂની શોધમાં રહેતા અને એવા કેઈ ગુરૂવર્ય મળે તે પિતે તૈયાર હતા. - મિત્રે, નેહીઓ અને આપ્તજને ઘણા હતા. પંડિત લાલનના નવી દષ્ટિવાળા વિચાર સાંભળવા અને તેમના જ્ઞાનનો લાભ મેળવવા ઘણા ઉત્સુક રહેતા. પંડિતજી પ્રસંગે પ્રસંગે વકતૃત્વદ્વારા મિત્રને પિતાની વિચાર ધારાથી પ્લાવિત કરી દેતા. દીક્ષા માટેના વિચારે ઘોળાતા હતા તેવામાં તેમના જીવનમાં એક ચમત્કારી બનાવ બન્યો અને જીવનનું દષ્ટિ બિંદુ બદલાઈ ગયું. Page #128 -------------------------------------------------------------------------- ________________ પ'ડીત લાલન જ્યારે અમેરીકામાં હતા ત્યારના આ ફોટો છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ પંડિતજી સામાયિકમાં છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ પરદેશ ગમન " [૮] આજથી ૫૦ વર્ષ પહેલાં પરદેશ ગમનથી જનસમાજને માટે ભાગ વિરૂદ્ધ હતું. પરદેશના રીત-રિવાજે ખાન-પાન, રહેણી-કરણી, પહેરવેશ તથા આચાર-વિચારો જેને સરકૃતિથી તદ્દન વિરોધી હોવાના કારણે પરદેશગમન ત્યાજ ગણાતું. પરદેશ જનાર ધર્મનું પાલન કરી શકે નહિ. ખાન, પાનમાં તે શ્રેષ્ઠતા આવી જ જાય. એટલું જ નહિ પણ બધી રીતે જૈન સંસ્કારો ભૂલીને પશ્ચિમાત્ય આચારથી રંગાઈને આવનાર કુટુંબી, જ્ઞાતિ કે સમાજમાં બંધ બેસત થઈ શકે નહિ. આવી આવી માન્યતાઓ ઘર કરી ગઈ હતી અને ઘણા કિસ્સાઓમાં આવું જ બનતું હતું. - પંડિત લાલનનું અંગ્રેજીનું જ્ઞાન સારું હતું. ધમભાવના બળવાન હતી. બહાચર્ય વ્રત લીધેલું હતું. જૈન ધર્મના સિદ્ધાંતે, આચાર, શા, અહિંસા તેમજ યંગ અને ધર્મ શિક્ષણના તેઓ ખૂબ અભ્યાસી હતા. તેમનું જીવન વિશુદ્ધ, સાદું અને પ્રેમાળ હતું. Page #131 -------------------------------------------------------------------------- ________________ (૩૪), ૫હિત લાલન સૌરાષ્ટ્રનું કાશ્મીર મહુવા મધુમતી વીરભૂમિ ગણાય છે. એ ભૂમિના સુપુત્ર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી અમેરિકાની વિશ્વ ધર્મ પરિષદમાં જૈનધર્મને સંદેશ આપવા ન્યાયનિધિ આચાર્યપ્રવર શ્રીમદ્ વિજય આત્મારામજી . મહારાજના પ્રતિનિધિ તરીકે અમેરિકા ગયા હતા. કઈ આપ્તજને પંડિતજીને અમેરિકા જઈને ત્યાંનાં જીજ્ઞાસુ વિચારક અને સરળ પ્રકૃતિના લોકોને અહિંસાને સંદેશ આપવા પ્રેરણા આપી. પંડિતજી આ વિચારથી નાચી ઊઠયા. અમેરિકાદેશની સમૃદ્ધિ અને પ્રગતિની વાતે ખૂબ સંભળાતી હતી. વળી જૈન ધર્મના અભ્યાસી તરીકે પંડિતજીને અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, સ્યાદ્વાદ, સામાયિક પેગ અને કર્મવાદ ઉપર વિવેચન કરવાની તેમજ વડતૃવકળા દ્વારા જૈનદર્શનને જગતના ચોકમાં મૂકવાની ભાવના જાગી અને પંડિતજીએ અમેરિકા જવા નિશ્ચય કર્યો. મિત્ર, નેહીજને અને આજનમાં આ વાત પ્રસરી અને બધા પંડિતજીના કાર્યને વેગ આપવા માટે તયાર થયા. અમેચ્છિા જવાને ખર્ચ તે ઘણે માટે આવે. ઉપરાંત ત્યાં રહેવાને ખર્ચ પણ જોઈએ. ત્યાં વિશુદ્ધ નિરામિષ ભજન માટે પણ મુશ્કેલી. એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે પણ ઘણા પિસા જોઈએ. એ ડોલરને દેશ કપડાં પણ ગરમ અને પુષ્કળ જોઈએ. આપણા પંડિતજી તે ટયુશ Page #132 -------------------------------------------------------------------------- ________________ પરદેશ ગમન ( ૩૫ ) નામાંથી જે આવે તેમાં નિર્વાહ કરતા અને ખીસા તા ખાલી રહેતા. કોઇ ક્રાઈવાર તા પેટને ભાડું આપવાની ષ્ટિથી ક્રાઇ વસ્તુ ઘરમાં ન હૈાય તે પતિ-પત્ની થલાવી શ્વેતા. પેાતે અમેરિકા જાય પણ પત્નીના નિર્વાહનુ' શુ' એ પણ મુંજવણ હતી પણ પંડિતજી ભાગ્યશાળી હતા. શેઠશ્રી વીરચ' દીપચક્રને પડિત લાલન પ્રત્યે ખૂમ મમતા હતી. તેઓએ જાણ્યે' કે પંડિતજી અમેરિકા જાય છે એટલે પ'ડિતજીને ખેલાવી પ્રેમપૂર્વક રૂા. ૧૦૦૦) એક હજાર આપ્યા અને તેમને ધન્યવાદ આપ્યા. આ પ્રમાણે બીજા અનેક સ્નેહીજનાએ પશુ નાની-માટી ભેટ આપી. અને પંડિતજીએ તૈયારી કરી લીધી. તેમની પત્ની તા ખૂબ ભલા અને ભેળા હતાં. તેમને પશુ આન ંદ થયા અને વિદ્યાય આપી. તેમના નિર્વાહ માટે પણ મિત્રાએ વ્યવસ્થા કરાવી આપી. પ'ડિતજીને વિદાય આપવા સ્નેહીજને અને થુલેછકાએ એક-એ સમારતા ગાઠવ્યા. પણ એક સભામાં પરદેશ-ગમન વિરૂદ્ધ માટે વિરાધ થયા. અને સભામાં ધાંધલ થયું', કચ્છી મિત્રાએ વચ્ચે પડીને પંડિતજીને બચાવી લીધા, પછી તા ભવ્ય વિદાય લઈને પંડિતજી શ્રી વીરચં ભાઈ પછી ખીજે જ અઠવાડીયે અમેરિકા ગયા અને માત્ર ચેાડા જ મહિના માટે ગયેલા પણ ત્યાંના સુશિક્ષિતજીજ્ઞાસુ-નવા વિચારાને અપનાવવાવાળા તથા અધ્યાત્મની દૃષ્ટિવાળા ભાઇ બહેનાએ પંડિતજીને ખૂબ પ્રેમપૂર્વક રોકી રાખ્ય!. અને તેમના અધ્યાત્મક જ્ઞાનના ખૂબ લાભ લીધા, Page #133 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬ ) પડિત લાયન પતિજી ત્યાં લગભગ સાડાચાર વર્ષ રહ્યા. ત્યાંના રીતરીવાજો તથા પાશ્ચિમાત્ય સંસ્કૃતિને પણ તેમણે અભ્યાસ કર્યું. જગ્યાએ જગ્યાએ જુદા જુદા વિષયા ઉપર વ્યાખ્યાના આપ્યા. ત્યાં મહાવીર બ્રધર હૂડ નામની સંસ્થા શરૂ કરાવી. આ મહાવીર બ્રધર હૂડ અથવા વિશ્વમૈત્રીના પ્રમુખ એચ. વારન હતા, ઉપપ્રમુખ જે. એલ જૈની એમ. એ. હતા અને મત્રી એલેકઝાન્ડર ગારડન હતા. પ'ડિતજીએ જૈન ફીલેાસેાફીના છ દ્રવ્યા અને જીવે અને જીવવા દ્યોના જૈન સિદ્ધાંત ઉપર મનનીય પુસ્તિકા લખી હતી. અને તે ૧૯૧૪ માં મહાવીર બ્રધર હૂડ તરફથી પ્રકાશિત થઈ હતી. પતિજીએ શ્રમણ નારદ નામની એક પુસ્તિકા જોઇ તે પાલીભાષાની એક મહામૂલી આખ્યાયિકા છે. ચૂરાપની ઘણી ભાષાઓમાં એના અનુવાદો થયા છે. ઘણી આવૃત્તિઓ પશુ થઇ છે, મહાત્મા કાઉન્ટ ટોલ્સ્ટોયે એની સુંદર સમાલેાચના કરી હતી. ઘણા લેાકાએ આ પુસ્તકના વાંચનથી પેાતાના ચાલતા મુકદમા પાછા ખેંચી લીધા હતા. એવી એ ખાધપ્રદ અને જીવન્ત કથાના આપણા પડિતજીએ અનુવાદ કર્યાં અને તેની પણ આવૃત્તિઓ થઇ છે. શ્રી મહુવાકર તેના ઉપરથી એક નાટિકા તૈયાર કરી છે. એ કથા દરેકને પોતાના કમ ગમે તે સ્થિતિમાં ભાગવવા પડે છે તે સિદ્ધાંત ઉપર રચાયેલી બોધ કથા છે. લેાક સેવા વ્રતની એ હૃદય દ્રાવક કથા બુદ્ધ ભગવાનના લેાકસેવાના સ ંદેશ આપી જાય છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ પરદેશ ગમન ( ૭ ) પંડિતજીના અમેરિકાના સેવાકાર્ય વિષે વિશેષ માહીતી તે મળી નથી પણ પંડિતજી જેવા પ્રસિદ્ધ વક્તા અધ્યાત્મ પ્રેમી, જૈન દર્શનના જાણકાર, તત્વવેત્તા અને વિચારક જ્યારે સાડાચાર વર્ષ અમેરિકામાં રહ્યા ત્યારે તેમણે ત્યાં હજારો ધર્મભાવના વાળા બહેન ભાઈઓને અહિંસાપ્રેમી બનાવ્યા હશે તેમ જ અધ્યાત્મ જીવનનું દર્શન કરાવ્યું હશે તેમાં શંકા નથી. પંડિતજીના શબ્દમાં જ લખાયેલો એક પ્રસંગ તેની પ્રતિતી આપી જાય છે. શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ અનુયાયી મંડળના સંચાલક બાંધવોને ઠે. સ્ટેશન અગાસ વાયા આણંદ, તા. ૨૨-૩-૫૧ ક. ૧૪-૧૫ કૃપાળુ અને કરૂણવંત શ્રીમદ્ રાજચંદ્રને અંગત પરિચય. પરિચયની ઘટના સદગત શેઠ માણેકચંદ પાનાચંદના ભત્રીજા ભાઈ પ્રેમચંદ મેતીચંદ જે એલફીસ્ટન-હાઇસ્કુલના ૬-૭ ધોરણમાં અભ્યાસ કરતો હતો તેણે પિતાના શિક્ષક લાલનને એક દિવસે કહ્યું કે, અમારા દીગમ્બર આમ ન્યાયના એક દિગંમ્બર ગુરૂએ કેસરીયામાં એક શ્લોક સંભળાવ્યું હતું. અને કહ્યું કે આ કના પરિસીલણનથી પરમાત્માને આપણા મનુષ્ય જીવનમાં આપણે પરમાત્મા છીએ એ સાક્ષાતકાર થાય છે. એમ કહી લાલનને એ શ્લોક આ પ્રમાણે લખાવ્યા. Page #135 -------------------------------------------------------------------------- ________________ (૩૮) પીડિત લાલને एवम त्यतवा बहीर्वाचम, त्यजेदंतर अशेषतः एषयोग समासेन, प्रदिप परमात्मनः આ શ્લેકને અર્થ ને ભાવ બીજે દિવસે ઘેર આવી વિચાર્યો. અને એના ઉપર મનન કરતાં જે કુરણ થયું તે શ્રીમદ્ કૃપાળુદેવને સાંજે તેમની પેઢી પર કહી દેખાડયું. એટલે ઊભા થઈ લાલનને બાથ ભીડીને કહ્યું કે સમાસેન એ શબ્દને ભાવ તમે જે એક માસમાં કર્યો માટે આપણે આજે નિયમ કરીએ કે રેજ જ આનુ પરિસીલન બેઘડી સુધી કરવું. શ્રીમદના વિશ૬ આત્માએ શું કર્યું તે લાલનના જાણવામાં નથી. પરંતુ લાલન એ લેકનું પરિસીલન યથાશક્તિ બેઘડી સુધી રોજ મુંબઈમાં કર્યા કરતે હતે. એટલામાં લાલનનું અમેરિકા ગમન થયું. સ્ટીમરમાં પણ એ પ્રયોગ ચાલુ હતું અને અમેરિકાના નિવાસમાં પણ ચિટાકવા સંમેલનથી બે માઈલ ઊપર એક લીલી ડેલ એટલે કમળ સરોવર. આ રમણીય સ્થળ ઊપર લાલન એ શ્લોક ઉપર મનન કરવા લાગ્યા. ઘડી એક ગયા પછી લાલનના હૃદયમાંથી આ પ્રમાણે અનુભવ કાવ્ય રચ્યું, જે કાવ્ય અમેરિકાથી સાડાચાર વરસે પાછા વળતાં શ્રીમદને માટુંગા પછીના શીવના બંગલામાં સંભળાવ્યું. એ વખતે શ્રીમદ્દનું શારીરીક વજન માત્ર છત્રીસ રતલ હતું પરંતુ જયારે એ કાવ્ય સાંભળ્યું ત્યારે ઉત્તરમાં કહ્યું કે ચોવીસ કલાક સુધી આ સ્થિતિ તમારી રહી હતી તે તમને ક્ષાયીક સમકત થતું. હાલ પ્રભાત સમકિત એટલે પ્રતિતિ સમકિત છે. એ વખતે શ્રીમદના કાકાજી દાક્તર પ્રાણજીવનદાસ Page #136 -------------------------------------------------------------------------- ________________ પરદેશ ગમન ( ૩૯) પાસે હતા. તેમજ તે વખતના શેઠ કચ્છી દામજી કેશવજી તથા ભાઈ ટેકરસી પણ હતા. જેણે શ્રીમાના શબ્દો ઊતારી લીધા. જે હાલ કદાચ બ્રહ્મચારીજી પાસે હશે જેમને લલુજીએ આપ્યા છે એમ ભાઈ દામજી કહે છે. એ પ્રતિતી કાવ્ય લાલને આ પ્રમાણે શ્રીમદ્દ પાસે ગાયું. મને કઈ કેતું જગત ખેટું, તે તો મેં હવે જાણ્ય, મને કેઈ કહેતું જગત સાચું, તે પણ મેં હવે જાયું; કદી ખૂટું તે મારે શું, કદી સાચું તો મારે શું; નથી થાતું નથી જાતું, હું માં હું સમાયો છું, અથત-પર્યાય હું દ્રવ્ય હુ”માં સમાય છે. જેમ આ વીટીમાં સુવર્ણ સેનું દ્રવ્યરૂપે સમાયું છે. એ જ દર્શન આ પ્રતિતિ સમ્યકત્વને, હરિભદ્ર, શ્રી હેમચંદ્ર તથા ભાગવાન પતંજલિ રાત્રી વ્યતિત થઈ અને સુર્યોદય થયો નથી એ વખતને અરૂણોદય કહીએ તે ચાલે. આ સમ્યકત્વની ડીગરી કે કક્ષા અનુભવ સમ્યકત્વથી નીચી છે. અનુભવ સમ્યકત્વને શ્રીમદ ગુરૂનું લક્ષણ સમજાવતાં આ પ્રમાણે કહે છે. આત્મજ્ઞાન, સમદર્શીતા વિચરે ઉદયપ્રોગ, અપૂર્વ વાણ, પરમકૃત સદ્દગુરૂ લક્ષણાગ અનુભવ સમ્યકત્વ એજ સાયીક સમકિત વેતાંબર સાહિત્યે ગાયું છે. અને દીર્ગમ્બર જૈન સાહિત્ય તેને સ્વરૂપા રૂક્ષ સમ્યકત્વ કહે છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ (૪૦) પંડિત લાલન આ શ્લોક રચનાની પ્રાપ્તિ કેવા સંજોગોમાં થઈ તે જાણવું પણ મુમુક્ષુઓને લાભદાયક જણાય છે. મુંબઈમાં આવેલા દિગમ્બર મંદિરના પુસ્તક સંશ હેમાં પુસ્તકે જોયા. પણ આ શ્લેક મ નહિ. વચલા જોઈવાડામાં શ્રી ચંદ્રપ્રભનું દિગમ્બર મંદિર હતું જે મંદિર હાલ ભુલેશ્વર નજીક ગયું છે ત્યાં પણ પુસ્તક જોયા. તથાપિ આ લેક કયા પુસ્તકમાં હશે તે જણાવ્યા વિના શોધ ફળદાયક થઈ નહિ, આ ઉપરથી શ્રી પાયધુની પર આવેલા શ્રી શાંતિનાથ મંદિરની જોડેના મકાનમાં લાલન ગયે. અને ડેકન કેલેજના લિસ્ટ તપાસવા લાગે, એ કોલેજના જૈન પુસ્તક સંગ્રહમાં એકનું નામ સમાધિ સતક એવું હતું. અનુમાન થયું, કે આ પુસ્તકમાં ઘણું કરીને એ ક હે જોઈએ. આ વિચાર આવતાં લાલન પિતાના મિત્ર વડોદરાના ઝવેરી શેઠ માણેકલાલ ઘેલાભાઈ પાસે ગયો, અને શેધની હકીકત કહી, એમને યોગ્ય લાગી એટલે તે જ દિવસે સાંજના શેઠ ફકીરચંદ પ્રેમચંદ રાયચંદના ચંપાગલીમાં આવેલા મકાન પર લાલનને લઈ જવામાં આવ્યો. અને શેઠની પાસે હકીકત કહી. એ વેળા શેઠ ફકીરચંદ જૈન સાહિત્ય સંબંધી શિક્ષણ-એલફીસ્ટન કોલેજના પ્રોફેસર પીટરસન આપતા હતા. લાલનનું નિવેહન એમને લાગવાથી એ પ્રોફેસર ઉપર ચીઠ્ઠી લખી આપી. એટલે લાલન પુનાની ડેકન કેલેજમાં ગયે અને પીટરસનને વંદના કર્યા પછી સમાધિ સતકની માગણી કરી એમણે પ્રત્યુત્તરમાં જણાવ્યું કે Page #138 -------------------------------------------------------------------------- ________________ પરદેશ ગમન ( ૪૧ ) અધુના વેકેસન વીનાની વટનટે જુન માસભ્ય પંચમી દિને આગંતવ્યમં આ પ્રમાણે લાલન નીચેની તારીખે મુંબઈથી રવાના થઈ ડેકન કેલેજમાં ગયો. અને એ પુસ્તકની માગણી કરી. પ્રોફેસર સાહેબે એ પુસ્તકની લેખીત નકલ લાલનના હાથમાં મુકી પુન્ય ગે થોડાક પાના ફેરવતાં એ કરત્ન નજરે આવે. જોતાં જ આખે શરીરે આનંઇને રૂમાંચ થયો. બીજે દિવસે કેલેજમાં જઈ બે દિવસમાં આ ગ્રંથ લાલને લખી લીધે. એકસે-પાંચ કલેક એ ગ્રંથમાં હતા. એ વેળા સુધી એ પુસ્તક છપાયું નહિ હતું. હાલ તે એ પુસ્તક ટીકા સાથે મુદ્રીત થયેલા હજારે મલે છે. પંડિત કેવા જ્ઞાન પિપાસુ હતા, તેમની ધર્મદષ્ટિ કેટલી વેધક હતી તે આ પ્રસંગ ઉપરથી જાણી શકાય છે. શ્રીમદ રાજચંદ્રજીના પણ કેવા આત્મીય બન્યા હતા અને શ્રીમદને પણ તેમના પ્રત્યે કે સદભાવ હતો તે પણ આ પત્રમાં તાદશ્ય થાય છે, ૦ Page #139 -------------------------------------------------------------------------- ________________ અબ મેહે તારે ! | [૯] સંવત ૧૯૫૭ માં પંડિત લાલન અમેરિકાથી ભારત આવ્યા ત્યારે મારી ઉંમર વીસ વર્ષની હતી. હું સુરતની પાસે સાયનમાં શેઠ દામજી અરજણની કુાં. વતી મહેતાજી, તરીકે આવ્યા હતા પણ મન તે મુંજવણું ભર્યું રહેતું દીક્ષાના ભાવ હતા પણ જે જે મુનિરાજેને મળે તેમાં મારા હૃદયને ઠારે તેવા કેઈ ન મળ્યાં. હું ચિંતાતુર રહેતે હતે. પહેલાં તે દીક્ષાને એ રંગ લાગેલ કે પિતા પત્ની અને મિત્રોને પત્ર પણ લખી નાખ્યા અને દીક્ષાની તૈયારી હતી પણ ભવિષ્યના ગર્ભમાં શું લખાયું હશે તે કેણ જાણે! દિવસે દુકાનનું કામ સંભાળતે હતે. પં. બનારસીદાસને સમયસાર વાંચતે અને મારી આંખલડી અશ્રુભીની થઈ જતી. એ વખતે પાલીતાણાથી ગાંગજીભાઈ હેમરાજને પત્ર આવ્યું અને દીક્ષાને બદલે એક જ્ઞાની પુરૂષના જ્ઞાનને લાભ લેવા પ્રેરણા મળી. આ પત્રમાં પંડિત લાલન સાહેબને પરિચય આવે છે. તે આપણા ચરિત્ર નાયકનું જીવન જાણવા માટે ઉપયેગી થઈ પડશે. Page #140 -------------------------------------------------------------------------- ________________ પંડીત લાલન અમેરીકાથી આવ્યા તે વખતનો આ ફેટ છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ગં. મીઠાબાઈ . ગ. બહેન લીલીબાઈ વસાઈયા : ઉડર મારામારી થી છે મઢડા સેવાશ્રમની સંચાલિકા. એ બહેનને આશ્રમમાં સૌ માતા માનતા. તેમણે તનમનધનથી પંડિતજીની સેવા કરી હતી. . એ બહેન લધુવયમાં પંચત્વ પામ્યા. મીઠાબાઇનાં એઓ શક્ય હતા છતાં મીઠાબાઈને મોટા બહેન માનતા. તેમના સુખમાં પોતાનું સુખ માનતા. તેમણે પણ જીવ્યાં ત્યાં સુધી પંડિતજીની સેવા કરી. Page #142 -------------------------------------------------------------------------- ________________ અબ હે તારે પાલીતાણુ, માગશર સુદ ૫ ૧૯૫૭ મિત્ર રત્ન શિવજીભાઈ દેવશી, | મુ. સાયણ તમારો પત્ર મળ્યો. તમે દીક્ષા ન લીધી તે સારું કર્યું. પાલીતાણા હમણાં આવશે નહિ. તમારી ભાવના પ્રમાણે એક અધ્યાત્મ ગુરુ મળી ગયા છે. તેઓની સાથે જ હું પાલીતાણા આખ્યો છું. મારા ઉપર તેમની અપૂર્વ કૃપા છે. તેમનું નામ પંડિત ફતેચંદ કપુરચંદ લાલન છે. તેમનું નામ સાંભળી તમને લાગશે કે તે કેઈ ગૃહસ્થી હશે પણ તે ગૃહસ્થી હોવા છતાં સાધુ જેવા છે. તેમણે ગાભ્યાસ કર્યો છે. તેઓ અમેરિકા ચાર વર્ષ રહી આવ્યા છે. તે જૈન દર્શનના મહાન વિદ્વાન છે. જામનગરના રહીશ છે. તેમના પત્ની છે. પણ તેઓએ ચાર વર્ષ પહેલાં બ્રહ્મચર્ય વ્રત લીધું છે. તેઓ પણ દીક્ષા લેવાના હતા પણ કઈ સજજન પુરૂષની સલાહથી અહિંસાને પ્રચાર કરવા અમેરિકા ગયા. તેઓ અંગ્રેજી સારું જાણે છે. અધ્યાત્મ જ્ઞાની હોવા છતાં સંસારમાં તેઓ સર્વત્ર સુખ જ સુખ જુએ છે. તેમની દષ્ટિમાં દુઃખ દેખાતું જ નથી. સદા આનંદમાં જ રહે છે, તેમનામાં બાળક જેવી સરળતા છે. તેઓ સારામાં સારા વક્તા છે. તેમણે એક સવક્તા નામે પુસ્તક લખ્યું છે. તેમને મેં તમારી વાત કહી છે. તેઓ તે સાંભળી ખુશી થયા છે. તમે તેમને મળીને પૂર્ણ પ્રસન્ન થશે એમ મારું માનવું છે. વિશેષ રૂબરૂમાં. હું તમારી પાસે માગશર શુદ આનંદમાં જ ર જેથી સરળતા વક્તા છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ( ૪૪ ) પંડિત લાલન ૯ ની સાંજે પાંચ વાગે આવી પહોંચીશ. લાલન સાહેબે તમને આશીષ લખાવ્યા છે. શુભેચ્છક, ગાંગજી હેમરાજના જયજીનેન્દ્ર. હું તે પત્ર વાંચીને નાચી ઉઠ્યો. હદયે હદયમાં રોમાંચ અનુભવ્યો. અહા મને અધ્યાત્મગુરૂ મળશે, હું ગીરાજના દર્શન કરીશ, હું ધન્ય બની જઈશ. હું કૃત્યકૃત્ય બની જઈશ. કે પુણ્યવાન કે માગ્યા મેઘ વરસે છે. માગશર સુદ ૯ને દિવસ આવ્યું. હું તે સ્ટેશને જઈને બેઠે. ટ્રેન આવી. ગાંગજીભાઈનું હસતું મુખડું જોઈને હું હર્ષિત થયે ને લાલન સાહેબ ક્યાં છે તે પૂછ્યું. લાલન સાહેબ પાછળનાં મેઈલમાં હતા. તેમના કહેવાથી હું તે ગાડીમાં ચડી બેઠો. સુરતમાં છ કલાક ખૂબ ખૂબ વાતે કરી. મને તે લાલન સાહેબ વિષે ખૂબ ખૂબ જાણવાની ઉત્સુકતા હતી તેથી લાલન સાહેબની વાત કહેવા મેં ગાંગજીભાઈને વિનંતિ કરી અને તેમણે પંડિતજીના જીવન વિષે પ્રકાશ પાડશે. તેનાથી હું હર્ષિત થયે. ટ્રેઈન આવી પણ લાલન સાહેબ દેખાયા નહિ. અમે નિરાશ થઈ ગયા. પણ ટ્રેઈન ઉપડવાની તૈયારી હતી ત્યાં સેકન્ડ કલાસમાંથી લાલન સાહેબનું આનંદી મુખકમળ બહાર દેખાયું. ગાંગજીભાઈએ બૂમ પાડી. આ રહ્યા લાલન સાહેબ ! હું તે એકદમ દેડયે તેમને પગે લાગ્યો ને બેલાઈ ગયું “અબ મોહે તારે તેમણે મારે માથે હાથ Page #144 -------------------------------------------------------------------------- ________________ અબ મોહે તારે! (૪૫). મૂકો. “સર્વે સુખીના સતુ ” બેલ્યા ને મારે મનને મોર તે નાચી ઉઠ્યો. મને લાલનના દર્શન થયા. મારા ગુરૂદેવ લાધી ગયા. મારું જીવન ધન્ય બની ગયું. મને જીવનનું અમૃત મળશે તેમ પ્રતીતિ થઈ. મારા આનંદને પાર નહેતે. હદયની ઉમિઓ ઉછળી રહી. રામ-રમમાં પ્રકાશની વિજળી ઝબુકી ગઈ. Page #145 -------------------------------------------------------------------------- ________________ કચ્છમાં ધર્મ ઉધોત [ ૧૦ ] મારા દિલમાં લાલન સાહેબને મળવાની તાલાવેલી હતી. મેં મુંબઈ જઈને મારા શેઠને ચાર્જ સંભાળવા માણસ મોકલવા વિનંતિ કરી. તેમણે મને ખૂબ પકે આપે. મા-બાપ, બેરી, બધાને વિચાર કર્યા વિના બા થઈને શું કરીશ! હું તે રહો ધૂની. મેં તેમને ખૂબ સમજાવ્યા, જખૌના શેઠ કુવરજી જીવરાજ વચમાં પડયા. અને પાશવીર શેઠને સમજાવ્યા. છેવટે તેમણે માણસ મેક ને હું બંધનમાંથી છુટયો. હું મુંબઈ આવીને પંડિતજીને મલ્યા. તેઓ ખુબ રાજી થયા. મને જીવનને ઉદ્દેશ સમજાવ્યું. મારું પહેલું અઠવાડિયું કેમ પસાર થઈ ગયું તેને ખ્યાલ ન રહ્યો આનંદ અને મસ્તિમાં પંડિતજી પાસેથી રોજ-રોજ નવું જાણવાનું મળતું અને હૃદયમાં કેતરાઈ જતું. લાલન સાહેબ પાસેથી યુરોપ અને અમેરિકાની વાતે સાંભળી હું તે છક થઈ જતે સ્ત્રી કેળવણી, હુન્નર કળા, સ્વતંત્રતા, સભ્યતા, શિસ્ત, સમયની કીમત જીવનમાં શાંતિ, કર્તવ્યનિષ્ઠા, ધનકુબેરેની દાનવીરતા, વિજ્ઞાનની Page #146 -------------------------------------------------------------------------- ________________ == કચ્છમાં ધર્મ-હલોત | ( ૭ ). નવનવી શોધ, બાળપણથી દેશપ્રેમની ભાવના, શિક્ષણની સુંદર વ્યવસ્થા, ભારત માટે પ્રેમભાવના, અહિંસા તરફ દષ્ટિ અને નવું નવું જાણવાની દરેક સ્ત્રી-પુરૂષની ભાવના તથા ઉસુકતા. આ બધું સાંભળતાં એમજ લાગતુ, કે હિંદમાં તે આપણે પશુ જેવું જીવન જીવી રહ્યા છીએ. હિન્દુ ધર્મ, જૈન ધર્મ અને બૌધ ધર્મની સંસ્કૃતિ તે મહાન છે. ભારતને અહિંસાને સંદેશ જગતને માટે મોટી ભેટ છે. ભારતના વીરે, વીરાંગનાઓ, જાતિધરે, સંતે, મહંત અને વ્યાપારીઓ તથા દાનવીરે પશ્ચિમને માટે ગૌરવરૂપ છે. પણ કરોડો માણસે જે રીતે જીવી રહ્યા છે. જે દરિદ્રતા, અજ્ઞાન, વહેમ, રૂઢીવાદ, જડવાદ તથા કલેશનાં ઝાળાં ભારતને લીસી રહ્યા છે તેમાંથી સ્વતંત્રતા, મુક્તિ, નૈતિકતા, સ્વદેશ પ્રેમ અને જીવન વિકાસ મેળવવા તે ભારતે કઈ અવતારી પુરૂષની રાહ જોવાની હતી અને થોડા જ સમયમાં રાષ્ટ્રપિતા પૂજ્ય ગાંધીજી જાગ્યા, અને કુંભકર્ણની નિદ્રામાંથી આખાએ ભારતને ઢંઢોળીને જગાવ્યું. સત્યાગ્રહના મહાન શરૂથી ભારતની મુક્તિ આવી અને ભારત વતંત્ર ભારત બન્યું. - શ્રી ગાંગજીભાઈ લાલન સાહેબના પ્રેમી હતા. તેમની ભાવના તેઓશ્રીને કચ્છમાં લઈ જવાની હતી. અને તે માટેની તૈયારી થવા લાગી. ગાંગજીભાઈ વીશા ઓશવાળ જ્ઞાતિના હતા. અને કેડાયના વતની હતા. કચ્છ તે પછાત દેશ ગણાય. ભાષણ શબ્દ તે કેઈને કાને પડ્યો નહોતે. યતિ-મુનિ કે શ્રાવકે પુસ્તક વાંચતા Page #147 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) પંડિત દ્રાક્ષન તેને વ્યાખ્યાન કહેતા. કોઇ વિદ્વાન યતિ કે મુનિ ફૅ શ્રાવક હાય તા પુસ્તકના શ્લોકા વાંચી તેનું વિવેચન કરે, પદ્દિન તજી તા પ્રસિદ્ધ વક્તા હતા. આ કાળમાં પુસ્તકના પાના વિના ઉપદેશ કેમ અપાતા હશે તે સાંભળવાની કચ્છકોડાયના ધર્મ પ્રેમી અંધુએ અને બહેનાની ઉત્સુકતા હતી. શ્રી ગાંગજીભાઇએ પહેલેથી તે માટે ક્ષેત્ર તૈયાર કર્યુ અમારા તાર મલ્યા કે અમે અમુક સ્ટીમરમાં રવાના થઈ તમારી પાસે અમુક દિવસે આવીએ છીએ ત્યારે તા બહેન ભાઈઓના ઉલ્લાસના પાર નહાતા. જાણે પ્રભુ પધારે તે જેવા આનંદ આનંદ થાય તેવા આનંદના દીવડા બધા હૃદયમાં પ્રગટયા હતા. અમે પહોંચ્યા. પંડિત લાલન સાહેબનુ ભાવપૂર્વક સામૈયુ' થયું. ધમ શાળામાં આવ્યા અને પંડિતજીએ એવી સુધાભરી મધુરી વાણીમાં થાડું વિવેચન કર્યુ. અને બધા બહેન-ભાઈએ તા ખૂબ ખૂબ હર્ષિત થયા. ધન્ય ભાગ્ય ! ધન્ય જીવન! ઉચ્ચારવા લાગ્યા. બીજે દિવસે ‘મનુષ્યજન્મનુ' કર્તવ્ય ' એ વિષય પર પંડિતજીનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું. અને આ રીતે હંમેશા જુદા જુદા વિષય પર પંડિતજીએ વ્યાખ્યાના આપ્યાં. કચ્છ-કોડાયના જૈન-જૈનેતર બહેન-ભાઈએ તા પંડિતજીની અમૃતવાણી સાંભળવા ઉમટી પડતા અને ધર્મશાળા પણ હવે તે બહુ ટુંકી પડવા લાગી. એટલું જ નહિ પણ આસપાસના ગામામાં પંડિતજીના વ્યાખ્યાનના સ ંદેશ પહેાંચી ગયા. પછી તે નાગલપુર, માંડવી, રાયણ, નવાવાસ, Page #148 -------------------------------------------------------------------------- ________________ કચ્છમાં ધર્મ-ઉદ્યોત બીદડાથી સ્ત્રી-પુરૂષો આવવા લાગ્યા. જાણે કોઈ લગ્નસમાર હેય ને મોટી જાને જતી હોય તેમ બહેનભાઈઓના ટેળેટેળાં રંકડીએ (કરછના ગાડાઓ) માં આવવા લાગ્યા. .. | શ્રોતાઓ તે પંડિતજીની સુધાભરી વાણીથી પ્લાવિત થઈ જતા. કચ્છ-કોડાયમાં જાણે ચોથે આરે ન હોય, પંડિતજીની વાણીમાં જાદુ હતે-ચમત્કાર હતે. સૌના હૃદય પંડિતજીએ જીતી લીધાં હતાં. પંડિતજીને મુંબઈ જવાનું આવ્યું. કોડાય અને આસપાસના ગામોના ભાઈ–બહેને તે એવો આગ્રહ હતું કે પંડિતજીની વાણીને છેડે વિશેષ લાભ મળે પણ. જવું જરૂરી હતું. મહિના પછી પાછા આવીને રહેવાની ઈચ્છા પ્રગટ કરી. પંડિતજી તથા હું મુંબઈ ગયા. કેડાયની વિદાય વસમી હતી. સ્ત્રી-પુરૂષની આંખે અશ્રુભરી હતી. પંડિતજીના ચરણમાં બધા પોતાના પ્રણામ કરતા હતા અને પંડિતજી પણ બધા જાણે પિતાના આપ્તજન હેય તેમ ભીની આંખે આશીર્વાદ આપતા હતા. એ વિદાયટશ્ય હદયંગમ હતું. હદયે હદય નાચી ઉઠ્યા હતા. પ્રેમની ઉર્મિઓ ઉછળી રહી હતી. વહેલેરા વળજેના નાદ હવામાં ગુંજી રહ્યા હતા. Page #149 -------------------------------------------------------------------------- ________________ ચોગાભ્યાસ [ ૧૧ ] હું કોડાય જવાના સ્વપ્ના સેવ હ. આત્મવિકાસની ભાવના પ્રદિપ્ત હતી. અને યાદશી ભાવના યસ્યસિદ્ધિ ભવતી તાદશી એ અટલ નિયમ પ્રમાણે એ મંગળ દિવસ આવી ગયે. મુંબઈથી પૂજ્ય પંડિતજી, શ્રી મોંઘીભાભી અને હું જામનગર ગયા. જામનગરથી કચ્છ-કડાય ગયા. કોડાયવાસીઓ તે પંડિત લાલનની મેઘની જેમ રાહ જોઈને બેઠા હતા. પંડિતજીનું અપૂર્વ સ્વાગત થયું. કેડાયમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. હવે બે મહિના સ્થિરતા કરવાની હતી. બધી રીતે પાસેના નાગલપુરમાં બધી અનુકૂળતા તથા શાંતિ જણાવાથી નાગલપુર પસંદ કરવામાં આવ્યું. નાગલપુરમાં નદી કાંઠે ધર્મશાળામાં નિવાસ કર્યો. જે ખર્ચ થાય તે સદાગમ પ્રવિત્તિ ખાતામાંથી આ૫વાને શ્રી ગાંગજીભાઈ અને શ્રી દેવજીભાઈ લખમણે નિર્ણય જણાવ્યું. નાગલપુરમાં પંડિતજીએ ગદર્શન વિષે અભ્યાસ વર્ગ શરૂ કર્યો. અને તેમાં શ્રી ગાંગજીભાઈ, દેવરાજભાઈ, કાનજીભાઈ, માલશીભાઈ (નાના), રામજીભાઈ, હંસરાજભાઈ અને હું જોડાયા. સાથે પાયચંદ ગચ્છના મુનિ ગુણચંદજી, પૂ. રાયચંદજી વિ. તે આપણા પવિજયજી મહારાજ સ્થાનકવાસી સંપ્રદાયના મુનિ રાયચંદજી પણ હતા. Page #150 -------------------------------------------------------------------------- ________________ રાગાભ્યાસ ( ૫ ) પંડિતજી એવા ભાવપૂર્વક અને સમજપૂર્વક ચાગદર્શન વિષે પાઠ આપીને સમજાવતા કે તેમાં ખૂબ આનંદ આવતા. પાઠ રસપ્રદ થઇ જતા અને પંડિતજી પણ સૂત્રનું વિવેચન કરતાં કરતાં તલ્લીન બની જતા. એ દિવસે અમારા જીવનના મ’ગળ દિવસેા હતા. ૫ડિતજીના સત્સ`ગના એ લાભ અવણનીય હતા. ચેાગાભ્યાસ ઉપરાંત પડિતજી સામાયિકના ચેાગ, જૈન તત્વજ્ઞાન, ક્રમ ફીલેાસેલ્ફી વીતરાગ ધર્મ તથા જીવનના દર્શન માટે સુંદર સુંદર વાતા કરતા અને તેમના સુધાભર્યાં પ્રવચનાથી અમે તરખેાળ થઇ જતા. નાગલપુરનુ અમારૂ' સમય-પત્રક જાણવા જેવુ છે. આરામ. શૌચ–દ તધાવન દુગ્ધપાન. શ્રી લાલનસાહેબનું યેાગદશન પર વિવેચન, સ્નાન-ભાજન આરામ. લાલનસાહેબ સાથે ધ્યાન. અભ્યાસ-મનન-ચિંતન, ૧~૭ ભાજન–કરવા જવુ’--આરામ, ૭-૮-૩૦ શ્રી લાલનસાહેબ સાથે વાર્તાલાપ-ચર્ચા. ૮-૩૦-૧૦ ધ્યાન. ૧૦=૪ શયન. ૮૫ તા-૧૦ ઊત્થાન. યાન. ૧૦૨ -3 પડિતજી તા પેાતાના જીવનનુ' સિંહાવલેાકન કરવા માટે ચિંતન કરવા સૂચના કરતા અને એમ એ સિહાવ Page #151 -------------------------------------------------------------------------- ________________ ( પર). પંડિત લાલન લેકીને ધીમે ધીમે આ જન્મથી પૂર્વ જન્મ સુધી લઈ જવા પ્રેરણા આપતા. મનની એકાગ્રતા વધારતાં વધારતાં મરણ શક્તિ ખૂબ તેજસ્વી બને છે અને ચિત્ત પ્રશાંત થાય છે, હદય નિર્મળ થાય છે, મનન ચિંતન નિદધ્યાસનથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, આ રીતે જ્ઞાન ધ્યાનમાં જે દિવસે જતાં હતા તે જીવનના અણમોલ દિવસે હતા તેમ આજે પણ થાય છે. નાગલપુરમાં બે મહિના કેવા સ્વર્ગસમા ગયા તેને ખ્યાલ જ ન રહ્યો, દર રવીવારે લાલન સાહેબ જાહેર વ્યાખ્યાન આપતા અને તે સાંભળવા કેડાય-માંડવી વગેરેના હજારે નર નારીઓ આવતા. પંડિતજી કહેતા કે મારે જન્મ કરછ-માંડવીમાં થયે છે, એથી કચ્છ પ્રત્યે ખૂબ આકર્ષણ છે. એ વાત પુષ્ટિ માટે લાલન સાહેબને કેડાયને શ્રી રામજીભાઈ રવજી લાલન ઉપર લખેલે પત્ર વાંચવા જેવું છે, સાધકસદન, સોનગઢ તા. ૨૭-૩–૧૯૫૧ આત્મ પ્રિય જૈન ધર્મ રૂપી શાસન ઉપરાંત સહકુટુંબ બંધુ રામજીભાઈ રવજીભાઈ લાલન, મંગલમય આશીષ સાથે લખવાનું કે તા. ૧ લી એપ્રીલ રવીવારે લાલનનું શારીરીક વય ૪ માં વર્ષમાં પ્રવેશ કરશે કારણ કે એના બાલચક્ષુ Page #152 -------------------------------------------------------------------------- ________________ ગાભ્યાસ ( ૫ ) કચ્છ માંડવીનાં પ્રકાશમાં ૧૯૧૪ ના મઘાહે આ જગતને પ્રકાશ જેવાને ઉઘડયા. માતુશ્રી કહેતા હતા કે એક નાની માચીમાં તેને સુવાડ્યો. પાસે એક દી રાખ્યો હતો અને એના પ્રકાશમાં આસપાસ જોતાં હસ્યા કરતો હતો. મને એ પ્રમાણે જોઈ તેઓ પણ આશ્ચર્યથી આનંદ પામવા લાગ્યા અને કહ્યું કે “બીજા છોકરાઓ તે જમીને રહે છે અને આ છેક હસે છે–રાજી થાય છે, આ છોકરે અમને રાજી કરશે.” મંગલેચ્છ, લાલન પંડિતજી એક વખત એમ પણ બેસી ગયા કે હું અંચલગરછને છું. વિશા ઓશવાલ છું. લાલન મારૂં નેત્ર છે, મારી કુંડલીમાં લખ્યું છે કે – હું ધનવાન નહિ થાઉં પણ જ્ઞાનવાન થઈશ તેથી મારા પિતા મને ભણાવવાને રાજી ન હતા એથી હું મારા પિતાજી સૂઈ જતા. પછી મરજીદ બંદરના પુલ ઉપર મ્યુનીસીપાલીટીના ફાનસ નીચે બેસી અભ્યાસ કરતે. આ રીતે રાત્રે ગુલાલવાડીથી દસ વાગે આવતો અને બાર વાગ્યા સુધી અભ્યાસ કરતો.” તેમણે એક વખત એમ પણ કહેલું કે “મેં સુરેંદ્રનાથ બેનરજીને સાંભળ્યા ત્યારે પ્રતિજ્ઞા કરી કે મારે એમના જેવું બેલતાં શીખવું છે. મતલબ કે મારે વક્તા થવું છે.” તેમનામાં સમભાવ સહજ હતું. તેમણે ઘણી વાર નિચેની ગાથા કહેલી. Page #153 -------------------------------------------------------------------------- ________________ (૫૪) પંડિત લાલને " आसंवरो वा सेयंवरो वा, बुधो वा अहव अन्नो वा; समभाव भावी अप्पा, मुखं लहेइ न संदेहो." મતલબ કે શ્વેતાંબર છે કે દિગંબર છે, બુદ્ધ છે કે અન્ય છે. જેને આત્મા સમભાવથી ભાવીત છે તે ક્ષે જશે એમાં સંદેહ નથી.” એક વખત તેમણે કહેલું કે सर्वतो जय माकांक्षेत्, पुत्रात् शिष्यात् पराजयम् । મતલબ કે પુત્ર અને શિષ્યને પિતાથી સારા બનાવવા.” એક વખત તેમણે કહેલું કે– " वक्तुरेव तद्जाउडयं, यत्र श्रोता न प्रबुध्यते." મતલબ કે શ્રોતા બંધ ન પામે તે માનવું કે વક્તામાં જડતા છે.” દેષદષ્ટિ તેમને ગમતી ન હતી તેઓ કહેતા કે “દોષ જેના કાગડે છે અને ગુણ જેનારે હંસ છે.” તેઓ કોઈની પણ નિંદા નહિ કરતા. તેઓમાં નિસ્પૃહતા સહજ હતી. તેઓ શ્રીમતેની ખુશામત નહિ કરતા અને તેમના પ્રત્યે દ્વેષ પણ નહિ રાખતા. તેમની પ્રભુ શ્રી વીર અને જિન આગમાં અંતરની શ્રદ્ધા ભક્તિ હતી. તેઓ અમેરીકાના પિતાના અનુભવે ઘણીવાર કહી સંભળાવતા. તેમનામાં ઉત્સાહ ખૂબ હતો તેઓ કર્મને માનતા છતાં ઉદ્યોગ તેમને સહજ હતું. યોગદષ્ટિના તે ખૂબ અભ્યાસી હતા. તેમણે યોગ સાધના તે કરી હતી પણ લેગ વિષે તેમને અભ્યાસ ઘણે જ ઊડે હતું, તેઓ યોગશાસ્ત્રના વેત્તા હતા. Page #154 -------------------------------------------------------------------------- ________________ એ ગ્રંથરત્ના [ ૧૨ ] પ'ડિત લાલનને ચેાગના કેવા ઉડા અભ્યાસ હતા. તથા તે કેવા પ્રકાન્ડ વિવેચક હતા તે તેમના મળી આવેલા એ પુસ્તકા ઉપરથી જોઇ શકાય છે. પંડિતજીએ શ્રીમદ્ આચાર્ય શ્રી શુભચંદ્ર વિરચિત ચેાગપ્રદીપના સાર ભુત શ્રી શુદ્ધોપયેાગ સહજ સમાધિનું પુસ્તક આજથી ૫૯ વર્ષ પહેલા સને ૧૯૦૧ સંવત ૧૯૫૭ માં ભાઇશ્રી ગાંગજીભાઈ હેમરાજ તરફથી મુંબઈમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આમાં પંડિતજી જણાવે છે કે— પરમાત્મ દર્શનના સુગમ માર્ગ અહિરાત્મ ભાવ છેડી અંતર આત્મ ભાવ ગ્રહી, આ એક જ લીટીમાં તેમણે પુસ્તકનુ રહસ્ય મૂકી દીધું છે. ઉપાઘ્ધાતમાં આત્મ સ્વરૂપ જાણવા માટે અંતર આત્માની ઓળખાણ આપે છે, તેમજ પરમાત્માનું સ્વરૂપ વર્ણવે છે અને ચેાગના અભ્યાસ માટે એક પછી એક પગથીયાં દર્શાવે છે. તેમાં ઇંદ્રિયાને મહારના વ્યાપારા કરતાં અટકાવી અંતઃ પ્રવેશ કરવા પ્રેરે છે Page #155 -------------------------------------------------------------------------- ________________ પડિત લાલન ( ૫ ) અને પ્રવેશ થતાં અંતર આત્મા થવાય છે. પછી તા પરમાત્મ દર્શનની કુંચી બતાવતા જન્મ્યાતિ દર્શન અંતરાત્મામાં પ્રતિબિંબ રૂપે કેમ દેખાય તે દર્શાવે છે. આ સમજાવવા એક મનેાહર કલ્પના આવે છે, એક કુંડમાં જળ પરિપૂર્ણ ભરેલું છે, તેની વચ્ચે કુવારા છે, કુવારાને મથાળે છિદ્રો છે, તેમાં જળ કણા ઉડે છે. એજ રીતે આત્માનુ' અનંત શક્તિ રૂપી જળ મનરૂપ ફુવારામાં થઇ ઈંદ્રિયા રૂપ છિદ્રમાંથી નીકળી બહાર આવતું જણાય છે, એથી જ આત્માની બહાર આવેલી શક્તિઓને અહિરાત્મા પેાતાની માની રહ્યો છે અને કુંડમાં ભરેલુ' અન’ત શક્તિરૂપી જળ તેને દેખાતુ' નથી. હવે જો અંતરાત્મા થઇ, ઇંદ્રિય દ્વારમાંથી નીકળતુ જળ અને કુંડમાં ભરેલું જળ એ ઉભય દેખાઈ રહે તેા સકળ શક્તિ રૂપ જળમાં એકાત્મતા થઇ રહે અર્થાત્ અંતરાત્મા પરમાત્મા રૂપ થઈ જાય. આત્મા અખંડ છે એ વિષે પડિતજીએ અમેરિકાના ચિકાગાનગરમાં પાતાની પાસે અભ્યાસ કરતી મિસીસ નારાપેટ્રી નામની એક બહેનના પ્રશ્નના જે જવાબ આપ્યા છે, તે ખૂબ સમજવા જેવા છે. * મિસીસ નારાપેટ્રીએ કહ્યું,' મને મારા પતિમાં પતિભાવ, મારી પુત્રી ઇલામાં પુત્રીભાવ, મારામાં નારાભાવ, એમ હાવાથી પ્રેમ વહેંચાઈ જતા નથી શું! તમારામાં ખંધુત્વ ભાવ આવવાથી તેા ચાર ભાગમાં વહેંચાઈ જાય છે. એમ એક જ પ્રેમની ચાર સંખ્યા થઇ, હવે સર્વ મનુ Page #156 -------------------------------------------------------------------------- ________________ બે ગ્રંથરત્નો (૫૭) ખ્યામાં અને સર્વ જંતુઓમાં જે હું પ્રેમ રાખું તે આખા વિશ્વમાં જેટલી વ્યક્તિઓ છે તેટલા પ્રેમના ખંડ થઈ જાય. પ્રશ્નને ઉત્તર પંડિતજી કેવી ખુબીથી આપે છે, તે જોઈએ. જ બહેન નેરા ! એમ નથી. જ્યારે બહેન ! હું તારી સન્મુખ જોઉં છું ત્યારે અરૂપી અખંડ પ્રેમ તારામાં ભગિનીભાવ પામે છે. જ્યારે મારા બનેવી તરફ જોઉં છું, ત્યારે તેજ અરૂપી અખંડ પ્રેમ પોતાનું સ્વરૂપ બદલી આખે ને આખે બનેવીભાવ પામે છે, જયારે ઇલા તરફ જોઉં છું ત્યારે તે જ પ્રેમ આખે ભાણેજભાવ પામે છે. તેમજ સકળ જંતુમાં પ્રેમ રાખવે, એટલે સમયે સમયે પ્રત્યેક વ્યક્તિમાં, આખે ને આખે જ તે પ્રેમ હોય, પણ તેના ખંડ થઈ શકે જ નહિ. એટલે તેની સંખ્યા પણ થાય જ નહિ. જેમ પ્રેમ અવિભાજ્ય છે તેમ આત્મા પણ અખંડ છે. ઉપનિષદ્દ પણ એમ કહે છે કે -ભૂમિ પુર્ણમા पूर्णात्पुर्णमिदमुरच्यते; पूर्णस्य पूर्णमादाय, पूर्णमेवा वशिष्यनेપૂર્ણ છે. આ પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ આવે છે, પૂર્ણ માંથી પૂર્ણ લેતાં પૂર્ણ જ અવશેષ રહે છે. સહજ સમાધિના ૧૦૩ કલેકેનું વિવેચન પંડિતજીએ બહુ સુંદર રીતે આપ્યું છે. એક એક લેકના અર્થ ઉપરાંત દરેકનું વિવેચન પણ દષ્ટ સહિત વિસ્તારપૂર્વક આપ્યું છે. પંડિતજીની વિદ્વતા, વિવેચન શક્તિ તથા આત્મજ્ઞાનની પિપાસાના આ પુસ્તકમાં દર્શન થાય છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ( ૫૮ ) પંડિત લાલને ૮૫ મા શ્લોકમાં આ સહજ સમાધિ પુસ્તકનું દેહન આપતાં વિવેચનમાં પંડિતજી શું ઉદાત્ત વિચારે દર્શાવે છે? આ ગ્રંથનું દેહન એટલે સાર એ જ છે કે પુદગલાનંદી મટી આત્માનંદી થવું અને પોતે જે જે અંશે મુદ્દગલાનંદી મટતે જશે તેમ તેમ તે પિતાના ભવભ્રમણ ઘટાડતે જશે. અને આત્મનિશ્ચય કરી જ્યારે જાગૃત કે સ્વપ્નમાં પણ પુદગલાનંદ ન થાય અને પોતાના સ્વભાવમાં (પછી આજથી-કાલથી કે ૧૦૦ વર્ષ પછીથી કે કરોડ વર્ષ પછી પણ) રહે ત્યારે તેને અવશ્ય ભવને છેડે બહુ જ નજીક આવી પરમાનંદ પદ પામવાનું સુલભ થઈ જશે. એવું બીજું પુસ્તક દિવ્ય જ્યોતિદર્શન છે જેમાં જૈન ધ્યાન યોગ વિધિ આવે છે. તે આજથી પચાસ વર્ષ પહેલાં સં. ૧૯૫ માં મુંબઈમાં પ્રકાશિત થઈ છે. આ પુસ્તક તે તદ્દન નાનકડું છે. માત્ર ૯૦ પૃષ્ઠો છે પણ પંડિતજીએ ક્રિયા ગ, ધ્યાનયોગ તથા સમાધિગનું સુંદર વર્ણન આપીને સંયમ વિધિ તથા ભાવનામય આપેલ છે. સંયમથી થતા અપૂર્વ લાભે દર્શાવ્યા છે અને કાવ્યરત્ન તેમજ આધ્યાત્મિક ભજને આપી તિદર્શન કેમ સહજ રીતે શાંતિથી પ્રાપ્ત થાય તેનું દષ્ટાંતે સહિત સુંદર વિવેચન કર્યું છે. આજે આ યુગમાં દિવ્યાનુભવ કે દિવ્ય નિદર્શન કેમ થાય! સાક્ષાત્કાર કેવી રીતે શક્ય છે. આ દિવ્યાનુભવ કેઈ ભાગ્યશાળી પુણ્ય પુરૂષને આખા જીવનમાં એક વાર પણ વીજળી જેટલું ઝબકારે થયે તે તેનું આખું જીવન Page #158 -------------------------------------------------------------------------- ________________ બે ગ્રંથરત્ન ( ૫૯ ) બદલાઈ જાય. જીવનનું સાચું દર્શન મળી જાય. તેનું જીવન ધન્ય ધન્ય બની જાય. | સર્વ શાસ્ત્રોની ઉચ્ચમાં કરેલ ભાવના આ તિદર્શન કરાવી મહાત્મા પુરૂષને જે દર્શન થયું તે માનવ બાંધને સાક્ષાત્ દર્શન કરાવવું એ છે. ધ્યાનયોગ, ચિંતનમનન, નિદિધ્યાસન સંયમ, શુદ્ધ ચારિત્ર, ઉચ્ચ વિચારે, ઉચ્ચ મહેચ્છાઓ અને પવિત્ર જીવનથી દિવ્ય જ્યોતિના દર્શન શક્ય છે અને એકવાર પણ તેને સાક્ષાત્કાર થયે તે “ પૂર્વનું જીવન અને દર્શન થયા પછીનું જીવન એવું તે નિર્મળ-તિમય દિવ્ય જીવન થાય છે કે એ મહા માનવ બને છે. ભૂત-ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન તેને સહજ થાય છે. તે પ્રાણી માત્રના કલ્યાણની ભાવના ભાવે છે. સંસારના વ્યાપારોથી એ પર હોય છે. તેના અને રાજ્યમાં ઉદ્યને થાય છે. તેવા મહાન આત્માને પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત થાય છે અને આ કેઈ અશક્ય નથી જ નથી. આ જ્યોતિના દર્શન તે દૂર રહ્યાં પણ તેની ઝાંખી થનારને પણ પિતાનું જીવન આનંદમય-જ્ઞાનમય થાય છે–અપૂર્વ બળ, અપૂર્વ જ્ઞાન અને અપૂર્વ આનંદ તેમજ અપૂર્વ શાંતિ અનુભવગમ્ય થશે. એટલું જ નહિ પણ તેની પ્રતીતિ આસપાસ વસતા બધાને થશે. ઉપરાંત પશુ-પક્ષી આદિ પણ આ મહા ભાગ્યવાનના સમાગમમાં આવતાં અપૂર્વ શાંતિ અનુભવતાં જણાશે. આ વિષમકાળમાં આત્મદર્શન નહિ હોય તેમ Page #159 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) પીડિત લાલન માનનારા ઘણા છે પણ આ બધા ભાઇ-બહેનેાને પડિતજી પ્રેમભાવે સમજાવે છે કે આ દ્વિશ્ય ચૈાતિના દર્શન માટે તમે પ્રયત્નશીલ તેા અનેા અને ખચીત આ ભવમાં જ તમારૂં કલ્યાણ એ યાતિદન વડે સાધી શકશે જ તેમાં શંકા નથી જ નથી. પડિતજીએ તા આપણા મહામ’ગલકારી નવકારમંત્રના જાપથી તેનું વિવેચન શરૂ કર્યુ છે અને દરેક પદામાં જે ચમત્કાર છે તે દર્શાવ્યેા છે. પછી કાર પદ્મના જાપ-ૐકારના અથ આપીને કેમ કરવા તે સરળ રીતે દર્શાવેલ છે. ૐકારના જાપ ભક્ત-દાસ ભાવે, પુત્ર ભાવે, યુવરાજ ભાવે તેમજ સાહ' ભાવે એટલે રાજા ભાવે કરવા સ્પષ્ટતા કરી છે. પંડિતજીએ શત્રુંજય તીથ યાત્રા અને આપણા અંત ૨માં રહેલા શત્રુઓના મન વચન કાયાએ જય કરવાના પ્રકાર પણુ દર્શાવ્યે છે. પછી પડિતજીએ સમાવસરણની ભાવનાનું પણ સુંદર વણુન આપ્યુ છે, તેમાં પ્રભુના ખૂખ ગુણ્ણાનુ... નિરક્ષણ કરવાની ભાવના પણ દર્શાવી છે. પરમામાની ભાવના કરતાં ગૌતમસ્વામીની પેઠે પ્રભુ ગુણના સ્તવના કરવી. અને પેાતાનામાં પ્રભુગુણ સ પૂત્રુ પણે પ્રગટે એવી ભાવના રાખી ‘ અનત વિજ્ઞાન ' Àાકનુ અથ તથા ભાવ સહિત ચિંતન કરવાનુ પંડિતજી દર્શાવે છે. પરમાત્મામાં જે શુદ્ધ સ્વરૂપ છે તેવું જ પેાતાના અંતર આત્મામાં રહેલું પરમાત્માનું સ્વરૂપ છે. અરે તે જ હુ છુ. સૌ. રૂપ છું એમ સાહ' ભાવે ભાવના કરવી તેમ દર્શાવે છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ બે ગ્રંથરત્નો . ( ૨૧ ) આ ઉપરાંત ગુરૂ નમસ્કાર, પ્રતિક્રમણ મિત્રી-કરૂણા આદિ ભાવના, આસન અને પ્રાણાયામ વગેરેનું સરળ વિવેચન સમજાવ્યું છે, ધ્યાન સમાધિ અને અંતરંગ ચગ અથવા સંયમને સાધવા કેવી કેવી ભાવનાઓ ભાવવી તેનું પણ નિરૂપણ કર્યું છે. ” પંડિતજીએ છેલે કેટલાંક અધ્યાત્મ ભજને આપ્યા છે તે મનનીય છે અને દિવ્ય જાતિના દર્શન કેમ થઈ શકે, સાક્ષાત્કાર કેમ થાય તે વિષે આ નાનકડી પુસ્તિકામાં સરળ રીતે દર્શાવેલ છે. પંડિતજી કેવા પેગ વિદ્યાના જાણકાર ને કેવા વિવે. ચક તથા દછા હશે તે આ પુસ્તિકા ઉપરથી જાણી શકાય છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ગુણેાનું મહુમાન [ ૧૭ ] મને જ્યારે કચ્છ-નલીયામાં મારી અઢાર વર્ષની ઉમ્મરે પૂજ્ય માલશીભાઇ ભેાજરાજ મળ્યા ત્યારે તેમની પાસેથી હુ‘ એક જ વાત શીખ્યા અને તે ગુણાનુ' બહુમાનગુણાની પૂજા. પૂજ્ય લાલન મને મળ્યા ત્યારે મારી ઉમ્મર ૨૦ વર્ષની હતી. મેં તેમની સ્તુતિના કેટલાક કાન્ય બનાવ્યા. પછી જ્યારે શ્રીમદ્ રાજચ'દ્રનાં વચનામૃતનુ પાન કર્યુ ત્યારે તેમનાં કેટલાંક કાવ્યેા મનાવ્યા. તે પછી મહાત્મા ગાંધીજી મળ્યા ત્યારે તેમના કાવ્યે અનાવ્યા. અને શ્રી અરવિંદ અને મીરામાનાં દર્શન કર્યાં તે તેમના કાવ્યા બનાવ્યા. મુબઇમાં પૂજ્ય માહનલાલજી મહારાજની જયતિ ઉજવાઈ ત્યારે તેમનુ* કાવ્ય મનાવ્યુ. તેજ રીતે ગુજરાનવાળામાં પૂજ્ય વિજય વલ્લભસૂરિની જન્મ-જયંતિના ઉત્સવ થયા ત્યારે તેમનું કાવ્ય મનાવ્યુ. ગોધરામાં તિલક મહારાજ આવ્યા તે તેમનુ' કાવ્ય મનાયુ. મુંબઇમાં દાદાભાઈ નવરોજીની જયંતિ નિમીત્તે દાદાભાઈનું કાવ્ય બનાવ્યું. આ સાધુ છે કે ગૃહસ્થ છે એ મેં જોયું નહિ. અત્યારે મારી ૭૯ વષઁની ઉમ્મર છે. આજ સુધી મને એ Page #162 -------------------------------------------------------------------------- ________________ ગેનું બહુમાન વાત સમજાઈ નથી કે મુનિના ગુણ ગાવા અને ગૃહસ્થીનાં નહી ગાવા. હું તે એક જ વાત માનું કે– પૂના स्थानं गुणीषु न च लिंगं न च वयः અર્થાત્ પૂજાનું સ્થાન ગુણે છે. લિંગ કે વય એ પૂજાનું સ્થાન નથી. - શ્રીમદ રાજચંદ્રનાં વચનામૃત વાંચવા માટે જેમ જેમ મુનિએ મના કરતા ગયા તેમ તેમ તે વધારે વંચાતા ગયા. ગુજરાતમાં હજારે પાટીદારે તે શ્રીમદિને ભગવાન માને છે. તેમને કેણ રોકી શકે છે. જૈનધર્મ એ વિશ્વધર્મ થવાને સજાયેલો છે પણ તેને ઉપાશ્રયથી બહાર જવા જ નથી આપતા. કહે છે કે अयं निज परो वेत्ति गणना लघु चेतषां, उदार चरितानां तु वसुधैव कुटुंबकं. સવી છવ કરૂં શાસન રસી, અક્સી ભાવ દયા મન ઉલ્લસી, એ કહેનાર પ્રભુવીર કયાં? અને અમે તપગચ્છના છીએ અમે ખડતર ગચ્છના છીએ એ કહેનારા આજના મુનિઓ કયાં? પૂજય લાલનનું અંતઃકરણ વિશાળ હતું. તેમના અંતરમાં મતાગ્રહને છાંટ પણ ન હતા. પંડિતજીની માનસિક અવસ્થા ઘણી ઉચ્ચ હતી. ભક્તરાજ શૂરદાસજી કહે છે કે – Page #163 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪ ) હમ જાતે હુમહીપ ખીતી, એક દિના સમહીપ મીતી. પંડિત ભાલન સર વિસનજી ત્રીકમજીને ધંધામાં માટી ખેાટ ગઇ. તેમના વાલકેશ્વરનાં મંગલા-માંડવી ઉપરના એ માળા માટરા, ગાડીઓ, ઘેાડાએ સર્વે લીલામ થઇ ગયા. તેએ અધેરીમાં ભાડે રહ્યા. પૂજ્ય પંડિતજીની દીનચાઁ ખડું જ ઠીક ચાલતી હતી. તેઓ દરરાજ પ્રભુનુ પૂજન કરી શકતા હતા. અને સામાયક પણ ૨-૩ કરી āતા તેમજ સર વિસનજીના પત્નીને અને બાળકીઓને ધાર્મીક શીક્ષણ પણ આપતા. ધ્યાન કરાવતા. એ બધુ ઠીક ચાલતુ' હતું, સર વિસનજી શેઠના મામલે બગડ્યો એટલે પૂજ્ય પ'ડીતજી માટે મેં શક્તાત્મા શ્રી વીસનજીભાઈ જેતથી અને વેલજીભાઈ મેઘજીને પત્ર લખ્યા તેમણે કંઇક મદદ કરી અને કંઇક સ્નેહી વગ પાસેથી કરાવી પંડીતજીને મહીને રૂા. ૧૦૦ એકસા મળી જતાં અને તેમનુ ગાડું' ગબડવા લાગ્યુ. તેઓ જ્યારે વાલકેશ્વરમાં સર વીસનજીના મગલામાં રહેતા હતા ત્યારે તેમને ઘમંડ ન હેતુ' અને લાલવાડીની આરડીમાં રહેવુ પડયુ તા તેમને દીનતા ન આવી. સુખમાં કે દુઃખમાં, અનુકુલતામાં કે પ્રતિકુલતામાં તેએ એક સરખા રહી શકતા. તેમના એ સ્વભાવ થઇ ગયા હતા. તે સર વીસનજી સાથે ફર્સ્ટ કલાસમાં પ્રવાસ કરતા અને મારી સાથે કચ્છમાં પ્રવાસ ફરતા ત્યારે ખેલગાડીમાં કરી શકતા. Page #164 -------------------------------------------------------------------------- ________________ ગુણોનું બહુમાન ( ૬૫ ) સર વીસનજીને ત્યાં જમવામાં અનેક વાનગીઓ મળતી અને કચ્છમાં ખીચડી અને બાજરાના જાડા રોટલા મળતા તે તેમાં તેઓ મેઝમાં રહી શકતા. તેઓ મહીનાના મહીનાઓ કચ્છ કડાયમાં કુમારી પાનબાઈ પાસે રહેતા અને ભુજપુરમાં ભાઈ વેલજી મેઘજીને ત્યાં રહેતા. તેમને સત્સંગ સૌને પ્રિય થઈ પડત. તેઓ બાળક પાસે બાળક જેવા અને વૃદ્ધા પાસે વૃદ્ધ જેલ થઈ શકતા. ખુશ રહેવું અને ખુશ રાખવું એ તેમને સહજ હતું. તેમના જીવનમાં એ વણાઈ ગયું હતું. Page #165 -------------------------------------------------------------------------- ________________ મુંબઇની વેતાંબર જૈન કોન્ફરન્સ સંવત ૧૯૫૯ - [ ૧૪ ] મુંબઈમાં વેતાંબર મૂર્તિપૂજકની બીજી કેન્ફરન્સ બહુ જ ધુમધામથી મળી. કરછી, કાઠીયાવાડી, ગુજરાતી કે દક્ષીણના ભેદ ન હતા. અંચલગચ્છ, તપગચ્છ કે ખરતરગચ્છના ભેદ ન હતા. ધનવાન કે ગરીબ, નાના કે મોટા ભણેલા કે અભણ જેને જુઓ તે પ્રસન્ન દેખાતા. સભામંડપમાં દસ હજારથી વધારે નરનારીઓને સમુદાય ભરાયો હતે. સભાના વચ્ચે વક્તાઓ માટે વ્યવસ્થા હતી. શ્રોતાઓ એકાગ્રહ ચિત્તે સાંભળતા હતા. . નથુ મંછાચંદ અને શ્રી અમરચંદ પી. પરમારના વ્યાખ્યાને સૌને ગમ્યા. હવે પંડીત લાલનને વારે આવ્યો. તેઓ સાડા ચાર વર્ષ સુધી અમેરીકામાં અહિંસાને પ્રચાર કરી આવ્યા હતા. તેમના હાથમાં એક જીણું પાનું હતું. તેમણે જિન આગમોની હાલત વર્ણવી. જે આગામેથી જિન શાસન દીપે છે તે આગમ ઉદઈના ભેગા થઈ રહ્યા Page #166 -------------------------------------------------------------------------- ________________ મુંબઈની શ્વેતાંબર જન કેન્ફિરન્સ ( ૬૭) છે. તેઓ જેમ જેમ બોલતા ગયા તેમ તેમ શ્રોતાઓ મંત્રમુગ્ધ બનતા ગયા. તે જ વખતે જોતજોતામાં લાખસવાલાખ રૂપીયા ભેગા થઈ ગયા. લાલનસાહેબનું ભાષણ સમાપ્ત થયું અને શ્વાસપીઠથી નીચે ઉતરતા હતા અને તાળીઓના ગડગડાટ શરૂ થયા. દરેક શ્રોતાના અંતરમાં લાલનનું સ્થાન થઈ ગયું, એમ લાગતું હતું કે મુંબઈની કોન્ફરન્સ એ લાલનની કેન્ફરન્સ જ હતી. પ્રત્યેક કેન્ફરન્સમાં પ, લાલનને સાંભળવા ઉત્સુકતા રહેતી અને તેઓ જ્યારે ઉભા થાય ત્યારે હર્ષના પોકારો થતા અને પંડિતજી પિતાની લાક્ષણિક છટાભાર્થી વકતૃત્વથી સભાને મંત્રમુગ્ધ કરી દેતા. EF Page #167 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ મહારાષ્ટ્ર જૈન પરિષદ [૧૫] આડત્રીસ વર્ષ પહેલાં સં. ૧૯૭૭ માં ૧૯૨૧-૧૧૧૨-૧૩ જૂનના દિવસોમાં એક સભામાં શ્રી દક્ષિણ મહારાષ્ટ્ર જૈન શ્વેતાંબર પ્રાંતિક પરિષદ ભરવામાં આવી હતી. મહારાષ્ટ્રના ભાઈઓનું સંમેલન મળે. આસપાસના ભાઈએ પરિષદમાં આવે. બહેને પણ હાજરી આપે અને સમાજને ઉપયોગી ઠરાવોને વિચાર વિનિમય કરી રચનાત્મક કાર્ય કરે એ ભાવના આ પરિષદ પાછળ હતી. ૫૦૦ જેટલા પ્રતિનિધી ભાઈઓની હાજરી હતી. બહેને પણ ૧૨૫ જેટલી આવેલ હતી. મંગલાચરણ અને સ્વાગત ગીતે થયા બાદ અધ્યક્ષ શ્રી ફતેહચંદ કપુરચંદ લાલનના ગૌરવનું ગીત બાળકેએ ગાયું હતું. સાથે પ્રતિનિધીઓને પણ દેશ જ્ઞાતિની ઉન્નતિ તથા સ્ત્રી-શિક્ષણ સંપ તથા સુધારા માટે વિનતિરૂપ ગીત ગાયું હતું. પંડિતજીએ પિતાને પ્રમુખસ્થાન આપવા બદલ શ્રી સંઘની આજ્ઞા માથે ચડાવીને સંઘની અમીદષ્ટિની પ્રશંસા કરી શાસનદેવને પરિષદનું કાર્ય નિર્વિને સંપૂર્ણ કરાવવા પ્રાર્થના કરી હતી. Page #168 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ મહારાષ્ટ્ર જૈન પરિષદ્મ ( * ) પ્રમુખ શ્રી લાલન સાહેબનુ મનનીય વ્યાખ્યાન આજે પશુ આપણને પ્રેરણા આપી જાય છે. આત્મપ્રિય ભાઇઓ અને બહેન, આ પરિષદ્મનું પ્રમુખ સ્થાન આપવા માટે હું શ્રી સંઘના હાર્દિક આભાર માનુ છું. હું પ્રમુખ થયા એટલે છડીદાર થયે.. હું આપ સૌની આજ્ઞાથી તે સ્વીકારૂ છુ. પહેલાં પણ પરિષદો હતી પણ તેને સધ'ના નામે સમાધતા હતા. બીજા સમાજોની પરિષદ ભરાય અને સમૃદ્ધ ગણાતા જૈન સમાજ પોતાના સમાજ સંધની પ્રગતિ માટે વિચાર ન કરે-પરિષદ ન ભરે તેવુ મને આશ્ચર્ય થાય છે. સંઘની સ્થાપના કરનાર તીર્થકર મહારાજ સ`પૂર્ણ જ્ઞાનીતેના જ પુત્રા જ્ઞાન વગરના માત્ર વ્યાપાર ખેડનારા તે કેમ અને ! સમાજના ઉય માટે પરિષદોની જરૂર છે, આવી પરિષઢથી આપણે એકબીજાના પરિચયમાં આવીએ છીએ. સમાજના પ્રશ્નો વિચારીએ છીએ અને સમાજ આગળ આવે તે માટે ઠરાવેા કરીએ છીએ. આ પરિષદ્યાથી ઉન્નતિ થવા લાગી છે. આપણા કેટલાક જ્ઞાનભ'ડારા ઉપડ્યાં છે. કેટલીક જ્ઞાનપ્રચારક સસ્થાઓ નીકળી છે, જ્ઞાનમદિરા થવા લાગ્યાં છે. જૈન શાળાઓ ઉઘડી છે. ગુજરાત, સૌરાષ્ટ્રમાં આ બધાં કાર્ગો થવા લાગ્યા છે પણ મહારાષ્ટ્ર દક્ષિણ પાછળ હતું. આજે આ પરિષદ દ્વારા આપણે મગળ મુહૂત કરીશું' તે જોઈ આનંદ થાય છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) પંડિત લાલને આવા કાર્યને આરંભ કરીને જ બેસી રહેવાનું નથી. એમાં સૌથી પહેલાં જીવન મૂકવાની જરૂર છે. ઉપરાંત કાર્યવાહકે એ આપણાપણું ભૂલી પરાર્થે જીવન ગાળવું ઘટે છે. આપણે ભેદભાવ ભૂંસી નાખી મહાવીર પિતાના પુત્ર સમાન છીએ એમ વર્તવું જોઈએ. જ્યારે આમ થશે ત્યારે જ સમાજની ઉન્નતિ થશે. પ્રેમ એ એવી વસ્તુ છે કે જેને આધીન સહુ છે. એ પ્રેમ અથવા ભક્તિથી જ સમાજ આગળ વધી શકશે. આવાં ઉત્થાનના કાર્યોમાં દાનની દ્રષ્ટિથી નહિ પણ પ્રેમ અને ભક્તિની દષ્ટિથી રસપૂર્વક સહાયતા કરવી જોઈએ. પ્રેમ અને જ્ઞાનના પાયા ઉપર જૈન ધર્મનું મંદિર ચણવાનું છે એ ખ્યાલમાં રાખવું જોઈએ. લંડન જેવા વિશાળ નગરમાં સર્વ જી તરફ બંધુ ભાવ રાખનાર અને જૈન સાહિત્યને અભ્યાસ કરનાર એવાં મંડળે સ્થપાયાં છે તે પરિષદને આભારી છે. તમે આજે એવી પરિષદને આરંભ કર્યો છે. પરિષદના થયેલા ઠરાને અમલ થ જોઈએ. તે માટે આંદોલન શરૂ રાખવું જોઈએ. નહિ તે ઠર કરવાને શું અર્થ છે ! ઠરાના બદલે પ્રતિજ્ઞાઓ કે પચ્ચકખાણ લેતા આપણે થઈ જઈએ તે સમાજને ઉત્કર્ષ થવામાં વાર શી ! પંડિત લાલનસાહેબના નેતૃત્વ નીચે નાગપુરની મહાસભાએ હિંદી પ્રજાને માટે સ્વીકારેલું સવરાજ્યનું ધ્યેય સ્વીકારવાને શ્રી સુશીલ તથા શ્રી દેશભક્ત દેશપાંડેને Page #170 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ મહારાષ્ટ્ર જૈન પરિષદ ( ૭૧ ) ઠરાવ મહાત્મા ગાંધીજીના જયનાદે વચ્ચે પસાર થયો હતું. આ ઉપરાંત શુદ્ધ સ્વદેશી વસા વાપરવા તથા શુદ્ધ સ્વદેશી વસ્તુઓ વાપરવાને ઠરાવ થયો હતો અને પ્રમુખ શ્રીએ તે પિતાના અસરકારક વિવેચનથી સ્વદેશી વચ્ચે માટે કેટલાક ભાઈ–બહેને પાસે પ્રતિજ્ઞા લેવરાવી હતી. વિશેષમાં ધાર્મિક શિક્ષણ માટે પાઠશાળાઓ જગ્યાએ જગ્યાએ ખેલવા તથા વ્યવહારિક શિક્ષણને પ્રચાર કરવા તથા જૈન કેળવણુ–મંડળ જેવી સંસ્થા સ્થાપવા અનુરોધ થયો હતો. તેમજ કન્યાવિક્ય, બાળલગ્ન-વૃદ્ધવિવાહ આદિ રિવાજોને નાશ કરવાને તેમજ ખોટા ખર્ચ અટકાવવા અને મૃત્યુ પાછળના રડવા-કુટવાના રિવાજો બંધ કરવાના ઠરાવમાં મેં પણ જોરશોરથી આ લેહી પીતા રીવાજોને નાબૂદ કરવા અસરકારક વ્યાખ્યાન આપ્યું હતું. અહિંસા ધર્મના અનુયાયીઓએ હાથીદાંતની ચુડીયો, રેશમી વસ્ત્ર, ચામડાના પંઠાને વપરાશ બંધ કરવા તેમજ દેવ-દેવીઓના નામે થતાં બલિદાને બંધ કરવાનું ઠરાવ થયો હતો. એટલું જ નહિ પણ મુસલમાનભાઈઓએ ગૌવધ બંધ કરવા માટે અભિનંદનને ઠરાવ પણ શ્રી સુશીલ તથા મેં રજુ કર્યો હતો. આ પરિષદની કાર્યવાહી જોતાં પ્રમુખ સ્થાનેથી પંડિત લાલને એ સમયમાં સમાજની જાગૃતિ માટે કેવા જોરદાર કરા કરાવ્યા હતા તેની પ્રતિતી થાય છે. ઉપસંહાર કરતાં પ્રમુખ શ્રી પંડિત લાલને જણાવ્યું Page #171 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) પંડિત લાલને હતું કે આપણા જ્ઞાન પ્રમાણે આપણે કીઠ ઠીક ઠર કર્યા છે. અને દક્ષિણ મહારાષ્ટ્રના સદુદ્ધાર માટે તે જરૂરી છે. આપ સૌ આ ઠરાવને અમલી બનાવવા કટિબદ્ધ થાઓ. દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીજીના આદેશ પ્રમાણે આપણે સક્રિય ફાળે આપીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ! તમારૂં બળ અમારામાં ઉતાર, આપણે કરેલા ઠરાવરૂપી બીજે આપણે વાવ્યાં છે. તેનાં ફળો આવેલાં જોઈશું ત્યારે તેનું મહત્વ સમજાશે. પરંતુ તેમાં જીવન લાવવું જોઈશે. જાગૃતિ રાખવી જોઈશે અને રચનાત્મક કાર્ય કરવું જોઈશે. પિતાના મનાયેલા આભારને જવાબ આપતાં પંડિતજી ગળગળા થઈ ગયા હતા. જૈન શાસનને જય જયકાર અને અહિંસા પરમધર્મના જયઘોષથી પરિષદની પૂર્ણાહુતી થઈ હતી. પરિષદ પૂર્ણ થયા પછી એકસંબાના શ્રી સંઘ તરફથી પંડિત લાલનસાહેબને ચાંદીની પેટીમાં નીચે પ્રમાણે માનપત્ર આપવામાં આવ્યું હતું. માનપત્ર પુરક શ્રદ્ધાસ્ય પૂજય ગુરૂવર્ય પંડિત ફતેચંદ કપૂરચંદ લાલનની પવિત્ર સેવામાં– સમુદ્ર મંથન કરી દેવેએ કહેલાં ચૌદ રત્નમાંથી કાના વધારે વખાણ કરી શકાય! પ્રભુના ઉપદેશરૂપી Page #172 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણુ મહારાષ્ટ્ર જૈન પરિષદ ( ૭૩ ) અમૃતમય અને દિવ્ય વાયામાંથી ભક્તો કાને વખાણે! તેવી રીતે આપના ઉજવલ-ઉન્નત્ત અને સેવામય જીવનમાંથી અમે અત્રે ક્યા પ્રસગના ઉલ્લેખ કરીએ ! આપનું આખું જીવન તપામય ગયુ' છે, જૈન ધર્મ, સમાજ અને તત્વજ્ઞાનની સેવામાં આપના આયુષ્યના મધ્યાન્હ અને તે પછીના સમય ગયા છે. આપે યૂરોપ અમેરિકામાં જૈન ધમના સિદ્ધાંતાના પ્રચાર કર્યાં છે, અને સુખ દુઃખા વેઠીને અનેક તરેહના નાના વિધ પ્રસંગેામાંથી પસાર થઈને આજ ચાલીશ વર્ષોંથી આપે એકધારૂ સેવામય અને તામય જીવન ગાળ્યું છે. આપના જીવનની દરેક ક્ષણા એવી વીતી છે અને વીતે છે કે અમે કયા ખાસ પ્રસંગના ઉલ્લેખ કરીએ તેજ અમને સૂઝતુ' નથી. આપે જૈન સંધમાં નવચેતન મૂકયુ' છે, જૈન તત્વાનુ ખરૂં' રહસ્ય આપે જૈનો તેમજ જૈનોતરાને સમજાવ્યુ' છે; અમારા દક્ષિણ મહારાષ્ટ્રીય જૈન સ’ઘમાં આપે જે ચેતન મૂકયુ છે, તેમજ અમારી આ પ્રથમ પરિષદનું પ્રમુખ સ્થાન શાભાવી અમાને અમારા જીવનની જે નવી દીશા સૂઝાડી છે, તે પુણ્ય પ્રસ ંગાના સ્મારક તરીકે અમે એક સમવાસીઓ અમારા હૃદયના ભક્તિભાવથી અમારી આપના તરફ્ની ભક્તિના અલ્પસ્મરણ ચિન્હ તરીકે આ ‘માનપત્ર' આપના પવિત્ર કરકમલમાં અર્પિત કરી કૃતકૃત્ય થઈએ છીએ. લી. અમે આપના સેવા. Page #173 -------------------------------------------------------------------------- ________________ ( ૭૪ ) પંડિત લાલન પંડિત લાલને આ અભિનંદન પત્રને જે જવાબ આપે તે આપણને પ્રેરણાના પુપે આપી જાય છે. તેઓશ્રીએ કહ્યું, કે આ માનપત્ર તમારી આશીષ સાથે હું સ્વીકારું છું, પરંતુ આ ચાંદીની પેટીને હું શું કરૂં! લાલનને ઘેર નથી પેટી, નથી તીજોરી તે હું આ ચાંદીની પેટીને કયાં રાખું! આ પેટી તે આપણું ખેલાતી જૈન બેડિશને માટે હું અર્પણ કરું છું. આ પેટીની હરરાજી કરવાનું કરાવવામાં આવ્યું અને સદભાગ્યે તે કામ મારે કરવાનું આવ્યું. મેં આ પ્રેમપૂર્વ કની ભેટની હરરાજી કરી અને રૂ. ૪૦૧)માં સાંગલીવાળા રે, રાજારામ છગનલાલે તે ખરીદી લીધી. પ્રભુ મહાવીરના જયઘોષ સાથે સભા વિસર્જન થઈ. આ પ્રસંગે બેલગામથી દેશભક્ત શ્રી ગંગાધર દેશપાંડે તિલક સ્વરાજ્ય ફાળા માટે આવ્યા હતા, તેમણે પરિષદને પણ સ્વરાજ્યને સંદેશ સંભળાવ્યું હતું. તેમણે સ્વરાજય ફાળે શરૂ કર્યો અને પંડિત લાલન સાહેબે પિતાની આંગબીની સેનાની વીંટી ભેટ કરી અને આખી સભા હિંગ થઈ ગઈ. લાખાવાળે પાંચ હજાર આપે, દસ હજાર વાળો સે આપે, પણ પંડિત જેવા તે આજીવન સેવકે જ્યારે પિતાની વીંટી આપે ત્યારે તે ધન્ય ધન્યના પિકાર થાય. તે વીંટીની પણ હરરાજી થઈ અને એક ભાઈએ ૫૧) કહ્યા પણ આ તે પંડિતજીની પૂજા કરવાની આંગળીની વીંટી. મને પણ ઉમળકે આવે અને વાણીમાં જેમ આવ્યું અને Page #174 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ મહારાષ્ટ્ર જૈન પરિષદ (૭૫) એક ભાઈએ પાંચસે કહ્યા. મને લાગ્યું કે તેનું ગરમ થઈ ગયું છે. તેને ઘાટ જેવો ઘડો હેય તે ઘડાશે. આગળ વાત ચાલી અને મેં જેશભરી ભાષામાં જણાવ્યું, કે પરિષદને અમર કરવા આગળ વધે. હુબલીથી આવેલા ભાઈશ્રી વસનજી જેતશીએ વીંટીના એક હજાર ને એક કહાં, અને સભામાં ચમત્કાર સર્જાઈ ગયે. શ્રી દેશપાંડે પણ રાજી થયા. પંડિતજીની વીંટીની કહાણ અમર બની ગઈ. Page #175 -------------------------------------------------------------------------- ________________ સર્વેષામ [ ૧૬] પંડિત લાલન કહેતા હતા, કે “ચિ. ગાંગજી હેમરાજ પાસેથી સમાધી શતક પુસ્તકની મેં માગણી કરી, તેમણે તે પુસ્તક મને આપ્યું. મને વિચાર થયે, કે પુસ્તકને જે ઉપાડે પડશે, ૧૦૦ કલેક મુખપાઠ કરી લહું તે પુસ્તકને બેજે ઉપાડ ન પડે.” પંડિતજીની એ નિસ્પૃહતા ગાંગજીભાઈ જીવ્યા ત્યાં સુધી ભૂલ્યા નહિ. આટલી નિસ્પૃહતા તેમણે કઈ સાધુમાં પણ જોઈ ન હતી. તેઓ કહેતા હતા, કે “લાલન તે મુનિ થવાના હતા. તેમણે બાર વ્રત લીધા અને ચોથા વ્રતની બાધા લીધી. તેમના એક મિત્ર હતા. તેમની સાથે દીક્ષા લેવાના હતા એટલામાં તેમને કેઈએ સલાહ આપી કે મુનિ થયા પછી તમે પરદેશ જઈ નહિ શકે. હમણું તમે જઈ શકશો.” પંડિતજીને એ સલાહ ઠીક લાગી. તેઓ અમેરિકા ગયા. ત્યાં કા વર્ષ રહ્યા. તેમની સાથે જ દીક્ષા લેવાના હતા, તેમણે “દીક્ષા લીધી. તેમનું નામ વિનયવિજયજી રાખવામાં આવ્યું. કેશરવિજયજીના તેઓ ગુરૂભાઈ હતા, તેમને બંનેને ઠીક બનતું. બનતા સુધી Page #176 -------------------------------------------------------------------------- ________________ સર્વે કામ ( ૭ ). બન્ને સાથે જ રહેતા. પંડિતજીએ શુદ્ધોપચોગનું પુસ્તક પ્રગટ કર્યું ત્યારે તેમને બંનેને તે અર્પણ કર્યું. એટલું જ નહિ પણ સંવત ૧૯૬૦ માં તેઓ જ્યારે પાલીતાણામાં ચાતુર્માસ રહ્યા હતા ત્યારે તેમના માટે મુંબઈથી ખાસ લાલન પાલીતાણા ઓવ્યા અને તળાજા તેમની સાથે ગયા. અને પાંતજલ વેગમાંથી કેટલીક બાબતે કેશરવિજયજી અને વિનયવિજયજીને તેમણે શીખવી હતી. બનેના અંતરમાં પંડિતજીની પ્રત્યે લાગણી હતી. લાલન સાહેબમાં જેમ નિસ્પૃહતા હતી તેમ તેમના સ્વભાવમાં વિનેદભાવ હતું. તેઓ સરલ બાળક જેવા હતા. તેઓ બીજાના દોષ જોવામાં અંધ હતા અને પરની નિંદા કરવામાં મુગા હતા, પરની નિંદા સાંભળવામાં બહેરા હતા. તેઓ પરનાં ગુણે જોતા ને રાચતા અને તેની તારીફ કરતા. તેમને કઈ દિવસ એ વિચાર નહિ આવ્યો કે દસ વીસ હજાર ભેગા કરી લઉં. તેઓ જ્યારે એમેસ્કિામાંથી ભારતમાં આવ્યા ત્યારે તેમના ખીસ્સામાં એક જ ગીની હતી. તેમનું એક પુસ્તક અમેરિકામાં ટ્રેનમાં ક્યાંક રહી ગયું. તેમણે જયારે સ્ટેશન માસ્તરને પુસ્તકની વાત કરી ત્યારે માસ્તરને તેમણે કહ્યું કે પુસ્તક ઉપર લાલન નામ નથી પણ સર્વે જામ લખ્યું છે” એથી પુસ્તક મળી ગયું. સષામ એટલે એ પુસ્તક સહનું છે એ સાંભળી સ્ટેશન માસ્તર ખુશ થઈ ગયે. Page #177 -------------------------------------------------------------------------- ________________ સમયના સદ્દેશ [ ૧૭ ] ૫૦ વર્ષ પહેલાં મુનિરાજે ઉપાશ્રયમાં વ્યાખ્યાન વાંચતા. યતિ પર્યુષણમાં પર્યુષણના વ્યાખ્યાના અને કલ્પસૂત્ર વાંચતા. જાહેર વ્યાખ્યાનાના યુગ આન્યા નહાતા પડિત લાલન તેા પ્રસિદ્ધ વક્તા હતા. તેમના વ્યાખ્યા નેામાં જનતાની સારી ભીડ જામતી. આપણા મુનિરાજોને આશ્ચય થતુ. પંડિતજીની વાણીમાં જાદુ હતા. તે સભાને મંત્રમુગ્ધ કરી દેતા હતા અને ધાર્મિક, સામાજિક કે શિક્ષણ પ્રચારના વિચારોથી સમાજના યુવકામાં જાગૃતિ આવતી હતી. " આ વખતે શ્રીમદ્ રાજચ'દ્રનુ' અવસાન થયું', તેમના વચનામૃત તેમના લઘુખ' શ્રી મનસુખલાલભાઇએ પ્રકાશિત કર્યો. શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતા' નામ રાખવામાં આવ્યું. આ પુસ્તક જે જે વાંચતા તે પાગલ અની જતા. શ્રીમના અનુયાયી બની જતા. ધર્મ માં ચુસ્ત એવા લોકોને શ્રીમની વિરૂદ્ધ ભડકાવવામાં આવ્યા, અને શ્રીમક્રૂના અનુયાયીના બહિષ્કાર થતા. મુનિ લલ્લુજી જેવા કેટલાક સ્થાનકવાસી મુનિઓને શ્રાવકા વહાવરાવતા પણ નહિ. Page #178 -------------------------------------------------------------------------- ________________ સમયના સદેશ ( ૯ ) સવત ૧૯૬૫ ની વાત છે. હુ‘પાલીતાણામાં બેડિંગ ચલાવતા તે વખતે મુનિ લલ્લુજી અને તેમની સાથે ખીજા ચાર સાધુ હતા તેમના આહાર પાણીની અને રહેવાની વ્યવસ્થા મારે ભાગે આવી હતી. સ'. ૧૯૬૬ માં પાલીતાણામાં વીર શાસન આન સમાજના ઉત્સવ આઠ દિવસ અમે ઉજન્મ્યા. મહારથી પણ ૬૦-૭૦ ભાઇએ આવેલા. દરરોજ ૧૦૦-૧૨૫ ભાઇએ સાથે તીર્થાધિરાજની યાત્રાએ જતા. શ્રી આદિનાથ ભગવાનની પૂજા કરતા. કુલ-પૂજાના આનદ અનેરા હતા. અમે બધા પ્રભુભક્તિમાં તલ્લીન થઇ જતા. એ વખતે પડિત લાલને પૂજા કરાવી એવા આક્ષેપ થયે અને આ પ્રકરણમાં પડિત લાલન તથા મને સંઘ બહાર કર્યો. એટલું જ નહિ પણ સુરતના શ્રી સ`ઘે શ્રીમદ્ રાજચદ્રની વિરૂદ્ધ પણ ઠરાવ કર્યાં. આજ તા જમાના તદ્દન બદલાઇ ગયા છે. મુનિરાજો જાહેર વ્યાખ્યાના આપે છે. લાઉડસ્પીકર પણ વપરાય છે. મુનિરાજને ડાળીઆના ઉપયોગ કરે છે. મુનિએ નામના જ્ઞાનમંદિરી થવા લાગ્યા છે. આજે વેશપૂજા તરફ કાઈને પણ ભાવ નથી અને નવા જમાનાના યુવાના તે આજે ધાર્મિક ક્રાન્તિની વાત કરે છે. જૈન સમાજમાં હજી આચાય પ્રવરામાં શ્રદ્ધા છે. મુનિરાજોની સેવાભક્તિ પણ થાય છે. પણ કીર્તિના કોટડા અધાવા લાગ્યા છે. શ્રીમતા ધમ-ભાવનાથી લાખા ખરચે Page #179 -------------------------------------------------------------------------- ________________ ( ૮૦) પંડિત લાલન છે. અને તેમાં ધર્મને ઉદ્યોત માને છે પણ જૈન સમાજ તે ખૂબ સબડી રહ્યા છે. મધ્યમ વર્ગ ઘસાઈ રહ્યો છે. - દર વર્ષે લાખ ખર્ચનાર જૈન સમાજ કે ઉજ્વળ હેવો જોઈએ. પણ સમયને સંદેશ કેણ સાંભળે છે ! આવતી કાલને સમાજ પ્રાણવાન સમૃદ્ધ અને સુસંસ્કારી બનાવ હોય તે સમયને સંદેશ સાંભળ્યા વિના છૂટકે નથી. પૈસાની કીમત આજે તે હજી ઘણી વધી રહી છે. અને જ્યાં વાત-વાતમાં પૈસા જોઈએ. ધર્મમાં પણ પૈસા વિના ચાલે નહિ. મંદિર, મૂતિ, પૂજા, ઉદાપને, પ્રતિષ્ઠા આદિમાં પણ પૈસે જોઈએ એટલે પૈસાની પ્રતિષ્ઠા તે છે પણ શ્રીમંતે સમયને સંદેશ સમજતા થશે ત્યારે પૈસા કરતાં સેવાના, ચારિત્રના અને નિષ્ઠાના મૂલ્યાંકન થશે. મેં દિક્ષા કુમારીને પ્રવાસ ભાગ ૧-૨ પ્રકાશિત કર્યા. એ જે જે બહેન-ભાઈઓએ વાંચ્યા તેણે મુનિ પદની તે કીંમત કરી પણ વેશની મમતા જતી રહી. આઝાદ ભારતમાં જૈન સમાજના ઘડવૈયાઓયુવાન હદ પંડિત લાલનની જેમ સમાજના સમુદ્વાર વિચાર કરી સમયને સંદેશ સાંભળશે અને રચનાત્મક કાર્ય કરશે તે સમાજની કાયા પલટ થતાં વાર શી? Page #180 -------------------------------------------------------------------------- ________________ બીલોન ક્રેનન મઢડા લાલન નિકેતન મઢડા યાગાશ્રમ Page #181 -------------------------------------------------------------------------- ________________ જમણી બાજુથી ત્રીજા નંબરની ખુરશી ઉપર તેમના મિત્રમંડળ સાથે બેઠેલા પંડીત લાલન છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ મઢડામાં લાલન નિકેતન · [ ૧૮ ] પતિ લાલન સંવત ૧૯૫૭ માં અમેરીકાથી આવ્યા અને મને તેમના સહેવાસ થયા. છ મહીના હુ' તેમની સાથે રહ્યો. મે તેમની પાસેથી પાત જલ યાગના અભ્યાસ કર્યાં. મેં' તેમને ધપિતા ગણ્યા. તેમણે મને દીકરા માન્યા. જૈન પ્રજામાં લાલન-શીવજીની જોડી ગણાતી. સવત ૧૯૫૭ માં મારી ઉંમર ૨૦–૨૧ વર્ષની હતી. સવત ૧૯૬૬ માં મને સંગ્રહણીની વ્યાધી લાગુ પડી. દરાજ ૩૫-૪૦ ઝાડા આવતા. પાલીતાણાની પાસે મઢડા સ્ટેશન સામે મારા માટે શિવસદન બાંધ્યું. એ સાલ હતી સંવત ૧૯૬૯. શિવસદનમાં હું રહેવા આવ્યે અને પાલીતાણામાં જળપ્રલય થયા એ વખતે મારી દસ વર્ષની મહેનત એક રાતમાં ખરબાદ થઈ ગઈ. ખીંગ ગઈ, વિધવાશ્રમ ગયું, હજારો રૂપિયાના પુસ્તકા ડુબી ગયા, બાર વર્ષની મારી દીકરી ગુજરી ગઇ, મારા લઘુમ' કુંવરજીની પત્ની અને દીકરા મરી ગયા. કુવરજીભાઇની મારામાં શ્રદ્ધા હતી. તેમને મેં કહ્યું, “ ખળીઆ લ્યા, ખેતી કરી, ” } Page #183 -------------------------------------------------------------------------- ________________ ( ૮૨ ) પંડિત લાલના તેમણે મારું કહ્યું માન્યું. ખેતી કરી. હજી કસોટી થવાની બાકી હતી એટલે દુષ્કાળ આવે એટલે ગાયેભેંસે-બળદીઆને બેજે થઈ પડશે, એથી મુંબઈમાં કુંવરજીભાઈએ દુકાન કરી અને લેખંડને ધંધો શરૂ કર્યો. કુંવરજીભાઈ ૩૮ વર્ષની ઉંમરે ગુજરી ગયા. ખેતી વાડી મારા મોટા દીકરા સુધાકરે સંભાળી અને કુંવરજી દેવશીની કુ. ની દુકાન મારા નાના દીકરા સુમતિચંદ્ર સંભાળી આજે બને દીકરા પિતાના પગ ઉપર છે. જલપ્રલય વખતે જે હિમ્મત હારી ગયા હતા તે આજે જે દિવસ તેમણે દીઠે તે દેખત નહિ. સંવત ૧૯૭૦ થી ૧૯૭૬ સુધી કુંવરજીભાઈએ ખૂબ પરિશ્રમ કર્યો. પરીવાર જેટલા ભેગે થયે ત્યાં પૂજ્ય લાલન સાહેબના પત્ની ગુજરી ગયા. એટલે પાછી ઉપાધી આવી પડી. સંવત ૧૯૭૭ માં મઢડામાં લાલન નિકેતનની સંસ્થા સ્થાપી અને એ સંસ્થા તરફથી સેવાશ્રમ ચાલુ કર્યો. તેમાં પૂજય લાલન સાહેબ રહેવા લાગ્યા તે પછી યેગાશ્રમ ચાલુ કર્યો. એ સંસ્થા સંવત ૧૯૮૧ સુધી ચાલુ રહી તે પછી એ બધી સંસ્થાઓ બંધ કરી હું પંડીચેરી શ્રી અરવિંદ આશ્રમમાં ચાલ્યા ગયે. પૂજ્ય પંડિતજી અમદાવાદમાં શેઠ ભેળાભાઈ જેસંગભાઈ દલાલ પાસે કેટલાક સમય રહ્યા. તે પછી શેઠ ચીમનલાલ નગીનદાસના ધર્મપત્ની શ્રી માણેકબાઈ પાસે કેટલેકવખત રહ્યા. મેં ભાઈ શ્રી વિસનજી જેતશી અને વેલજીભાઈ Page #184 -------------------------------------------------------------------------- ________________ મઢડામાં લાલન નિકેતન ( ૮૩ ). મેઘજીની સહાયતાથી રૂ. ૧૩૬૦૦ ભેગા કર્યા અને તે લાલન સાહેબને સવ. શ્રી મતીચંદ્ર ગીરધરલાલ કાપડીઆના પ્રમુખપદે પર્સ તરીકે અર્પણ કર્યા. એ રકમ શેઠ નરશી નાગશીની કુ. માં જમા રાખી અને પૂજ્ય લાલન સાહેબ જ્યાં હોય ત્યાં બાર મહીને રૂ. ૨૦૦૦ મેકલવાને ઠરાવ કર્યો એથી હું નિશ્ચિત થયે, એ હકીકત વિસ્તારથી હવે પછી લખીશ. Page #185 -------------------------------------------------------------------------- ________________ મહાત્માજી પર અનન્ય પ્રેમ પૂજય લાલનસાહેબ ગાંધીજીના પરમ ભક્ત હતા એક વખત હું બીમાર પડ્યો. મને કમળો થયો. હું ૨૪ રતલ ઘટી ગયે. મારા માટે મારા લઘુબંધુ કુંવરજીભાઈએ અંધેરી પાસે આવેલા વરસેવાના સેનેટેરીયમમાં રહેવાની સગવડ કરી. મારા ધર્મપત્ની સુલક્ષણા પણ ત્યાં જ હતા. એ વખતે પૂજ્ય લાલનસાહેબ ગેડે સમય મારી પાસે રોકાયા હતા. એવામાં પૂજ્ય ગાંધીજી જેલમાં બીમાર પડ્યા. તેમના પેટનું ઓપરેશન તેરાત કરવામાં આવ્યું. પૂજય લાલનસાહેબ તે વખતે પિકેક કરવા લાગ્યા. તેમણે કહ્યું “જે ગાંધીજી જીવતા રહેતા હોય તે હું તેમના બદલે મરવા તૈયાર છું.” તેમણે એમ પણ કહ્યું, કે “હું મારા બધા સામાયિકનું પુણ્ય તેમને અર્પણ કરું છું.” સામાયિક તેમને બહુ પ્રિય હતા. તેમની વહાલામાં વહાલી કઈ ચીજ હોય તે તે સામાયિક અને તે તેમણે અર્પણ કરી. એથી જણાય છે કે તેમને મહાત્માજી પ્રત્યે અનહદ પ્રેમ હતે. તેઓ રાષ્ટ્રપ્રેમી હતા, મહાત્માજીના જીવન-પ્રસંગે સત્યના પ્રયોગો તેમને ખૂબ પ્રિય હતા. તેમણે સામાયિકના પ્રયોગે કેવા સુંદર રીતે આલેખ્યા છે તે આપણે જોઈ ગયા. મહાત્માજીને સદેશ તેઓ પિતાના વ્યાખ્યાને દ્વારા આપતા અને મહાત્માજીના સંદેશવાહક પિતાને માનતા. Page #186 -------------------------------------------------------------------------- ________________ અભિનંદન અને થેલી સમર્પણ L[ ૨૦ ] સાઠ વર્ષ પહેલાની વાત યાદ આવે છે. અને આજે પણ તે રોમાંચ જગાવી જાય છે. મારી ઉમર વીશ વર્ષની હતી. જુવાનીનું જેમ હતું. કચ્છની ધીંગીધરાએ મને સુદઢ શરીર આપ્યું હતું. મારાં વિચારે કલ્પનાની પાંખે ઉડતા હતા. સંગીત, નાટ્યકલા અને રમત-ગમતની મસ્તીમાં હું મહાલતો હતો. સં. ૧૯૫૪ના શ્રાવણની અમાવાસ્યાએ મારા જીવનમાં એક ડોશીમાએ નવચેતન આપ્યું અને મારે સુષુપ્ત આત્મા જાગી ગયે. પર્યુષણના દિવસો હતા. મને ડોશીમા કચ્છ-નળીયામાં વ્યાખ્યાનમાં લઈ ગયા. પૂજ્ય માલશીભાઈ ભેજરાજના વ્યાખ્યાને મારા અંતરને પ્રકાશ આ. કર્મની વાતો અને ભગવાન મહાવીરના જીવનપ્રસંગેથી હું ચેતી ગયો અને પૂજય માલશીભાઈને મારા ગુરૂ માન્યા. તેમણે જીદગી સુધી મારા પથપ્રદર્શક તરીકે કાર્ય કર્યું અને જીવન પરિવર્તનના શ્રી ગણેશ મંડાયા. સમયસાર નાટક વાંચતાં વાંચતાં મેં અનેક રાત્રિએ અશ્રુભરી આંખે વીતાવી અને કરીને તિલાંજલી આપી. મારા પરમ ઉપકારી મિત્ર શ્રી ગાંગજીભાઈ હેમરાજે પંડિત Page #187 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) પંડિત લાલન લાલનને પરિચય કરાવ્યો. અને પ્રથમ દર્શને હું તેમને ધર્મપિતા માનવા લાગ્યા. તેમના સત્સંગથી મારા જીવનમાં પ્રાણ પૂરાયા અને સેવાને યજ્ઞ આરંભવા પ્રતિજ્ઞા કરી. પંડિતજી તે સાધુચરિત્ર હતા. તેઓ ટયુશન આપી. ઘરસંસાર ચલાવતા. પણ કઈ કઈ વખત તે કાલે શું કરવું તેની ચિંતા પણ રહેતી. પરિગ્રહ વધારવાની વિરૂદ્ધ હતા. કેઈ માગનાર પછી તે ગમે તે હેય મળી જાય તે પિતાની વહાલી વસ્તુ પણ આપી દેવામાં આનંદ માનતા. હું હમેશાં પંડિતજીના ગૃહવ્યવહારની ચિંતા કરતે અને પંડિતજીના તેમજ મારા આપ્તજને - સનેહીજને ને ભક્તજને પાસેથી રોટી મેળવી લેતે. - સં. ૧૬૯ માં મેં મારા પરિવાર માટે મઢડામાં શિવસદન શરૂ કર્યું. મારા લઘુબંધુ કુંવરજીએ બળદે લાવી ખેતી શરૂ કરી અને શ્રમદ્વારા રેટીને પ્રશ્ન ઉકે. શિવસદન ઘણા મિત્ર ને સનેહીજનનું પ્રિય નિવાસસ્થાન બની ગયું. પરિવારની પેટીને પ્રશ્ન ઉકેલ્યા પછી સેવાશ્રમ, ભારત મંદિર, પરિશ્રમ મંદિર આદિનું નિર્માણ થયું. અને રાષ્ટ્રીય આંદોલનને વેગ આપવા માટે વણાટશાળા અને રેટીયાશાળા વગેરે પ્રવૃત્તિઓ પણ શરૂ કરી. સં. ૧૯૭૫ માં પંડિતજીના ધર્મપત્ની શ્રી મોંઘીબાઈને સ્વર્ગવાસ થયે. હું તેમને મઢડા શિવસદનમાં લઈ આવ્યું. તેઓને શાંતિપૂર્વક રહેવાની તથા જમવા વગેરેની વ્યવસ્થા પણ શિવસદનમાં થઈ ગઈ. તે શિવ Page #188 -------------------------------------------------------------------------- ________________ અભિનદન અને શૈલી સમર્પણ ( ૮૭ ) સદનના આપ્તજન બની ગયા. તેઓશ્રીને મળવા અનેક મિત્રા ને સ્નેહિજના આવતા તે બધા પાસેથી કાંઇ ખર્ચ લઈ શકાય નહિ. આ ખર્ચના ખાજો મારા ઉપર વિશેષ હતા. તે પ ંડિતજીને ન રૂચ્યુ. અને તે સુખઈ ચાલ્યા ગયા. તેઓશ્રી મારા સમાગ દશ ક ધર્મપિતા હૈાવાથી તેમની વૃદ્ધાવસ્થામાં મારાથી કે'ઇપણ સેવા ન થઈ શકે તે મને પણ ન ગમ્યુ., મુંબઇના મિત્રા પાસે આ વાત મે' રજી કરી. મિત્રએ મને ખૂબ મમતાપૂર્વક સહકાર આપ્યા, અને પૂજ્ય લાલન સાહેબનુ નામ જળવાઈ રહે તેમજ તેમના સત્સ’ગના લાભ લેવા ઈચ્છનારાએ પણ લાભ મેળવી શકે તે માટે મઢડામાં ૧૯૭૭ ના કાર્તક સુદ પુનમના પવિત્ર દિવસે ‘ લાલન નિકેતન ’નામની સંસ્થા શરૂ કરવામાં આવી. પંડિતજીને ૯૧ વર્ષ થયા હતા. સેવા એ પડિતજીના જીવન મંત્ર હતા. પંડિતજીની ઉમર, આજ સુધીનું ઉચ્ચકાટીનુ' જીવન, તેમના ઉજ્જવળ ભૂતકાળ, તેમની શ્રેયસ સાધના, નીડરતા તેમજ સત્યપરાયણુતા આ સર્વ જોતાં તેમનુ સન્માન થાય તેવી મારા મનમાં ભાવના જાગી અને તે માટેના પ્રયાસેા શરૂ થયા. કચ્છ-ભુજપુર નિવાસી શ્રી વેલજીભાઈ મેઘજીએ ઘણા સારા ફાળા આપ્યા તેવી જ રીતે ભાઈ વિસનજી જેતશીએ હુમલી અને ગદગથી સારી કાળા એકઠા કર્યાં. આ ઉપરાંત મુંબઈ અને જુદા જુદા ગામના સ્નેહીજનાએ પણ પેાતાના ફાળે નોંધાવ્યેા અને મેં ધારેલી રૂા. ૧૦,૦૦૦ ની રકમ કરતાં Page #189 -------------------------------------------------------------------------- ________________ ( ૮૮ ) પંડિત લાલન રૂ. ૧૩,૬૦૦ થયા અને માત્ર થોડા જ આપ્તજનેને આ ફાળે મને પ્રેરણા આપી ગયે, પંડિતજીને અભિનંદન આપવા તથા તેમની આજસુધીની અનેકવિધ સેવાઓની કદરરૂપે તેમને રૂા. ૧૩૬૦૦ની થેલી સમર્પણ કરવા માટે કચ્છી જૈન સમાજ તરફથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પ્રાણુ અને જૈન સમાજના ઘડવૈયા રા. શ્રી મેતીચંદ ગીરધરલાલ કાપડીઆ સેલીસીટરના પ્રમુખપણ નીચે તા. ૩-૪-૪૮ ને રવીવારના રોજ એક સન્માન સમારંભ યોજવામાં આવે, આ પ્રસંગે પંડિતજી પ્રત્યે આદર ધરાવતા કેટલાક ભાઈ બહેનેએ ભાવભર્યા પ્રવચને કર્યો. - જૈન સમાજમાં તેઓ પ્રસિદ્ધ વક્તા હતા. દસ-દસ હજાર માણસેની સભાને તે મંત્રમુગ્ધ કરી શકતા હતા. યુવક સમાજ તે તેમની પાછળ ગાંડો થઈને ભટકતે હતું ત્યારે સ્થિતિ ચુસ્ત વર્ગ તેમનાથી ભારે ભડકતે હતે. જૈન સુધાશ્કેમાં પંડિત લાલનનું સ્થાન અગ્રગણ્ય ગણાય. તેમનું આખું જીવન જૈન ધર્મના એક પ્રચારક તરીકે જ વ્યતીત થયું હતું. તેમણે જ્ઞાનની અખંડ ઉપાસના જ કરી છે. જ્યાં જ્યાં તેમને સત્ય દેખાયું, ધર્મસાધના દેખાઈ, અદયાત્મ ઉપાસના જોવામાં આવી ત્યાં ત્યાં તેઓ ગયા છે અને સાર સાર ગ્રહણ કરે તેમજ અસત્યની ઉપેક્ષા કરવી આવી તેમની સમભાવ તેમજ સદ્ભાવ ભરી જીવનવૃત્તિ બની રહી છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ અભિનંદન અને થેલી સમર્પણ ( ૮૯ ) પંડિતજીએ આ અભિનંદન સમારંભને જવાબ આપે. તે આજે પણ ગુંજી રહ્યો છે. તેમણે દર્શાવ્યું, કે હું ૯૧ વર્ષના યુવાન છું. યુવાનીમાં સેવાની દીક્ષા લઈને અમેરિકા ગયો ત્યારે મારા અમેરિકન ભાઈ–બહેનેને મેં અહિંસા, સંયમ અને તપને સંદેશ આપે. જૈનદર્શનની ખૂબીઓ દર્શાવી અને અમેરિકામાંથી પણ જીવન જીવવાની કળા શીખી લા. કઈ પરિગ્રહ રાખે નથી. જ્યાં તક મળી ત્યાં જૈનદર્શનની પ્રભાવના કરી છે. સામાયિકના પ્રયોગોમાં હું તલ્લીન બની જાઉં છું. તમે મને જે સન્માન આપે છે તે લાલનને નહિ લાલનની ભાવનાએને, લાલનની સેવાને ઘટે છે; હું તે લાલનને સેવક છું. સમાજને સેવક છું, રાષ્ટ્રને સેવક છું, ધર્મને સેવક છું. મારા પરમ પ્રિય મિત્ર, પુત્ર, શિષ્ય શિવજીભાઈ અને અન્ય નાના-મોટા કરછી આપ્તજને ને સનેહિજનેએ મમતાપૂર્વક મારી સેવાની એક કદર કરવા નિમિત્તે રૂ. ૧૩૬૦૦ જેટલી મોટી રકમની મને જે થેલી આપી રહ્યા છે તે માટે હું યોગ્ય છે કે કેમ તેને નિર્ણય હું કરી શકર્યો નથી. પણ આપ સૌની પ્રેમભરી લાગણી માટે હું આપને ઋણી રહીશ. હું જીવનને કાંઠે બેઠે બેઠે તીર્થ કરને શરણે જીવનનું દર્શન મેળવવા તલસું છું. અને જૈન જગતને સર્વાગી વિકાસ થવાના ભણકારા પણ સાંભળું છું. આપ સૌને ફરી ફરી આભાર માનવા તક લઉં છું. પ્રમુખશ્રીએ પંડિતજીની વિદ્વતા, ઉચ્ચ ચારિત્ર, સેવાભાવના, જીવનદર્શનની ઝંખના તેમજ વિનમ્રતા અને Page #191 -------------------------------------------------------------------------- ________________ (૯૦ ) પંડિત લાલન સૌમ્યતા તેમજ નવીન જીવનદ્રષ્ટિ વિષે ઉલેખ કરી તેમની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી તેમજ વિશાળ જૈન સમા જના એક નાના સરખા વર્ગ તરફથી પંડિત લાલનનું બહુમાન થાય એટલાથી સંતોષ માનવો જોઈએ નહિ પણ આવા મેઘાવી પુરૂષનું સમગ્ર જૈન સમાજ તરફથી વ્યાપક આકારમાં સન્માન થવું ઘટે છે. હર્ષનાદ સાથે પંડિતજીને થેલી સમર્પણ કરવામાં આવી હતી. આ રૂા. ૧૩૬૦૦ ની રકમ શેઠ નરશી નાગશીની કુ. માં જમા રાખવામાં આવી અને પંડિતજી જીવે ત્યાં સુધી દર વર્ષે રૂ. ૨૦૦૦) જ્યાં હોય ત્યાં તેમને મળે તેવી વ્યવસ્થા કરી હતી અને તેમના સ્વર્ગવાસ પછી જે રકમ વધી તેમાં ઉમેરીને દસ હજારની રકમ એકઠી કરીને શેઠ શામજીભાઈ રવજીભાઈ લાલને મુંબઈ– માંડવી ઉપર એક લાલન સાહેબના નામથી લાઈબ્રેરીની સ્થાપના કરવામાં આવી છે. આ સમારંભથી મારા આત્માને અત્યંત આનંદ થયો. પંડિત લાલનનું કણ અદા કરવા હું ભાગ્યશાળી બને. Page #192 -------------------------------------------------------------------------- ________________ યુવકસંધ તરફથી સન્માન-સમારંભ [ ર૧ ] કચ્છી સમાજ તરફથી થેલી સમર્પણના સમારંભ થયા પછી ખરાખર અદ્ની મહિને તા. ૧૯-૬-૪૮ શનિવારના રાજ વિઠ્ઠલભાઈ પટેલ રાડ ઉપરના આનંદ-ભુવનમાં શ્રી સુખઈ જૈન યુવક સ ́ધના આશ્રય નીચે સુપ્રસિદ્ધ વક્તા પંડિત ફતેચંદ કપુરચંદ લાલનનુ જાહેર સન્માન કરવા નિમિત્તે એક સભા ચેાજવામાં આવી હતી. આ પ્રસગના મને અત્યંત આનંદ હતા. પંડિતજી તે મારા પથપ્રદર્શક ગુરૂ અને ધર્મપિતા હતા. પશુ હજારી ભાઇ-બહેનેાના તે સન્માર્ગદશક હતા. હજારા વિદ્યાર્થીઓના તે પ્રેરક હતા, કેટલીએ સસ્થાઓમાં ધર્મ સંસ્કારાના સિ ચનમાં પડિતજીના મહામૂલા કાળા હતા. મારા જેવાના રાહબર હતા અને જૈન સમાજના એક અણુમાલ રત્ન હતા. આવા સેવામૂર્તિ પુરૂષનુ સન્માન શ્રી જૈન યુવક સંઘ કરે તે સુયેાગ્ય હતું. જૈન સમાજ દર વર્ષે ઘણા ઘણા ઉત્સવા-મહોત્સવે ઉજવે છે. અને તે પાછળ હજારા ખર્ચે છે. દાનવીરા Page #193 -------------------------------------------------------------------------- ________________ પડિત લાલન ( ૧૨ ) શ્રીમ ંતાના અહુમાન પણ થાય છે. તેઓને માનપત્ર-અભિનંદન પત્ર અને કાસક્રેટા અપાય છે. તેમજ કીર્તિના કોટડા ખૂબ 'ધાય છે. પણ જૈન સમાજની આજીવન સેવા કરનાર, સુપ્રસિદ્ધ લેખક, કળાકાર, પ્રસિદ્ધ વક્તા, વિદ્વાન કે અધ્યાત્મ પ્રેમી સેવકને પ્રેરણાના પાન કરાવવા, તેમના કાર્ય માં હમદર્દી બતાવવા અને તેમના ઉત્સાહની વૃદ્ધિ કરવા માટે અભિનંદનના સમારંભ ચેાજવાની દૃષ્ટિ કે ભાવના આજસુધી જૈન સમાજના લક્ષ્યમાં નથી. પડિત સુખલાલજી જેવા અદ્વિતીય વિદ્વાન, સુપ્રસિદ્ધ લેખક, નવીન વિચારક અને પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં મહાન તત્વચિંતક તેમજ દશ કને ગૂજરાત યુનીવર્સીટી એકટર એક ફીલેાસેાફીની માનદ પદવી આપે, તેમનુ' વિશાળ મિત્રમંડળ એક લાખ રૂપીઆની શૈલી આપે, યુવક-મ’ડળ સત્કાર સમારંભ ચાર્જ, તેમના પુસ્તકો માટે પુરસ્કારો આપે તેમજ મુંબઇ વિદ્યાપીઠ જેવી સુપ્રસિદ્ધ સંસ્થાઓ તેમના વ્યાખ્યાના ચેાજે ત્યારે જૈન સમાજને આવા મેઘાવી પુરૂષનું બહુમાન કરવાનુ... પણ સૂઝે નહિ એ જૈન સમાજની દીર્ઘ દૃષ્ટિના અભાવ ગણાય. એમાં તા જૈન સમાજની શૈાભા છે. પેાતાના રત્નાને પ્રસિદ્ધિ આપવી, તેમના સાલા સિદ્ધ કરવા માટે પ્રેરણા આપવી, તેમનામાં રહેલી અનેક શક્તિઓના લાભ લેવા અને તેમના સેવાકાર્યને પુષ્પપાંખડીથી વધાવવુ એ તે પ્રગતિશીલ જૈનસમાજનુ પુણ્ય કાય હેવુ જોઇએ. Page #194 -------------------------------------------------------------------------- ________________ યુવકસંઘ તરફથી સન્માન સમારંભ (8) એ મંગળ દિવસની મારા જે ૮૦ વર્ષને યુવાન રાહ જોઈ રહ્યો છે. સમાજના કલ્યાણદાતાઓ એતો સમાજના સ્તંભે છે. અને એ અકિંચન સેવકને પ્રેમપૂર્વક સત્કાર થશે ત્યારે જૈન સમાજ પ્રાણવાન અને નવરચનાના મોખરે હશે. જૈન સમાજની કાયા પલટ કરનારા એ ઘડેયાઓને શોધી કાઢવા જોઈએ. સમાજના ઉત્કર્ષ માટે તેમને દટાઈ જવા બે મીઠા શબ્દને પ્રેમભર્યું સન્માન સમાજને નવચેતના આપી જશે. પંડિત લાલનના સત્કાર સમારંભનું પ્રમુખસ્થાન સુપ્રસિદ્ધ ક્રાન્તિદણા પુણ્યપુરૂષ શ્રી કેદારનાથજીને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેનસમાજના અગ્રગણ્ય આગેવાનોએ હાજરી આપી હતી તે ખરેખર આનંદપ્રેરક હતું. આ પ્રસંગે શ્રી જૈન યુવક સંઘના પ્રાણપ્રેરક આજીવન કાર્યકર અને નીડર વિવેચક શ્રી પરમાણુંદભાઈએ પંડિતજી વિષે સુંદર વિવેચન કર્યું હતું. તે આખું વિવેચન તે અત્રે આપી શકાય નહિ પણ તેમાંથી પંડિતજીના જીવનના ઉજજવળ પ્રસંગે આપવામાં આવે છે. - પંડિત લાલન જૈન સમાજની એક વિશિષ્ટ વૃદ્ધ વ્યક્તિના સન્માન કાર્યમાં સહકાર આપવા માટે આપ સૌને આભાર માનવા તક લઉં છું. પંડિતજીને જન્મ સને ૧૮૫૭ માં થયે તેઓ મેટ્રિક સુધી પહોંચ્યા. જેને લીધે અભ્યાસ છેડે પડ્યો, Page #195 -------------------------------------------------------------------------- ________________ પંડિત લાલન રૂા. ૧૦)ના પગારે ધાર્મિક શિક્ષકને વ્યવસાય શરૂ કર્યો, ૧૦ ના વધીને ૧૨ માસિક થયા. સમાઈલ્સના સેલફહેલથ અંગ્રેજી ગ્રંથ ઉપર લેકમાન્ય તિલકે લખેલ સ્વાશ્રયની પુસ્તિકા વાંચી પંડિતજીએ પુરૂષાર્થ માટે અભિગ્રહ કર્યો. શનિ-રવિના દેઢ દિવસની રજામાં અભ્યાસ વધારવા લાગ્યા-અંગ્રેજી તે સુંદર કર્યું પણ હિન્દી-સંસકૃત, મરાઠી, અને બંગાળી પણ શીખ્યા અને ટયુશનમાં છેવટે રૂ. ૩૦૦) ની માસિકની આવક થઈ. કે પુરૂષાર્થ ! - અમેરિકાની સર્વ ધર્મ પરિષદમાં મુનિશ્રી આત્મારામજી મહારાજના પ્રતિનિધિ તરીકે શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ગયા. પંડિતજી કેમ રહી જાય! પણ રૂા. ૫૦૦૦) ક્યાંથી લાવવા, પુરૂષાર્થને દઢ મને બળથી વ્યવસ્થા થઈ ગઈ. બીજે જ અઠવાડીયે ઉપડ્યા-ત્યાં કાા વર્ષ રહ્યા અને જૈનધર્મના વ્યાખ્યાને આપ્યાં. પુસ્તિકાઓ લખી. સં. ૧૯૦૧ માં પાછા આવ્યા. પંડિતજી તે નવનવા વિચારો લાવ્યા હતા. વિચાર સ્વાતંત્ર્યની ભાવનાથી રંગાઈ ગયા હતા. જૈનસમાજ વિચારના પ્રદેશમાં કેવળ સુષુપ્ત દશામાં હિતે. નવા વિચારને નવી કેળવણીને સ્પર્શ ન હતે. પંડિતજીના વિચારોએ ક્ષોભ ઉભું કરવા માંડ્યો. માણેકજી પારસી ગૃહસ્થ પંડિતજીના પરિચયથી જૈન ધર્મ અંગીકાર કર્યો અને તેમણે શ્રી શત્રુંજય આવીને શ્રી આદીશ્વર ભગવાનની પૂજા કરી-જૈન સમાજમાં ખળભળાટ થયો. જૈનોમાં પાંચ પ્રતિક્રમણ-પંડિતજીએ આ ભવનું અને બીજું ભવે Page #196 -------------------------------------------------------------------------- ________________ યુવકસંધ તરફથી સન્માન-સમારંભ ( ૫ ) ભવનું એમ બે પ્રતિક્રમણે ઉમેરવા વિચારણા દર્શાવી અને સાધુ સમાજ છેડાઈ પડ્યો. મંદિરોમાં નર્કના દુખના ચિત્રની સાથે વર્ગના ચિત્ર મૂકવા અને શુભ કર્મો કરવા પ્રેરણા મળે તે વિચાર મૂકો અને આવી અવનવી વાતથી બધા ચોંકી ઊઠડ્યા. * સ્વાનુભવ દર્પણને અનુવાદ કર્યો. તેમાં મૂર્તિ પૂજાને વિરોધ હતો પણ પંડિતજીએ તે દિગમ્બર આચાર્ય ગીન્દ્ર દેવથી પિતે કેવી રીતે જુદા પડે છે તે દર્શાવ્યું અને મૂર્તિપૂજા દ્વારા પિતે પ્રભુપૂજાને કેવી રીતે ઘટાવે છે તે વિષે નેંધ લખી તેમ છતાં વિરોધ થવા લાગ્યું. એમાં વળી શત્રુંજય ઉપર પંડિત લાલને પિતાની પૂજા કરાવી એવી કેવળ પાયા વિનાની વાત ચાલી ને સંઘ બહારની હીલચાલ ચાલી. આ બધામાં પંડિતજી તે ખૂબ શાંન્તપૂર્વક પોતાને અભ્યાસ, અધ્યયન, વ્યાખ્યાને ને નવા વિચારને પ્રચાર ચાલુ રાખતા અને તેમણે ૨૪ ગુજરાતી અને ૨ અંગ્રેજી પુસ્તકે આપ્યા છે. તેમના સમાધિ શતકનું તેમની જ દ્વારા જૈનધર્મની દીક્ષા પામેલા શ્રી હરબટરને ૧૯૧૪માં અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે. ' તેમને યોગનો અભ્યાસ તે ચાલુ હતે. પતંજલ ગદર્શન તે તેમને કંઠા હતું. પતંજલ યોગ અને જેન વેગને સમન્વય એ તેમના અભ્યાસ, ચિન્તન અને મનનને વિશિષ્ટ વિષય છે. તેઓ યોગના અભ્યાસી તે હતા પણ લેગ સાધનાની દિશાએ તેમણે ઘણું પ્રગતિ Page #197 -------------------------------------------------------------------------- ________________ પંડિત લાલન સાધી હતી. અનેક સાધકને તેમણે વેગ માર્ગમાં પ્રવેશ કરાવ્યું છે. વખ્તત્વના પ્રદેશમાં તે તેઓ અદ્વિતીય વક્તા ગણાતા. દશ દશ હજાર માણસની સભા સમક્ષ તેઓ ભાષણ આપતા, તેમના અવાજમાં રણકાર હતા. તેમની વાણીમાં લાલિત્ય, મધુરતા, ભાવના ઉપાંત અદભુત અભિનય કળા હતી. કેન્ફરન્સનું અધિવેશન તેમના વકતૃત્વથી તાજગી અનુભવતુ. શ્રોતાઓ તેમના વકતૃત્વથી મુગ્ધ બની જતા, તેમની સાથે નાચી ઉઠતા. જૈન ધર્મની તેમની શ્રદ્ધા અને નિષ્ઠા એટલી જ ઊંડી છે, એવી તેમના એક વખતના વિરોધી લેખાતા જેને આચાર્યો અને આગેવાને ને પ્રતીતિ થઈ છે. • સં. ૧૯૩૬માં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના પ્રતિનિધિ તરીકે સર્વધર્મ પરિષદમાં ભાગ લેવા ઈંગ્લાંડ ગયા હતા અને ત્યાં સાતેક માસ રહ્યા હતા. તેમનું જીવન પ્રારંભથી જ જૈન સમાજની એક યા અન્ય પ્રકારની સેવામાં જ ગયું છે. જૈન સમાજમાં નવા જના વિચારની જે પચાસ વર્ષથી લડત ચાલે છે તે લડ તના વિચાર સ્વાતંત્ર્યની હિમાયતના પક્ષે તેઓ પ્રથમ સેનિક છે, સેનાની છે, અને એ રીતે આજની યુવાન પ્રજા અને ઉગતી પ્રજા તેમની ભારે ત્રણ છે. આવાં સાધુપુરૂષના જીવનનું મૂલ્ય મેળવવાનું શક્ય જ નથી. પંડિત લાલન એક સાધુ-સન્તપુરૂષ છે. આપણા Page #198 -------------------------------------------------------------------------- ________________ યુવાસંધ તરફથી સન્માન-સમારંભ (૯૭) તેમને અત્તરનાં અનેક અભિનન્દનઅભિનનન છે, તેમની આપણા ઉપર હંમેશાં શુભાષિશ રહે. આ વિવેચનના સમર્થનમાં મુનિ જિનવિજયજી, શ્રી મોતીચ ગીરધરલાલ કાપડીઆ, શ્રી જીવરાજ ઓધવજી દેશી, શ્રી હકમીચંદ જસાણી તથા શ્રી તારાબહેન માણે કલાલ પ્રેમચંદ પંડિત લાલન સાથેના પોતાના અંગત અનુ. ભવની અનેક બાબતે જણાવી હતી. પૂજય નાથજીએ પંડિતજીને પુષ્પહાર પહેરાવી તેમનું બહુમાન કર્યું હતું. બે સમાન ધર્માત્માઓ એક બીજાને ભેટી પડયા હતા. એ દશ્ય હદયંગમ બની ગયું હતું. પંડિતજીએ પિતાના સત્કાર સમારંભના જવાબમાં એવું મનનીય વ્યાખ્યાન આપ્યું હતું કે આજે પણ તેમના વિચારે આપણને નવનવી દ્રષ્ટિને પ્રેરણા આપી જાય છે. આ પ્રસંગે શ્રી નાથજી જેવા રાજયોગી-શિરોમણીને તમે પ્રમુખ સ્થાને લઈ આવ્યા તેથી મને આનંદ થયે છે. વેગની બાબતમાં તે મારા ગુરૂ છે. જૈન સિદ્ધાંત લાલનની દ્રષ્ટિએ રાજગને માર્ગ છે. દશમાં પતંજલિને વેગ સીધી રીતે આવતો નથી. છતાં સર્વદર્શને માફક જૈન દર્શને પણ પતંજલિના રાજયોગને અનેક રીતે અપનાવે છે, એટલું જ નહિ પણ રાજગના કર્તાને જૈન ધર્મના માર્ગનુસારી પણ ગણેલ છે. આખુને આખું યોગશાસ્ત્ર લગભગ ૯૫ ટકા જેન સિદ્ધાંતને સાનુકૂળ છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ (૯૮), પંડિત લાલન તમે મારા પ્રત્યે તે ખૂબ સદ્દભાવના બતાવી. મારા ગુણે તમે ઘણા ઘણા દર્શાવ્યા પણ મારા દેશે હું ઘણા જેઉં છું. અનેકવાર મારૂં પતન થયું છે, પણ એમ કહેવામાં હું જરા પણ અતિશયોક્તિ કરતે નથી કે એ દેમાંથી મને કેઈએ બચાવ્યું હોય તે તે જિનમેં જ બચાળે છે. માટે મન જિનધર્મ-નિજધર્મ અર્થાત આત્મ ધર્મ છે, આ ધર્મે મને વારંવાર ઉઠાડ્યો છે, જગાડ્યો છે, સ્થિર કર્યો છે. હું મુંબઈ જૈન યુવક સંઘને આપ્તજન સભાસદ હોઉં એમ લાગે છે. મને કોઈ વૃદ્ધ કહે તે મને ગાળ દેતા હોય તેમ લાગે છે. ૧ વર્ષનું દૈહિક જીવન મને ૧૯ વર્ષ જેવું લાગે છે. હજી ઘણા વર્ષની સાધના બાકી છે તમે અને તમારા સંઘે તેમજ પ્રબુદ્ધ જેને સુતેલે જૈન સમાજ જાગતે થયો છે. હવે એ જાગૃત સમાજને બેઠે કર જોઈએ. ઉભું કરવું જોઈએ, આમ તે કર જોઈએ, ધર્મવ્યવહાર માર્ગે દેડતે કરે જોઈએ, સ્વર્ગને નીચે લાવવું જોઈએ અને મેક્ષને હદયમાં વસાવવું જોઈએ. 'સમભાવ પૂર્ણ જીવન ગાળવું એજ સાચે ધર્મ છે. આવા મંગળમય આત્મ કલ્યાણકારી વિશ્વ ઉપકારી જેનધર્મને જગતના ચેકમાં સંદેશ તમે જ યુવાને યુવાન હદયે ક્યારે પહોંચાડશે. અંતમાં એક સૂચન કરવા લાલન સાહસ કરે છે. બાલાશ્રમ, ગુરૂકુળે વિદ્યાર્થી ગૃહ થાય છે, થવાં Page #200 -------------------------------------------------------------------------- ________________ યુવકસ’ધ સંસ્ક્રૃથી સન્માન-સમાર’ભ ( * ) જોઇએ પણ શાંતિ પૂર્વક જીવન પૂર્ણ કરવા વૃદ્ધાશ્રમ કયારે થશે. આવા વિશ્રાંતિગૃહ તા સાચાં શાંતિનિકેતન મનવાં જોઈએ. જાગશે કેઈ ભાગ્યશાળી દાનવીર ! લાલન જેવા અનેક આત્માએ આ શાંતિનિકેતનેામાં જીવનનુ દર્શન મેળવી સાચી શાંતિ મેળવશે. શ્રી નાથજીએ ઉપસ’હાર કરતાં જણાવ્યુ કે પુડિતજી જેવા જ્ઞાનવૃદ્ધ, સેવાપ્રિય અને અધ્યાત્મપ્રેમી પુણ્ય પુરૂષને શ્રદ્ધાંજલિ આપતાં ગૌરવ થાય છે. એ તે આપણા ભાર તના અરે વિશ્વના ચેાગનિષ્ઠ મહામાનવ છે; તેમની વક્તૃત્વશક્તિ જ્યારે ૯૧ વર્ષે આટલી મધુર ને રસપ્રદ છે ત્યારે યુવાનીમાં આ શક્તિના પ્રવાહ કેટલા જોરદાર હશે ! તેમને આજે પણ આધ્યાત્મિક જ્ઞાનની ખૂબ ખૂબ તૃષ્ણા છે. તેઓ મહાન શ્રેયાર્થી છે. મારી પહેલા પરિચય ૨૬ વર્ષ પહેલાં સાબરમતી આશ્રમમાં થયા અને તેમણે જે વિચારે દર્શાવ્યા તે નવીન અને પ્રેરક હતા. સમાજના ગમે તેવા વિરાધ હોવા છતાં પણ પRsિતજીએ પેાતાનુ સત્ય પ્રતિપાદનનુ કાર્ય એકસરખુ ચાલુ રાખ્યું હતુ. તે ઉપરથી આપણે સત્ય પરાયણતા અને નિર્ભયતા શીખવાં જોઈએ. ધમની ખાતર સહન કરવા સિવાય મનુષ્યની સેાટી થઇ શકતી નથી. Page #201 -------------------------------------------------------------------------- ________________ - - - ( ૧૦ ) પંડિત લાલન પંડિતજીની ઉંમર આટલી મોટી હોવા છતાં અને વૃદ્ધાવસ્થાનું આક્રમણ હોવા છતાં એમનામાં તેજસ્વીતા છે. એ તે જ ધર્મનું તેજ છે જે ધર્મશીલ હોય છે તેનામાં વરતા હોય છે. જે સાચે જ્ઞાની હેય છે તેનું તેજ વૃદ્ધા વસ્થામાં ઘટતું નથી. શરીર ભલે ક્ષીણ થાય પણ તે જ તે વિશેષ પ્રજવલિત થાય છે. આ પ્રભાવ ધર્મને-વીરત્વનેજ્ઞાનને છે. એમના ગુણ આપણામાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તે આપણું જીવન પણ એમની માફક સાર્થક થશે. એમનું અવશિષ્ટ આયુષ્ય સ્વાધ્ય અને આરોગ્ય પૂર્ણ રહે એવી મારી પરમાત્માને પ્રાર્થના છે.” પંડિતજીનું આ રીતે ભવ્ય સન્માન થાય. પુશ્ય પુરૂષ શ્રી કેદારનાથજી જેવાના મંગળ પ્રવચને થાય અને પંડિ. તજી ૯૧ વર્ષની ઉંમરે પણ પિતાની સાધનાની મંગળ કામનાઓ વાંચે છે તે કેવું મંગળમય ગણાય ! આજે પણ પંડિતજીને આત્મા જયાં હશે ત્યાં પિતાને મંગળ સંદેશ આપતા હશે ને હજારે હૃદયેને પ્રેરણાના પીયૂષ પાતા હશે. હું તે તેમને પુત્ર-શિષ્ય અને બાળક આજે પણ ૮૦ વર્ષની ઉંમરે તેમના સુધાભર્યા અમૃતવચને યાદ કરી મારી જીવનયાત્રાને સફળ બનાવી રહ્યો છું. હું પણ મારી જાતને ભાગ્યશાળી માનું છું. Page #202 -------------------------------------------------------------------------- ________________ માનવ-ગીતા [ ૨૨ ] પંડિત લાલને અમેરિકામાં Gospel of man પુસ્તક લખ્યું હતું. તેમાં સુપ્રસિદ્ધ તત્વચિંતક શ્રી એમર્સનના નિબંધમાંથી નિષ્કર્ષ લઈને પિતાની સાદી સીધી સરળ ભાષામાં ઉતારેલ છે. પુસ્તકના વિવેચનમાં પંડિતજી ખૂબ ઉંડા ઉતર્યા છે. અને તેમણે પૂર્વ અને પશ્ચિમના વિચારકે એમર્સનાના લખાણેમાં જનતા રસ લેતી થાય તે ઉદ્દેશથી પુસ્તિકા લખી છે. તેનું નામ તેમણે માનવગીત આપ્યું છે. અને તે સૂચક પણ છે. આ પુસ્તિકાનું આમુખ વિકતવર્ય શ્રીયુત જગમંદરલાલ જેની એમ. એ. બેરીસ્ટર-એટ-લે એ વિદ્વતાપૂર્ણ ભાષામાં લખી આપેલ છે. આ પુસ્તિકાના સુધાલય અમૃત વચને આપણે જાણીએ-માણીએ અને તેને માનપૂર્વક સમજીને આપણા અંતરને અજવાળીએ તે પંડિત લાલન સાહેબને પરિશ્રમ સફળ થય ગણાશે. માણસ એ શરીર નથી. પણ શરીરવાળે આત્મા છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૨ ) પંડિત લાલન અજ્ઞાન ઈશ્વરનું મનુષ્ય જ્ઞાન ફળ છે. માણસ હકીકતેને સર્વ સંગ્રહ છે. આત્મા જીવંત અને સજ્ઞાન છે. બધી ઈન્દ્રિય, મન તેમજ હદયની ક્રિયાવાળું શરીર આત્માનું સાધન છે. તે જેવું વાવે છે તેવું લણે છે. છે અને જીવવા ઘ, વિકસે અને વિકસવા ઘો, આપણે ઉર્વદર્શી થવું. વિશ્વબંધુતત્વને ભાવ કેળવ જોઈએ. આ ભાવમાંથી પરમ પુનિત પ્રેમી જન્મે છે. દર્શન જ્ઞાન અને ચારિત્રથી અપરિમિત શાંતિ અને સ્વા પ્રાપ્ત થાય છે. જેમ સૂર્યની અંદર દિવસ કે રાત્રિ નથી પણ બધે પ્રકાશ જ છે. તેમ માણસના આત્મામાં અંશતઃ જ્ઞાન કે અજ્ઞાનતા નથી પણ બધે પ્રકાશ જ છે. માણસના આત્મા અને બ્રહ્માંડના આત્મા વચ્ચે કે દીવાલ નથી. માણસમાં સમગ્ર આત્મા છે. તેની સાથે પ્રત્યેક અંશ અને અણુ સરખે સંબંધ ધરાવે છે. - હસ્ત શકિતને સૂચક છે, મગજ ડહાપણનું સૂચક છે, હદય પ્રેમનું સૂચક છે, કંઠ-શબ્દ અથવા સંગીતના આવિષ્કારનું સૂચક છે. ' સર્વ જેમાં એક જ પ્રાણ છે. સર્વ માં એક જ પ્રેમ છે, એક જ જીવન છે, એક જ માનસ છે, એકજ ઈશ્વર તત્વ છે. . . . . . Page #204 -------------------------------------------------------------------------- ________________ માનવ–ગીતા ( ૧૦૩) નદીના કેઈપણ ભાગમાં થતું તોફાન મહાસાગરના કેઈપણ ભાગમાં અનુભવી શકાય છે અને મહાસાગરના કેઈ ભાગમાં થતું તેફાન નદીના કેઈ ભાગમાં અનુભવી શકાય તેવી રીતે અમુક સમયે અને સ્થળે વિશ્વમાનસમાં જે બને છે તે વ્યક્તિગત માનસથી જાણી શકે છે. વ્યક્તિગત માનસમાં જે બને છે તે વિશ્વમાનસ જાણી શકે છે. દિવ્યબુદ્ધિ અને માણસની આધ્યાત્મિક બુદ્ધિ વચ્ચે કઈ જાતને પડદે નથી. જયારે મનુષ્ય તેના અંતરતમ હૃદયમાં આધ્યાત્મિક બુદ્ધિ પામે છે ત્યારે તે દિવ્યબુદ્ધિના મધ્યબિંદુ સુધી પહોંચે છે. સંતનું હૃદય અખિલ માનવ જાતનું જ નહિ પણ સર્વ જીવેનું હૃદય છે. પ્રત્યેક હદયના પ્રત્યેક વનિથી તે કંપાયમાન થાય છે. જ્યારે રાજનૈતિક કે ધાર્મિક, વૈજ્ઞાનિક કે તત્વજ્ઞાની ૌઢ વિચારકે સાથે બેસીને વિચાર કરે અને આપણા એક માનવ કુટુંબમાં શાંતિનો સંદેશ પહોંચાડે એ દિવસો વિશ્વશાંતિના સૂચક અને અતિ આનંદ પ્રેરક હશેઃ આપણે બધા એક જ પિતાના પુત્ર છીએ. પરમેશ્વરનું પ્રેમાળ માનવ જાતના શુદ્ધ અને શાંતિમય અંતકરણમાં દર્શન થશે. કારણ એ છે કે શાંતિ, પ્રેમ, જીવન, તિનાં આવાં સ્થાને અને તેમની સાથે સહાનુભૂતિ ધરાવનારાની સંખ્યા વધતી જાય છે અને પ્રજા, પ્રજા દ્વારા પ્રજાની રાજ સત્તાને વિકાસ થાય અને માનવ જાત માટે માનવ Page #205 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૪ ) પંડિત લાલને જાત દ્વારા અને માનવ જાતની રાજસત્તા રૂપે પ્રત્યેક મનુષના અંતઃકરણમાં પડઘો પાડે છે. ફરી ફરીને એમના કહે છે કે માણસ અને પ્રભુના મન વચ્ચે કે દીવાલ અથવા અંતરાય નથી. ઉપસંહા૨માં કવિ કેવું સવદેશીય સત્ય કહે છે – In me there shines, The soul of whole. Encentring and, Encircling all, Twixt god & man, There is no wall. Effect and cause, In me ever roll. અર્થાત–મારે વિષે સર્વમાં મધ્યબિંદુ રૂપ અને સર્વને ફરી વળતે સમસ્તને આત્મા પ્રકાશે છે. ઈશ્વર અને મનુષ્ય વચ્ચે કઈ દીવાલ નથી. મારે વિષે કાર્ય અને કારણની ઘટમાળ સદૈવ ચાલે છે. આ માનવગીતા શ્રી લાલન સાહેબે ૨૧ જાન્યુઆરી ૧૯૦૦માં લીલી ડેઈમ ન્યુયેક યુ. એસ. એ. માં લખી છે. આ માનવગીતામાંના થેડા જ અવતરણે સૂત્રે જેવાં છે. અને આપણા જીવનના દર્શન માટે માર્ગદર્શક થઈ પડે તેવા છે. એ રને હૃદયમાં ધારણ કરી આપણાં જીવનને દિવ્ય પ્રકાશ આપીએ. * Page #206 -------------------------------------------------------------------------- ________________ સામાયિકના પ્રયાગા [ 23 ] આપણા ચિરત્રનાયક પંડિત લાલન સાહેબને કોઈ પ્રિયમાં પ્રિય પાતાના શરીર-મન-વાણી અને વિચારથી પણ અતિ પ્રિય કાઇ વસ્તુ હોય તે તે સામાયિક હતી. પંડિતજીએ શ્રમણ ભગવાન મહાવીરના સામાયિકના પ્રયાગે જાતે કર્યાં, અનુભવ્યા અને તેની પુણ્ય પ્રસાદી સમાજને ભેટ ધરી. આ પુસ્તિકાની પ્રથમ આવૃત્તિ ખત્રીસ વર્ષ પહેલાં સ, ૧૯૮૩ માં પ્રકાશિત કરવામાં આવી. તે પછી તેની ૫-૬ આવૃત્તિઓ થઈ અને દરેક આવૃત્તિમાં પંડિતજીએ નવનવી દૃષ્ટિ મૂકીને પુસ્તિકાને ખૂબ રસપ્રદ બનાવી હતી. આ પુસ્તિકાની ૪ થી આવૃત્તિના સત્કાર કરતાં શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહે સુંદર પ્રવેશ લખ્યું છે. તેઓશ્રી લખે છે કે મિલ્ટનના શબ્દોમાં કહીએ તે ' મહાન પુસ્તક તેા લેખકના માંઘેરા લેાહીથી લખાય છે. સાહિત્ય સર્જક પેાતાના સર્જનમાં અણુએ અણુ ભરે છે.' આ પુસ્તિકાના એકે એક શબ્દમાં પૂજ્ય પંડિતજીએ આજે તેમને ચુમાતેર વર્ષ થયા એટલા વર્ષોની શક્તિ અનુભવ ઠાંસી ઠાંસીને ભર્યાં છે. એક લીટીમાં કહું તે Page #207 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) પંડિત લાલન એકે એક શબ્દમાં તેમના મોંઘેરા લેહીના બિંદુઓ છે, આ પુસ્તિકામાં શ્રી વીર પરમાત્માના સામાયિક યોગને આદર્શમાં રાખી કયા ક્યા જૈનોએ તે દ્વારા શ્રી વીર ભગવાને તેનાથી જે ફળ મેળવ્યું હતું તેવા ફળ મેળવ્યા તેના દષ્ટાંતે ઉમેરી પુસ્તિકાને રસપ્રદ બનાવી છે. પંડિતજી પિતે દર વર્ષે ૧૮૦૦ સામાયિક કરતા તેમજ તેનાથી બમણા કરાવતા. તેમની એક એક ક્ષણ સામાયિકમાં જ વ્યતીત થાય એવી ભાવના તેઓ રાખ્યા કરતા હતા, પંડિતજી એવા તે સામાયિકના રંગે રંગાઈ ગયા હતા કે સામાયિક કરાવતાં તેમના હૃદયની ઉર્મીએ ઉછળતી અને ગંગાના પ્રવાહની જેમ ખળ ખળ સુધાભર્યો વાણીને ધેધ વહેતો હતે. સામાયિક શબ્દના ઉચ્ચારથી થાય છે. તેની કીંમત એક રૂપી સમજીએ તે તેના ઉપરના વિચારની કીંમત એક ગીની થાય. ઉચ્ચારમય વિચારપૂર્વક આચરણ કરવામાં આવે તે આચારની કીંમત કરેડ થાય. પરંતુ જ્યારે જે ઉચ્ચાર તે જ વિચાર, તેવો જ આચાર હેય તે જીવનનું દર્શન મેળવી શકાય તેની કીંમત પંદર પંદર પરાર્ધથી પણ વધી જાય. સામાયિકમાં સમભાવ કેળવે એ જ જરૂરી છે. પ્રદીપ કહે છે કે – Page #208 -------------------------------------------------------------------------- ________________ સામાયિકના પ્રયાગ ( ૧૦૭ ) સમભાવ હાય વાણીમાં, જીવન સમાજને જગતમાં, સમસ્ત માનવ જાતમાં, વિશ્વમાં રહેલ અયમાં સધાય છે માનવ માત્રથી, સુખા સ ઇહુ લેાકના, અહીંયા છતાંયે ભોગવાયે, સઘળાં સુખા સ્વર્ગ લાકના સમભાવથી માનવ માત્રનાં, વસે અમી તણી વૃષ્ટિ, વેર ઝેર કળા હાય સમાવી, જીવમાત્ર સાથે આત્મસિદ્ધિ પંડિતજી આ પુસ્કિતાના પ્રથમ પૃષ્ઠ શુ' સુંદર ધ્રાંત રજુ કરે છે! એક વિશાળ વન—કાનન Forest છે. આખું વન ચંદન-વૃક્ષાથી ભરપૂર છે. ચ'દન-વૃક્ષમાં સુગધથી પ્રત્યેક વૃક્ષની આસપાસ સપ વીંટળાઇ રહ્યા છે, અને જ્યારે સપ સુગંધ લેવા લાગે છે, ત્યારે ચનમાં રહેલ અમૃતમય સુગંધ પણ વિષમય થતી હોય એમ લાગે છે, આ વનમાં પુણ્યાયે એક મયૂર આવી ચડે છે, જેવી ઉંદર અને ખીલાડીને, વાઘ અને બકરીને તેમજ ગાય અને સિંહને સગાઇ હાય છે, તેવી જ સગાઇ સર્પ અને મયૂરને છે. આથી મયૂરને આવતા જોઇને એકેએક સપ ત્યાંથી નાસી જાઈ છે. અને આખુય વન ચંદનની સુગધથી મહેકી રહે છે. આ રીતે જ સંસાર એક મહાન વન છે. તેમાં જીવા ચંદન વૃક્ષ સમાન છે. આ જીવરૂપી ચંદન વૃક્ષની આસપાસ કર્મ રૂપ-કષાયરૂપ-માહરૂપ સૌં વીંટળાઇ રહેલ છે. એવામાં માનવાના પુણ્યાયે આ ચંદનવનમાં જીવન વનમાં શ્રી પાર્શ્વનાથ રૂપ મયૂર આવે છે. ત્યારે ક રૂપ Page #209 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૮) પંડિત લાલને સ તરત પલાયન થઈ જાય છે, અને આપણા જીવનરૂપ ચંદનની રવાભાવિક અમૃતમય સુગંધી પર જેસમાં મહેકી રહે છે. આ પુસ્તિકાના પ્રવેશમાં ૪૬ પૃષ્ઠમાં એવું તે સુંદર ઉચ્ચ વિવેચન કર્યું છે જે જૈન ધર્મના હાર્દને દર્શાવે છે. દેહથી પર એવા આત્મસૂર્યના પ્રકાશમાં આવવા માટે આ સામાયિકના પ્રયોગ ઘણા જ ઉપયોગી છે–તેથી સંપૂર્ણ પ્રકાશની જેમ સંપૂર્ણ જ્ઞાન પ્રકાશમાં પ્રત્યેક ચિરશાંતિ માણી શકે છે. આ સંસારરૂપી મહાસમુદ્રમાંથી તરવાને સામાયિક રૂપ સ્ટીમર મળેલ છે. નૌકાધિપતિ શ્રી મહાવીર છે. આપણે મુસાફરો છીએ, એ સ્ટીમરમાં બેસવા માટે ૪૮ મીનીટ જેટલા વખતની કીંમત આપી સામાયિકની ટીકીટ ખરીદીને જે આપણે સામાયિક રૂપ સ્ટીમરમાં ચડીએ તે જૈન શાસકારે પકારી પિકારીને કહે છે કે-જે સ્થિતિ ઉપર શ્રી વીર પ્રભુ પહોંચ્યા છે તે જ સ્થિતિએ તમે પહોંચશે. આ ટીકીટ ખરીદીને અનંત આત્માઓ ત્યાં પહોંચ્યા છે. હજી અનંતા પહોંચશે-આપણે પણ ત્યાં પહોંચવા આત્માને તેજસ્વી બનાવીએ. આ પુસ્તિકામાં સામાયિકના સૂત્રોઅર્થ-ભાવ આપેલ છે. વિશેષતા તે એ છે કે આઠ પ્રકારના સામાયિક ગણાવી દરેક પ્રકારના સામાયિક ઉપર તેને વિશેષ ધ થવાને માટે એક દષ્ટાંત આપેલ છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ સામાયિકના પ્રયાગા ( ૧૦૯ ) એક એક દૃષ્ટાંત એવુ' સુદર, મેધપ્રદ, રસપ્રદ અને ભાવપૂર્વક પંડિતજીની કલમે આલેખાયું છે કે આ બધા દૃષ્ટાંતમાંથી એકાદ ચીનગારી મળી જાય તા મેડાપાર થઇ જાય. પહેલા દૃષ્ટાંતમાં ચિત્રકાર અને વિચિત્રકારની કલ્પના ભારે રસિક છે. સમભાવમાં સામાયિકમાં ક્રમદંત મુનિનું દૃષ્ટાંત ગમે તેવા પરિસડામાં પણ સમભાવ કેમ રાખવા તે દર્શાવ્યુ છે. કૌરવા પૂર્વ વૈરના ભાવે મુનિ તરફ ઈંટા, બીજોરાના ફળ, પત્થર ફેંકી તેમને દુઃખ આપે છે. મુનિરાજ તે આ ઉપસગને શાંતભાવે સહન કરી આત્મચિંતનમાં ધ્યાનસ્થપણે છે. થાડીવારમાં પાંડવા નીકળે છે. મુનિરાજની આ દશા જોઇ પાસે આવી ઈંટ-ખોરા દૂર કરે છે. મુનિરાજને થયેલ ઉપસગથી અત્યંત ખેદ્ય પામી પુનઃ પુન: વક્રન કરી પેાતાના નગર તરફ વિદ્યાય થાય છે. ક્રમ'ત મુનિને તે પાંડવા તરફ રાગ નથી-કૌરવા તરફ દ્વેષ નથી. તે તેા શુભાશુભ કર્મને ક્ષય કરી કેવળ જ્ઞાન પામે છે. સમયિક સામાયિક માટે મેતાય મુનિવર્યનું દૃષ્ટાંત પણ એવુ જ હૃદયદ્રાવક છે. સમવાદ સામાયિક ઉપર શ્રી કાલિકાચાય નું સમાસ સામાયિક માટે ચિલાતીપુત્રનુ', સંક્ષેપ સામાયિક માટે રાજા જીતશત્રુનુ, અનવદ્ય સામાયિક માટે ધમ રૂચી મુનિનુ, પરિક્ષા સામાયિક માટે ઇલાચીપુત્રનુ પ્રત્યાખ્યાન સામાયિક માટે અમાત્ય તૈયલનું' વગેરે દૃષ્ટાંતા Page #211 -------------------------------------------------------------------------- ________________ - ( ૧૧૦ ) પંડિત વાહન બહુ રસપ્રદ રીતે રજુ કરવામાં આવ્યા છે. ઉપસંહારમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત આપેલ છે. પરિશિષ્ટમાં પણ મહાત્મા દઢપ્રહારી અને મહિલના દષ્ટાંતે ઉમેર્યા છે–પ્રત્યાખ્યાન વિષે પણ એક કથા સુંદર છે. છેવટે ૮પ આપીને આ પુસ્તિકા પૂર્ણ કરી છે. આદર્શ જેનોની આદર્શ સામાયિક, દાંતે ને વિવેચન દ્વારા પંડિતજીએ એવી સુમધુર ભાષામાં આપી છે કે પ્રત્યેક વાચકને સામાયિકના ભાવ જાગે અને જીવન ઉજાળવા સામાયિક તરફ પ્રેમભાવ થાય. - " : + G Page #212 -------------------------------------------------------------------------- ________________ આત્માવ બેધ [ ૨૪ ] આજથી સુડતાલીસ વર્ષ પહેલાં સને ૧૯૧૨ માં પંડિતજીએ આત્માવ એષ કુલક-આત્મજ્ઞાનની પુસ્તિકા પ્રકાશિત કરી. આ ગ્રંથ રત્ન શ્રીમદ્ જયશેખરસૂરિજીએ રચ્યા છે. તે માગધી ભાષામાં છે. બનારસ પાઠશાળાના એક અભ્યાસીએ તેને સસ્કૃતમાં છાયા કરી અને શબ્દાર્થરૂપ અનુવાદ એક મુનિ–મહારાજે કરેલી. આ ગ્રંથના ૪૩ શ્લોકા ઉપર એવું મનનીય વિવેચન પંડિત લાલને કર્યુ છે કે તેમની અધ્યાત્મ દૃષ્ટિના અહીં પરિચય થાય છે. આ પુસ્તક ગુણાનુરાગી, શાસનપ્રેમી, મેવાડ-છેાટી સાદડીના શ્રીયુત્ શૈક ચંદનમલજી નાગેરીને અર્પણ કરવામાં આવ્યુ' છે. આ પુસ્તકમાં આત્મજ્ઞાન મેળવવા માટે અનેક પ્રકાર આપ્યા છે અને આત્મજ્ઞાનથી જીવને શે। લાભ થાય છે વગેરે સમજાવવા પંડિતજીએ ઠીક શ્રમ લીધેા છે. ફ્રૂટ પૃષ્ઠના વિવેચનના સાર આપવામાં આવે તે પણ ઘણા પૃષ્ઠો રોકવા પડે. તેથી પતિજીના વિવેચનમાંથી થાડી અમૃતબિંદુએ સમા માતીએ વાચકોના લાભાથે-આત્માથે આપવામાં આવે છે, Page #213 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) પંડિત હાલન જેમ કુ બાંધ્યું જળ રહે તેમ શાને બાંધ્યું મન રહે. મન જ્ઞાનથી સ્થિર થાય છે. મન સ્થિર થવાથી માનરૂપ એકાગ્રતા થાય છે અને એકાગ્રતાથી આત્મસાક્ષાત્કાર થાય છે. તે આત્મખ્યાતિથી તદનુકુળ સમભાવે વર્તતાં કેવળ' પણ પરંપરાઓ પ્રગટે એ સંભવ રહે છે. અનુભવ રત્નચિંતામણી, અનુભવ સિદ્ધસ્વરૂપ, અનુભવ મારગ મક્ષને, અનુભવ કેવળરૂપ. આત્મજ્ઞાન એ ભવોભવના દુઃખને લય નહિ પણ પ્રલય કરનાર છે અને સમગ્ર સુખે આપી મોક્ષનું શાશ્વત સુખ આપનાર પણ તે જ છે. આત્મ સૂર્યના દર્શન કરવા અતઃ ચક્ષુવડે હૃદયાકાશમાં જેતે લેફાલેક ભાસ્કર પ્રગટ જણાઈ આવશે, આત્મજ્ઞાન સુગમમાં સુગમ છે. ઇંદ્રિારૂપી અજોને પણ શુભમાગ વહન કરે તેવી રીતે શુભ રવાલે ચાલે તેવી રીતે કેળવવા જેમ ઇદ્રિયરૂપી ઘડા શરીરરૂપી ગાડીને ભાંગી ન નાખે તેમ મનરૂપી કેચમેનના હાથમાં રહી ગાડીમાં બેઠેલા પિતે જીવની શુદ્ધ દશા તરફ જ પ્રયાણ કરતા થાય, ત્યારે બેધડક સમજવું કે આત્મબધ બીજ વવાઈ ચૂકયાં છે. મનેવિકારનું શમન કરવા શમ, સમતા, મંત્રી, સવેગ, વિવેક અને અત્યંત ઉદાસીનતાની જરૂર છે. તે માટે જીવે પ્રયત્ન કરીને મનને જીતી લેવું જોઈએ. જે જીવ માનરૂપી પવતે ચડી ન જતાં નમ્રતાપી Page #214 -------------------------------------------------------------------------- ________________ ભાભવ માધ (128) મખમલની ભવ્ય જમીન પર ચાલે છે. અને લેાલરૂપ કુવામાં ન પડતાં, સ ંતેષરૂપ શાંતિમાં મહાલે છે તે મનુષ્યને સ'સાર અસાર નથી પણ સંસાર એટલે સમ્યક સારરૂપ થાય છે. મનુષ્ય સંસારમાં અસાર દૃષ્ટિ દુર કરી આત્મવિજ્ઞાન વડે સ'સારષ્ટિ કરતાં માક્ષ મનુષ્યને સ'સારમાં જ મળે છે, મનના વિજય પણ ધ્યાનથી થાય છે. ' માનવદેહરૂપી સ્ટીમરમાં પેાતાની આગઍગ્રેટ ખમે નહિ એટલા ધન-ધાન્ય-રૂપ-સાનુ-હીરા-માણેક-ચતુપ પશુ વગેરે પરિગ્રહ ભરતા જ જઇએ તે સ્ટીમરના ભાર વધી જાય અને આગએટ ડૂબી જાય પછી તેા મચ્છવાહાડીમાં એસવુ પડશે એટલે તિય ચની માફક માં ફ્રાં મારવા પડશે. અને પણ ડૂબ્યુ* તા નારકીની હાઠીમાં પેસી જવાશે. દરેક મનુષ્યે યથાશક્તિ પશ્રિહ પ્રમાણુ કરવુ જોઇએ તા આત્મ મળે મેાક્ષ તરફ વળાશે. સંસારિક માતા, પિતા, પુત્રા જ્યારે અધન રૂપ છે, પણ ધર્મરૂપી પિતા, કરૂડ્ડા રૂપી માતા, વિવેક રૂપી ભ્રાતા ક્ષમા રૂપી સ્ત્રી અને જ્ઞાન દર્શન ચરિત્રાદિ ગુણુ રૂપ ઉત્તમ પુત્રાને તુ તારૂ' અંતરંગ કુટુંબ બનાવ. માક્ષ પણ આત્મામાં જ મળે છે, આત્માથી જ મેળવાય છે, અને આત્મા જ મેળવશે. માટે સંસાર પણ તારા છે, બધન પણ તારૂ છે, તેમજ માક્ષ પણ ખંધનથી મુક્ત અવસ્થા, એ પણ તારી જ છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ (૧૪) પંડિત લાલન કેવળ જ્ઞાન કરતાં કળા શ્રેષ્ઠ છે,! શું અનંત વિય કરતાં શરીર બળ વિશેષ છે! શું આત્મ સૌંદર્ય કરતાં મુડદાં જેવા શરીરનું સૌંદર્ય વિશેષ છે, માટે ધ્યાન વડે તારૂ નિજસ્વરૂપ ઓળખી લે એટલે બાટ્ટામદ રૂપ આ શિખરોએ વજ વડે તુટી પડશે અને સંસારી પર્વત શિખરાથી પણ ઉચે એવા સિદ્ધ શિખર પર બિરાજશે. - મનન દ્વારા આત્માનું દયાન કરવું, આત્મામાંથી ફુરણા પ્રેરણા Inspiration થાય તેજ પ્રમાણે મન, વચન, કાયાને આચારમાં મુકવા તે પરિચીત જીવ આત્મા રૂપી બાગમાં રમશેજ અને તે બાગના અનંત ગુણ પુષ્પ અને અનંત ગુણ રૂપ ફળો તું પામીશ. આ કમને ક્ષય કરી સિદ્ધ ગતિ પામવી એ આ જીવને ધમ છે. આત્માનું સ્વરૂપ જાણે-અનુભવી ધ્યાન માર્ગેથી આત્માને પ્રકાશ મેળવે તેથી સમાધિ થતાં કેવળ જ્ઞાન થશે. અને કેવળ જ્ઞાન, કેવળ ચારિત્ર, કેવળ આનંદ પામતાં ચરમ શરીરી જીવન મુક્તના આઠે કર્મ ક્ષય થઈ સિદ્ધ સ્વરૂપ થશે. IIIM Page #216 -------------------------------------------------------------------------- ________________ ધર્મ-શિક્ષણ . [ ૨૫] પંડિત લાલનને ધર્મ-શિક્ષણ માટે ભારે રસ હતો જેન કુટુંબમાં જન્મીને બાળકને ધર્મના સંસ્કાર માતા પિતા આપી શકે પણ માતા પિતાને તે કયાં કુરસદ છે! આપણી શાળા પાઠશાળાઓ આ કામ કરી શકે, ધર્મના સૂત્રે, રહસ્ય, આચાર, ધમની વિશાળતા, ધર્મકથાઓ, ધર્મવિષે પ્રણને તથા તેના સરળ ઉત્તરે એ પંડિતજીએ બાળકના ધર્મ શિક્ષણમાં ખૂબ આવશ્યક લાગ્યાં અને તેથી જ પંડિતજીએ આજથી ૨૫ વર્ષ પહેલાં જ્યારે ધાર્મિક શિક્ષણ કેમ આપવું એ પ્રશ્ન હતે. ગઈ કાલ સુધી પાઠશાળામાં પંચપ્રતિક્રમણના સૂત્રે જ તથા ભાવાર્થ શીખવવામાં આવતા હતા. ત્યારે બાળકેના મનને રૂચે તેમને ધમ શિક્ષણમાં અભિરૂચી થાય. આનંદ આવે, રસ જાગૃત થાય તે દષ્ટિએ સૌથી પહેલા વહેલી જૈનધર્મ પ્રારંભ પોથીના શ્રી ગણેશ માંડ્યા અને જૈન સમાજને ચરણે નવી ભેટ ધરી. આ પિથીના ત્રણ ભાગ તેમણે પ્રકાશિત કર્યા અને ત્રણે ભાગ મુનિને પણ ખૂબ પસંદ પડયા. નાની વયના Page #217 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૬ ) પંડિત લાલન બાળકેને પ્રથમ ધાર્મિક શિક્ષણ આપવા માટે આ પુસ્તકે ઘણા લાભદાયી થઈ પડયાં હતા. આ ત્રણે પુસ્તિકામાં પંડિતજીએ જૈન ધર્મનું સામાન્ય જ્ઞાન, ધર્મજ્ઞાન પૂર્વક વિધિ, આચાર, ધમનિતિ વગેરે બહુ સરળ રીતે આપવામાં આવેલ છે. આની કીમત પણ એક આને અને દેઢ આને રાખવામાં આવી હતી. આ પુસ્તિકાઓ વિષે મુનિમહારાજ શ્રી કાંતિવિજયજી (પ્રવર્તકશ્રી) મુનિ મહારાજશ્રી હંસવિજયજી, શ્રી નાનચંદજી મહારાજ, મુનિમહારાજ શ્રી પૂરવિજયજી, મુનિમહારાજ શ્રી કેશરવિજયજી, મુનિ મહારાજ શ્રી મણિવિજયજી આદિએ ઘણા પ્રશંસનીય અભિપ્રાયો આપ્યા હતા. જૈન કોન્ફરન્સ હેરડે તે બે પૃષ્ઠમાં સુંદર સમાચના કરી હતી, જૈન વિવેક પ્રકાશમાં પણ સમાલોચના આવી હતી, બીજા પણ ધર્મ પ્રેમી ગૃહસ્થના સારા અભિપ્રાયે આવ્યા હતા. ૫૫ વર્ષ પછી આજે તે ધાર્મિક શિક્ષણમાં ઘણી સારી જાગૃતિ આવી છે, જગ્યાએ-જગ્યાએ પાઠશાળાઓ થઈ છે, બહેને અને બાળાઓ પણ ધાર્મિક શિક્ષણમાં ભાગ લે છે. આપણે ૫૦–૬૦ જૈન શિક્ષણ સંસ્થાઓ, ગુરૂકુળ-બાલાશ્રમ-વિદ્યાર્થી ગૃહમાં હજારો વિદ્યાર્થીઓને તે પદ્ધતિસર ધર્મ શિક્ષણ આપવામાં આવે છે. મુંબઈમાં તે શ્રી ધાર્મિક શિક્ષણ સંઘની પેજના અને પ્રેરણાથી બધી અઠશાળાઓ એક જ પ્રકારને પાઠ્યક્રમ ચલાવે છે. તેમાં સૂવે, સૂત્રોના અર્થ, ભાવાર્થ, રહસ્ય, Page #218 -------------------------------------------------------------------------- ________________ આજે કળાએ આ અવાજ અને ભાવનગર ધર્મ-શિક્ષણ ( ૧૧૭ ) કથાઓ, પ્રશ્ન તેમજ સ્તવનાદિ અને તિર્થસ્થાને આધિને સુંદર ક્રમ યોજવામાં આવ્યો છે, અને ભાવનગરમાં પણ બધી પાઠશાળાઓ આ અભ્યાસક્રમ ચલાવે છે તેમ છતાં આજે ધાર્મિક શિક્ષણ માટેના પાઠ્યપુસ્તકની ઘણી ઘણું આવશ્યકતા છે અને તેં શ્રેણી પ્રમાણે તૈયાર કરાવવાની ઘડી આવી લાગી છે. જુદી જુદી સંસ્થાઓ જુદા જુદા પાઠ્યક્રમ ચલાવે છે પણ જૈન સમાજના હજારે બાળકને ક્રમિક પાઠ્ય-પુસ્તકોને લાભ મળે તે ધર્મ શિક્ષણ ઘણું તેજસ્વી બને. બાળકના સંસ્કાર સુદઢ થાય, અને ઘેરઘેર ધર્મકથાઓનું ગુંજારવ થઈ રહે. પંડિતજી કેવા દષ્ટા હતા તે એમની જોન માગ પ્રારંભ પિથીના ભાગ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. ધર્મશિક્ષણ વિષે પંડિતજીએ જગ્યાએ-જગ્યાએ ભાષણે આપ્યા છે. શિક્ષણ સંસ્થાઓમાં તો ખાસ તેઓ પાઠ આપતા હતા, અને સામાયિક કરાવતા ત્યારે તલ્લીન થઈ જતા. બીજા વ્યાખ્યાને વિષેની નોંધ તો મળતી નથી પણ તેમના વ્યાખ્યાનની એક પ્રસાદી મળી છે તે આપણે જોઈએ, * સં. ૧૦૯ ની જુલાઈમાં અમદાવાદમાં શ્રી પ્રેમાભાઈ હેલમાં ધાર્મિક શિક્ષણ સંબંધે શ્રી લાલનસાહેબે બે વ્યાખ્યાને આપ્યાં છે તે સંક્ષેપમાં નીચે પ્રમાણે છે. આત્મપ્રિય સુશીલ બહેનો અને આત્મપ્રિય સુજ્ઞ બાંધવ, • આ ધાર્મિક સંસ્થા ૩૦ વર્ષ પૂર્વે ઉત્પન્ન થઈ અને Page #219 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૮ ) પંડિત લાલને ત્યારથી શિક્ષિત વર્ગમાં જૈનધર્મનું જ્ઞાન પ્રસરે તેવા પ્રયાસ થાય છે. આ સંસ્થાએ કેટલી પ્રગતિ કરી એને જયારે વિચાર કરીએ છીએ ત્યારે માલુમ પડે છે કે ધાર્મિક શિક્ષણ ક્રિશ્ચિયન આદિમાં ખૂબ ફેલાવા પામી છે એટલે આપણે આપણા સમાજમાં પ્રચાર કરી શક્યા નથી. તથાપિ ધીમે ધીમે જે પ્રગતિ થઈ રહી છે તે અનુમોદન કરવા જેવી છે. ધર્મનું સ્થાન આપણા જીવનમાં ક્યાં છે એ આપણે સમજવું જોઈએ. ધર્મ વ્યવહારિક શિક્ષણનું વિરોધી નથી. પરંતુ સદ્દવ્યવહાર એ ધમને જ અંશ છે. - શ્રી હરિભદ્રસૂરિ ધર્મબિંદુના પ્રારંભમાં જ કહે છે કે ધર્મ એ કલ્પવૃક્ષ છે, તે ઈચ્છિત ફળ સર્વને આપનાર છે. ધનાર્થીને ધન આપનાર, કામાર્થીને સુખ આપનાર અને પરંપરાથી ધર્મ એ મનુષ્યને મોક્ષને સાધક છે. જીવનમાં એનું સ્થાન સર્વથી મુખ્ય હેવું જોઈએ. ધર્મ આપણા શરીરમાં રહેલા આત્માથી સાધ્ય થઈ શકે છે. બીજી કઈપણ રીતે ધર્મને ઉગમ નથી માટે શરીરને પણ સુદઢકરવું જોઈએ. શ્રી તીર્થંકરદેવ પણ મનુષ્ય દેહધારી હોય છે અને એમનું શરીર એ પણ આપણને આદર્શરૂપ હોવું જોઈએ. વજ એટલે વિમાનમાંથી પર્વત ઉપર પડે તે પર્વતના ચૂરેચૂરા થઈ જાય તેવું શરીર, સુદઢ, મજબૂત, શક્તિશાળી, તંદુરસ્ત બધા બનાવી શકે છે. ધર્મનું વર્ચસ્વ માત્ર આ જીવન સાથે સંબંધ ધરાવે છે એટલું જ નહિ પરંતુ હવે પછીના જીવન સાથે પણ Page #220 -------------------------------------------------------------------------- ________________ ધર્મ-શિક્ષણ ( ૧૧૯ ) સંબંધ ધરાવે છે. તે પણ મોક્ષ મેળવવા સુધી આ વસ્તુ સમજવી તેનું નામ ધર્મ, ધર્મ અને જીવન જુદાં જુદાં હોઈ શકે નહિ. એટલું જ નહિ પરંતુ મોક્ષને પણ સાધ્ય તરીકે સ્થાપિત કરી આત્મામાં રહેલી અનંત શક્તિઓની પૂર્ણતા ધર્મ દર્શાવે છે, તેમજ આપણને આત્માની અનંત શક્તિનું દર્શન કરાવે છે, અને જગતના જીવમાળને શાશ્વત શાંતિ અને મુક્તિ અપાવે છે. મનુષ્યનું આયુષ્ય સો વર્ષનું ગણાય પરંતુ આપણા શરીરમાં રહેલા આત્માનું જીવન અનાદિ અનંત છે, એ અખંડ જીવનને સર્વ પ્રકારના સુખ આપનાર ધર્મ જ છે, ધર્મ મનુષ્યને સ્વાશ્રયી બનાવે છે. આપણાં બાળકોને નાનપણથી જ ધર્મના સંસ્કાર આપવા જોઈએ. માતા સે શિક્ષકની ગરજ સારે છે, બાળક ગર્ભમાં આવે ત્યારથી માતાએ ઉચ્ચ વિચાર કરવા જોઈએ. છ વર્ષમાં તે બાળક ઘણું ઘણા સંસ્કાર મેળવી છે, માતા પિતાએ બાળકનું જીવન ઘડતર કરવા ઉચ્ચ જીવન જીવવું જોઈએ. ધર્મમય જીવન જ બાળકને સુસંસ્કારે આપી શકશે. ધમ શિક્ષણ પણ બાળકોને પદ્ધતિ પૂર્વક રસમય રીતે અપાવું જોઈએ. તે માટેના સરળ પાઠ્યપુસ્તકે જરૂરી છે. બીજું વ્યાખ્યાન તા. ૧૯-૭-૩૯ ના દિવસે પ્રેમાભાઈ હાલમાં જ જવામાં આવ્યું હતું, ધર્મ કયાં છે? Page #221 -------------------------------------------------------------------------- ________________ પંડિત લાલન ( ૧૨૦ ) તીય ચ આદિમાં તે ધમ ભાવના કયાંથી હોય પણ મનુષ્યમાં ધર્મભાવના જન્મથી જ હાય છે, જગતના કરાડા-અબજો જીવામાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવે છે તેમાં જળચરખેચર-પશુ-૫'ખી આદિ જીવા આવી જાય છે, મનુષ્ય એજ એક એવા જીવ છે, જેને મન-બુદ્ધિ-વિચાર-વાણી મળેલાં છે અને આત્મામાં રહેલી અન'ત શક્તિના તે સ્વામી હાવાથી તે ઉત્તમ ભાવનાઓ અને પુણ્ય કર્મોથી ઉંચામાં ઉંચી સ્થિતિએ પહાંચી શકે છે. મનુષ્ય સર્વશ્રેષ્ઠ ગણાય છે અને તેથી જ મનુષ્યે ધર્મ દ્વારા આત્માના ક્રમિક વિકાસ સાધી પ્રાણી માત્રના કલ્યાણ માટેનુ ધામ મેાક્ષપદ મેળવવા શુદ્ધ ભાવે પ્રયાસા કરવા જોઇએ. ધમ તીર્થોદમાં છે કે મનુષ્યમાં તીર્થોદ એ સ્થાવર છે અને મનુષ્ય એ જંગમ છે, માટે મુખ્યત્વે જંગમ તીર્થં જ સ્થાવર જંગમની રક્ષા કરે છે. એટલુ જ નહિ પણ સ્થાવર તીથ વડે મનુષ્ય પોતાના કરતાં પણ ઉત્તમાત્તમ ભાવના સેવે છે. માટે સ્થાવર તીથતું પણ મહત્વ એટલુ જ છે. મનુષ્ય હાલ જે સ્થિતિમાં છે, તેથી ઘણી ઊંચી સ્થિતિએ પહોંચે એ અપેક્ષાએ મનુષ્ય પણ શ્રેષ્ઠ છે, તેમજ સ્થાવર તીથ મનુષ્યને વત માન સ્થિતિમાંથી ઉચ્ચ દશામાં લઇ જવામાં સહાયક હાવાથી સ્થાવર તીથ વર્તમાન મનુષ્યથી ઉચ્ચતર છે. પરંતુ આપણે મનુષ્યને ભૂલીને સ્થાવર તીર્થની જ Page #222 -------------------------------------------------------------------------- ________________ ધર્મ –શિક્ષણ ( ૧૨૧ ) ઉન્નતિ કરતા રહીએ તા તે એકાંત છે અને હાલના મનુષ્યને સ્થાવર તીથથી જ ઉંચે ચઢાવીએ તે તે પણ એકાંત છે. માટે પરસ્પર બન્નેને કેટલી જરૂર છે એ જો આપણે અનેકાંદવાદથી સમજીએ તાજ તે સાચા જૈન ધર્મ છે, એજ સાચુ' સમ્યકત્વ છે. તે વિના સવ મિથ્યાત્વ છે, તેને દૂર કરી બન્નેની ઉન્નતિ કરનાર જીવનધર્મ જાણી લેવા જોઇએ. એટલે જ્ઞાન ધર્મ અને ક્રિયા ધમ અને દ્વારા જીવનને ઉચ્ચત્તમ બનાવવાના પ્રયાસેા પ્રત્યેક જીવે કરવા જોઈએ. એજ પ્રમાણે વ્યવહારિક ઉન્નતિ પણ માર્ગાનુસારીના ગુણા વડે કરવી જોઈએ. વળી ધમ સર્વ શરીરમાં રહેલ આત્માની ઓળખ આપે છે, એટલું જ નહિ પણ તેમાં રહેલી અન`ત શક્તિના વિકાસ કરાવે છે. માટે મનુષ્યના આત્મા કેવા બળવાન છે, કેવા અનત શક્તિ શાળી છે, તે જો જીવ મનુષ્ય ન જાણે તે મનુષ્ય જડ રૂપ છે ને! હાથ પગરૂપી અવયવા અને પાંચ ઈંદ્રિયા એ પ્રત્યે કમાં શી શી શક્તિ છે અને તેની પ્રગતિ કાણુ કરાવે છે ? તે પણ ધર્મ જ છે. હાથ એ શૌય, મસ્તક એ જ્ઞાન, હૃદય એ આનદ અને વાણી એ ૐ કાર રૂપ ગાન, શબ્દ રૂપ શબ્દ બ્રહ્મ પ્રગટ આત્મા મનુષ્યના આત્મામાં રહેલ સર્વ ગુણાના માહ્ય વિકાસ માહ્ય સ્વરૂપ એ વાણી જ છે, જગતમાં જ્ઞાન રૂપી દ્વીપક પ્રત્યેક આત્માને કેવા પ્રકાશ આપે છે તે પણ ધમ જ દર્શાવે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૨ ) પંડિત ઢાલન ધમ શિક્ષણ તે પ્રત્યેક જૈન કુટુંબમાં ઘેરે ઘેર, ગામેગામ, શહેરે શહેર અને સસ્થાએ સસ્થાએ મળવુ જોઈએ. તે જ્ઞાન દ્વીપક ઘર ઘરમાં ધમની જ્યાત જગવશે અરે નૈન કુટુખ શા માટે પ્રાણી માત્ર માટે ધમ કન્ય સુસ'સ્કાર-ઉચ્ચ જીવન અને પવિત્ર ભાવના દ્વારા જીવનનું સાચુ' દર્શન કરાવવુ' હાય તા ધમ-શિક્ષણ-મહાત્માઓસંત-મહતાના ચરિત્ર કથના તેમજ અહિંસા-સયમ-તપ અને વિશ્વપ્રેમના સાદા સિદ્ધાંતાના પ્રચાર થવા જોઇએ. ધમ શિક્ષણની પ્રભાવના કરીને આપણા તમામ બાળકાને જગતના રત્ના બનાવીએ. Page #224 -------------------------------------------------------------------------- ________________ તેરાપંથીને આક્ષેપ - [ ૨૬ ] પંડિત લાલન એવા સરળ, સૌમ્ય અને શાંત પ્રકૃતિવાળા હતા કે જ્યાં જ્યાં સદ્દગુણે જુએ, સદાચાર જુએ, મૈત્રીભાવના જુએ, વિશ્વપ્રેમ જુએ અને જ્યાં ઉચ્ચ આત્માએ જુએ ત્યાં તેમનું મન નમી પડે. તે જબરા ગુણગ્રાહી હતા. તેમની દ્રષ્ટિ જ એવી પવિત્ર હતી કે સાધુ-મહાત્માઓના દર્શનથી તે ધરાતા નહિ. તેમની સાથે ધર્મવાર્તા કરીને આનંદ માણતા. તેમના હૃદયના ભાવેને જગવતા, અને નિજાનંદી રહેતા હતા. પંડિતજી એક વખત તેરાપંથીના આચાર્યને મળ્યા. તેરાપંથની એક્યતા, ચારિત્ર અને સાધુ સંસ્થાની સુવ્યવસ્થા તેમને ગમ્યા. તે ગુણેની તેમણે પ્રશંસા કરી. તેમાં કેઇના ઉપર આક્ષેપ નહોતે, તેવી કે વૃત્તિ નહતી. જે કાંઈ સારૂં દેખાયું તે સારા સવરૂપે રજુ કરવાનું પિતાનું કર્તવ્ય સમજી તેમણે તેની માત્ર પ્રશંસા કરી હતી, પણ તેને છેષ એ કે આટલું પણ સહન ન થઈ શકયું. આ વિચારો દર્શાવવા માત્રથી એવી વાત કહેતી મૂકવામાં આવી કે લાલને તેરાપંથની દીક્ષા લીધી છે. આ વાત તે ઉપજાવી Page #225 -------------------------------------------------------------------------- ________________ પડિત લાલન ( ૧૨૪ ) કાઢેલી હતી. તેમાં જરા પણ સત્ય હતુ` જ નહિ. પડિતજીએ આ વાત સાંભળી અને તેમને ભારે આશ્ચર્ય થયું. કોઇપણ પથ કે ધર્મની સારી વાતાની પ્રશ'સા કરવી એ પણ જો પાપ ગણાતુ હાય તા તે આપણે કોઈપણ ધર્મ કે પંથને સારી ગણી શકીએ નહિ. આપણા ધમ તા સારા છે તેમ માનવાને સૌ સ્વતંત્ર છે, પણ જગતના ધર્માં બધા સારા છે. દરેકમાં સમાન તત્વા છે. મષાના સિદ્ધાંતા માનવ જાતના કલ્યાણ માટે જ રચેલા છે. બધાના આચારો ભલે જુદા જુદા હોય પણ અહિંસા, બ્રહ્મચર્ય', સત્ય, અસ્તેય, અપરિગ્રુહ, તપશ્ચર્યાં, સયમ આ બધા તત્વા તા જગતના બધા ધર્મોમાં એક જેવા જ છે. પડિતજીએ તરાપથમાં દીક્ષા લીધાની વાત સાંભળી ભારે દુઃખ અનુભવ્યુ અને તે તેમણે શેઠશ્રી લેાળાભાઈ જેશંગભાઈ દલાલ ઉપર લખેલા પત્રથી સાબીત થાય છે. તા. ૧૩–૯–૧૯૩૯ આત્મપ્રિય ભાઇ ભાળાભાઇ વિ. આપણામાંના પ્રત્યેકને ધમ વાત્સલ્યભાવે સંપૂર્ણ આશિષ હૈ. પૂજ્ય કાકાથી ( શ્રી છેટાલાલ મલુકચંઢ ) કહેતા હતા કે આપ મંગળવારે આવવાના છે. ચી. ભાઇ વિમળભાઈ કહેતા હતા, કે મે-ચાર દિવસમાં આવશે. એટલે તરાપથ સબધી સર્વ હકીકત તમને જણાવવાનુ Page #226 -------------------------------------------------------------------------- ________________ તેરાપંથીને આક્ષેપ ( ૧૨૫ ) મુલતવી રાખ્યું છે પરંતુ હજી સુધી આપનું આવવાનું થયું નથી. માટે નીચેની બીના સહજ પ્રસ્તાવનારૂપે લખાવું છું. esotel The society for the study of religions. આ સભાને લાલન વર્ષો થયાં મેમ્બર છે. અમે હાલ છેલલા ચાર વર્ષો થયાં વિશ્વ ધર્મ પરિષદ World's congress of Faiths, દુનિયાના પ્રખ્યાત શહેરોમાં મેળવી રહ્યા છીએ, આ સોસાયટીને હેતુ એક ધર્મના સંપ્રદાયે અને તેના વિભાગમાં સમાનતા કયાં છે? તેને પ્રત્યેક મેમ્બરે યથાશક્તિ વિચાર કરવો જોઈએ. પરિષદને હેતુ એ સંપ્રદાયે આખા ધમને પરિસ્પર કેવી રીતે સહાય કરી શકે અને લઈ શકે. તેમને તેના વિભાગે એટલે ઉપાંગો એક-બીજાને મદદ કેમ કરી શકે ! એ હેતુથી દરેક મેમ્બરે યથાશક્તિ પ્રયત્ન કરી જોઈએ. આ દષ્ટિથી તેરાપંથને અભ્યાસ યથાશક્તિ પ્રત્યક્ષ અને પક્ષ લાલન કરે છે, અને અત્યાર સુધી એવું જણાયું છે કે આપણા ત્રણે સંપ્રદાયમાં તેમજ શ્રીમદના વિચારોમાં પરસ્પર વિરોધ કયાં છે. એને અભ્યાસ થતો હોવાથી એક-બીજાની નિંદા અને સમાજબળને હાસ થયા કરે છે. પરંતુ એક-બીજાને Agreements મળતાપણું-સમાનતા કયાં છે. એ જોવાની અગત્યતા છે કે નહિ તે આપ વિચારી જેશે. Page #227 -------------------------------------------------------------------------- ________________ (૨૨) પંડિત લાલન - બીજાનું સારું પણ આપણે સાચી માન્યતામાં વધારો કરે અને પિતાનું વ્યક્તિત્વપણું Individual Faith સુદ રહે એવું ગુણદૃષ્ટિ અને સમણિને ન જણાય ! એ આપ વિચારશે, પૂજ્ય કાકાશ્રી દિવસાનદિવસ પિતાના આત્મસ્વરૂપમાં સ્થિર અને સ્થિરતર જોવામાં આવે છે. અને હવે સંસારને છેડે અને મુક્તિને હો એ બેમાંથી કેઈને પણ વિશેષ ભાર આપી ગૌણ મુખ્ય કરતાં ઓછા જણાય છે. અને શ્રી શાંતિનાથના સ્તવનમાં શ્રી આનંદઘનજી જણાવે છે કે મુક્તિ સંસાર બે સમગણે, સમ ગણે કનક પાષાણ રે. આવી સમતા ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જોવાય છે. ખરેખર શ્રીમદના જ્ઞાનથી પ્રમોદ થાય છે. અને પ્રમાણિકપણે Faithful તદનુસાર તેઓશ્રીની શિક્ષા પ્રમાણે વર્તતાં આ કાળમાં મનુષ્ય જાણે ક્ષાયિકભાવ જાણે નજીક આવતું હોય એમ અનુમાન થાય છે. ખરું સત્ય તે શ્રી વીર જાણે. ચી. પવા તથા ચી. મનુને તેમ જ અ.સૌ. નિર્મળાને વાત્સલ્યભરી આશિષ કહેશે. તમારી તબીયત સારી હશે. હું તે ધારતું હતું કે બેંગ્લરના જળવાયુ ઈગ્લેંડ જેવાં છે માટે ત્યાં કંઈક વિશેષ રહેશે અને તબીયત વિશેષ સારી થાય એવું કરશે એમ માન્યું હતું. Page #228 -------------------------------------------------------------------------- ________________ તેરાપંથીને આક્ષેપ ( ૧૨૭ ) શરીર, મન અને હૃદયે આત્માભિમુખ થયા કરે અને થતા રહેશે. કયારે આ તરફ આવવાનું થશે તે કાકાશ્રી અથવા લાલનને જણાવવા તસ્દી લેશે. અત્ર આનંદ છે, તત્ર હે. તેરાપંથમાં ગયાની વાત તદ્દન ઉપજાવી કાઢેલી છે. હું તે મારા આત્માને પ્રકાશ મેળવી રહ્યો છું. મંગળ, લાલન છે Page #229 -------------------------------------------------------------------------- ________________ પંડિત લાલનની વિશિષ્ટતા [ ૨૭ ] પંડિત લાલનના જન્મ સમયે કાન્તિની ચીનગારીઓ ભારતમાં પ્રસરી રહી હતી ત્યારે બાળ લાલન જન્મ સમયે રડવાને બદલે હસતા પુષ્પ સમા હસી રહ્યા હતા. અને પિતાની ઈચ્છા તેને ધનેશરી બનાવવાની હતી. ત્યારે ભાઈ તે ધનને માટી માની પઢશરી બન્યા. સુધરાઈના દીવાએ વાંચી વાંચીને જીવનભરના વિદ્યાથી બની ગયા. મેટ્રિક સુધી ભણ્યા પછી રૂા. ૧૧ ની નેકરી મળી. વાંચનની ભારે ભૂખ એટલે રાત-દિવસ વાંચન ચાલુ રાખ્યું. સદા અભ્યાસી રહ્યા અને ટયુશને આપવા લાગ્યા. માસિક દસના ૩૦૦) કમાવા લાગ્યા છતાં એ જ સાદાઈ, એ જ સતેષ, એ જ જ્ઞાનદષ્ટિ, એ જ શાંતિ. શ્રી વીરચંદભાઈ રાઘવજી ગાંધી અમેરિકા વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મને સંદેશ આપવા ગયા. અને પંડિતઅને અમેરિકા જવાની તમન્ના જાગી. આપ્તજનેને મળ્યા ને બીજે જ અઠવાડીએ ઉપડી ગયા. અમેરિકામાં બે-ચાર મહિના રહેવાય, પણ પંડિતજી તે ચાર વર્ષ રહ્યા અને જગ્યાએ જગ્યાએ અહિંસાને સંદેશ આપે ત્યાંના ભાઈ Page #230 -------------------------------------------------------------------------- ________________ પંડિત હાલનની વિશિષ્ટતા ( ૧૨૯) બહેનેના સંપર્કમાં આવ્યા. ત્યાં ધર્મ શિક્ષણના વર્ગો શરે કર્યા. ધર્મના દીવડા અમેરિકામાં પ્રગટાવ્યા. માતૃભૂમિમાં આવ્યા અને જગ્યાએ જગ્યાએ વ્યાખ્યાનો આપવા લાગ્યા. તેમની વાણમાં જાદુ હતું. શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતા. એવી મીઠી-મધુર વાણી કે શ્રોતાઓ શાંતચિત્તે સાંભળ્યા જ કરે બસ સાંભળ્યા જ કરે. જૈન કોન્ફરન્સ કે દક્ષિણ મહારાષ્ટ્ર પરિષદ, ધર્મ શિક્ષણ સંઘ કે કોઈ સભાનું સંમેલન વિદ્યાર્થીઓની સભા, જ્યાં જ્યાં તક મળે ત્યાં પંડિતજી પહોંચે અને ચમત્કાર સજી શકે. વિરોધીઓ પણ શાંત થઈ જાય એવી તેમની મધુર વાણી હતી. પંડિતજી લગભગ ૮ ભાષાઓ જાણતા હતા. કદી કામ વિનાના હોય જ નહિ. અરે હજામત કરાવતાં કે આવ્યું તે તેમની સાથે વાત કરવા મંડી પડે. હજામતના પિસા કરાવે નહિ. હજામ રાજી થઈ જાય તે આપે ને આનંદ આનંદ માને. બાળકો તેમને ખૂબ ખૂબ વહાલાં હતાં. તેમની સાથે ખૂબ આનંદ કરે અને બાળકને આનંદ તો કરાવે પણ વાતવાતમાં બેધક ટુચકાથી બાળકે ને સુસંરકારે આપે, બાળક સાથે એવા પ્રશ્નોત્તર કરે કે બાળકો પણ ખીલે. બાળકને ગુરૂ બનાવે અને પિતે શિષ્ય બનીને વાત કરે અને તેમાં ખૂબ રસપૂર્વક ભાગ લે. બાળકને બીસ્કીટ, Page #231 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) પંડિત લાલન મીઠાઈ, ફળ-ફળાદિ મે ખવરાવે પોતે પણ બાળક બની જઈને ખાય ને ખૂબ આનંદ કરાવે. પિસાની ગણતરી ન રાખે પણ ખૂબ Accurate. ઉદાર પણ એવા કે પિતાને પ્રિય વસ્તુ પણ આપી છે. આશિષ તે હાંડા ભરી ભરીને આપે, લેનારને શોધી શોધીને આપે. તેમને એક જ લગન વીતરાગના પ્રશમ રસની, ઉપશય ભાવની, સમતામય શ્રેણ, જીવનની, દાનથી જીવન શોભાવનાર તે લાલન, જ્ઞાનથી , , તે લાલન. કિયાથી ,, , તે લાલન, ગુણ ગ્રાહી દષ્ટિવાળા સદગુણાનુરાગી તે લાલન. દેષ જોવામાં આંધળી વૃત્તિ તે લાલન, ઉદાર ચરિત ને પવિત્ર જીવન ગાળતા, સુખ દુખમાં સમાન વૃત્તિવાળા, સદાય મુસાફર પણ મુસાફરીને હેતુ પ્રજાને ધર્મને બોધ આપવા. શ્રી વીરચંદભાઈ રાઘવજીના તે પરમ પ્રિય સન્મિત્ર હતા. સાધુ સંતેના પરિચયમાં. આવેને વિનયી બની જતા. શમ-ઉપશમ અને પ્રશમ એ પંડિતજીના ઉપનામ હતા. . પંડિતજીએ અનેક પ્લેટફે ગજાવ્યા છે, શ્રોતા ઓને મંત્રમુગ્ધ કર્યા છે, પિસાને હાથને મેલ સમજતા. અચ્છા બાબા શ્રી વેલજી લાલજી વેરા જામનગરના પ્રેમી પ્રીતિપાત્ર હતા. અંગત મિત્ર હતા. અને સાથે જમતાને આનંદ માનતા મીઠું બોલે તેમાં મીઠું ખાવાને પણ શેખ, Page #232 -------------------------------------------------------------------------- ________________ પંડિત હાલનની વિશિષ્ટતા ( ૧૫ ) અરે ચા કેફીને કેકમાં કેસરને જાફરાન નંખાવે પણ તે જીભના સ્વાદ માટે નહિ શોખ ખાતર. લેવા કરતાં વામાંજ આનંદ માનતા, વ્યાજબી કીંમત કરતાં વધારે આપવી એ એમની ખાસીયત. હલકો વિચાર મગજમાં પેસવા દે નહિ. કદાચ પેસી જાય તે કાઢી નાખવા પ્રયત્ન કરતા. “સવિ જીવ કર શાસન રસી ઈસી ભાવ દયા. મન ઉલસી” એ ભાવ હંમેશા જાગૃત રહે. કોઈના દોષ જેવાના જ નહિ. નાના બાળક પાસેથી પણ ગુણ ગ્રહણ કરે. ઓછામાં ઓછું બેલે અને વધારેમાં વધારે કામ કર, મન વાણી અને દેહમાં ઐકય સાધવા સતત પ્રયત્ન કરે. કોઈને પણ વિરોધી ન ગણે. બધા સાથે સમભાવ રાખે. પિતે જાણકાર હોવા છતાં જિજ્ઞાસુ બુદ્ધિ રાખે. મિષ્ટ ભાષા એ એમનું વ્યસન. નિશ્ચય તે અચલ કરે જ નહિ. ગંભીર વ્યક્તિઓ સાથે ગંભીર બને પણ હાસ્યપ્રિય બંધુઓની સાથે તે ખૂબ ખૂબ હસે અને હસાવે. દડા રેવાનું તે શીખ્યા જ નહોતા. હસ્યા તેના વસ્યા ને રોયા તેણે ખોયા Laugh and the world will laugh with you but weep and you weep alone. - જે પ્રસન્ન મુખમુદ્રા રાખી શકે છે તે જ વિશ્વમાં વિજય પ્રાપ્ત કરી શકે છે. | Rejoice always સદાય આનંદી જીવન જીવે અને સુખી થાવ એ એમનું પ્રિય વાકય હતું. તેઓ પિતાને સદા યુવાન માનતા young man of ninty two એમ કહેવામાં અભિમાન વેતા અને ખરે. Page #233 -------------------------------------------------------------------------- ________________ (૧૩૨) પંડિત હાલન - - ખર તેમનામાં એક યુવાનને શેભે તેવી તમન્ના-ધગશભાવના જાગૃતિ અને આનંદ હતે. જ્ઞાનપિપાસા તે જીવનના અંત સુધી એવી જ તીવ્ર રહી. કાના કે કઠ હતા. અંતરના અવાજને. જ્યારે વાણી દ્વારા રજુ કરતા ત્યારે જ્ઞાનગંગાને પ્રવાહ રાતે અને બધા મંત્રમુગ્ધ થઈ જતા. ' પંડિતજી સુપ્રસિદ્ધ વક્તા, સગુણાનુરાગી, શાસ્ત્રના જ્ઞાતા, વિનમ્, પ્રશાંત અને સેવાપ્રિય જૈન સમાજના રત્ન હતા. - ધન્ય જીવન ધન્ય સેવા, Page #234 -------------------------------------------------------------------------- ________________ અવસર બેર બેર નહિ આવે [ ૧૮ ] પંડિત લાલન અમેરિકા જઈ આવ્યા, લંડન જઈ આવ્યા અને હિંદના નાના-મોટા શહેરમાં ફરી ફરીને યાત્રા પ્રવાસે કર્યા. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં જ્ઞાનની ગંગા વહેવડાવી, જાગૃતિના પૂર રેલાવ્યા, પ્રકાશના દીવડા પ્રગટાવ્યા અને ધ્યાનની મસ્તી જગાવી. હજારો સ્ત્રી-પુરૂષ, યુવાને અને કુમારના હદયે ધર્મપ્રભાવનાથી મઘમઘતાં બનાવ્યા અને અધ્યાત્મ જ્ઞાનની સૌરભ પ્રગટાવી. આજે પણ પંડિ. તજીની મધુર મધુર અમૃતભરી વાણી અનેક હદયમાં ગુંજે છે અને જીવનની ધન્યતા અનુભવાય છે. પંડિતજીની સુધાભરી વાણી અને યાન વિષય ઉપર પિતે કરેલ વિવિધ લક્ષી વિવેચન તેમજ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાની કળાને એક પ્રસંગ પંડિતજીના પરમ ભક્ત પરમ સનેહી આપ્તજન શ્રી વિસનજીભાઈ જેતશીભાઈ આપે છે તે આપણને પ્રેરણાના પીયૂષનું પાન કરાવી જાય છે. પૂજ્ય લાલનસાહેબ ઘણા વર્ષો પહેલાં હુબલી પધાર્યા હતા. આ વખતે પર્યુષણના દિવસે હતા. પયુંષણ આનંદપૂર્વક પૂર્ણ થયાં. તપશ્ચય આદિ સારા પ્રમાણમાં થયાં. વ્યાખ્યાનમાં આનંદ આવ્યો. Page #235 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૪) પિડિત લાલન પર્યું પણ પૂર્ણ થયા બાદ એક મોટા સભાગૃહના હેલમાં પંડિતજીનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું. સ્ત્રી-પુરૂષે અને યુવાનેથી આખે હેલ ભરચક હતો. પંડિતજીએ ધ્યાનને વિષય પસંદ કર્યો. ધ્યાનને મહિમા, ધ્યાન ધરવાનું પ્રયોજન, ધ્યાનથી અંતર આત્મામાં જે પ્રકાશ મળે છે અને ધ્યાન એ આત્મા સાક્ષાત્કારનું પ્રથમ પગથીયું છે. વગેરે વિવેચન સાદી સરળ ભાષામાં પંડિતજીએ કર્યું. પણ પંડિતજીની વ્યાખ્યાનની શિલી તે અને ખી હતી. તે તે શ્રોતાઓને સમજાવીને, તેમના હૃદયમાં નવી ભાવનાઓ જગાવી પિતાની સાથે તમય બનાવીને પ્રત્યેક હૃદયને હચમચાવી ડેલાવી દેતા અને પોતે તેમાં તલ્લીન બની જતા. દયાનનું વિવેચન તે કર્યું પણ સભામાં જ ધ્યાનના પ્રયોગ કરવા લાગી ગયા, આખી સભા બધા નાનાં મોટા શ્રોતાજને પંડિતજીની કલ્પનાના વિહારમાં ઉશ્યન કરવા લાગ્યા અને આ હેલ ધ્યાન મગ્ન બની ગયો. આ છે, આપણા પંડિતજીની વકતૃત્વ કળા અને વિવેચન દષ્ટિ, . પહેલા તે પંચ પરમેષ્ટિનું ભાન કરાવ્યું અને તેમાં પગલે પગલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને - સર્વસાધુના ધ્યાનમાં બધાને તલ્લીન કરી દીધા. પંડિતજી. પિતે પંચ પરમેષ્ટિના સાક્ષાત દર્શન કરી રહ્યા છે, અને - શ્રોતાઓ પણ બધા ધ્યાનમાં લીન છે, અને તેઓ પણ - પંચપરમેષ્ટિનું દર્શન ઝીલી રહ્યા છે, તેવું દશ્ય તાદશ થયું. પછી તીર્થાધિરાજ શત્રુંજયનું ધ્યાન કરાવ્યું. પંડિતજી બધા શ્રોતાજનોને હુબલીથી પાલીતાણાની પવિત્ર Page #236 -------------------------------------------------------------------------- ________________ અવસર બેર ઘેર નહિ આવે ( ૧૩૫ ). ભૂમિ પર લઈ આવ્યા. તીર્થાધિરાજના દર્શન માટે જય તલાટી અને ધનવશી ટુંકના દર્શન કરાવી પગલે પગલે વિસામે વિસામે કુડે કેડે ભાવનાઓને ઉચ્ચ બનાવતા બનાવતા જે તીર્થપતિ દાદાના દર્શનથી કરડે આત્માએને ચિરંતન શાંતિ મળી છે અને જેના મઘમઘતા પવિત્ર વાતાવરણ જગતના માનવીઓને દૂર-સુદર પ્રદેશેમાંથી આકર્ષી રહેલ છે તે શ્રી આદીશ્વર દાદાની અનુપમ, ભવ્ય, તેજાતેજના અંબાર સમી અલૌકિક જ્યોતિર્મયી ચમત્કારી મૂર્તિના દર્શન કરાવ્યાં અને સભાગૃહના તમામ ભાઈ બહેને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય તેવું પવિત્ર વાતાવરણ સર્જાઈ ગયું. પંડિતજીએ જ્યારે પૂર્ણાનંદમયં મહદયમયના લેાકથી વાતાવરણ પવિત્ર બનાવી દીધું ત્યારે હૃદયે હદય નાચી ઉઠયું પંડિતજી તે દાદાના દર્શનમાં એક તાન બની ગયા અને હુંબલીમાં શત્રુંજય અને તીર્થપતિ દાદાના સભાજનેને દર્શન કરાવ્યાં. ' પંડિતજીને ભક્તિભાવ આ સમયે ખૂબ જાગી ગયો હતું અને ધ્યાનમાં મસ્ત હતા. સભાજને દાદાના દરબારમાં જ ઉભા છે અને દાદાની અલૌકિક મૂર્તિના દર્શન કરી સૌ પાવન થઈ રહ્યા છે. એ દશ્ય ખરેખર ભવ્ય હતું. સભાજને તે અમૃતપાન કરી રહ્યા હતા. પંડિતજી પણ ધ્યાનના પગલે પગલે ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશ કરી રહ્યા હતા. સભાજનેને પણ પિતાની સાથે ઉચ્ચ ભૂમિકા તરફ દેરી રહ્યા હતા, Page #237 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૬) પંડિત લાલન આ પછી સમવસરણનું ધ્યાન કરાવ્યું. આ ધ્યાન તો અદ્વિતીય-અનુપમ અને ભવ્ય હતું. આપણે સમવસરણમાંજ બેઠા છીએ. ભગવાન પધાર્યા છે. દેવ અને દેવીઓ નમસ્કાર કરે છે. રાજા-મહારાજા શેઠ-શાહુકાર આમજનતા સ્ત્રી-પુરૂષ અરે પશુ-પંખીઓ બધા સમાન ભાવે બેઠા છે. ભગવાનના અમૃત વચને બધા સાંભળે છે, તે તૃપ્તિ અનુભવે છે, આનંદની લહેર લહેરાણ છે, ભગ વાનના દર્શનથી આત્મા પ્લાવિત બન્યા છે. આ દશ્ય તે એટલું બધું મને રમ હતું કે સભાજને સમવસરણમાં જ બેઠા છે, અને સમવસરણના દર્શન કરતાં ધરાતા નથી. પંડિતજીની સુધાભરી વાણીમાં એ ચમત્કાર હતું અને તે બધાને મુગ્ધ કરી જતો. પછી પંડિતજી તે કલ્પનાના વિહારમાં ઉડવા લાગ્યા અને શ્રોતાજનેને ક્ષીર સમુદ્રના ધ્યાનમાં લઈ ગયા, પંડિતજી ક્ષીર સમુદ્ર પાસે પહોંચી ગયા છે. બધાને ક્ષીર સમુદ્રના દર્શન કરાવ્યા છે. ક્ષીર સમુદ્રમાં વચ્ચે હજાર હજાર પાંખડીઓ વાળું સેનાનું કમળ દેખાય છે, તે ખૂબ ઉંચે ઉંચે છે. તે કમળની કરણુક ઉપર સ્ફટિકનું સિંહાસન છે તેના ઉપર લાલન ઉભે છે અને બધા શ્રોતાજને પણ ઉભેલા . કેવું મને રમ્ય ધ્યાન! કેવું અનુપમ દશ્ય! કેવી કલ્પના! કેવી ધર્મ ભાવના ! આપણે બધા એવી ભાવના ભાવે. હૃદયના અંતરતમ ભાવથી ભાવે કે બહીરઆત્મ ભાવ છોડીને અંતરાત્મા Page #238 -------------------------------------------------------------------------- ________________ અવસર બેર બેર નહિ આવે (૧૩) છીએ અને તેમાથી પરમાત્મા પ્રત્યેના ભાવમાં જવા માટે કર્મોને છેડીએ એ કર્મોને છોડવા માટે નીચેની ભાવના ભા. સુખ પર ધીમહી, સત્ય પર ધીમહી, અચૌર્ય પરે ધીમહી. બ્રહ્મચર્ય પરં ધીમહી, આત્મલક્ષમીય પરં ધીમહી. આ ભાવનાઓએ શ્રોતાઓને પ્લાવિત કરી દીધા. ધ્યાનમાં મગ્ન બધા આત્મશુદ્ધિ અને આત્મશાંતિ તથા આત્મ જ્યોતિ અને આત્મ પ્રકાશમાં ઝબકોળાઈ ગયા, અને આનંદની લહેર લહેરાણી. આ વિવેચન પૂરું થયું અને પંડિતજીએ જગતના માન પ્રત્યે સ્ત્રી પુરૂષ તરફ કેવી ભાવના રાખવી તે બદલ નીચેનું પદ પ્રેમપૂર્વક ગાયું અને સૌને ગાતાં કરી મૂક્યા. મેટી તે સહુ માતૃતુલ્ય ગણું હું, છોટી ગણું પુત્રીઓ; જે હોયે સમવર્ષ મુજતણું, તેને ગણું ભગીનીઓ. મેટા તે સહુ પિતૃતુલ્ય ગણું હું, છોટા ગણું પુત્રવત; જે હેયે સમવર્ષ મુજતણા, તેને ગણું બંધુઓ, એવી માનવ માત્રમાં મુજ થશે, પ્રીતીતણી વૃષ્ટિએ; આ કાલે મુજને કરી કૃપા, પ્રભુ આશીશ એવી દીએ, આ પદ ગાઈ રહ્યા પછી પંડિતજીએ પ્રાણી માત્ર તરફ ક્ષમાભાવ–પ્રેમભાવ-મિત્રભાવ-અવેરભાવ દર્શાવવા ગંભીરતાથી લેક રજુ કર્યો અને તે પણ શ્રોતાજનેએ ઝીલ્યો. ખામેમિ સવ્વ છવા, સવ્વ છવા ખમતુ મે; મિત્તિએ સવ્ય ભુએસ, વેરે મજજ ન કેણહી. Page #239 -------------------------------------------------------------------------- ________________ પંડિત લાલન ( ૧૩૮ ) સભાગૃહ ક્ષમાપનાના આ ભાવથી ગુંજી ઉઠયુ'. મિત્રભાવના જાગી ગઇ, પ્રાણી માત્ર તરફ પ્રેમભાવના પ્રગટ થઇ. આ ઘડી એવી આન–મગળની હતી કે શ્રોતાજના ખૂબ ખૂબ હર્ષિત હતા. વિશ્વના તમામ પ્રાણી સાથે મૈત્રી ભાવના દર્શાવતા દર્શાવતા પડિતજીની આંખડીએમાંથી અશ્રુબિંદુએ ખરી પડ્યાં અને શ્રોતાજનેાની આંખડીએ ભીની થઈ ગઈ. આ પ્રસંગ હુમલીના સંધને અનુપમ પ્રસગ હતા. પ'ડિતજી તા હજી ધ્યાનમગ્ન હતા ત્યાં તા ચમત્કાર સજાય.. અમારા હુબલી સમાજના આગેવાન મહાજનના પ્રમુખ ધમપ્રેમી કચ્છ-વરાડીયા નિવાસી શ્રી શામજીભાઇ માણેક ઉમ'ગથી ઢાડીને પૂજ્ય લાલનસાહેબને પ્રેમપૂર્વક ભેટી પડ્યા, અને ગદ્ગદ્ સ્વરે મેલી ઉઠ્યા કે આજના દિવસ અમારા જીવનના ઉત્તમાત્તમ દિવસ છે. આજે અમને જીવનનું પાથેય મળ્યુ, પૂજ્ય પંડિતજીએ તીર્થાધિરાજ શત્રુજય, સમવસરણ તથા ક્ષીરસમુદ્રમાંના હજાર પાંખડીવાળા કમળમાં બીરાજેલ આત્મતત્વના દર્શન કરાવ્યાં. આજ જે અદમ્ય શાંતિ મળી તે ચિરશાંતિ અમારા બધાના જીવનમાં મઘમઘી રહેશે. અમને કાઇ નવા જન્મ મળ્યે હાય તેમ લાગે છે. અમારાં જીવન ધન્ય અની ગયાં છે. આજના નવીન અનુભવાનું વર્ચુન આ જીન્હાએ તે શકય નથી. તમે તે ખરેખર સાચા જીવનદશ ક થયા છે, તમે સાચા માર્ગદ અન્યા છે. અમને જે ધમ પીયૂષનુ પાન કરાવ્યુ છે તે જીવનમાં અમર રહી જશે. પરમાત્મા આપને લાંબુ આયુષ્ય Page #240 -------------------------------------------------------------------------- ________________ અવસર એર બેર નહિ આવે ( ૧૩૯ ) આપે. આપ પૂજ્યશ્રી વારંવાર અમને સાચો પ્રકાશ આપતા રહે અને અમારાં જીવન ઉજવળ મંગળમય બને. અમે આપને અમારા પ્રેમની પુષ્પમાળથી વધાવીએ છીએ. આજને આનંદ, આજનું ધ્યાન, આજનું દર્શન, આજને ઉલ્લાસ અને આજની જીવનદષ્ટિ અમને સૌને પુનર્જીવન આપી ગયેલ છે. આપ અમારા કલ્યાણદાતા બન્યા છે. આ અવસર ફરી ફરી કયારે આવશે ! અવસર બેર ઘેર નહિ આવે ! જયું જાણે ભૂં કર લે ભલાઈ જનમ જનમ સુખ પાવે. એ ભજન અમારા જીવનની દીવાદાંડી બની રહેશે. ધન્ય વાણ ધન્ય દર્શન, Page #241 -------------------------------------------------------------------------- ________________ આત્મશક્તિને આવિર્ભાવ [ ૨૯ ] શ્રી વીસનજીભાઈ જેતશીભાઈ મારા પરમ સનેહી પરમ હિતેષી આજ રર-૨૦ વર્ષથી શ્રી અરવિંદ આશ્રમમાં કુટુંબ સહિત રહે છે અને વિશ્વમંગળના મહાન તિર્ધર શ્રી અરવિંદ મહર્ષિના પરમ ભક્ત બની ગયા છે, પૂજ્ય માતાજી મીરાં માતાના આશીર્વાદ મેળવી જીવન ધન્ય બનાવી રહ્યા છે. પણ આ આશ્રમને નાદ તેમને જગાડનાર તે આપણા પંડિત લાલન છે, જેમણે વર્ષો પહેલા હુબલી અને ગદગમાં ધ્યાન અને યોગના પ્રયોગો દ્વારા શ્રી વીસનજીભાઈને આત્માને જગાડી દીધા હતે. શ્રી વિસનજીભાઈ રૂ બજારના રસીયા ગણાતા, સુપ્રસિદ્ધ વ્યાપારી હતા. હુબલી સંઘના આગેવાન હતા અને સેવાપ્રેમી સજજન હતા ૧૩૦૦૦ કચ્છી દશા ઓશવાળ સમાજના ભાઈ બહેનેમાં આ એક જ આત્માને ભેગની ચીનગારી લાગી અને તેઓ સમૃદ્ધિની છેળામાંથી સાધનાના માર્ગે પડીચેરી દેડી ગયા અને પંડિતજીના સત્સંગથી તેઓએ પિતાના જીવનને ઉજવળ બનાવ્યું એટલું જ નહિ પણ કુટુંબના બધાને એ પવિત્ર-ઉચ્ચ-આનંદ મસ્ત-પ્રેરણાત્મક વાતાવરણમાં મૂકી દીધા અને આજે પણ તેઓ આશ્રમના અંતેવાસી બની ગયા છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ખાત્મશક્તિ આવિર્ભાવ ( ૧૪૧ ) હુબલીના પ્રસંગ આપણને પ્રેરણા આપી જાય છે. તેવા જ બીજો ગઢગના પ્રસંગ શ્રી વીસનજીભાઇ લખી જણાવે છે તે પ્રસંગ પણ પડિત લાલન સાહેબની વિશિ છતા તથા ઉચ્ચ દૃષ્ટિ અને આત્મશાંતિની પ્રતિતી કરાવી જાય છે. “ ગદગમાં હું મારા શ્વસુર શ્રી લાલજીભાઈ વધાને ત્યાં હતા. પૂજ્ય લાલન સાહેબ ગદગ આવેલા અને શ્રી લાલજીભાઈને ત્યાં રહ્યા હતા. તેમણે મહાજન વાડીમાં એ ત્રણ ભાષણો આપ્યા અને તેની અસર સધના નાનામોટા બધા ભાઇ–મહેનેા ઉપર ખૂબ સારી થઇ. પ્રમુખ ભાઇએ શ્રી લખમશીભાઇ, શ્રી માવજીભાઈ, શ્રી મેઘજીભાઇ વગેરે ભાઇઓએ વિનતિ કરી કે આપ હંમેશાં અમને શાંતિપ્રેમ અને આત્માની અન ત શક્તિ વિષે પ્રવચના સભળાવા છે આપના એ ત્રણ વ્યાખ્યાનાથી અમને નવા પ્રકાશ મળ્યો છે. અમને જીવનનું ક્રેશન મેળવવા માટે જરૂરી આત્મિક ખેારાક મળ્યો છે. આપને સાંભળ્યા જ કરીએ એવી ભાવનાએ થાય છે. પ'ડિતજી શ્રી લાલજીભાઈના ઘરમાં સવારના નાસ્તા લઈને ધમ' ચર્ચા કરવા બેસતા તેમાં હું પણ એસતે। પંડિતજી આત્માને સ્વભાવ-સત-ચિત્ આનંદનું વર્ણન કરતા ત્યારે તેમના તેજસ્વી ચહેરા ઉપર સત્ચિદાન≠ સ્વરૂપની લહેરા લહેરાતી અને તેઓ કહેતા કે આવા આત્માને દુ:ખની ઝાંખી પણ હાય નહિ. જ્યાં સુધી આત્માની પીછાણુ ન હોય ત્યાં સુધી આપણા આત્માનુ Page #243 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૨ ) પંડિત લાલન સાચું લક્ષણ-અનંતજ્ઞાન-અનતિદર્શન-અનંત ચરિત્ર-અનંતવીર્ય છે તે આપણે ઓળખી શકતા નથી આ આત્મા પિતાના સ્વભાવમાં રહી તમામ વિભાવિક જે કરમના લક્ષણે હોય વિષય અને કથાના લીધે થયા હોય થતા હોય તે સર્વને જીતી લે અશક્ત કરી લે અને કેટલાકનો નાશ પણ કરી દે છે, આત્મ લક્ષી મહાત્મા આનંદઘનજી મહારાજે કહેલ છે કે “ સત્તા થલમે મોહ વિદારત લાગે કાચી દેય ઘડી” આવા આત્મ લક્ષી વિવેચને રજ રજ થતાં અને પંડિતજી તે દૃષ્ટાંતે દ્વારા એવી મધુર વાણીમાં સમજાવતા કે બધા ગ્લાવિત થઈ જતા. આ બધાની મારા ઉપર ભારે અસર થતી અને આ રસપ્રદ ચર્ચા છોડીને ઉઠવાનું મન થતું નહિ. બપોરના જમ્યા પછી ફરી ચર્ચા વિચારણા માટે બેસતા પંડિતજી તે એવા વિચારક હતા કે નવનવી દષ્ટિથી સમજાવતા અને ચર્ચામાં રસ જામે તે રીતે બધાને ઉદ્દેશીને વાતે રૂપે આત્મ દૃષ્ટિ આપી દેતા. એક દિવસની વાત છે. આત્માની અનંત શક્તિનું વિવેચન એવું તે રસપૂર્વક કર્યું અને બધાને એવી ઉચ્ચ ભૂમિકા ઉપર લઈ ગયા કે બધાના હદય નાચી ઉઠયા. મારા ઉપર આ વિવેચનની ભારે અસર થઈ અને મારામાં પણ અનંત શક્તિ છે તે જાણે પ્રત્યક્ષ થતું હોય તેમ એવી પ્રેરણા થઈ કે આ મુઠી ઉપાડી ભીંતને લગાવું તે ભીંત તૂટી પડે. લાલનસાહેબને આ મારી પ્રેરણા વિષે પૂછયું. આત્માની અનંત શક્તિમાંથી આ તે એક બિંદુમાત્ર Page #244 -------------------------------------------------------------------------- ________________ આત્મશક્તિને આવિાવ ( ૧૪૩ ) કરશે! તે એ છે, પણ આ શક્તિના વિકાસ માટે પ્રયત્ન શક્તિ કલ્યાણકારી બનશે પણ સાથે સાથે ખૂબ સાવધાન પશુ રહેવાનુ` છે. કારણ કે આ શક્તિના અહ' જાગ્યા તા કેટલાક પ્રસંગોએ આજ શક્તિ નીચે પાડી ૪. પણ તમે જાગૃત છે તેથી તમને આ શક્તિ મચાવી પણ લેશે. આ રીતે પંડિતજીના સત્સંગથી મને અને મિત્રાને ઘણા ઘણા લાભ થયા. પંડિતજીની નવી સૃષ્ટિ મને મળી અને આ આત્મદૃષ્ટિથી મારા જીવનમાં મને પ્રસંગે પ્રસંગે લાભ જ થયા. આજે શ્રી અરવિંદ આશ્રમના એક અંતેવાસી તરીકે રહેવાના ૨૦-૨૨ વર્ષથી જે અપૂર્વ લાભ મળ્યા છે તેના ખીજ પડિતજીની આત્મષ્ટિના વિચારા અને પંડિતજીએ આત્માની અન તશક્તિ માટે જે પ્રેરણાના પીયૂષ પાયાં હતાં તેનુ' જ પરિણામ છે. મારૂ જીવન તા ધન્ય બની ગયુ છે. મારા જીવનના એક અનુપમ પ્રસંગ જાણવા જેવા છે. હુ' એક વખત ધ્યાનમાં હતા. પૂજ્ય લાલનસાહેબે જે આત્માની અનત શક્તિ અને ચૈાતિની અતરમાં છાપ પાડી હતી તે ઉપર ખૂબ ચિંતન કર્યું" અને મારા હૃદયમાં કોઈ દિવ્ય પ્રકાશ પ્રગટ્યો હું સ્વપ્નમાં હોઉં અને કોઇ શક્તિ મને ખેછી રહી છે તેમ લાગવા માંડયુ'. આ સમયે મારા આનંદની સીમા નહેતી. હું' તેા હર્ષાવેશમાં આવી ગયા. પરમ શાંતિની લહેર આવી ગઇ અને એ લાખેણી ક્ષણ તા . જોતજોતામાં અદૃશ્ય થઈ ગઈ પણ સાચી શાંતિને અનુભવ જીવનમાં દિવ્ય પ્રકાશ આપી ગયા. એ સમયે મને ઉચ્ચ ભાવના જાગી. અરે હું Page #245 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) પંડિત લાલન આ સંસારની મોહજાળમાં ફસાયે છું એમાંથી વિમુક્ત થવા પ્રયત્ન કરી જોઈએ. ત્યારપછી તે હું અલ્પાંશે પણ આ આધિ-વ્યાધિ અને ઉપાધિથી નિવૃત્ત થવા પ્રયાસ કરી રહ્યો હતો અને થોડા જ સમયમાં મેં નિવૃત્તિને નિર્ણય કરી લીધું. આજે પણ એ તેજસ્વી ચહેરે મને યાદ આવે છે. અને તેમને ચિદાનંદ સ્વરૂપ આત્મા મને પ્રેરણા આપી જાય છે. તેમના વચનામૃતેને આત્માનું દર્શન એવું ભવ્ય હતાં કે મારા અંતરને હચમચાવી દેતા અને તેની ચેટને પ્રતાપ હું નથી ભૂલી શકતો. જીવનમાં કેટલાએ પ્રસંગે આવ્યા અને ગયા. કઈ કોઈ પ્રસંગે તે હું લપસવાની અણી ઉપર હતું ત્યારે એ મધુર અવાજ અને આત્માની અનંત શક્તિને સંદેશ હું સાંભળતો અને મારી જાતને બચાવી લેતે વ્યવહારના પ્રસંગમાં લેભ, લાલચ અસત્ય તથા વાસનાઓ જ્યારે જેર કરતા ત્યારે પંડિતજીની સુધાભરી વાણું યાદ આવી જતી. મને રોમાંચ થતું. અને હું આત્માની શક્તિને પરચા પામી જતે અને બચી જતું. અને આત્માની ઉચ્ચતા મેળવતે. સચ્ચિદાનંદને આત્મભાવ આ રીતે સૌ મેળવીએ જીવન ધન્ય ધન્ય બની જાય. Page #246 -------------------------------------------------------------------------- ________________ લાલન પુષ્પવાટિકા [ ૩૦ ] - પંડિતજીએ પિતાના જીવનમાં ઘણું ઘણું લખ્યું હશે. પત્રે પણ ઘણા લખ્યા હશે પણ તે પ્રયત્ન કર્યા છતાં મળેલ નથી. તેમાંથી થોડું લખાણ મળ્યું છે. તેમજ થોડા પગે મળ્યા છે. તેમાંથી જાણવા જેવું અત્રે આપવા પ્રયાસ કર્યો છે. જેનદર્શન સર્વ દર્શનની સાથે કેવા પ્રકારે ભાતૃભાવ સમજાવે છે. સર્વ દશના સમન્વય કેમ થઈ શકે તે પ્રત્યેક વિચાર વિચાર. મહાત્મા પુરૂષ એ મહાન તિરે છે. તેઓના જીવન આપણા જીવનને આદર્શ છે. એ જીવન આપણા જીવનને પ્રેરણાના પીયુષ પાય છે. પ્રત્યેક મનુષ્ય જાતે મહાન આત્મા છે. અનંત શકિતવાળે છે. તેમજ તે સર્વને આત્મબંધુ છે. ૧૦. Page #247 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૬ ) પંડિત હાલન પ્રકૃતિ ઉત્તમ માટે જ પિતાનું અસ્તિત્વ રાખી રહી છે. સુજનેની પ્રમાણિકતાએ વિશ્વને ધારણ કરી રાખ્યું છે. તેઓ પૃથ્વીને અનારોગ્ય રાખે છે. x જીવન મધુર અને સુખકર છે. પણ જીવન જીવતાં શીખવું જોઈએ. જગતના ઝંઝાવાતે તે કસોટી છે. ગમે તેવા સંજોગોમાં પ્રશાંત રહેવું અને નિર્ભય રહેવું તેમાં જીવનની મહત્તા છે. X X મહાપુરૂષના ચિ આપણા ઘરની શોભા તે છે. પણ તે પ્રત્યેકને પ્રેરણા આપી જાય છે. દિવસના પ્રત્યેક બનાવ તેઓના જીવન પ્રસંગને યાદ કરાવે છે. જે તારામાં છે તે બીજામાં નથી. માટે તા. કાવ્ય ચિ વિચારે ચિંતન જગતમાં પ્રસરાવવા મોકલે અને તેનાથી ચમત્કાર સર્જાશે. ૪ પુસ્તક પણ જીવનનું દર્શન કરાવે છે. કેટલાક ગ્રંથરનો તે એવા હોય છે કે તે વાંચતાં વાંચતાં હૃદયની ઉર્મિઓ ઉછળે છે. અને એવાં ઉશ્યને જાગે છે કે તેને આનંદ આત્મા જ માણી શકે. ઉચ્ચ વિચારણા કરે વિચાર પ્રમાણે મધુર ભાષી હોય અને વાણી પ્રમાણે વર્તન હોય તે સાચે માનવ. X Page #248 -------------------------------------------------------------------------- ________________ લાલન પુષ્પવાટિકા ( ૧૪૭ ) જે માનવ વિચાર કરતા નથી. તે માનવવર્ગના ગણાય પણ તે સાચા માનવ નથી. X X જે માનવ વિચારક મહાપુરૂષને અથવા ધાર્મિક પર પુરૂષને અવતારી પુરૂષને અનુસરે છે તે માનવ છે. * X દર્શનકારા કે ધમવેત્તાએ માનવ કક્ષાથી ઉંચે ડાય છે. વિજ્ઞાનક્ષેત્રમાં સમાધિક્ષેત્રમાં ડાય છે. મનુષ્યને વિચાર કરતા કરાવી તેઓને દુઃખથી મુક્ત કરે છે, અને સુખને માગે વહેન કરાવે છે, × * પૂર્ણ યાગી મહાત્મા અવિદ્યાષ અધ્યાત્મને માગે જગતને ઢારી રહ્યા છે. માનવ માત્રનેા સમુદ્ધાર સાધવા સાધના કરે છે જેથી મનુષ્ય સ્વતંત્ર થઇ મુક્તિ પામી પરમાત્માના સાનિધ્યમાં, સાલેાકયમાં, સાર્ત્મ્યમાં, સાયુજ્યમાં રહી શકે. × X * મહર્ષિ રમણસ્વામી આપણને બ્રહ્મદર્શન કરાવવા કૃપા કરી રહ્યા છે. અને તે ધ્યાનને માગે નહિ પરંતુ આત્મદર્શનને માગે, * × X યથા ચિત્ત તથા વાચા, યથા વાચા તથા ક્રિયા, ચિત્તે વાચી ક્રિયા યાંચ, મહતા મેક રૂપતા, Page #249 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૮) પંડિત હાલન જેવું ચિત્તમાં તેવું વાણીમાં જેવું વાણીમાં તેવું વર્તન, ચિત્ત, વાણી, અને ક્રિયામાં એક રૂપતા એ જ મહાનતા સુખી કેણ! શરીર સુખી, વ્યાપાર સુખી, વાહને સુખી, માનવબંધુતાએ સુખી, કલાએ સુખી, ઉદ્યોગે સુખી, તેમજ મન અને આત્માએ સુખી, તે સાચું સુખી. Head Hand Heart મન, હાથ, હદયને સંબંધ જાણે.. મનુષ્ય એ જ્ઞાનને અખૂટ ભંડાર છે, આનદને અપરંપાર સમુદ્ર છે. હા, માં , પણ કટીમાંથી ઉપજ, ઉરજમાંથી ઘર, ઘરમાંથી હવેલી, હવેલીમાંથી મહેલ એ મનુષ્યની કૃતિ છે. Ly ચામડાનાં વસ્ત્ર, વકમ વસ્ત્રો, રૂના વસ્ત્રો અને રેશમના વસ્ત્રો એ પણ મનુષ્યની કૃતિ છે. આજની દુનિયા ઉપરની અવનવી શોધે પણ મનુની કૃતિ છે. * * * * * Page #250 -------------------------------------------------------------------------- ________________ લાલન પુષ્પવાટિકા (૧૪૯) મહાન બધા, જબરજસ્ત પૂલે, સ્ટીમર, હવાઈજહાજો, પહાડે તેડીને કહેલા માર્ગો અને કાઢેલી રેલવે લાઈને, દરીયા પૂરીને બનાવેલ નગર અને ગગનચુંબી મહાલયે કલાત્મક મંદિરે આ બધું પણ મનુષ્યની કૃતિ છે, પણ આત્માની શોધ, જીવન દર્શન તેમજ આત્મશાંતિ એતે ગહન છે. તે માટે સાધના કરવી જોઈએ સાધનાથી સ્વર્ગ પણ સધાય છે. મનુષ્ય એ મૂળ સૂત્ર છે, જગત એ સૂત્ર ઉપરનું ભાષ્ય છે, માણસના આત્મા અને બ્રહ્માંડના આત્મા વચ્ચે કોઈ દિવાલ નથી. આ દિવાલ સ્વયંકૃત છે, અને તેથી તેને ટુંકાવવા લંબાવવા અથવા આવિષ્કારને અથે પુનઃ રચના કરવાને આત્મા શક્તિવાન છે. એજ રીતે દિવ્ય બુદ્ધિ અને માણસની બુદ્ધિ વચ્ચે કઈ જાતને પડદે નથી. જ્યારે મનુષ્ય તેના અંતરતમ હદયમાં આધ્યાત્મિક બુદ્ધિ પામે છે, ત્યારે તે દિવ્ય બુદ્ધિના મબિંદુ સુધી પહોંચે છે. પૃથ્વી તે મનુષ્યના પગમાં વડવાળીને સમાઈ ગઈ છે. તેના પગના તળીયામાં સમાઈ ગઈ છે. મનુષ્યને પગ Page #251 -------------------------------------------------------------------------- ________________ (૧૫) " પંડિત લાલન એટલે બધે વિશાળ છે, કે જે તે આખા બ્રહ્માંડમા થાપવા માંડે તે આખું બ્રહ્માંડ Cosmos પૂરું થાય પણ પગ પૂરો ન થાય. પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી થાય પણ પગ તે થાક નથી. ' કહીનુર હીરાની કીમત પાંચ કરોડ હેય તે કેહીનુર જોનાર ચક્ષુની કીંમત પાંચ અબજ ગણાય પણ દેહ રૂપી ઘરમાં રહેનાર જે આત્મ રત્નની કીંમત પાંચ પરાદ્ધ ગણાય ને! આત્મ રત્નને ઓળખીને અંત દષ્ટિ કરે તે આત્માની ઝાંખી થાય કે જેની કીમત અપરંપાર છે. ભગવાન મહાવીર સ્વામી સાધના વડે આત્માના પૂર્ણ વિકાસને પહોંચ્યા એટલે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીચ, અને અનંત ઉપયોગ એવા અનંતાનંત ગુણોની પૂર્ણતાએ પહોંચ્યા તે સાધન તે વિધાન તે ક્રિયા તે ચારિત્ર સામાયિક છે. મહાત્મા બુદ્ધ માર કહે છે. મહમદ પયગમ્બર સેતાન કહે છે. મહાત્મા મંઝિઝ ડેવલ કહે છે.. શ્રીમદ્દ શંકરાચાર્ય માયા કહે છે. ઋષિ-મુનિઓ મેહ કહે છે. મહાત્મા કપિલ પ્રકૃતિ કહે છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ લાલન પુષ્પવાટિકા ( ૧૫૧) મહાત્મા ક્રાઈસ્ટ ડાંમ કહે છે. શ્રી મહાવીર સ્વામી મિથ્યાત્વ કહે છે. આ દેહને આ દેહાધીનને આ કર્મને કર્મના પરિ. ણામને હું માનવે તે મિથ્યાત્વ છે. જૈન શાસ્ત્રમાં એ મિથ્યાવને “બહિરાત્મ ભાવ” પણ કહે છે જૈન દર્શન વૈજ્ઞાનિક Sbientifie એટલા માટે છે કે તેમાં કલ્પનાને સ્થાન નથી, આત્મ સંશોધન અને આત્મા વલંબન મુખ્ય છે. જૈન દર્શને માન્યું છે કે આત્મા જ પરમાત્મા છે. . ' Page #253 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની દૃષ્ટિ [૩૧] પંડિતજી વિચારક હતા, ચિંતક હતા, તત્વજ્ઞાની હતા, વક્તા હતા, અને સગુણાનુરાગી હતા, તે આપણે જોઈ ગયા. પંડિતજીની દષ્ટિ ઘણી વિશાળ તે હતી પણ તેઓ દિર્ઘદ્રષ્ટિ હતા. અને તેમની દષ્ટિ વેધક હતી તેમને ઈતેને ભારે શેખ અને એ દષ્ટાતે પણ એવી સુંદર રીતે રજુ કરી શકતા કે શ્રોતાઓ પ્લાવિત થઈ જતા. તેની ભાષામાં પણ ખૂબ મધુર અને દાંતે હદયમાં જડાઈ જાય તેવાં. પંડિતજીની દષ્ટિ જાણવા માટે તેમણે પિતે જુદા જુદા વ્યાખ્યાનમાં રજુ કરેલ બે દષ્ટાંતે પૂરતાં થશે. એક વેળા ચાર મિત્રે પિતાનું નશીબ અજમાવવાને કોઈ મોટા શહેરમાં જવાને પિતાના ગામથી નીકળ્યા. રસ્તામાં પહેલી મંજલે સંધ્યા કાળ થવાથી એક વડ વૃક્ષની નીચે ઉતાર કર્યો. એક મિત્રે ત્રણ કલાક સુધી મિત્રની અને સરસામા નની ચકી એક પહેર સુધી કરવી. બીજાએ બીજા પહેરમાં ચકી કરવી ત્રીજા મિત્રે ત્રીજા પહેરમાં ચકી કરવી અને ચોથાએ છેલ્લા પહોરમાં ચેકી કરવી. Page #254 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની દષ્ટિ (૧૫૩) અંધકાર થતાં પહેલા મિત્રની ચેકીને વારે ૬ થી ૯ ને શરૂ થયો તે જાગૃત રહ્યો બીજા મિત્રો શાંતિપૂર્વક નિદ્રાને વશ થયા. ચેકીના વારાવાળા મિત્રે ત્રણ કલાકને વખત પસાર કરવા યુક્તિ શોધી કાઢી. વટવૃક્ષની થોડે દૂર એક લાકડાને મોટે કકડે પહેલે જોઈ તે લઈ આવ્યો અને ત્રણ કલાકમાં તે એક સુંદર બાળાનું પૂતળું તૈયાર કર્યું. નવ વાગતાં બીજા મિત્રને કંઈપણ કહ્યા વિના તેને ઉઠાડી પોતે સૂઈ ગયે. બીજે મિત્ર પણ વખત પસાર કરવા શું કરવું તે વિચારતે હતું ત્યાં તેણે સુંદર બાળાની પૂતળી જેઈ. તે જોઈ ઘણે ખુશી થયે. આ પૂતળીને સુંદર કપડાં પહેરાવ્યા હેય તે તેની સૌંદર્યતામાં ઘણું વધારે થાય. ત્રણ કલાકમાં તેણે પોતાની પાસેના કપડામાંથી વસ્ત્રો તૈયાર કરી લીધાં અને પૂતળીને પહેરાવ્યા. બાર વાગ્યા એટણે ત્રીજા મિત્રને જગાડી કંઈપણ કહ્યા વિના સૂઈ ગયે. ત્રીજે પણ વખત પસાર કેમ થશે તેમ વિચાર કરે છે ત્યાં તે વસથી આભૂષિત પૂતળીને જોઈ. તેને બુટે સૂઝી આવે કે આ પૂતળીને અલંકારથી વિભૂષિત કરેલી હોય તે તેની સુંદરતામાં મણ રહે નહિ. તેણે ત્રીજા પહેરામાં સુંદર અલંકારો તૈયાર કરી લીધાં અને પૂતળીને અલંકારોથી વિભૂષિત કરી. પૂતળીની સુંદરતા જોઈને ચકિત થઈ ગયે. ત્રીજે પાર પૂરો થતાં રાત્રિના ત્રણ વાગે ચોથા મિત્રને ઉઠાડી પિતે સૂઈ ગયો. Page #255 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૪ ) પંડિત લાલન ચેાથેા મિત્ર પેાતાને વખત પસાર કરવા વિચાર કરતા હતા એટલામાં સર્વાંગ સુંદર ખળાને સુંદર વા અને સુંદર તમ અલંકારોથી વિભૂષિત થયેલી જોઇને આનંદ આશ્ચય પામ્યા અને પોતે ચેાગી હાવાથી આ પ્રતિમામાં પ્રાણ પ્રવેશ કરૂ' તે। આની અદ્ભુતતાનેા પાર રહે નહિ. ખરાખર ત્રણ કલાક પુરા ન થાય તે પહેલાં તેણે પ્રાણાયામ કરી મંત્રદ્વારા તેમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરી. પ્રભાત થયું. બધા મિત્રા જાગી ઉઠ્યા માળાને સજીવન જોઈને આશ્ચય ચકિત થઇ ગયા. એ શ્રી કેાની એ વિષે મિત્રામાં ચર્ચા વિચારણા ચાલી. એટલામાં કાઇ એક સહૃદય, બુદ્ધિમાન, વિદ્વાન આવી પહેાંચ્યા. તે વ્યવહાર–કુશળ હોવાથી તેમના મનનુ` સમાધાન થાય તેમ ઉકેલ કાઢ્યો. પૂતલીને ઘડનાર તા પિતા થયા. વસ્ત્ર પહેરાવનાર બધુ થયા. અલંકારો પહેરાવનાર પતિ અને પ્રાણુ સંચાર કરનાર તે શુરૂ થાય. વ્યવહાર દૃષ્ટિએ એ સ્ત્રી અલંકાર પહેરાવનાર સેનીની છે. તથાપિ અધ્યાત્મ દૃષ્ટિએ એ ચારેની છે. એક સ્ત્રી ચારની ડાય એ વ્યવહાર દષ્ટિએ ખાટું છે પણ અધ્યાત્મ દૃષ્ટિએ ખરૂ લાગે છે. આખી ને આખી સ્રી, તેના કાઇ ભાગ નહિ, પહેલાની પૂર્ણ પુત્રી, ખીજાની પૂર્ણ બહેન, ત્રીજાની પૂર્ણ પત્ની અને ચેાથાની પૂર્ણ શિષ્યા છે. આ કથાના સિદ્ધાંત એ છે કે તુલનાત્મક દૃષ્ટિએ સ સ છે. પરંતુ વિવિધ નહિ કે વિધી આત્મરસ પ્રમાણે સમજવુ જોઇએ. Page #256 -------------------------------------------------------------------------- ________________ પંડિતની દષ્ટિ ( ૧૫૫ ) શ્રી શંકર પણ કહે છે કે–રસો હૈ સા અર્થાત્ આત્મા એ જ રસ છે. જેમ દાડમ, કેળાં, આંબા અને સંતરા એમાંના પ્રત્યેકમાં રસ છે પણ એ રસના વિવિધ પ્રકાર છે. આ પ્રકારે જગતની તમામ વસ્તુઓ વિવિધ પ્રકારે પ્રત્યેક વ્યક્તિની છે. અને વિવિધતાની વિશાળતા આત્મા સમજે તે પૂર્ણાનંદને વિરોધ વિના આનંદ ભેગવી શકે. જેમ છેક અરધે માતાને ને અરધે પિતાને નથી પણ આખે ને આખે માતાને ને આખે ને આખે પિતાને છે, તેમ પ્રત્યેક વરતુ એકની પણ છે અને બધાની પણ છે. જે થાય તે સારાને માટે આ ઉપર એક બીજું દાંત પણ જાણવા જેવું છે. કૌશામ્બી નગરીમાં અજીતસેન કરીને ચક્રવર્તી રાજા રાજય કરતા હતા. તેમના પ્રધાન સુબુદ્ધિ પ્રધાન તે હતા પણ સાથે મહારાજાના દિલેજાન દોસ્ત પણ હતા. એક વેળા આમ્રફળ છેલતાં છોલતાં મહારાજાના હાથની આંગળી છલાણી પ્રધાનજી બોલી ઉઠ્યા કે “જે થયું તે સારાને માટે” મહારાજા આ ઉપરથી ગુસ્સે થઈ ગયા અને બીજા અમલદારને હુકમ કર્યો કે પ્રધાનને કેદમાં પૂરે જે વખતે પ્રધાનને કેદમાં લઈ જવામાં આવ્યા તે વખતે પ્રધાનજી બેલી ઉડ્યા કે “જે થાય તે સારાને માટે શ્રોત્રુ બાંધ અને સુશીલ બહેને તમે સમજ્યા હશે Page #257 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) પંડિત લાલન કે મહારાજાની આંગળી છલાણું અને પ્રધાનજીએ સારું થયું એમ કહ્યું અને પિતાને કેદમાં જવું પડયું એ પણ સારું થયું એમ કહ્યું આ એક કેયડ થયે. એક સપ્તાહ પછી મહારાજા પિતાના બીજા અમલદારે સાથે શિકારે નીકળ્યા. મહારાજાએ શિકારની ધૂનમાં પિતાનાં અશ્વને ખૂબ દોડાવ્યે અમલદારે પાછળ રહી ગયા. ઘેડો થાકથી વચ્ચે મરણ પામે. રાજાજી શેકમાં બેઠા છે, ત્યાં એક યોગી પિતાના શિષ્ય સાથે આવી ચડયા અને રાજાને સુવર્ણ સિદ્ધિ સિદ્ધ કરવા હમ પાસે લઈ ગયા. હોમ મંત્રનો પ્રારંભ થયે. રાજા તે મૃત્યુ સમીપ આવેલું જોઈ મનમાં પ્રભુની પ્રાર્થના કરવા લાગ્યા. રાજાને નખ શીખ તપાસી લીધા અને એક શિષ્ય બોલી ઉઠ્યો ગુરૂદેવ ! આ માણસની આંગળી કપાયેલી છે, તેથી તે હેમવા યોગ્ય નથી, એગીએ રાજાને છોડી દીધો. રાજાને પ્રધાનજી યાદ આવ્યા કે જે થયું તે સારા માટેનું રહસ્ય આજે સમજાયું એટલામાં બીજા અમલદારે પણ આવી પહોંચ્યા, બધા કૌશામ્બી આવી પહોંચ્યા. પ્રધાનજીને છેડી મૂકયા. પ્રધાનજીને મહારાજાએ તેમની વાત કરી. પ્રધાનજીએ કહ્યું, કે મને જેલમાં મોકલ્યો તે સારું થયું નહિ તે હું તમારી સાથે જ હોત અને તમારે બદલે મને હેમી દેત “જે થાય તે સારાને માટે” એ કુદરતી રચના છે. સુશીલ બહેને અને સુજ્ઞ બંધુઓ નૈધિક વિધાન પણ આપણા મનુષ્યના જીવનમાં કેટલું ઉપયોગી છે તે જો Page #258 -------------------------------------------------------------------------- ________________ વાહનની દષિ ( ૧૫૭) આપણે કષાય-ક્રોધ આદિને વશ થતાં ધીરજથી વિચારીએ તે આપણા જીવનમાં ઘણું જ ઉપકારી થઈ પડે. વિશેષ વ્યવહાર દ્રષ્ટિથી ઘણા ગુરૂ છે, પણ પરમાર્થથી આત્મા સિવાય કંઈ આપણે ગુરૂ નથી જ મનુષ્યને શુદ્ધાત્મા Absothie sohl એજ ગુરૂ છે અને એને અનુભવ એજ મનુષ્ય જીવનને પુણનંદ છે. પંડિતજીની દષ્ટિ કેટલી વેધક હતી. તે દરેક પ્રશ્નને કેવી રીતે ઘટાવતા હતા, તેમજ તેમનું વિવેચન કેવું સરળ અને સચોટ હતું અને તેમના દષ્ટાંતે કેવાં હદયની આરપાપર ઉતરી જાય તથા જીવનનું નવું દર્શન આપી જાય તેવા હતાં તે આ એ દાંતે ઉપરથી જોઈ શકશે. alilikle ils? w Page #259 -------------------------------------------------------------------------- ________________ પત્રબોધ [૩૨] પંડિતજીએ તે જીવનમાં ઘણા ઘણા પત્ર લખ્યાલખાવ્યા હશે, પણ એ પત્રે કયાંથી મળે ! બે-પાંચ પત્રો મળ્યા છે તે આ ચરિત્રમાં આપ્યા છે એ પત્ર પણ આપણને પંડિતજીની વિદ્વતા અને જીવનદષ્ટિને પરિચય આપી જાય છે. પંડિત લાલન C/o મીસીસ ચીમનલાલ નગીનદાસ ખાનપુર, અમદાવાદ તા. ૧૬-૧-૫૧ આત્મપ્રિય ધર્મબહેન શ્રી નારંગીબહેન તથા ચી. ભાઈ મણીલાલ, આપને સવિનય જણાવવાનું કે લાલનની ભાવના અગાસમાં થોડો સમય રહેવાની અને ભક્તિવત્સલ બધુએના સહવાસની અત્યંત અગત્ય હૃદય પ્રદેશમાં જણાય છે. ચર્મચક્ષુએથી વિશેષ દેખાતું નથી તેથી એક સહચર સાથે રહે છે એટલે ભેજનશાળામાં લાલનના રૂા. ૪૦) તથા સહચરના રૂ. ૩૫) આપીશ, આપ સદ્દગત્ પિતાશ્રીના મકાનના નીચેના રૂમમાં ગોઠવણ કરી શકાય તે કરવા કૃપા કરશે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) મહારાજશ્રી મહાસતીજી સમયના જાણકાર પુરા દેખાયા. અને આપણા જૈન ભાન્ડુએના કલ્યાણના માર્ગ બહુ જ સરળ રીતે દર્શાવતા હોવાથી આત્મપ્રદેશમાં શાન્તિપૂર્વક પ્રમાદ ઉપયા છે. વળી પૂજય માણેકખા પણ વ્યાખ્યાન સાંભળી સંતુષ્ટ થયા છે. આપણા સર્વને અને પ્રત્યેકને શ્રીમદ કૃપાળુ દેવના માગ ની પ્રવૃત્તિ હૈ। એવી ભાવના સાથે. આપના પતિ લાલન પત્રમાધ સાધક સદન સેાનગઢ તા. ૧૫-૩૫૨ પરમપૂજ્ય માણેકખા, આપના કહેવા પ્રમાણે હાલ તે સેાનગઢ રહેવાના ચામ વિચાર છે. અને તબીયત સહન કરવાને ચાગ્ય થાય તા, અપ ચૈત્ર માસ વીત્યા પછી શેઠશ્રી બકુભાઈ મણીલાલને ત્યાં રહેવાના વિચાર થાય છે. જેથી આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરિજી મહારાજ લાલનને લલિત વિસ્તરામાં વિશેષ પ્રવેશ કરાવી શકે જે લલિત વિસ્તરા શ્રી હરિભદ્રસૂરીએ રચીને તેને અમર કરનાર શ્રી ઉપમિતિ ભવપ્રપંચના કર્તાને સીàાનથી અહીં હિંદમાં સ્થિર કર્યો હતા. અહીં ચારિત્ર રત્નાશ્રમના સેવામૂર્તિ શ્રી કલ્યાણચંદ્રજી મહારાજની દવા લઉ છુ. અને તમારી સૂચના પ્રમાણે દુધ પશુ લેવાય છે. તમારા કથન મુજબ મારી જાતની સભાળ રાખીશ જેથી આપના જેવા ઉપકારીજનાને ચિંતા ન થાય.. Page #261 -------------------------------------------------------------------------- ________________ પંડિત લાલન ( ૧૦ ) ચેાગષ્ટિ સમુચય જે ડા. ભગવાનદાસે તૈયાર કરેલ છે. તેનુ' વાંચન-મનન કરવાની જરૂર છે. જ્યારે અવકાશ મળે ત્યારે જરૂર પુસ્તકનું' અવગાહન કરશેા. જે કામ ૫૦૦ સામાયિક થાય તે આ ગ્રંથના અવગાહનથી ૫૦ સામાવિકમાં થશે. લાલનના ૯૪ મા જન્મદિવસ અહીં ઉજવાશે. આપને તથા શ્રી ગજીબહેનને એક વખત અહીં આવવા મારૂં નિમંત્રણ છે. તમને અહીં ઘણું' જાણવાનુ` મળશે. શ્રી ઇન્દુબહેનને પત્ર લખો તે મારા પૂર્ણ આશીશ લખશે. આપ સર્વને સુખશાન્તિ હૈ। એવી ભાવના સાથે— આત્મમધુ લાલન. સાધક સદન સાનગઢ તા. ૨૭–૩–૧૯૫૧ આત્મ પ્રિયમ' રામજીભાઈ રવજીભાઈ લાલન મગળમય આશીશ સાથે લખવાનુ કે તા. ૧ લી એપ્રિલ રવીવારે લાલનનુ શારિરીક વય ૯૪ મા વર્ષમાં પ્રવેશ કરશે. કારણ કે એના માળચક્ષુ કચ્છ-માંડવીના પ્રકાશમાં ૧૯૧૪ ના મધ્યાહ્ને આ જગતના પ્રકાશ જેવાને ઉઘડ્યાં. માતુશ્રી કહેતાં હતાં કે એક નાની માચીમાં તને સુવાક્યો, પાસે એક દીવા રાખ્યા હતા તેના પ્રકાશમાં આસપાસ જોતાં તુતા હસ્યા જ ફરતા હતા. મને એ પ્રમાણે Page #262 -------------------------------------------------------------------------- ________________ પત્રબોધ ( ૧૧ ), જોઈને તેઓ પણ આશ્ચર્યથી આનંદ પામવા લાગ્યાં અને કહ્યું હતું કે બીજા છોકરાઓ તે જન્મતાં રડે છે અને આ છેક હસે છે તેથી આ છોકરે સૌને રાજી કરશે. ચિ. ધર્મપુત્ર શિવજીભાઈ અહીં મળી ગયા હતા અને કચ્છ જવાનું કહેતા હતા. સર્વને યથા ઘટિત આનંદ છે. થોડાક દિવસ પછી અમદાવાદ જવા ભાવના છે. - * છાર મહેન્દ્રના * પાયલાગણું | લાલન થતી સાધક સદન-સોનગર તા. ૧૧-૪--૫૧ આત્મ પ્રિય પરમોપકારી પૂજ્ય બા માણેકબા લાલહનને હ૪ મે જન્મત્સવ આનંદપૂર્વક ઉજવાઈ ગયે. તા. ૬ ઠ્ઠી જાન્યુઆરીએ જે મેળવણુ દેવી ગૌમાતાના મિષ્ટ દુધમાં રેડયું તેને વિકાસ નવા જન્મમાં દિવસાન દિવસ વૃદ્ધિ પામ્યા કરે છે, એ તમારા ઉપકારમાં વૃદ્ધિ અનુભવી સાનંદાશ્ચર્ય હૃદયમાં ફુરી આવે છે. અભિનવ જ્ઞાન પછી અંતર અનુભવ અને અંતર અનુભવ પછી આત્મ પ્રતિનું પ્રભાત ઉગે અને એ પ્રભાત જેમ જેમ સૂર્યોદય તરફ દેહે છે. તેમ તેમ પ્રતીતિમાં Convietetion માં વૃદ્ધી થયા કરે છે. દિવસે અને રાત્રિએ સાયિક ધ્યાનમાં ખુલે છે. રાત્રિએ રાત્રિકે અંધકાર નથી પરંતુ અભિનય આત્મ દર્શન કરાવ્યા કરે છે. અને શારી ૧૧ Page #263 -------------------------------------------------------------------------- ________________ (૧૨) પંડિત હાલન રિક જળ પ્રવાહ આંખમાંથી વહી નાના પ્રકારના વિચિત્ર ગે દેવી દર્શને થયા કરે છે. આપણા લાલનને હવે શ્રદ્ધા સમ્યકત્વ પછીનું પ્રતીતિ સમ્યકત્વ થતું હોય એમ લાગે છે અને અનુભવ સમ્યકત્વ રૂપી સૂર્ય યથા સમયે ઉગશે એમ પણ લાગે છે. નથી ત્વરા કે નથી ઢીલ, કારણ કે અનુભવે પહેચતા વચમાં જે જે ધર્મશાળાઓમાં વિશ્રામ લેવાય છે, તેને આનંદ શા માટે સમતા ભાવે ન ભેગવો ! - શબ્દ પ્રણાલિકા જરા ઊંચી દેવાનું કારણ એ છે કે એ શબ્દાવલિ ભાવને દર્શન આપી શકે એ હેતુથી જે ભાવ આપના હથ દર્પણમાં ઝાંખે પણ દેખાતે હેય. પુનઃ લખાવી જણાવશે એટલે પ્રતીતિ વિશેષ ઉજવળ થઈ રહી છે તેનું દર્શન આપને કરાવવાનું બની શકે. ધર્મબંધુ લાલન સાધકસદન સોનગઢ તા. ૨૫-૩-૫૧ આત્મપ્રિય પરમઉપકારી પૂ૦ માણેકબા વિ. સર્વ મનુષ્યોને આ રંગભૂમિ ઉપર જુદા જુદા ભાવે બજાવતા જેઈ આત્મ સ્વરાજ્ય પામે. તા. ૭ મી જાન્યુઆરી રવિવારે પ્રથમ (લાલન) જ્યારે ૫. સ્થિરીને આત્મ ખ્યાતિ સમજાવતું હતું ત્યારથી અત્યાર સુધી દિવસાન દિવસ પ્રભાત ઉગતું રહે છે અને તેને આનદ જેમ અમદાવાદની થીઓસોફીકલ સોસાયટીના Page #264 -------------------------------------------------------------------------- ________________ પત્રબોધ .. - , સભ્યોને તેમજ પંદર દિવસ પછીના રવિવારે ભાવનગરની સોસાયટીને સમજાવતાં એક આત્માનંદ રસ જાગે. * શ્રી હરિભદ્રસૂરિ પણ કહે છે કે રાત્રિને વિલય થયા પછી અને સૂર્યોદય થયા પહેલાં જે ચારઘડી એ પ્રભાતની છે, અને પ્રભાત જેમ જેમ પ્રસાર થાય છે, તેમ તેમ અરૂણોદય શુદ્ધાત્માનું સ્વરૂપ પ્રગટ થતું રહે છે. " સાધકસદન રૂ. પ૦૦ માં રખભદાસ નામના એક મારવાડીએ ખરીદી લીધું પરંતુ લાલનને સહચાર સાથે રહેવાની પૂર્ણ પરવાનગી આપેલ છે. આજે રવિવાર તા. ૨૫ મી છે. અને આવતા રવિવારે તા. ૧ લી એપ્રિલ ઉગવાની છે એ દિવસે લાલનની જમેન્સવી ૯૪ વર્ષમાં પ્રવેશ કરશે. આપ કે ગજીબહેન તે દિવસે સ્નાત્ર ભણાવશે અને શ્રી ધર્મનાથ તથા શ્રી પાર્શ્વનાથન સ્તવન કરતાં બંધુ લાલનને યાદ કરશે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અને મન:પર્યાય જ્ઞાન એ એક શુદ્ધ જ્ઞાન, અથવા કેવળજ્ઞાનના વિવિધ પ્રસંગે છે. કેવળજ્ઞાન એ સામાયિક છે અને વિવિધ જ્ઞાનના પ્રકારના તેના પર્યાયે છે. દ્રવ્યને પર્યાય જુદા ન હેય, અનંત શુદ્ધ ગુણેમાં. જે જે પ્રશ્નને હૃદયમાં ઉદભવે છે એ પ્રશ્નનું સમાધાન તેજ ક્ષણે કે બીજે સમયે થઈ જાય છે, જેમકે નિષેધ દષ્ટિએ જોઈએ તે જૈન શાસ્ત્ર લખે છે કે નકંખીઅ, નર્સખીય, વિ. હવે જુઓ; નિસંખીય જેને શંકાનું સમાધાન થઈ જાય તેને શંકા શાની રહે? Page #265 -------------------------------------------------------------------------- ________________ પંડિત લાલન નિસંખીય, જેને ઈચ્છા પૂર્ણ થઈ જાય તેને કાંક્ષા શાની રહેશે આ પ્રકારે આત્માને ઉભયરીતીએ અનંત શક્તિને સદ્દઉપગ નથી થતું ! ચિ. ગૌરી તથા ચિ. હંસાને પસલી ભરી ભરી આશિષ આપશો. ચિ. ગજને મામાં શું આપે ! શક્તિ પ્રમાણે જે માગે તે ! સુપુત્રી મંગુને તથા રેવાને સદા મંગળકારી આશીશ. આત્મજ્ઞાન એ સિદ્ધ અવસ્થા અને આત્મક્રિયા એ ભાવી તીર્થકર અવસ્થા. હવે તે શબ્દ પ્રવૃત્તિ દૂર રાખી વિચાર પ્રવૃત્તિ Sete pathy થાય, ધમબંધુ લાલન શ્રી તપગચ્છ ઉપાશ્રય, જામનગર તા. ૧૪–૧–૫૧ પૂજ્યપાદ શાસનદીપક આચાર્ય પ્રવર શ્રીમદ વિજય વલભસૂરીશ્વરજીના પુણ્ય સરાજમાં, અનેકશી ભક્તિપૂર્ણ વંદનાવલિ સાથે વિખવાનું કે આપશ્રી અખંડ સંધારક સાથે સંયમયાત્રા સુખપૂર્વક વહન કરતા હશે. આજની પત્રવાહિનીમા આપ તરફ એક બૂકપિસ્ટ પાઠવ્યું છે. આપ તેને વંચાવી સદ્દઉપયોગ થાય તેમ કરશે. પાઠવેલ લેખના લેખક શ્રી ભટ્ટાચાર્યું છે. જેમાં જિનવાણી નામના માસિકમાં વસે પહેલાં બંગાળી ભાષામાં લેખે લખતા હતા. એ લેખમાંને એક લેખ જે ભારતીય દર્શને મેં Page #266 -------------------------------------------------------------------------- ________________ પત્રબોધ ( ૧૫ ) જૈન દર્શન કા સ્થાન” બંગાળીમાં લખેલ તેને અનુવાદ ભાઈશ્રી સુશીલે “ગુર્જર ” ભાષામાં કરે છે. તેનું નવું સંરકરણ છે જે લાલને જામનગરમાં મુદ્રિત કસવેલ છે. આ લેખને ઉપઘાત માત્ર લાલને વિધાયક દષ્ટિએ લખાખ્યો છે. શેષ સર્વ શ્રી ભટ્ટાચાર્યનું છે. જેને દર્શન માનવજાતિને ઉ ત્તમ જ્ઞાન અને નિયામાગે ચઢાવે એનું આબેહુબ ચિત્ર છે. આપની ચરણકમળ રજ, લાલનની વંદનાવલિ અવધારશે. Pandit Lalan, C/o. Mrs. Chimanlal Nagardas Khanpur, Ahmedabad. Dt. 25-8-1951 Priyatama Bhratar me, Glad am I to hear from you" so soon by your welcome letter dated 13th inst. rich with blissful thoughts. While I dictate my epistle to you, I am happy and well, but it was not so a week ago. Lalan's birthday hurries on friday 1st April when his eyes opened to the light of this beautiful world in India before 93 years. When you leave off 24.10 €uirt (sorrowful condition ) and 196410 ( selfishly killing others) you awe in 6474 Sunt ( Living life of Saintlihood ) Page #267 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૬ ) પીડિત લાલન and abiding your absolute soul); in these last two conditions you are neither losing binding karmas and running to final liberatios. It depends upon the condition in which performing these actions whether the actor in the last two d (Dhyanas) or the former duel. A wrangler proffessor says in a verse that we are dividing our actions into the spiritual state and worldly one. If he can do this we are making a out of former karmas. I presume our religion teaches how to conquer miseries by knowledge and life. 1 agree with the idea of our friend Tarachand and let us clear our way before teaching our to the present human world. ¡ I cannot fathom the sense to your Svayambhu so I wish to have more light on this term of yours. Even in the sea there is the part of it which makes Meraman meaning sweet water as oasis in Sahara desert. My heartful blessings to my well wisher Mr. Adam and his daughter Mrs. Haime with her boy Jack. Yours ever fraternally, Pandit F. K. Lalan Page #268 -------------------------------------------------------------------------- ________________ પત્ર (ifu ) Pandit F. K. Lalan C/. Mrs. Chimanlal Nagindas Khanpnr, Ahmedabad Dt. 25-3-51 My bosom friend brother, Harihar Bhatta M. A. B. L. I cannot covey my joy that I feel, while perusing your elladly seaca S2151 221174' I hope this book of yours is translated in Gujarati by yellel of Bhavnagar. I have bought almost all copies from Ahmedabad book-sellers and wish to get it reviewed by learned scholars and jain saints. Can you conceive 192621 ali જૈન દર્શનકા સ્થાન I can put before you the Hou whicn opens their belief. Yours Atmabandhu, F. K. Lalan Page #269 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ મરી ગયું રે લોલ ૩૩ ]. પંડિતજીને જન્મ કચ્છ માંડવીમાં તા-૧-૪-૧૭ ના થયો હતે. કચ્છની ધીંગી ધરાનું પાણી પીને સાહસિક બન્યા. જામનગરમાં મોટા થયા અને સૌરાષ્ટ્રની મીઠાશ ધારણ કરી. મોહમયી મુંબઈમાં શિક્ષણ અને સંસ્કાર મેળવ્યા અને વિદ્વાન બન્યા. મેટ્રિક સુધી અભ્યાસ કર્યો પણ જ્ઞાન પિપાસુ એવા કે પુસ્તકને જીવન સાથી ગણુને રાત દિવસના વાંચન મનન ને ચિંતનથી વિદ્વાન બન્યા. પહેલા તે રૂા. ૧૦) ના માસિક પગારથી શિક્ષક બન્યા. ૧૦) ના ૧૨ા થયા. ટયુશનની ફાવટ એવી આવી ગઈ કે રૂ. ૩૦૦) માસિક મળવા લાગ્યા. મ્યુનીસીપાલીટીના ફાનસને દીવે વાંચનની તૃષા છીપાવવા લાગ્યા. અને વકતૃત્વને પણ એ નાદ લાગે કે સારા વક્તા થવા માટે પ્રયત્ન કર્યો અને સારા વક્તા બની ગયા. અમેરિકામાં ચિકા શહેરમાં વિશ્વધર્મ પરિષદ મળવાની હતી. શ્રી આત્મારામજી મહારાજને જૈનધર્મને સંદેશ આપવા નિમંત્રણ હતું. જૈન સાધુ હેઈને ને તે પાદ વિહાર કરતા હોવાથી અમેરિકા જઈ શકે તેમ ન હતું. વીરભૂમિ મહુવાના શ્રી વીરચંદ રાઘવજી ગાંધી, Page #270 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ મરી ગયું' રે લાલ ( ૧૬૯ ) બી. એ. ને મેાકલવાનું ઠરાવ્યુ અને તે તે અમેરિકા ઉપડી ગયા. પંડિત લાલનને ભાવના જાગી કે હું પણુ જાઉં તે ! પણ વસુદેવ-નાણાનું શું ? ભાવના એવી પ્રજવ લિત હતી કે તે મિત્રાને મળ્યા. શ્રીમતાને મળ્યા અને કામ થઈ ગયું. બીજી જ સ્ટીમરમાં પંડિતજી ઉપડ્યા અને અમેરિકામાં ઝડા વર્ષ રહ્યા. ત્યાં. જૈનધમ, જૈનઆચાર, અહિંસા અને જૈન તત્વજ્ઞાનના પ્રચાર કર્યો. અમેરિકાથી પાછા આવ્યા અને મને તેમના સત્સંગ થયા. મે'તેમને ધમ પિતા માન્યા. તે મારા માર્ગદર્શક બન્યા. પંડિતજી કચ્છ આવ્યા અને કચ્છમાં ધર્મ પ્રભાવના કરી. પછી તેા તેઓએ યેાગાભ્યાસના વર્ગો શરૂ કર્યાં. જ્યાં જ્યાં ગયા ત્યાં ધર્મના દીવડા પ્રગઢાવ્યા. તેમની મીઠી મધુરી સુધાભરી વાણીએ જાદુ કર્યો અને સુપ્રસિદ્ધ વક્તાએ હુરાની માનવમેદનીને મંત્રમુગ્ધ કરી. પંડિતજી સામાયિકના એવા તે રક્રિયા હતા કે જ્યાં જ્યાં જતા ત્યાં સામાયિકના પ્રયાગેા કરાવતા અને સામાન્ યિકના સંશોધનમાં તે મસ્ત બની જતા. હજારો વિદ્યાર્થીઓ અને બહેન ભાઇઓએ તેમના સામાયિકના પ્રયાગાના લાભ લીધા છે. અને આજે પણ એ દિવ્ય દૃષ્ટિ હૃદયે હૃદયમાં ભરી પડી છે. પંડિતજી એવા અભ્યાસી હતા કે તેમનુ' વાંચન– મનન–નિદિધ્યાસન ચાલુ જ હોય. ૯૦-૯૨ વર્ષની ઉંમરે પણ તેની અભ્યાસની પિપાસા એવી જ તીવ્ર હતી. અને તેઓ પેાતાને હમેશા વિદ્યાર્થી માનતા હતા. Page #271 -------------------------------------------------------------------------- ________________ પતિ લાલન ( ૧૭૦ ) શ્રીમદ્ રાજચદ્રજીના તેઓ પરમપ્રિય ઉપાસક હતા તેમના જીવન-કથન અને વાણીને જીવનમાં ઉતારવા તેમણે સાધના કરી હતી. મારી એક ભાવના હતી કે પંડિતજી મારા ધમ પિતા છે તા તેમના જીવનપર્યંત મારે તેમની સ'ભાળ રાખવી. તેમના ધર્મપત્ની ગુજરી ગયા અને હું તેમને મઢડા લઇ આબ્યા. ત્યાં લાલનિકેતન શરૂ કર્યું" અને પંડિતજીએ સ્નેહીજના ને મિત્રાને પેાતાની નવી દૃષ્ટિ અને જીવનપ્રણાલી દર્શાવી તેમજ ચેાગ અને સમાધિ ઉપરાંત વ્યવહારૂ ચેાગષ્ટિ સામાયિકમાં કેવી રીતે સમાયેલી છે તેના પ્રચાર કરવા લાગ્યા. તેઓ સગુણાનુરાગી હતા. ગમે તે ગચ્છના, ગમે તે વિચારના, ગમે તે માન્યતાવાળા આચાર્યોં–પદસ્થામુનિવરે અરે વિદુષી સાધ્વીજીએના ગુણગાન ગાતાં અને બધાની પાસેથી જે કાંઇ જીવન પાથેય મળે તે મેળવવા હંમેશાં ઉત્સુક રહેતા. શ્રી જૈન વે. કેન્ફરન્સના તે પ્રેમી હતા અને પેાતાના સુમધુર વ્યાખ્યાનથી હારીને મત્રમુગ્ધ કરી દેતા. જૈન કુટુ એમાં આપણા બાળકાને જૈનધર્મના સંસ્કારી પડે અને ખાળકોને જૈનધર્મનુ' પદ્ધતિસર શિક્ષણ મળે તે ષ્ટિએ ૫૦-૫૫ વર્ષ પહેલાં જૈનધમ પ્રવેશપેાથી લખી અને તેના ૪ ભાગેા કર્યો. આજે પણ પંડિતજીના એ પુસ્તકે કેવાં ઉચ્ચ ભાવના દૃષ્ટિવાળાં છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ મરી ગયું રે લોલ ( ૧૧ ) પંડિતજીએ ૨૦ લગભગ પુસ્તક લખ્યાં છે. માનવગીતા, શ્રમણનારદ એ પુસ્તકે તે દેશ-વિદેશમાં ખૂબ પ્રસિદ્ધ પામ્યા છે. પંડિતજી ૯૨-૩ વર્ષના થયા છતાં પિતાની જાતને પોતે યુવાન માનતા હતા અને તેમને આત્મા તે સદા યુવાન હતું જ. તેમનામાં યુવાનને જુસે હતે. ધગશ હતી. નવનવી ભાવનાઓ-ઉર્મિઓ અને સેણલાં હતાં. તેમનું સન્માન થવું જોઈએ અને તેમના જેવા આ જન્મ લોકસેવક, ધર્મસેવક, શાસનસેવકને ચરણે કુલ નહિ ને કુલપાંખડી અર્પણ થવી જોઈએ, એ દષ્ટિએ મારા કચ્છી નેહીજને, મિત્ર, આપ્તજનેની પાસેથી રૂા. ૧૩૬૦૦) મેળવ્યા અને તેમનું ભવ્ય સન્માન થયું. શ્રી જૈન યુવકસંઘ-મુંબઈએ તેમને સન્માન-સમારંભ ખૂબ આનંદપૂર્વક ઉજવ્યું. અને પંડિતજીના જીવન-કથન અને સેવાકાર્યોની ભરિ ભૂરિ પ્રશંસા કરવામાં આવી. પંડિતજી તે આખા જૈન સમાજના રત્ન હતા, વિદ્વાન હતા, ત્યાગી જેવા હતા, આજન્મ સેવક હતા, પ્રસિદ્ધ વક્તા–લેખક વિવેચક અને વિશ્વપ્રેમી હતા. જૈનસમાજે તેમના જેવા પુણ્ય પુરૂષનું સન્માન કરી પિતાનું ગૌરવ કરવાનું હતું પણ એ દિવસે હજી દૂર છે. જયારે આપણા ચારિત્રશીલ સેવક, કાર્યકરે, વિદ્વાને, કલાકારે અને સાહિત્યકારોની કદર કરતાં શીખીશું ત્યારે જૈન સમાજ નીડર, પ્રાણવાન અને જાગૃત રહેશે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૨ ) પંડિત લાલન પંડિતજી તે ચિર પ્રવાસી હતા. શ્રી ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારના નિર્માતા શ્રી માણેકબાના બંગલામાં ૪ વર્ષ લગભગ રહ્યા હતા. ખંભાત પાસે આવેલા વડવા અને અગાસમાં થોડે થે સમય રહી આવ્યા હતા. તેઓ સોનગઢ પૂજ્ય કાનજીસ્વામી પાસે રહ્યા હતા અને તેમના વ્યાખ્યાનેને લાભ લીધું હતું. ત્યાં તેમને ઠીક શાંતિ મળી હતી. અહીં રહેવા જમવાની તેમજ જ્ઞાનચર્ચા કરવાની સારી અનુકૂળતા હતી. તેઓ જ્યાં હોય ત્યાં હું તેમના દર્શને જતા. તેઓ મને મંગળ આશીર્વાદ આપતા રહેતા હતા. તેઓ જેવા ધર્મપ્રેમી અને અધ્યાત્મપ્રેમી હતા તેવા જ રાષ્ટ્રપ્રેમી હતા. પૂજ્ય ગાંધીજીના આઝાદીના જંગની તે રિ ભૂરિ પ્રશંસા કરતા અને પ્રસંગે પ્રસંગે રાષ્ટ્રીય પ્રવૃત્તિ માટે પ્રેરણા આપતા. મહર્ષિ અરવિંદ ઘોષના અને તેમની વિશ્વશાંતિની વેધક દષ્ટિના તે ખૂબ પ્રશંસક હતા. શ્રી રમણ મહર્ષિના પણ તેઓ પ્રશંસક હતા. જે જે મહાન આત્માએ તેમના પરિચયમાં આવ્યા તે બધા પાસેથી જીવન દર્શન મેળવવા તેમણે પ્રયત્ન કરેલ અને તેઓ પોતાના આત્મદર્શનના લક્ષમાં ર્જીયન અનુભવતા. છેલ્લે તેઓ જામનગર પાર્વતી બહેનને ત્યાં રહ્યા અને છગ્યા ત્યાં સુધી જામનગર જ રહ્યા. હું જામનગર પણ ગયો હતો. અને મેં જોયું કે ચર્મચક્ષુ ના હોવા છતાં Page #274 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ મરી ગયું રે લોલ ( ૧૭૩ ) તેઓ દિવ્ય દષ્ટિથી જોતા હતા. ધ્યાનમાં મગ્ન રહેતા. શરીરના રે તરફ તદ્દન બેપરવા હતા, જીવનદર્શન, આત્મ-દર્શન, વિશ્વપ્રેમ, આત્માની મિત્રતા, આત્મચિંતન, વગેરેની વાતે ખૂટતી નહિ, જે કઈ આવે તે નવી દષ્ટિ લઈને જાય. એ હંમેશા જ્ઞાનદૃષ્ટિથી વિચારતા અને છેવટની ઘડી સુધી તેમણે પંચપરમેષ્ઠીનું ધ્યાન ચિંતન મનન રાખ્યું હતું. છે શાંતિના જપ તે ચાલુ જ હોય અને જાણે મૃત્યુની અરે સ્વર્ગના દરવાજા ઉઘડવાની રાહ જોઈને બેઠા હોય મસ્ત ગીની જેમ તૈયાર જ હતા. * સંવત ૨૦૧૦ ના માગશર સુદ ૧ ના દિવસે સવારના પાંચ વાગે પંચપરમેષ્ટિનું સ્મરણ કરતાં કરતાં પૂજ્ય પંડિતજીએ આ નાશવંત દેહને ત્યાગ કર્યો અને આત્મસમાધિમાં લીન થઈ ગયા. પિતાના જીવનને ધન્ય બનાવી ગયા અને વર્ષોની તેમની પ્રભુભક્તિ, અધ્યાત્મદષ્ટિ, સંતસમાગમ, સેવા, તેમની ઉચ્ચ કામનાઓ એવી તે વિશુદ્ધ બની ગઈ હતી કે તેમની પવિત્ર આંખડીઓ, મધુર સુધાભરી વાણી અને વિશુદ્ધ વર્તન તેમજ પરમ પ્રેમના નિર્મળ અમી ઉછળી રહ્યાં. એ તે ગૃહસ્થવેશે સાધુ હતા, બ્રહ્મચારી હતા, સંત હતા, આત્મજ્ઞાની હતા, તેમ છતાં પંડિતજી વિનમ્રસેવક અને આજીવન ભેખધારી વિશ્વપ્રેમી મહા માનવ હતા. સન ૧૯૫૩ ના ડીસેમ્બરની તા. ૭મીએ આ જગતની તેમણે વિદાય લીધી. અને પિતાના જાગૃત આત્માને Page #275 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૪ ) પંડિત વાહન પરમાત્માપણા સુધી લઇ જવા આત્મભૂમિમાં પ્રવેશ કર્યો અને એ આત્મભૂમિના પ્રત્યેક આત્મ પંડિતજીના આત્માનું સ્વાગત કરવા ઉમટી આવ્યા અને મૃત્યુ ખીચારૂ' મરી ગયું. તેમની હૃદ વર્ષની ઉમ્મર હોવા છતાં સદા ચુવાન પંડિતજી ગમે તે સ્થિતિમાં આનમાં રહેતા અને પેાતાને નિજાની કહેવરાવતા. તેમના સ્વર્ગવાસ પછી જામનગરમાં તેમના પુણ્યાર્થે અઠ્ઠાઇ-મહત્સવ ઉજવવામાં આવ્યેા હતા. એક સાધુચરિત્ર પુણ્યપુરૂષની જેમ રડવા-કૂટવાનુ । બંધ જ હેતુ પણ પ્રભુભક્તિમાં સૌ મસ્ત રહેતા ધન્ય જીવન ધન્ય સમાધિમરણ, Page #276 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા { ૩૪]. જીવન પ્રસંગે મોકલો પ્રસિદ્ધવક્તા પંડિત ફતેચંદ કપુરચંદ લાલનની જીવન યાત્રા અંગેનું પુસ્તક પ્રગટ કરવા શ્રી શીવજીભાઈ દેવસી મઢડાવાળાએ નિર્ધાર કર્યો છે તે પં. લાલનના સંપર્કમાં જે જે સનેહીઓ, આપ્તજને કે પૂજ્ય શ્રમણ સમુદાય આવ્યા હોય તેઓને પિતાની સાથે પ્રસંગ લખી નીચેના સીરનામે મોકલવા વિનંતિ છે. શ્રી શીવજીભાઈ દેવશી મઢડાવાળા જૈન તા. ૨૧-૪-૫૯ C/o. શ્રી સુધાકરભાઈ શીવજી ૧૧૦, હરિયાલા પ્લેટ, ભાવનગર - સદગત શ્રી લાલન સાહેબનું ચરિત્ર સિત્તર, એંશી કે નેવું વર્ષની ઉંમરે પણ પિતાની જાતને Young Lalan (નવજુવાન લાલન) તરીકે ઓળખાવનાર સદગત શ્રી ફતેચંદ કપુરચંદ લાલન, એ વીસમીસદીના એક સાહદય, ધમપ્રેમી આત્માર્થી પુરૂષ થઈ ગયા Page #277 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) પંડિત ભાલન એમણે પેાતાની છટાદાર અને ઉર્મિભરી વકતૃત્વશક્તિ દ્વારા આ દેશના તથા પરદેશના લોકોને મુગ્ધ બનાવ્યા હતા. તેમજ એમને જૈનધમના પરિચય કરાવ્યેા હતા. મઢડાનિવાસી શ્રી શીવજીભાઈ (શ્રી શીવજી દેવશી શાહ) જેઓ શ્રી લાલન સાહેબના મિત્ર અને ચિરસાથી છે, તે શ્રી લાલન સાહેબનું જીવનચરિત્ર તૈયાર કરી રહ્યા છે. આ માટે એમને જે કઇ સામગ્રી મળી શકે તેની જરૂર છે, તે જેમની પાસે આવી ઉપયાગી સામગ્રી હાય તેમણે એ સામગ્રી તથા જેએને સદ્દગતના પરિચય થયેા હાય તેમણે પેાતાના 'સ્મરણા શ્રી શીવજીભાઇને (ડે. કૃષ્ણનગર, હરીયાળા પ્લેટ નં. ૧૧૦, ૯ સ્મૃતિ ” ભાવનગર (સૌરાષ્ટ્ર)એ સરનામે બનતી ત્વરાએ માકલી આપવા. જૈન તા. ૨-૫-૫ જીવન-પ્રસગા માટે વિજ્ઞપ્તિ ૩ પડિત નાચ'દ કપુરચ'દ લાલન આપણા યુગના અધ્યામપ્રેમી વિદ્વાન થઈ ગયા છે. તે પ્રસિદ્ધવક્તા, કર્મઠ, નિજાન'દી, આત્મદૃષ્ટિવાળા, જૈનકના વેત્તા, સગુણાનુરાગી, સ'તજનાના પ્રેમી હતા. ૯૫ વર્ષ ઉપરના હેવા છતાં તે પાતાને યુવાન માનતા અને તેમને યુવાનને શરમાવે તેવા જ્વલત જીસ્સા હતા. તેમની ભાષામાં માધુર્યં હતું. તેમના દૃષ્ટાંતે રસપ્રદ હતા Page #278 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૧૦ ) અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાની તેમનામાં અજબ મોહિની હતી. તેમના જીવન-પ્રભાને વિવિધ પ્રસંગે મેળવીને એક સુંદર ચરિત્ર પ્રકાશિત કરવા મેં નિરધાર કર્યો છે. તેઓ યુરોપ બે-ત્રણ વખત જઈ આવ્યા છે. આપણા દેશમાં જગ્યાએ જગ્યાએ તેઓશ્રીએ મનનીય પ્રેરક અને બધપ્રહ વ્યાખ્યાને આપી સભાઓ ગજવી છે.' તેમણે થોડાં પણ પ્રાણવાન ઉત્તમ ટિના ગ્રંથરત્ન સમાજ અને દેશને ચરણે ધર્યા છે. તેમનું આખું જીવન સેવા અને જેનતત્વના પ્રચારમાં વીત્યું છે. - તેમણે જગ્યાએ જગ્યાએ હજારો સામાયિક કરાવી સામાયિકના રહસ્ય અને સામાયિકમાં યોગ તેમજ સામાયિકના મનોહર દાંતે તેમજ એક એક સૂત્રોના મનનીય વિવેચને કરી સમતા રસની કહાણ લેવરાવી. તેઓ પૂજય આચાર્ય પ્રવર, પદસ્ત, સાધ્વીજી મહારાજે, અન્ય ધર્મના સંત-મહંતે, વિદ્વાનો, યુવાને, ધર્મનિષ ભાઈ-બહેને, શિક્ષણ સંસ્થાઓ તથા હારે ભાવિકેના સંપર્કમાં આવ્યા હતા. તેઓશ્રીના સંસ્મરણે, જીવનદષ્ટિ, તેમની ભાવનાઓ, ગ્રંથરત્નને વિશેષ પરિચય તેમજ તેમના જીવનના નાનામોટા પ્રસંગે, સેવાકાર્ય વગેરે આપશ્રી કે આપના મિત્ર લખી મોકલવા કૃપા કરશે તે હું અત્યંત આભારી થઈશ, ૧૨. Page #279 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૮ ) પંડિત ભાલન એ બધા જીવન-પ્રસ`ગા કે પરિચય-પ્રસંગાને તેમની જીવનયાત્રામાં પ્રકાશિત કરવામાં આવશે. તેઓશ્રીના પત્રલેખા કે જાણવાજોગ હકીકતા પણ અત્યંત આવકારપાત્ર લેખાશે. આ જીવનચરિત્ર વૈશાખ માસમાં પ્રકાશિત કરવા માટે પ્રેસમાં માકલવા ભાવના છે. આશા છે પડિંત લાહનના સ્નેહીજને, જૈન લેખક, અન્ય વિદ્વાન મિત્રા, કાય કરા, તેઓશ્રીના પરિચય પ્રસ’ગા વૈશાખ શુદ્ધિ પૂર્ણીમા સુખીમાં વહેલામાં વહેલી તકે થાડા સમય મેળવી લખી માર્કલશે તે અત્યંત આભાર થશે. લેખા માકલવાનું ઠેકાણું:— સુધાકર શીવજીભાઈ ૧૧૮ હરીયાળા પ્લાટ, કૃષ્ણનગર ભાવનગર ( સૌરાષ્ટ્ર ) શિવજી વશી મઢડાવાલા. મીઠડા-કુચ્છ તા. ૭–૧-૫ Grace of God may be with you for ever. Blessed heart. My dear in spirit, આત્મીય શ્રી શિવજીભાઈ, આપશ્રીના કૃપાપત્ર તા. ૧ ના લખેલ મળ્યે તે માટે આભાર સહવન્દના પૂજ્ય લાલન સાહેબ માટે આપશ્રીએ Page #280 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૧૭૯) કઈ લખવા આદેશ આપેલ છે તે મુજબ કંઇ લખી મોકલાવ્યું છે. ચોગ્ય લાગે તે સ્વીકારશે. Yours in spirit, Peace and Love ચરણરજ વેલજીના unto you ! પ્રેમવદન સ્વીકારશે, forgive and forget, પૂજ્ય શ્રી લાલન સાહેબે અહિં આશ્રમ ઉપર પધારવા માટે કૃપા કરેલી. - તેઓશ્રી નિર્દોષ આત્મા હતા. તેઓની વિદીયતા સ્મૃતિમાં જડાઈ ગઈ છે. આ અલ્પ જીવ, તેઓના ભવ્ય આત્માને સદેવ દીનભાવે નમે છે. વેલજી (આ પત્ર લખનારનું નામ છે શ્રી વેલજી ઠાકરશી. તેઓના માટે કચ્છના સંતો અને કવિએ નામના પુસ્તકમાં ભાઇશ્રી દુલેરાય કારાણું લખે છે, કે કચ્છ બીદડાના સાધનાશ્રમનું નામ આજે સમસ્ત કચ્છમાં સુવિખ્યાત છે. સાધનાશ્રમ એટલે જ્ઞાન અને સાહિત્યને ભંડાર. સાધનાશ્રમનાં દર્શન વિના કચ્છનું સંસ્કાર દર્શન અપૂર્ણ ગણાય. આ સાધનાશ્રમના સંસ્થાપક શ્રી વેલજીભાઈનું જ્ઞાન અને સંસ્કારમય જીવન એક અનુપમ દષ્ટાંતરૂપ છે.) - Page #281 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) પંડિત હાલન ડમરા-કછ તા. ૫-૧-૫૯ ભક્તામા શિવજીભાઈ જેગ, તમારે તા. ૧-૧-૫૯ ને લખેલ પિસ્ટકાર્ડ આજે મળેલ છે. તમે વૃદ્ધાવસ્થામાં પણ પરમાર્થ કાર્યોમાં એ જ પ્રેમ ધરાવે છે જે જાણી આનંદ થશે. શ્રી લાલસાહેબ પેગ માર્ગના અભ્યાસી અને પ્રભુ માગના પ્રેમી હતા. તેઓ સમતાભાવમાં રહેવા પિતે સામાયિક કરતા અને અન્યને પણ કરાવતા. “સામાયિકના પ્રગ” એ બુકમાં તેમણે પિતાના અનુભવે લખ્યા છે દેશ-પરદેશમાં પિતાને સંદેશ ફેલાવે છે. પૂ. મહારાજસાહેબની તબીયત સામાન્ય રીતે સારી છે. તમારા શુભકાર્યમાં પ્રભુ તમને યશ અપાવે એજ પ્રાર્થના. અત્રે શાતા છે. લી. મુનિ પદ્યવિજયજી તથા માણેકવિજયજીના ધર્મલાભ વાંચશે. (આ પત્ર લખનારનું નામ છે મુનિ પદ્મવિજયજી મહારાજ તેઓ વેવૃદ્ધ છે, શાંત છે. તેઓ હાલમાં કર—ડુમરામાં રહે છે. તેઓએ પણ પંડિત શ્રી લાલન પાસેથી યોગને અભ્યાસ કર્યો છે. તે વખતે તેમનું નામ હતું રાયચંદજી. તેમનામાં ગુણદષ્ટિ છે, જિજ્ઞાસા છે અને નિઃસ્પૃહતા છે. તેમના એક શિષ્ય છે તેમનું નામ છે મુનિ માણેક વિજ્યજી, તેમનામાં સેવાભાવ છે.) Page #282 -------------------------------------------------------------------------- ________________ પતિજીની પ્રતિભા ( ૧૮૧ ) કચ્છભુજપુર તા. ૧૯-૧-૧૯૫૯ પૂજ્ય પરમપકારી શ્રીની પવિત્ર સેવામાં, શ્રી મુંબઈ આપને કૃપાપત્ર મોગાથી તા. ૧૩ મીને લખેલ ત્રણ દહાડા પર મળ્યો, ફરી લખવા કૃપા કરશે. વિશેષ લખવાનું કે પૂજ્ય બાપુજીના જીવન પરત્વે પત્ર લખી આ સાથે આપશ્રીને મોકલું છું તેમાં તારીખ કે સ્થલ લખ્યાની જગ્યા રાખી છે તે આપને ઠીક લાગે તે તે તારીખ અને સ્થલ લખી લેશે. મારે લીપી જ્ઞાન કે ભાષા જ્ઞાન તદન મર્યાદિત છે તે આપ જાણે છે એટલે મારા લખાણમાં લીપી અને શબ્દની અશુદ્ધિ હોય તે તદ્દન સ્વાભાવિક છે, એટલે તેવી અશુદ્ધિઓ હેય તે સુધારી લેવા વિનંતી છે, તેમજ વિરામ ચિન્હ કરવાની મારી પહેલાથી જ ટેવ નથી એટલે તે કરવા જતાં બહુ જ તકલીફ પડે છે, માટે તેની જરૂર જણાય તે તે પણ કરાવી લેશે તેમજ કોઈ વાકય પ્રાગ કલીષ્ટ જણાય છે કે ફકરા ટુકાવવાનું યોગ્ય જણાય કે સમુળગો કાઢી મુકવાનું યોગ્ય જણાય તે એટલે કેઈપણ જાતને ફેરફાર કરવાનું ઉચીત જણાય તે તેમ કરાવી લેવા મારી આપને નમ્ર વિનંતી છે. લી. આપને કૃપાકાંક્ષી, વેલજીના સવિનય વન્દન સ્વીકારશે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૨ ) પીડિત લાલન કચ્છ-ભુજપુર, તા. ૧૯-૧-૧૯ પૂજ્ય મહે।પકારીશ્રીની પવિત્ર સેવામાં, સહુષ' જણાવવાનુ` કે આપના તા. ૧૯-૧૨-૫૮ ના લખેલા પત્ર મળ્યા. આપશ્રીએ ભક્તાત્મા શ્રી વિશનજીભાઇ જેતશીની શુભ પ્રેરણાથી પુણ્ય શ્લાક પરમ પૂજ્ય બાપુજી ( લાલન સાહેબ ) નું જીવનચરિત્ર લખવાનુ` જે સ્તુત્ય નિ ય કર્યાં છે તે વાંચી મને ખૂબ જ આનંદ થયા છે. કારણ કે પૂજ્ય બાપુજી જેવા આદશ મહાપુરૂષનું જીવનચરિત્ર ધર્મ જીજ્ઞાસુ ભાઈઓને તેમજ હેનાને ખૂબ જ શુભ પ્રેરણાજન્મ થશે. પૂજ્ય ખાપુજીનું સ્વર્ગવાસ લગભગ ૪ થી ૫ વર્ષ પર થયુ' ત્યારે હું મુંબઇ હતા ત્યારે તેમના વિયેાગના દુઃખદ સમાચાર સાંભળી મને ખૂબ જ આઘાત થયા હતા પશુ તેઓશ્રી ૯૫ વર્ષ જીવ્યા અને જીવન દરમ્યાન સ્વપર આત્મહિત અને કલ્યાણ કરવામાં જ સદુપયોગ કરી માંઘેરા મનુષ્ય જીવનને સાર્થક કર્યું' અને છેવટે તે આ નશ્વર ક્ષણુભંગુર દેહ હરકેાઇ મનુષ્ય પછી ભલે કાઈ રક હા કે રાય હા મૂખ હો કે પડિત હા, સંસારી હો કે ત્યાગી હા, અજ્ઞાની હૈ। કે પૂર્ણ જ્ઞાની હા પણ ચાર દહાડા માંડુ' કે વહેલ' પેાતાના ધર્મ અને સ્વભાવ પ્રમાણે પઢવાનુ તા છે જ, એમ સમજી મનને કાંઈક સ્વસ્થ કર્યું. પૂજય ખાપુજી આપણા જૈનસમાજમાં તા પંડિત લાલન તરીકે ખૂબ જ પ્રખ્યાત હતા પણ તેમના જીવનમાં જૈન હું Page #284 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૧૮૩) અન્ય દશને કે સંપ્રદાયે પ્રત્યે કેઈપણ જાતને પક્ષપાત ન હતું. તેમની તટસ્થ અને તત્વગ્રાહી તેમજ વિશ સમ્યક દષ્ટિ હેવાથી ગમે તે દર્શન કે સંપ્રદાયમાં જે સારભૂત તત્વ હેય તેને પિતાના જીવનમાં સ્થાન આપતા તેમજ સર્વ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા એટલે અન્ય દાર્શનિકે કે સમાજોમાં પણ તેઓશ્રી તેટલા જ સુવિખ્યાત હતા છતાં પણ તેઓના આંતર જીવનમાં પૂર્વ ભવાંતરમાં સતત ઉપાસના અને આરાધનાના ગે જન્મ સિદ્ધ ઉન્નત અને ઉત્કૃષ્ટ આદર્શ સાધુતા તેમના જીવનમાં સાંગોપાંગ પ્રતિષ્ઠાને પામી હતી. તે ઉકેટીની સાધુતાના દર્શને તે તેમના નિકટના સાથીઓ કે તેમના સતત્ પરિચયમાં આવનારા કોઈ મહાનુભાને થયા હશે પણ તે સંખ્યા બહુ જ અલ્પ હશે કારણ કે સમદર્શી અને વિશ૬ તાણ્વીક દષ્ટિ બહુ જ ઓછા મહાનુભાવોને લભ્ય હોય છે. પૂજ્ય બાપુજી તેમના જીવનકાળ દરમ્યાન વિશેષ ભાગ તે શ્રીમાન શેઠ વિશનજી ત્રીકમજીએ પિતાના પુત્રો અને પુત્રીઓને ધાર્મિક ઉચ્ચ શિક્ષણ આપવા માટે પૂજ્ય બાપુજીને નિયત કર્યા હતા એટલે પૂજ્ય બાપુજીનું ખાવુંપીવું-સૂવું-બેસવું કે નિવાસ સ્થાન ચોવીસે કલાક શેઠજીના સાથે જ રહેવાનું થતું. શેઠ વિશનજી ત્રીકમજી તે વખતના એક કેટ્યાધિપતિ ગર્ભ શ્રીમંત હતા. (જે હમણાં દશ કડ અને તે વખતના એક કરોડ સરખા ગણાય) નામદાર બ્રીટીશ ગર્વમેન્ટે તેઓશ્રીને સર નાઈટ રાવ બહાદુર અને જે. પી. ના માન્યવંતા ખીતાબ એનાયત કર્યા હતા Page #285 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૪ ) પંડિત લાલને એટલે શેઠશ્રી સર નાઈટ વિશનજી ત્રીકમજી જે. પી. ના નામથી હિંદુસ્તાન તેમજ બહારના દેશમાં પણ ખૂબ જ વિખ્યાત હતા એટલે તેઓશ્રીના વૈભવનું તે પુછવું જ શું હોય અને તેવા સુખસગવડ કે વૈભવમાં પૂજ્ય બાપુજીનું સત નિવાસ છતાં પણ એ ઐહિક વૈભવ તેમના સાધુ જીવનને લેશ માત્ર પણ સ્પર્શ કરી શકયું ન હતું. - પૂજ્ય બાપુજીનું અંગ્રેજી અને સંસ્કૃત જ્ઞાન ઘણું જ વિપુલ હતું તેમજ તેમની વકતૃત્વ શક્તિ પણ અજોડ હતી. તેઓશ્રીએ કેઈ વખત શ્રીમાન શેઠજીની સંગાતે કે કઈ વખત સ્વતંત્ર રીતે યુરોપ અને અમેરીકાની ત્રણથી ચાર મુસાફરી કરી હતી. એકાદ બે મુસાફરી તે બહુ લાંબા કાલની હતી અને વરસોના વરસો તેઓશ્રીએ ત્યાં ગાયા હતા એ રીતે લાંબા કાલને ત્યાં નિવાસ છતાં પણ ત્યાંના અનાર્ય સંસ્કારે એક રતી ભાર પણ તેમના જીવનમાં પ્રવેશી શક્યા ન હતા બલકે તેમની અમોધ વકતૃત્વ શક્તિ અને વિશુદ્ધ ચારિત્રના પ્રભાવથી ત્યાંના સેંકડે કે હજારે મનુષ્ય આર્ય સંસ્કૃતિ પ્રત્યે આકર્ષાયા હતા તેમજ સેંકડે મનુષ્યએ આમિષાહારને ત્યાગ કરી નિરામિષાહારી બન્યા હતા એ રીતે પૂજ્ય બાપુજીનું વિદ્વદ પુર્ણ અને સર્વોત્કૃષ્ટ સમૃદ્ધ જીવન છતાં પણ તેઓશ્રી એક જ નિરાભિમાનિ તેમજ બાલક સુલભ સરળ હતા. મને તે હજી પણ જ્યારે જયારે પૂજ્ય બાપુજીનું મરણ થાય છે અને તેઓશ્રીના નિર્મળ ફટિકસમ આશ જીવન પ્રત્યે મારું લક્ષ ખેંચાય છે ત્યારે કેલીકાલ સર્વજ્ઞ Page #286 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૧૮૫ ) પરમ પૂજ્ય પુરૂષ શ્રીમદ્ રાજચંદ્રકૃત પદ્ય (જે પદ્ય આપણા જૈન સમાજમાં સુપ્રસિદ્ધ છે.) જેની અપૂર્વ અવસર એવા કયારે આવશે એ મથાળાથી શરૂઆત છે જેમાં જીજ્ઞાસુ પણાથી લઇને અંતીમ ધ્યેય પર્યંતનું ગુણુ સ્થાનક ક્રમ ઉક્ત મહાપુરૂષે એવી તા વિશદ્ ભાષા અને શૈલીમાં આલેખન કર્યુ` છે કે કાઈપશુ ઉચ્ચ કોટીના સાધકને જીવનના સર્વોત્કૃષ્ટ સાધ્ય પ્રત્યે આરોહણ કરવા જીવન પથના એક માર્ગ દર્શક લેામીઆ તરીકે સહાયક બની રહે તે પદ્યની અમુક કંડીકાએ મને યાદ આવી જાય છે જેવી કે બહુ ઉપસર્ગો કર્તા પ્રત્યે પણ ક્રોધ નહી, વઢેચી તથાપિ ન મળે માનજો. જીવ જાય પણ માયા થાય ન રોમમાં, લાભ નહી છે! પ્રમલ સિદ્ધિ નિાનજો. અપુ૦ વલી આગળ જતાં કહે છે કે— શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમ દેશી તા, માન અમાને તે તેજ સ્વભાવ જીવિત કે મરણે નહી ન્યુનાધિતા, ભવ મેક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવજો, અપુ ઉક્ત કડીકાઓના અથ ગાંભિયાઁ વિચારતા કાઈ જીવન મુક્ત દશા સુચક ઉત્કૃષ્ટ ભાવ વ્યક્ત કરે છે અને તે દશા પૂજ્ય બાપુજીના જીવનમાં માંગેાપાંગ અવતરણુ થઇ હતી એમ મારા નમ્ર અભિપ્રાય છે. મારા કાઈ પૂર્વના ભાગ્યોદયથી આજથી લગભગ વીશ વરસના અરસામાં ફક્ત બે વર્ષને આંતરે બે વખત પૂજ્ય Page #287 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) પડિત લાલન બાપુજી કચ્છ પધાર્યા હતા. પહેલી વખતે સાત મહીના અને બીજી વખતે ત્રણ મહીના ભુજપુર, બીદડા અને કોડાય એ ત્રણ સ્થળે તેઓશ્રીની સ્થિરતા હોવા છતાં તદ્દન અલ્પ સમય બાદ કરતાં તમામ સમય ભુજપુર અને તે પણ મારા ઘરે જ નિવાસ કરવાની તેઓશ્રીએ કૃપા કરી હતી એટલે તેટલે સમય તેમના સત્સંગને તેમજ મારી સામાન્ય યોગ્યતાનુસાર તેમની સેવા કરવાને અલભ્ય લાભ મેળવવા હું ભાગ્યશાળી બન્યા હતા. જો કે તે પહેલા પણ વરસેના વરસ હું તેમના સત્સંગમાં અને પરિચયમાં અવાર-નવાર (મોટે ભાગે મુંબઈ ખાતે) આવતે જ હતે પણ ઉપરક્ત દશ મહીના તે હું વીશે કલાક તેમના સત્સંગ અને સેવામાં જ રહેતા. એ દશ મહીનાના સમય દરમ્યાન કેઈપણ વેળાએ કોઈપણ અનુકુલ કે પ્રતિકુલ સંગમાં તેઓશ્રીના પ્રશાંત અને પ્રસન્નતાદર્શક મુખાર્વિન્દ પર લેશ માત્ર પણ વિષાદની રેખા મેં જોઈ ન હતી. કેઈપણ પ્રાણીનું અંતર દુભાય તે કર્કશ શબ્દ તેમની જીભ પર આવે નહતે. અહંતા કે અભિમાનની તે ગંધ સુદ્ધાં તેમના જીવનમા હતી જ નહીં. માયા અને લેભ એ તાએ તે તેમના ઊદાત્ જીવનને રંચમાત્ર સ્પર્શ જ કર્યો નહતે. ઉક્ત સમય તે મારા માટે મારા જીવન દરમ્યાન પૂજ્ય બાપુજી જેવા એક સંત શિરોમણી પુરૂષના સતત સમાગમ અને સત્સંગ તેમજ સેવાકાર્યની એક મૅથેરી કહાણ હતી. જે મારા હૃદયપટ પર અંદગીપર્યત અંકિત થઈ રહેશે. એ પરમ પુરૂષના જીવનમાં દયા, ક્ષમા, સરળતા, Page #288 -------------------------------------------------------------------------- ________________ પડિતજીની પ્રતિભા ( ૧૮૭ ) સંતાષ, સમતા, અદ્વેષ, સમભાવપ્રેમ, કરૂણા સ્વાનુભૂતી વિગેરે અનેક સદ્ગુણરાશીને જે સંભાર પ્રતિષ્ઠાને પામ્યા હતા. તેના યથાયેાગ્ય આલેખન મારા જેવા એક સામાન્ય અભ્યાસી તા કયાંથી કરી શકે. આપશ્રી તેમના જમણા હાથ તરીકે નાનપણુથી જ રહેતા આવ્યા છે. તેમજ બહુ જ લાંખે। સમય તેમના સાનિધ્યમાં રહી તેમની પવિત્ર સેવાના અમુલ્ય લાભ આપ શ્રીએ લીધા છે. તેમ જ તેમના લાકોતર મહદ્ જીવનના આપશ્રી ખાસ અભ્યાસી છે એટલે આપશ્રીના વરદ્દહાથે એમના સમૃદ્ધ જીવનનું આલેખન થશે તે મનુષ્ય માત્રને સહું સહુને પેાતાની ચેાગ્યતા અનુસાર શુભ પ્રેરણાદાયી અનેા તેમજ જીવનના અંતીમ ધ્યેય પ્રત્યે માદક થાએ એમ શુભેચ્છાપૂર્વક વિરમું છું. પૂજ્ય બાપુજીના આપણને ચમચક્ષુથી તે આત્મતિક વિયેાગ થયા છે છતાં આંતરચક્ષુથી જયારે પણ એ મહાન વિભૂતીના સ્મરણ કરીએ છીએ ત્યારે તે મોંગલમય મૂર્તિ આપણી સામે સાક્ષાત્ વાત્સલ્ય ભાવપૂર્વક ( પરાક્ષ છતાં પ્રત્યક્ષની જેમ) આપણને દર્શન આપવાની કૃપા કરે છે. એટલે આપણે એ અનન્ય ઊપકારક વિભૂતીના સ્મરણુ કરવા તેમજ આંતરચક્ષુથી એ પરમ વિભૂતીના દર્શન કરવા સદા ઉજમાળ રહીએ. અસ્તુ. : લી આપના કૃપાકાંક્ષી, વેલજીના સવિનય વન્દન સ્વીકારો, Page #289 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૮ ) પંડિત લાલન (આ પત્ર લખનારનું નામ છે વેલજી મેગજી. તેઓ સત્સંગના ચાહક છે અને પંડિત લાલનસાહેબના ભક્ત છે. ઘણાભાગે હાલમાં તેઓ કચ્છ-ભુજપુરમાં જ રહે છે.) ગંગાદાસવાડી, બાબુલનાથ રોડ મુંબઈ ૭. તા. ૨૨-૪–૫૯ મુરબ્બી સ્નેહી શિવજીભાઈ, તમારે કાગળ કેટલાક દિવસ પહેલાં મળે. તેને જવાબ લખવામાં આટલી આળસ કરવા માટે તમારી હું ક્ષમા યાચું છું. કાગળ આવ્યા બાદ સૌ. સરલાબહેનને ટેલીફન હતું અને આજથી ૧૧ વર્ષ પહેલાં અમારા સંધ તરફથી તેમને સન્માન સમારંભ ગોઠવવામાં આવ્યું હતું તેને લગતે તેમ જ તે પહેલાં તેમના વિષે એક નેધ મેં લખેલી તેને લગતે-એમ પ્રબુદ્ધ જૈનના બે અંકે કાઢીને મેં તેમને પહોંચાડયા છે. આથી વિશેષ પંડિત લાલન વિષે હાલ તુરત લખવાનું મારા ચિત્તમાં ફરતું નથી. જવાબ લખવા માટે તમે સ્ટેપ મેક તે મોકલવાની બીલકુલ જરૂર નહોતી. આ પત્ર વ્યવહાર તે વજન સંબંધીઓ વચ્ચે સામાન્યપણે ચાલ્યા જ કરતે હોય છે. તમે ઠંડી હવાના કારણે હાલ ઉનાળામાં ઘેઘા રહે વાનું રાખ્યું છે એ સરલાબહેનથી જાણ્યું. તમારી તબિયત સારી રહેતી હશે. મારી તબિયત હાલ તદ્દન સારી રહે છે. લી. તમારે, પરમાનંદ Page #290 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૧૮૯ ) આ પત્ર લખનારનું નામ છે શ્રી પરમાનંદ કાપડીયા. તેમણે ૧૧ વર્ષ પહેલાંના પ્રમુગ્ધ જીવનના અંક શેાધી મેાકલ્યા છે. તેના ખશે લેખ વાંચવા જેવા હાવાથી અમે તે નીચે પ્રગટ કરીએ છીએ. ) કેટલાક સમાચાર અને નોંધ . પંડિત લાલનને અભિનંદન અને શૈલી સમર્પણ પડિત લાલન આજે ૮૧ વર્ષની ઉમ્મરે પહોંચ્યા છે તે નિમિત્તે તેમનુ અભિનદન કરવા માટે અને તેમની આજ સુધીની અનેકવિધ સેવાઓની કદરરૂપે તેમને રૂા. ૧૩૬૦૦ ની ચેલી સમપ ણુ કરવા માટે કચ્છી જૈનસમાજ તરફથી શ્રી મેાતીચઢ ગીરધરલાલ કાપડીઆના પ્રમુખપણા નીચે તા. ૩-૪–૪૮ રવિવારના રાજ એક સન્માન સમારભ ગાઠવવામાં આ હતા. આ પ્રસંગે પડિત લાલન પ્રત્યે આદર ધરાવતા કેટલાક ભાઈઓ તથા બહેના તરફથી ભાવભર્યાં પ્રવચન થયા હતાં. પંડિત લાલનની ઉમ્મર, આજ સુધીનુ' તેમનું' ઉચ્ચ કાટીનુ જીવન અને તેમના ઉજ્જવળ ભૂતકાળ, તેમની ધર્મ પરાયણતા અને શ્રેયસ-સાધના, નિડરતા તેમજ સત્યપરાયણુતા-આ સર્વ જોતાં વિશાળ જૈન સમાજના એક નાના સરખા વર્ગ તરફ઼થી પંડિત લાલનનુ બહુમાન થાય એટલાથી સંતાષ માનવા જોઈએ નહિ. આવા પુરૂષનુ સમગ્ર જૈન સમાજ તરફથી વ્યાપક આકારમાં સન્માન થવુ ઘરે છે. તાજ જે વિશાળ જૈન સમાજની તેમણે આજ Page #291 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) પંડિત લાલન સુધી અનેકવિધ સેવાઓ કરી છે તે વિષે જૈન સમાજે કૃતજ્ઞતા દાખવી લેખાય અને તેમની પ્રત્યેનું રૂણ જૈન સમાજે કંઈક અંશો અદા કર્યું લેખાય. જૈન સમાજમાં નવા અને જુના વિચારની અથડામણ શરૂ થઈ અને ચાલુ પરંપરાથી જુદા પડીને વતંત્ર રીતે પોતાના વિચાર રજુ કરવાની પ્રથા શરૂ થઈ તેને આજ સુધીને ઈતિહાસ ક્રમવાર આપણે યાદ કરીએ છીએ તે તેમાં સૌથી પહેલું નામ આપણને પંડિત લાલનનું માલુમ પડે છે, સ્થિતિચુત વર્ગ તરફથી ધમવિરોધી, નાસ્તિક, મિથ્યાત્વપ્રરૂપક-આવાં વિશેષણોની સૌથી પહેલી બીરદાવલિ મેળવનાર પંડિત લાલન હતા, તેમનું વતૃત્વ એ વખતની એક અજબ માહિની હતી. તેઓ દશ દશ હજાર માણસોની સભાને પિતાની વિલક્ષણ વકતૃત્વરેલીથી મુગ્ધ કરી શકતા હતા. તેઓ જૈન ધર્મના તત્વજ્ઞાન સાથે પાશ્ચાત્ય તત્વજ્ઞાનના પણ સારા અભ્યાસી લેખાતા હતા. તેઓ ઈગ્લાંડ તેમજ અમેરિકા ઠીક ઠીક સમય રહ્યા હતા અને ત્યાં તેમણે જૈન ધર્મ વિષે સારા પ્રમાણમાં માહીતી ફેલાવી હતી અને સારા સારા વિદ્વાનેને જન ધર્મ તરફ તેઓ આકર્ષી શકયા હતા. તેમણે અનેક પરંપરાગત ધર્મ વિચારોને નવા આકારમાં રજુ કર્યા હતા અને તેમની પ્રરૂપણશૈલી નિડર તેમજ મૌલિક હતી. યુવાન વર્ગ પંડિત લાલન પાછળ ગાંડા થઈને ભટકતે હતે. અને સ્થિતિ ચુસ્ત વગ તેમનાથી ભારે ભડકતે હતે. આજથી લગભગ ૩૫ વર્ષ પહેલાં તેમને શ્રી શિવજી દેવશી સાથે Page #292 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૧ ) સંધ-બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો હતો. તેમણે રજુ કરેલા વિચારમાં આજે તે એવું કશું જ દેખાતું નથી કે જેથી કઈ પણ સમાજને તેમની સામે જરા પણ વાંધે ઉઠાવવાનું કારણ હોય. પણ તે વખતને જેન સમાજ અત્યન્ત અજાગૃત અને રૂઢિગ્રસ્ત હતે. પશ્ચિમની કેળવ ને હજુ જૈન સમાજને બહુ ઓછા સ્પર્શ થયો હતો. ધાર્મિક લેખાતા અને બુદ્ધિવાદની કટિએ ચઢાવવાની હજુ શરૂઆત હતી. જેનસમાજની મદશા ધાર્મિક બાબતમાં બહુ જ આળી હતી. જેને સુધારકામાં પંડિત લાલનનું સ્થાન આદિમ તેમ જ અગ્રગણ્ય ગણાય, તેમનું આખું જીવન જૈન ધર્મના એક પ્રચારક તરીકે જ વ્યતીત થયું છે. આજ સુધી પણ તેમણે જ્ઞાનની અખંડ ઉપાસના જ કર્યા કરી છે, અને વિશદ જીવન વડે એ ઉપાસનાને તેમણે શોભાવી છે, જે ૯૧ વર્ષની ઉમ્મરે તેમના વિષે તેઓ નવા વિચારના છે કે જુના વિચારના છે એવો પક્ષ ભેદ આપણા સમાજમાં કેઈના દિલમાં રહ્યો નથી. જ્યાં જ્યાં તેમને સત્ય દેખાયું, ધર્મ સાધના દેખાઈ, અધ્યાભઉપાસના તેમના જેવામાં આવી ત્યાં ત્યાં તેઓ ગયા છે અને સારને ગ્રહણ કર અને અસાર લાગે તેની ઉપેક્ષા કરવી-આવી જ તેમની સમભાવ તેમજ સદભાવભરી જીવનવૃત્તિ બની રહી છે. આજે તેમના ઉપર ઉમ્મરની સારા પ્રમાણમાં અસર છે, આંખે લગભગ દેખાતું નથી; કાને બહુ ઓછું સંભળાય છે. એમ છતાં તેઓ જ્યારે બોલે છે ત્યારે આજથી ૪૦-૫૦ વર્ષ પહેલાના સુપ્રસિદ્ધ Page #293 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) - પંડિત લાલન વતા પ. લાલનને જ આપણે સાંભળીએ છીએ એ ભાસ થાય છે. આ ઉમ્મરને આ જીવતે જાગતે પવિત્ર પુરૂષ આપની વચ્ચે હેય-એ આપણા સમાજનું સદભાગ્ય લેખાય. તેમને આપણ સર્વના બહુમાન અને વન્દન ઘટે છે, પંડિત લાલન સન્માન સમારંભ પંડિત લાલનને આછો પરિચય તા. ૧૯-૬-૪૮ શનિવારના રોજ વિઠ્ઠલભાઈ પટેલ રાહ ઉપર આવેલ આનંદભુવનમાં શ્રી મુંબઈ જન યુવક સંઘના આશ્રય નીચે મુંબઈના જૈનસમાજ તરફથી સુપ્રસિદ્ધ વક્તા પંડિત ફતેચંદ કપુરચંદ લાલનનું જાહેર સન્માન કરવા નિમિત એક સભા યોજવામાં આવી હતી. આ સભામાં ભિન્ન ભિન્ન વિચાર પક્ષનાં જૈન આગેવાનોએ પંડિત લાલન પ્રત્યે પિતાને આદરભાવ વ્યક્ત કરવા માટે સારી સંખ્યામાં હાજરી આપી હતી. પ્રાર્થના-ગીત સાથે સભાના કામકાજને પ્રારંભ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે શ્રી નાથજીને સભાનું પ્રમુખસ્થાન લેવાની વિનંતિ કરતાં પંડિત લાલને જૈન સમાજની કરેલી કેટલીક સેવાઓને તેમજ પંડિતજીના જીવનની કેટલીએક વિશેષતાઓને ખ્યાલ આપે હતું અને આવા પુરૂષનું સન્માન કરવા માટે Page #294 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા -- - - - - - - - જાયેલી સભાનું પ્રમુખસ્થાન શોભાવવા માટે પૂજય નાથજી જેવા પુય-પુરૂષ આપણને પ્રાપ્ત થાય એ આપણું મોટું સદભાગ્ય ગણાય એમ જણાવીને આજની સભાનું કામ કાજ શરૂ કરવા તેમણે નાથજીને વિનંતિ કરી હતી. આવા સંમેલનમાં આ રીતે ભાગ લેવાની તક આપવા બદલ સભાજને ઉપકાર માનીને પ્રમુખસાહેબ શ્રી પરમાનંદ કુંવરજી કાપડીઆને પંડિત લાલન સંબંધમાં પિતાનું વક્તવ્ય રજુ કરવા આજ્ઞા કરી હતી. શ્રી પરમાનંદ કુંવરજી કાપડીયાએ શરૂઆતમાં શ્રી મુંબઈ જેન યુવક સંઘના નિમંત્રણને માન આપીને ભૂતકાળના સર્વ મતભેદ ભૂલી જઈને આ સભામાં હાજર રહેવા બદલ તેમજ પંડિત લાલન જેવી જૈન સમાજની એક વિશિષ્ટ વાવૃદ્ધ વ્યક્તિના સન્માન કાર્યમાં સહકાર આપવા બદલ અહીં હાજર રહેવા જૈન સમાજના જાણીતા આગેવાનોને ઉપકાર માન્યો હતે. ત્યારબાદ પંડિત લાલનને પરિચય આપતાં તેમણે જણાવ્યું કે “આજે તેમને ૯૧ વર્ષ થયાં એ હિસાબે તેમને જન્મ ઈ. સ. ૧૮૫૭ માં ગણાય. અઢારેક વર્ષની ઉમ્મરે તેઓ મેટ્રીક સુધી પહોંચ્યા. ત્યારબાદ અંગત સંજોગોને લીધે તેમને અભ્યાસ છોડી પડ્યો અને રૂા. ૧૦ ના પગાર તેમણે શિક્ષકને વ્યવસાય શરૂ કર્યો. એક શિક્ષક તરીકેની વિશિષ્ટ યોગ્યતા નકકી કરતી તેમણે અમુક પરીક્ષા આપી, જેના પરિણામે તેમને રૂા. ૧૦ ને પગાર વધીને રૂા. ૧૨ા થ. એ દરમિયાન સ્માઈલ્સનાં “સેલ્ફ-હેલ્થ” નામના અંગ્રેજી ગ્રંથ ઉપરથી લોકમાન્ય તિલકે લખેલ “સ્વાશ્રય ૧૩ Page #295 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૪) પંડિત હાલન નામની એક ચોપડી પંડિત લાલનનાં વાંચવામાં આવી જેનાં પરિણામે પિતાનાં જીવનમાં પુરૂષાર્થ કરીને તેમણે આગળ વધવાને નિશ્ચય કર્યો. તેમની નોકરીમાંથી મળતી અડધી શનિવારની અને આખા રવિવારની એમ દેઢ દિવસની છુટીનાં પિતાના અભ્યાસ પાછળ પુરી નિષ્ઠા અને ખંતપૂર્વક અને કશા અપવાદ સિવાય તેમણે ઉપયોગ કરે શરૂ કર્યો, અને પિતાના અંગ્રેજી ભાષાના જ્ઞાનમાં તેમણે ખુબ વધારો કર્યો, સંસ્કૃત ભાષાનું સાહિત્ય પણ સારા પ્રમાણમાં વાંચ્યું, બંગાળી, હિંદી તેમજ મરાઠી પણ તેઓ શિખ્યા. પરિણામે તેમને સારાં સારાં “ટયુશને” મળવા લાગ્યા અને તેમાંથી તેમને માસિક રૂ. ૩૦૦ ની આવક થવા લાગી. મૂળથી જ તેમનું વળણ મોટાભાગે ધાર્મિક તેમ જ તાત્વિક વિષયના અધ્યયન પાછળ હતું. જૈન ધર્મનાં ગ્રંથ સાહિત્યને તેમને અભ્યાસ પણ વધતું જતું હતું. ૧૫ ની સાલમાં મળનાર અમેરિકાની સર્વ ધર્મ પરિષદમાં જૈન સમાજના પ્રતિનીધિ તરીકે મુનિશ્રી આત્મારામજી મહારાજની નિમણુંક કરવામાં આવેલી. જૈન મુનિ માટે આ પરદેશપ્રવાસ શક્ય નહિ હોવાથી તેમણે પિતાનાં પ્રતિનિધિ તરીકે સદૂગત શ્રી વીચંદ રાઘવજી ગાંધીને મોકલવાનું નક્કી કર્યું. પંડિત લાલનને શ્રી વીરચંદ રાઘવજી ગાંધી સાથે બહુ ગાઢ સંબંધ હતો. શ્રી વીરચંદ ગાંધીને જેનસમાજ તરફથી બહુમાનપૂર્વક વિદાય આપવામાં આવેલી. શ્રી વીરચંદ ગાંધી અમેરિકા જાય અને પંડિત લાલન અહીં એકલા કેમ રહી શકે? તેમનું દિલ અમેરિકા જવા Page #296 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૧૫ ) માટે અને વીરચંદભાઈનાં કાર્યમાં પુરવણી કરવા માટે અત્યંત આતુરતા અનુભવવા લાગ્યું, પણ ત્યાં જવા માટે તે બે-પાંચ હજાર રૂપિયા જોઈએ ! તેમનાં અડગ સંકલપનાં પરીણામે જોઈતી રકમ પંડિત લાલનને મળી ગઈ, પ્રવાસની બધી વ્યવસ્થા થઈ ગઈ અને શ્રી વીરચંદ ગાંધી પાછળ બીજે જ અઠવાડીએ પંડિત લાલન અમેરિકા જવા ઉપડ્યા. બને મીત્રે ઈંગ્લાંડમાં ભેગા થયા અને સાથે અમેરિકા પહેચ્યા. ત્યાં તેઓ કા વર્ષ જૈનધર્મ વિષે, જૈનધર્મનાં સિદ્ધાંત અને આચાર-વિચાર વિષે પંડિતજીએ કેટલાયે લેખ લખ્યા, સંખ્યાબંધ ભાષણે ક્યાં અને જૈનધર્મથી કેવળ અજાણ અમેરિકન પ્રજામાં જૈનધર્મ વિષે ખુબ માહિતી ફેલાવી. ૧૯૦૧ ના જાન્યુઆરી માસમાં તેઓ હિંદ ખાતે પાછા ફર્યા. અહિં આવીને તેમણે લખાણે લખવા માંડયાં, ભાષણ કરવા માંડયા, નવી દુનિયા પંડિતજી જેઈ આવેલા, વિચારસ્વાતંત્ર્યની નવી ભાવનાથી પંડિતજી રંગાયેલા. આની છાપ તેમના લેખે અને ભાષણે ઉપર પડયા વિના કેમ રહે? એ વખતને આપણે જેને સમાજ વિચારના પ્રદેશમાં કેવળ સુષુપ્ત દશા અનુભવતું હતું, નવા વિચાર અને નવી કેળવણીને બહુ જ અલ્પ ભાગને કાંઈક નહિ જે સ્પર્શ થયે હતે. પરંપરા વિરૂદ્ધ, ચાલુ રૂઢ માન્યતા વિરૂદ્ધ, કાંઈ પણ બેલાય કે લખાય-એ એ વખતને જૈન સમાજ સહન કરી શકે તેમ નહોતું. મૂળ સિદ્ધાન્તનું મૂળ માન્યતાઓનું ઉદાર ભાષ્ય liberal interpretaion કરવામાં આવે છે તે પણ એ વખતની સ્થિતિચુસ્ત મને Page #297 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) પંડિત લાલન દશાને માટે અસહ્ય હતું. આ કારણે પંડિતજીના વિચારીએ જૈન સમાજમાં ક્ષોભ ઉભું કરવા માંડયો. એ વખતે એક માણેકજી નામના પારસી ગૃહસ્થ પંડિત લાલનના પરિચયના પરિણામે જૈન ધર્મ અંગીકાર કર્યો. પારસી ન થઈ શકે જ કેમ? તેને જૈન તરીકે સ્વીકારી જ કેમ શકાય ? માણેકજી શત્રુંજય આવ્યા, આદીશ્વર ભગવાનની તેમણે પૂજા કરી. આ બધું સાંભળીને તેમના વિશે અને તેમને પંડિત લાલનને ટેકે છે એમ સમજીને પંડિત લાલન ઉપર જેને સમાજ ખુબ ખળભળવા લાગ્યો. જેનોમાં પાંચ પ્રતિકમણની પરંપરાગત માન્યતા છે. આ પાંચ પ્રતિક્રમણ તે દિવસનું રાત્રીનું, પાક્ષિક, ચૌમાસિક અને સાંવત્સરિક આ અનુક્રમને લંબાવીને પંડિત લાલને એમ પ્રતિપાદન કર્યું કે આ ઉપરાંત એક આ ભવનું અને બીજું ભભવનું એમ બે પ્રકારના પ્રતિક્રમણે ઉમેરાવા જોઈએ. જેના સમાજના આગેવાન અને સાધુઓને લાગ્યું કે આ તે કેવળ મિથ્યાત્વ, નાતિકતા છે. મંદિરમાં નર્કનાં ચિત્રો જ્યાં ત્યાં આલેખવામાં આવતા હતા. પંડિત લાલને સૂચવ્યું કે આ મુજબ સ્વર્ગના ચિત્ર પણ આલેખવા જોઈએ કે જેથી સત્કર્મોનાં શુભ ફળને પણ લોકોને ખ્યાલ આવે અને પરિણામે શુભ કર્મ કરવાને લેકે પ્રેરાય, આ તે વળી કેવી વાત? આજ સુધી કેઈને ન સૂઝયું અને પંડિત લાલન એવા તે કેણ કે આવી વાતે કરે? એવામાં પંડિતજીએ જાણીતા દિગંબર આચાર્ય શ્રી મેગીન્દ્રદેવના રચેલા મૂળ સંરકત “સ્વાનુભવ દર્પણ” નામના ગ્રંથને અનુવાદ Page #298 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૧૨૭ ) તથા વિવેચન લખ્યાં. આ આચાર્ય તત્કાલીન સમાજમાં કઇ કાળથી રૂઢ થયેલી જડ મૂર્તિપૂજાનું પેાતાના ગ્રંથમાં ખંડન કર્યુ" હતુ. અને વાસ્તવિક પ્રભુપૂજા કેવી હાય એ ખામત આગળ ધરી હતી. આ સંબંધમાં પાતે યાગીન્દ્રદેવઆચાર્યથી કેવી રીતે જુદા પડે છે અને પ્રચલિત મૂર્તિ પૂજાદ્વારા પાતે પ્રભુપૂજાને કેવી રીતે ઘટાવે છે એ વિષે પંડિતજીએ એક સ્વતંત્ર નાંધ એ પુસ્તકમાં પ્રગટ કરી હતી. પણ આ કાણુ જુએ, વાંચે કે વિચારે? એ સ્વાનુભવનપણુ પ્રગટ થયું અને પંડિત લાલન મૂર્તિપૂજાના કટ્ટર વિરોધી છે એવા કાલાહલ આખા જૈન સમાજમાં વ્યાપી વખ્યા. એવામાં વળી શત્રુજય ઉપર પડિત લાલને પેાતાની પૂજા કરાવી એવી કેવળ પાયા વિનાની વાત ચાલી અને આવા માણસને સ ંઘષહાર કરવા જોઇએ એવી હીલચાલ શરૂ થઈ. આજથી લગભગ ૩૫ થી ૪૦ વર્ષ ઉપર એટાદ મુકામે શ્રી. વિજયનેમિસૂરિની આગેવાની નીચે પડિંત લાલનને અને સાથે સાથે તેમના સાથી શિવજી દેવશીના સભ્રૂહિષ્કાર કરવામાં આવ્યેા. આમ એ વખતના સમાજના પુષ્કળ વિરોધ ચાલુ રહેવા છતાં તેમણે પેાતાનું કાર્ય ચાલુ રાખ્યુ. તેમનુ' એક માજી વિદ્યાર્થીજીવન ચાલુ હતુ. જે ખરી રીતે આજ સુધી ચાલુ જ છે. બીજી માજીએ તેમનુ અધ્યાપન કાર્ય પણ ચાલુ જ હતું. તેમની પાસે અનેક જિજ્ઞાસુઓ આવતા અને પેાતાના ચિત્તનુ' સમાધાન શેાધતા. તેમના પુસ્તકા તા પ્રગટ થયે જ જતાં હતાં. ઉપરક્ત ચેાગીન્દ્રદેવ આચાયના સમાધિશતક તેમજ પરમાત્મપ્રકાશ Page #299 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૮) પંડિત લાલન પણ પિતાના વિવેચન સાથે તેમણે પ્રગટ કર્યા. આજ સુધીમાં તેમની મારફત ૨૪ ગુજરાતી ગ્રંથ અને ૨ અંગ્રેજી ગ્રંથે પ્રગટ થયા છે. તેમના સમાધિશતકનું તેમની જ દ્વારા જૈન ધર્મની દીક્ષા પામેલા શ્રી. હરબર્ટ રને ૧૯૧૪ માં અંગ્રેજી ભાષાન્તર કર્યું છે. “આ ઉપરાંત તેઓ યોગના અભ્યાસમાં પણ આગળને આગળ પ્રગતિ કરી રહ્યા હતા. પતંજલ યોગદર્શન તે તેમને કંઠાડ્યું છે. પતંજલ યોગ અને જેન યોગને સમન્વય એ તેમના અભ્યાસ ચિન્તન અને મનને વિશિષ્ટ વિષય છે. તેઓ યેગના કેવળ અભ્યાસી જ છે એમ નથી. પણ યોગ સાધનાની દિશાએ તેમણે ઘણી પ્રગતિ સાધી છે અને અનેક સાધકને તેમણે ગમાર્ગમાં પ્રવેશ કરાવે છે. વકતૃત્વના પ્રદેશમાં તેમણે પ્રાપ્ત કરેલી કુશળતા એ તેમના જીવનની એક ખાસ બેંધવાલાયક સાધના છે, વકતૃત્વની દિશાએ તેમને સુરેંદ્રનાથ બેનરજીએ પ્રેરણા આપેલી. સુરેંદ્રનાથ બેનરજી જે પ્રખરવક્તા હજુ સુધી આપણા દેશમાં બીજે કઈ પાક નથી. એક તે પંડિત લાલનમાં વકતૃત્વની કુદરતી બક્ષીસ તે હતી જ અને આ બક્ષીસને તેમણે પ્રયત્ન અને પુરૂષાર્થ પૂર્વક કેળવેલી. પરિણામે એમના જમાનામાં એ વખતના લોકેને પંડિતજીને બોલતા સાંભળવાનું ભારે કૌતુક રહેતું હતું. તેમની પાછળ યુવાન પ્રજા ગાંડી હતી, તેમના વખતમાં આજની જેવા વિનિવર્ધક કેઈ સાધને નહાતા. દશ દશ હજાર માણ સેની સભા સમક્ષ તેઓ સહેલાઇથી ભાષણ આપી શક્તા Page #300 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૧૯૯) અને તેમને સૌ કોઈ બરાબર સાંભળી શકે તે તેમના અવાજમાં રણકાર હતું. એ યુગ પણ વસ્તૃત્વને જ હતે. કંઈ પણ વિદ્વાન માણસને, કાર્યકર્તાને સાંભળે એ બાબ• તને એ વખતના લોકોને ભારે મેહ હતે. પંડિત લાલ નનું વકતૃત્વ માત્ર વાણીનું જ નહોતું. તેને જ અનુરુપ તેમનામાં અદ્દભુત અભિનય કળા હતી. કઈ પણ વાત યા વિચારને લાક્ષણિક રીતે જાણે કે કેઈ નવા જ આકારમાં મૂકવાની તેમનામાં કળા હતી. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કેન્ફરન્સનું એવું ભાગ્યે જ કઈ અધિવેશન હોય કે જેમાં તેમની હાજરી ન હોય. એમની હાજરી વિનાનું અધિવેશન સૌ કોઈને નિરસ જ લાગે. આ કેન્ફરન્સના અધિવેશનમાં તેમને આવવા દેવા કે નહિ, બોલવા દેવા કે નહિ-એ સમસ્યા દરઅધિવેશન વખતે ઉભી થાય. તેને આખરે કંઈક નિકાલ આવે, પંડિત લાલન હાજર થાય અને તેમને સાંભળીને સૌ કોઈને કૃતકૃત્ય થયા જેવું લાગે. “ આ તેમનું વકતૃત્તવ આટલું બધું આકર્ષક તેમ જ અસરકારક હતું તેનું ખરૂં કારણ તે આખરે તેમનું ચારિત્રય, જનસેવાની લાગણી અને વિશાળ જ્ઞાનાનુભવ હતા. ઉમ્મરે તેઓ વૃદ્ધ થવા લાગ્યા, તેમનું જાહેર જીવન કમી થવા લાગ્યું, તેમની શારીરિક તાકાત પણ ઘટવા લાગી. એમ છતાં પણ અધ્યયન અને અધ્યાપન એ તે તેમની આજની ૯૧ વર્ષની ઉમ્મરે પણ છુટ્યા નથી. પાછળના સમયમાં તે જે સાધુઓએ અને આચાર્યોએ તેમને સત્તામાં સપ્ત વિરોધ કરેલે તેમની સાથે પણ તેમને સંબંધ પુરે સ. Page #301 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) પંડિત લાલન ભાવ ભરેલ બન્યો છે અને સૌ કે તેમને આદરભાવથી જેતા થયા છે. આનું કારણ એ છે કે પંડિત લાલનના અમુક અમુક બાબતમાં વિચારે ગમે તે હોય, પણ તેમને નામાં ઉંડી ધાર્મિકતાએ વાસ કર્યો છે અને જૈન ધર્મમાં તેમની શ્રદ્ધા અને નિષ્ઠા એટલી જ ઉંડી છે એવી તેમના એક વખતના વિરોધી લેખાતા જૈન આચાર્યો અને આગેવાનેને પ્રતીતિ થઈ છે. છેલ્લાં છેલ્લાં ૧લ્હ૬ માં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિના પ્રતિનિધિ તરીકે સર્વધર્મ પરિષદમાં ભાગ લેવા તેઓ ઇંગ્લડ ગયેલા અને ત્યાં સાતેક માસ રહ્યા હતા. આવી જેની ઉજજવળ જીવન કારકીર્દી છે તેમનું આપણે આજે સન્માન કરવા એકત્ર થયા છીએ. તેમનું જીવન લગભગ પ્રારંભથી જ જૈન સમાજની એક યા અન્ય પ્રકારની સેવામાં જ ગયું છે. જેનસમાજમાં નવા અને જુના વિચારની આજે જે છેલલા પચાસ વર્ષથી લડત ચાલે છે તે લડતના વિચારસ્વાતંત્ર્યની હિમાયતના પક્ષે તેઓ પ્રથમ સેનિક છે, સેનાની છે અને એ રીતે આજની યુવાન પ્રજા અને ઉગતી પ્રજા તેમની ભારે રૂણી છે. તેમના સમગ્ર જીવન દરમિયાન તેમણે આ સેવા કરી કે તે સેવા કરી એવી તારવણી કરવી શક્ય જ નથી. દ્રપાર્જન અને કુટુંબની ઉપાસના એ જ જેના જીવનનાં પ્રધાન લક્ષ હેય અને તે સાથે જેણે બીજા અનેક કાર્યો સાધ્યા હોય તેમના જીવનમાંથી આવી તારવણું કરવાની જરૂર લેખાય પણ જેનું જીવન કેઈ એક નદી માફક તેના સંસર્ગમાં આવતા સિ કેઈનું શ્રેય સાધવામાં જ વ્યતીત થયું હોય તેવા Page #302 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૧ ) સાધુપુરૂષના જીવનનું મૂલ્ય મેલવવાનું શકય જ નથી. પંડિત લાલન આવા એક સાધુ સન્તપુરૂષ છે. આપણા તેમને અંતરનાં અનેક અભિવજન હે! તેમની આપણા ઉપર હંમેશા શુભાશિષે ઉતરતી રહે !” આ વિવેચનના સમર્થનમાં મુનિ જિનવિજયજીએ, શ્રી મેતીચંદ્ર ગીરધરલાલ કાપડીઆએ, શ્રી જીવરાજ ઓધવજી. દોશીએ, શ્રી હુકમીચંદ જસાણી તથા શ્રી તારાબહેન માણેકલાલ પ્રેમચંદે પંડિત લાલન સાથેના પિતા પોતાના અંગત અનુભવની અનેક બાબતે જણાવી હતી. ત્યારબાદ પૂજ્ય નાથજીએ પંડિત લાલનને પુષ્પહાર પહેરાવી તેમનું બહુમાન કર્યું હતું. આ વખતે પંડિતજી નાથજીના પગે પડ્યા હતા અને બે સમાનધર્મી આત્માઓ એકમેકને ભેટી પડ્યા હતા. આ સન્માનવિધિ પુરી થયા બાદ પંડિત લાલને નીચે મુજબ ઉત્તર આપે હતે. આપ સર્વે ભાઈઓએ મારા માટે આ પ્રસંગ તેને માટે આપ સર્વને હું અન્તઃકરણપૂર્વક ઉપકાર માનું છું. ખાસ કરીને આ પ્રસંગે નાથજી જેવા રાજયગી-શિરોમણીને તમે લઈ આવ્યા તેથી મને જે આનંદ થયો છે તે હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. ગની બાબતમાં તે તેમને હું મારા ગુરૂના ગુરૂ સમાન લેખું છું. કારણ કે રમણીકલાલ સારાભાઈ મોદી મારે મન આ દિશાએ ગુરૂસમાન છે, અને નાથજી રમણીકભાઈના ગુરૂ છે એ કદાચ આપમાંના કેટલાક ભાઈઓ જાણતા હશે, Page #303 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૨) પંડિત લાલન જૈન સિદ્ધાંત લાલનની દષ્ટિએ રાજયોગને માર્ગ છે. દશમાં પતંજલિને વેગ સીધી રીતે આવતું નથી, છતાં સર્વ દર્શને માફક જૈન દર્શને પણ પતંજલિના રાજગને અનેક રીતે અપનાવ્યો છે, એટલું જ નહિ પણ તે રાજયેગના કર્તાને જૈન ધર્મના માર્ગોનુસારી પણ ગણેલ છે. જુઓ જ્ઞાનાર્ણવ, શ્રી હેમચંદ્રનું યેગશાસ્ત્ર તથા ભગવાન હરિભદ્રસૂરિનું યોગદષ્ટિ સમુચ્ચય તેમ જ રાજગ પર શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે કરેલી જૈન ધર્મને અનુસરતી ટીકા. તેમાં તેમણે એમ કહ્યું છે કે આખું ને આખું યેગશાસ્ત્ર લગભગ ૯૫ ટકા જૈન સિદ્ધાતને સાનુકુળ છે. પતંજલિના ૨૬ સુત્રો ઉપર યશોવિજયજીએ ટીકા લખી છે. તેમાં જે કે ૨૦ સુત્રોમાં તેમણે શબ્દાંતરે ભેદ બતાવ્યા છે છતાં અર્થાતરે ઉભયમાં રહેલી એકવાકયતાનું તેમણે પ્રરૂપણ કર્યું છે. ઈશ્વરનું સ્વરૂપ બીજા પાદના ૨૪ માં સુત્રમાં જે રીતે વર્ણવામાં આવ્યું છે તે જૈનોને સ્વીકૃત છે એમ થશે વિજયજીએ સાબીત કરી આપ્યું છે. યવિજયજી એક જ ભેદ રજુ કરે છે, અને તે ર૭ માં સુત્રમાં છે. આ ભેદ એ છે કે જ્યારે સાંખ્ય અને વેગ આત્માને ફૂટસ્થ માને છે ત્યારે જેનદર્શન આત્માને પરિણામ પણ જણાવે છે. એટલે કે આત્મા સ્વભાવે નિત્ય છે. અને ગુણેને પિંડ છે તેમજ છઘસ્થ અવસ્થામાંથી સિદ્ધપણું પણ તે પર્યાયે પામી શકે છે. અર્થાત્ તે કેવળી પર્યાયને પણ સિદ્ધ કરી શકે છે. આગળના સર્વે વિવેચનેમાં તમે બધાએ મારા Page #304 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૦૩ ) પ્રત્યે સદભાવથી પ્રેરાઈને મારા ગુણેને જ આગળ ધર્યા છે. આ તમારા સદ્દભાવ માટે તમારે હું ઉપકાર માનું છું. પણ સાથે સાથે તમારે મારા દેશે પણ જણાવવા જોઈએ. મારામાં એવા દોષે હું ઘણા જોઉં છું અને અનેકવાર મારૂં પતન થયું છે એ પણ હું જાણું છું. અહિં આ પ્રસંગે એમ કહેવામાં હું જરા પણ અતિશક્તિ કરતો નથી કે આ દેશે અને પતનમાંથી મને કેઈએ બચાવ્યો હોય તે તે જિન ધર્મ જ બચાવ્યો છે. મારે મન જિન ધર્મ એ નિજ ધર્મ અર્થાત્ આત્મધર્મ છે. આ ધર્મે મને વારંવાર ઉઠાડ્યો છે, જગાડ્યો છે, અને સ્થિર કર્યો છે. આ આત્મધર્મને-જિન ધર્મને-હું મારા હૃદયની વારંવાર વંદનાવલિ અર્પી છું. હું પણ આ મુંબઈ જૈન યુવક સંઘને સભાસદ હોઉં એમ મને લાગે છે. કેઈ મને વૃદ્ધ કહે મને તે ગાળ દેતા હોય એવું મને લાગે છે. ૯૧ વર્ષનું મારું દૈહિક જીવન મને ૧૯ વર્ષ જેવું લાગે છે. અને હજુ પણ સ્વપરની સેવા બીજાં ૩૪ વર્ષ કરૂં એવી મારી સતત ભાવના છે. “પ્રબુદ્ધ જૈન” આ સંઘનું મુખપત્ર છે. જ્યારથી એ પત્રને જન્મ થયો છે ત્યારથી હું તે આવે છે કે સુતેલો જૈન સમાજ ઉંઘતે પણ જાગતે થયો છે. હવે એ જાગૃત સમાજના મુખપત્ર જૈન સમાજને બેઠે કરવો જોઈએ, ઉભું કરે જેઈએ, ચાલતે કરે જોઈએ. અને ધર્મ Page #305 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૪ ) પંડિત લાલન વ્યવહાર માગે છેડતે, ઉડતે કરવો જોઈએ. સ્વગને નીચે લાવવું જોઈએ અને મોક્ષને હૃદયમાં વસાવવું જોઈએ. “મરણ વિનાનું કદિ જીવન સંભવે છે ખરૂં? રોગ વિનાનું કદિ આરોગ્ય સંભવે છે ખરૂં? વૃદ્ધરવ વિનાની. કદિ યુવાની સંભાવે છે ખરી? સંસારનું આ સામાન્ય સ્વરૂપ છે. ઈષ્ટને આપણે સંગ ઈચ્છીએ અને વિયોગ થાય છે અને અનિષ્ટને આપણે વિગ ઈચ્છીએ અને સંયોગ થાય છે. આ સર્વ વચ્ચે સમભાવપૂર્ણ બનીને જીવન ગાળવું એજ સાચો ધર્મ છે. આનું જ નામ જૈન ધર્મ. આ ધર્મ સવાવલંબી છે, આ ધર્મને જનતામાં આપણે બને તેટલો ફેલાવો કરવો જોઈએ.' “શ્રી યશોવિજયજી મહારાજ તે કહે છે કેનિશ્ચયષ્ટિ હાથ ધરી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશે જ, ભવસમુદ્રને પાર.” આજ નિશ્ચયદષ્ટિથી હજુ પણ લેકે ભડકે છે, પણ આમ થવું ન જોઈએ. નિશ્ચયપૂર્વક વ્યવહાર એ જ સાચે વ્યવહાર છે. - “અક્ષરમાં બે વિભાગ પડે છે. સ્વર અને વ્યંજન આધ્યાત્મિક પરિભાષામાં સ્વર એ આત્મા છે અને વ્યંજન એ શરીર છે તેને સુમેળ મનુષ્યને શાશ્વતપણું દેખાડે છે. સ્વરને વ્યંજન સાથે જોડાયેલે આપણે કલ્પી શકીયે છીએ તેમ જ તેથી છુટે પણ આપણે કલ્પી શકીએ છીએ. તે જ આત્મા અને શરીરને સંબંધ સમજ. અને Page #306 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૫ ) શાશ્વત સ્વરની માફક આપણે આત્મા અમર છે એ હકીકત આપણા અંતરમાં ઉતારવી.” - જ્યારે આપણી કેઈ નિંદા કરે છે ત્યારે આપણે અકળાઈએ છીએ અને તેવી નિંદા કરનારા ઉપર આપણને રોષ આવે છે. પણ તાત્વિક રીતે વિચારતાં એ નિંદા કરનાર આપણા દેને મોટા દેખાડીને ખરી રીતે આપણને જાગૃત કરે છે અને એ રીતે તે આપણા ઉપર ઉપકાર કરે છે, માટે મારી નિંદા કરનારને હું એમ કહું કે જે કંઈ તમારે કહેવું હોય તે મારી સમક્ષ કહે અને હિંમત ન હોય તે મારી પાછળ કહે. એ બન્ને પ્રકારના લેકે અત્યાર સુધી મારા ઉપર અનુગ્રહ કરતાં જ આવ્યા છે. “ જ્યારે મેં સુપ્રસિદ્ધવક્તા શ્રી સુરેન્દ્રનાથ બેનરજીને કેસમાં ભાષણ કરતાં સાંભળ્યા ત્યારે મને વક્તા થવાની પ્રેરણા ઉત્પન્ન થઈ અને એ દિશાએ મારી શક્તિ કેળવવાને મેં પ્રયત્ન કરવા માંડ્યો. દશ વર્ષ બાદ આજે જેને આઝાદ મેદાન તરીકે ઓળખવામાં આવે છે તે મેદાનમાં જૈન . કેન્ફરન્સનું અધિવેશન મળેલું, અને ત્યાં મને વ્યાખ્યાન કરવાની તક આપવામાં આવી હતી. મને સાંભળીને આપણી જેને કેમના જાણીતા આગેવાન સદગત શેઠ કુંવરજી આણંદજીએ મને ખૂબ શાબાશી આપી હતી. ત્યાર પછી કેટલાક સમય બાદ પંડિત સુખલાલજીને કાશીમાં પ્રથમ સમાગમ થયો ત્યારથી જૈનધર્મની નિશ્ચય અને વ્યવહાર ઉપર રચાયેલી ઈમારતને મેં યથાશક્તિ અભ્યાસ કરવા માંડ્યો. આ રીતે મને ઘણું જાણવા-સમ Page #307 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) પંડિત લાલન જવાનું મળ્યું. આમ છતાં પણ આજે લાલન જે કાંઈ. જાણે છે તે સમુદ્રના એક બિંદુ જેવું છે એનું લાલનને સ્પષ્ટ ભાન છે અને એ જ્ઞાનના મીઠા મહાસાગરના કયારે સંપૂર્ણ દર્શન થાય એ ભાવનાથી નહિ જાણેલું જાણવાની આજે પણ લાલન એટલી જ ઉત્સુકતા અનુભવી રહેલ છે. ' “અંતમાં આજે આ પ્રસંગે એક સુચના કરવાનું મને સુજે છે. આપણા સમાજમાં ઘણા શ્રીમાને છે. માબાપ વિનાના બાળકો માટે બાળાશ્રમે થયાં છે અને થાય છે. પણ બાળકે વિનાના વૃદ્ધ માબાપ માટે વૃદ્ધાઅમે કાં નથી થતાં? પશુઓને માટે પાંજરાપોળો છે, પણ અશક્ત અને વૃદ્ધ માનવીઓ માટે આશ્રમે કાં નથી? યુરોપ તેમજ અમેરિકામાં મેં “ડોઝ હેમ” શ્વાનાશ્રમ જોયા છે તેમ જ “એકેડ હોમ” વૃદ્ધાશ્રમે પણ જોયાં છે. આમ એક વૃદ્ધાશ્રમમાં નેપલીયનના યુદ્ધમાં જેણે ભાગ લીધેલ હતું તેવા એક ૧૩૦ વર્ષની ઉમ્મરના ડોસાને મેં જે હતે. આપણે ત્યાં આવી સંસ્થાઓ ઉભી થવાની ખાસ જરૂર છે. અંતમાં મારા પ્રત્યે આટલે બધે સદભાવ અને લાગણી બતાવવા માટે આપ સર્વને હું ફરી ફરીને અતઃકરણપૂર્વક ઉપકાર અને આભાર માનું છું.” ત્યાર બાદ શ્રી નાથજીએ સમગ્ર પ્રસંગને ઉપસંહાર કરતાં જણાવ્યું કે “આજે આપણે સઘળા લેકે એકત્ર થઇને પંડિતજીનું ગૌરવ કરી રહ્યા છીએ તે કેવળ Page #308 -------------------------------------------------------------------------- ________________ પતિજીની પ્રતિભા ( ૨૦૭ ) એમની ઉંમરના અંગે નથી. આપણા સમાજમાં પડિતજી કરતાં પણ વધારે ઉંમરવાળા પુરૂષ નહિ મળે એમ આપણે નહિ કહી શકીએ. પણ પડિતજી જેટલા વયેાવૃદ્ધ છે, તેટલા જ્ઞાનવૃદ્ધ પણ છે અને પેાતાના જીવનના ઘણા માટ ભાગ તેમણે આધ્યાત્મિક વિચાર અને સાધનાની પાછળ ગાળ્યો છે. આજ તેમની વિશેષતા છે અને એ કારણે જ આપણે એમનું માન અને ગૌરવ કરીએ છીએ. એમની વકૃત્વશક્તિના પરિચય મને આજે જ થયે, એ ઉપરથી પણ હું કલ્પના કરી શકું છું કે આજે એમની ૯૧.વર્ષ ની ઉંમરમાં પણ જ્યારે તેએ આવુ' એકધારૂ અને ભાવપૂર્ણ વકૃત્વ કરી શકે છે તેા તેમની જુવાનીમાં આ શક્તિના પ્રવાહ કૈટલેા બધા જોરદાર હશે? પતિજી સાથે મારા પહેલા પરિચય લગભગ ૨૬ વર્ષ પહેલાં સાબરમતી આશ્રમમાં થયા હતા. એ વખતે એમની ઉંમર ૬૯ વર્ષની હતી. એ વખતે એમની સાથે મારા જે વાર્તાલાપ થયા એ ઉપરથી મને માલુમ પડયુ` કે એમને આધ્યાત્મિક જ્ઞાનની ખૂખ તૃષ્ણા છે. તે વખતે એમનુ પૂર્વજીવન હું... ખીલકુલ જાણતા નહાતા. ધીમે ધીમે એમના પૂર્વજીવનની વિગતે પણ મારા જાણવામાં આવી અને મારા દિલમાં એમના વિષે આદર ઉત્પન થયા. ત્યારબાદ એમને મળવાનું કદિ અમદાવાદમાં થતું તે કિંદ સુખઈમાં થતું. એક વખત તે માંદા હતા અને હું તેમની પાસે ગયા હતા. તેમની તખીયત ખીલકુલ સારી નહોતી અને તે તદ્દન અશક્ત ખની ગયા હતા. એમ છતાં પણ મારી Page #309 -------------------------------------------------------------------------- ________________ (૨૮) પંડિત લાલન સાથે પતંજલ યોગદર્શન ઉપરથી ગાભ્યાસ સંબંધી એમણે વાતે કરવા માંડી. જ્યારે જ્યારે પણ એમને મળવાનું બનતું હતું ત્યારે ત્યારે દરેક વખતે તેઓ મને આધ્યાત્મિક પ્રશ્નો જ પૂછતા રહ્યા છે. અને એ બાબતની જ તેમણે મારી સાથે ચર્ચા કરી છે. આ સિવાય બીજે કઈ વિષય તેમણે મારી સામે ઉપસ્થિત કર્યો નથી. આ બધી બાબતે ઉપરથી મને વિશ્વાસ થયે કે પંડિતજીને આધ્યાત્મિક વિષય અત્યન્ત પ્રિય છે અને એ વિષય પાછળ લાગેલા એક શ્રેયાર્થી છે. પંડિતજી જ્યારે ધાર્મિક ક્ષેત્રમાં કામ કરતા હતા ત્યારે તેઓ સુપ્રસિદ્ધ પુરૂષ હતા. અમેરિકા, ઇગ્લાંડ વિગેરે દૂર દેશમાં વસતા લેકે પણ તેમને જાણતા હતા. મારા સાંભળવામાં આવ્યું છે કે કદિ કદિ તેમને પ્રચલિત ધર્મ, કલપનાની વિરૂદ્ધ બલવું પડતું હતું. આના પરિણામે તેમને સાધારણ સમાજ તરફથી કેટલું સહન કરવું પડયું હશે તેની આપણે કલ્પના કરી શકીએ તેમ છે. પણ આશ્ચર્ય તેમ જ આનંદની વાત તે એ છે કે સમાજને ગમે કેટલે વિરોધ સહન કરવા છતાં પણ પંડિતજીએ પિતાનું સત્યપ્રતિપાદનનું કાર્ય એકસરખું ચાલુ રાખ્યું હતું. એમના જીવન પરથી આપણે સત્યપરાયણતા અને નિર્ભયતા, આ ગુણનું મહત્ત્વ સમજવું જોઈએ અને તે ગુણે આપણા જીવનમાં ઉતારવાને પ્રયત્ન કરે જોઈએ. ધર્મની ખાતર સહન કરવા સિવાય મનુષ્યની કટી થઈ શકતી નથી. જે એ કસેટીમાંથી પાર ઉતરે છે તેનું તેજ વધે છે. પંડિતજીની ઉંમર આટલી Page #310 -------------------------------------------------------------------------- ________________ - - પડિતજીની પ્રતિભા ( ૨૦૯) મોટી હોવા છતાં અને વૃદ્ધાવસ્થાનું તેમની ઉપર આટલું બધું આક્રમણ હોવા છતાં એમનામાં રહેલી સ્વાભાવિક, તેજસ્વિતા બીલકુલ ઓછી થઈ નથી. એ તેજ ધર્મનું તેજ છે. વૃદ્ધાવસ્થામાં સર્વ કોઈનું તેજ ઘટતું જાય છે, પણ જે ધર્મશીલ હોય છે તેનામાં વિરતા હોય છે. જે સાથે જ્ઞાની હોય છે તેનું તેજ વૃદ્ધાવસ્થામાં પણ ઘટી શકતું નથી. શરીર ભલે ક્ષીણ થાય, જર્જરિત થાય, પરંતુ તેના તેજમાં જરાપણ કમીપણું આવતું નથી. આ પ્રભાવ ધર્મને છે, વીરત્વને છે, જ્ઞાનને છે. પંડિતજીના જીવનમાંથી આપણે આટલી વાત સમજીને એમના ગુણ આપણામાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તે આપણું જીવન પણ એમની માફક સાર્થક થશે. એમનું ગૌરવ કરવાને આ જ સાચે રસ્તો છે. જેના પ્રત્યે આપણે માન દાખવતા હોઈએ તેને દરેક ગુણ પોતાનામાં લાવવાનો પ્રયત્ન કરો એ આપણા સર્વનું કર્તવ્ય છે. પંડિતજીનું માન અને ગૌરવ કરવાનું ભાગ્ય આજે આપણુ સર્વને જે રીતે પ્રાપ્ત થયું છે, તે રીતે પરમાત્માની કૃપાથી એમનું ગૌરવ કરવાને પ્રસંગ હજુ કંઈક વર્ષો સુધી આપણને મળતું રહે અને એમના જ્ઞાનને તથા એમના સગુણેને આપણને હંમેશા લાભ મળતો રહે એ ઈરછા પ્રગટ કરવા સાથે એમનું અવશિષ્ટ આયુષ્ય સ્વાઓ અને આરોગ્યપૂર્ણ રહે એવી મારી પરમાત્માને પ્રાર્થના છે.” ત્યારબાદ શ્રી વેણીબહેન કાપડીઆએ પ્રમુખશ્રીને, પંડિત લાલનને તેમજ સર્વ સભાજનેને ઉચિત્ત શબ્દોમાં ૧૪ Page #311 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) પંડિત લાલન ઉપકાર માન્ય હતું અને વંદેમાતરમના સમુહગાન સાથે સભા વિસર્જિત થઈ હતી. પૂ. બાપજી, ભાવનગર તા. ૩-૪-૫૯ કાર્ડ મળ્યો. તબીયત સંભાળશે, દવા લેશે. આ લેખ સુશીલભાઈએ લખાવી મેકલ્યો છે. સુધારો કરશો કેમકે બીજા પાસે લખાવેલ છે એટલે ફેરફાર કરવા જેવું લાગે તે કરશો. લી. આપને, અલય ભાવનગર તા. ૩-૪-૫૯ પંડીત લાલનના જીવન-પ્રસંગે લખાવનાર ભીમજીભાઈ હરજીવનદાસ (સુશીલ) - પંડીત લાલને એક લોંયરું મઢડામાં તૈયાર કરાવ્યું હતું. ત્યાં બેસીને તેઓ જાપ કરતા અને એમના અનુયાથીઓને સાથે રાખતા. આ બધી કમની લીલા છે હું તે માત્ર કેવળ આત્મ સ્વરૂપ છું. હું આત્મા છું એવી પ્રતિતી માટે જાપ જપું છું. મેં એક દિવસ કહ્યું બાપુજી આત્મવરૂપનું ધ્યાન ધરવાથી આત્મસ્વરૂપનું જ્ઞાન થતું નથી. હું આત્મા છું હું આત્મા છું એમ તાણીતાણને બોલવાથી આત્મસ્વરૂપ કાંઈ થતું નથી. તેમ ધ્યાન કરતા હે એ વખતે મરેલે સાપ આપની વચ્ચે ફેંકું તે તમે ઉઠીને Page #312 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૧૧ ) નાસ્યા સિવાય શું કરી શકા. પણ પ'ડીત લાલને કાંઇ જવાબ આપ્ચા નહીં. યાન અને જાપમાં પડીત લાલનને ખુબ શ્રદ્ધા હતી. એ રીતે જોતાં તે પ'ડીત લાલનના જીવનના તબક્કા ગણી શકાય. એક દિવસ પણ લાલનને યાન અને જાપમાં તલ્લીન થએલા દેખીએ. એક દિવસ આધ્યાત્મિક ચીંતનમાં ડુબી ગએલ એઇએ તા વળી એક દિવસ નિશ્ચેતન જૈનસમાજને ખળભળાવતા જોઇએ. જીણુવટથી જોઇએ તે પંડીત લાલને સમાજ અને દેશની પ્રત્યે ઘણું' કરેલ છે. બલીદાનની તા કાઈ હદ નથી. બલીદાનમય જીવન હતું. આ પ્રમાણે પડીત લાલનને તે સૌ સ'ભારશે પશુ એમના મૌન પત્નિને કાણુ સ’ભારશે. પંડિત લાલનને ઘેર આવતા જરા માડુ' થાય તે હરીકન લઇને ગુલાલવાડીના પરિચીત માળાએ કાણુ 'ઢશે. નિશ્ચયનય આત્મવિચારાએ જૈનસમાજમાં ખૂબ સક્ષાભ પ્રગટાવ્યેા હતા. સક્ષાલ થાય ત્યારે સક્ષાલ એટલે વ્યાપક ઉડા હાય કે આપણને એમજ લાગે કે આ સક્ષાભ શાંત નહીં થાય. થાડા દિવસ ગયા ન ગયા એટલામાં સક્ષાભ મટી જાય, માત્ર 'ધવાટ રહે. લાલનશીવજીનુ આખું પ્રકરણ એ જ દાખલેા પુરા પાડે છે. ક્રાણુ જાણે કેટલા વરસ સુધી સક્ષેાલ ચાલ્યા. લાલન અને શીવજી એ પ્રકરણમાંથી બહાર આવ્યા. લેાકેાને લાગ્યું' કે આ પ્રકરણ આટલા બધા મહત્વના સ્થાનને ચેાગ્ય ન હતું. શીવજી કે પંડિતે ડુંગર ઉપર પેાતાની પૂજા કરાવી હેાય તે એમાં કયું માટું મહાભારત - અશુદ્ધ થઈ જાત. એક Page #313 -------------------------------------------------------------------------- ________________ - - - (૨૧૨) પંડિત લાલન વખતે દીગત જેવા મહારથી નેમવિજયસૂરિ હયાત હતા એમણે પણ ઈંધન ઉમેરવામાં આગળ પડતે ભાગ લીધે હતે. જનસમાજને આ આંચકો બહુ આકર લાગેલે. પંડિત લાલન તે આક્ષેપ વિક્ષેપની દુનિઆમાંથી નાન કરીને બહાર આવ્યા હોય તેમ પિતાના આધ્યાત્મિક અ યાસમાં તલ્લીન થઈ ગયા, ત્યાર પછી પંડિત લાલન ઘણા વર્ષ જીવતા રહ્યા. આટલા બધા ક્ષોભને પી જવા છતાં લાલન તે એના એ જ રહ્યા. એ જ પંડિત નિલેપ, નિર્વિકાર રહીને પિતાની બાળકાચીન પિતાનું જીવન વીતાવતા રહ્યા. છેવટે એમના જીવનના છેલલા દિવસેમાં સામાઈકની રઢ લાગેલી અને સામાઈકના કલાસ શરૂ કર્યા. થોડા ઘણા જિજ્ઞાસુ આવી મળેલા. સામાઈક જેવી બીજી વસ્તુ દુનિઆમાં ન હોય એવી જ કે માન્યતા સાથે તેમણે આ પ્રચાર કાર્ય કરેલું. થોડા દિવસ પછી કાનજીમુનીને તેઓ મળ્યા. ત્યાં પણ કાનજીનીના વિચારોએ અજબ મહીની લગાડી. એ પણ લાંબુ ન ચાયું. કેઈને હલકા પાડવાની વૃત્તિ મુળથી જ ન હતી. એટલે ગમે તેની પાસે જઈ આવે તે પણ કોઈનું ઘસાતું બોલવાની સાફ ના પાડતા. પંડીતજીના લાંબા જીવનમાં વાવાજોડા તે ઘણા આવેલા. તરતોફાનમાં ભૂલથી સપડાઈ જશે એવી બીક લાગેલી પણ બાળક જેવા સ્વભાવે એમને તોફાનમાંથી બચાવી લેતા. પંડિતજી સાથે એમના મણીબેનને ઉલેખ ન કરે તે આ લેખ અધુરે કહેવાય. મુળ તે મણીબેન શીક્ષીકા હતા. પણ લાલનને એમની Page #314 -------------------------------------------------------------------------- ________________ પડિતજીની પ્રતિભા ( ૨૧૩ ) સાથે બહુ મેળ હતા. ઘણું ખરું સાહિત્ય કામ માણાબેન કરતા. મણીબેન પંડિતજીના દીર્ધાયુષ્યમાં ઓતપ્રોત થઈ રહેલા. પંડિત લાલનને અદ્યવસાયને ઉદ્દેશીને આપણું મસ્તક નમી પડે છે, તેમ મણીબેનની સમર્પણતા આપણા નમન માગે છે. આ પત્ર લખનારનું નામ છે. ભીમજી હરજીવન સુશીલ તેઓ ઘણું વર્ષથી બીમાર છે. ભાવનગરની હોસ્પીટલમાં રહે છે. તેઓ લખી નથી શકતા છતાં પંડિતશ્રી લાલન પ્રત્યે તેમને સદ્ભાવ હેવાથી તેમણે લખાવ્યો છે. તેમને જૈન પ્રજા અને ગુજરાતી સાક્ષર વગર સારી રીતે જાણે છે. એ ઘેઘાબર ન લેવાનું છે આ બ્લડપ્રેશર મુંબઈ તા. ૧૪-૪-૫૯ ભાઈશ્રી શીવજીભાઈ, જત આપને પત્ર ઘણા લાંબા ગાળે મળે. તે જાણું ઘણે આનંદ. આપની તબીયત બરાબર ન હોવાનું જાણી ઘણા દીલગીર થયા છીએ. ઘેઘાબંદર ઘણું ઠંડું છે, તે ત્યાં લડપ્રેશર સારૂં થશે. આપે પંડિત સાહેબનું જીવનચરિત્ર લખવા માંડયું એ ઘણું સરસ કામ કરેલ છે. અને તેમના અનુયાયી તરીકે પણ આપણી ફરજ છે. પંડિતજીને મને તથા મારા ઘરને ઘણે પરીચય છે. અને અમારા ઉપર ઘણે ઉપકાર છે, મારા ઘરમાંથી ગુજરી ગયા પછી ઘણું જ દુઃખ લાગ્યું છે તેથી ઘરમાં પણ અમારી સાથે રહી શકતા નહોતા. તેઓ ઘણા સહદયી, માયાળુ અને સામાયિકના કામમાં રચ્યા જ રહેતા હતા. કોઈને અવર્ણ Page #315 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૪ ) પડિંત લાલન વાદ બલવાને એ સમજયા જ નહતા. અને કદાચ મારાથી કઈ સાધુનું અવાર-નવાર બેલાઈ જાય તે તેમની આંખમાંથી આંસુ નજરે પડતા એમના કેઈપણ હસ્તાક્ષરના કાગળ અમારી પાસે નથી. શ્રીમદ રાજચંદ્રજીના અપૂર્વ અવસર પદને કાનજીસ્વામીએ કરેલો આખો અનુવાદ એમણે મને આપેલ હતું. જે અત્યારે મેં અમદાવાદથી અહીં રહેવા આવ્યો ત્યારે મેં બધા પુસ્તકે અમદાવાદ લાયબ્રેરીમાં આપી દીધા છે, તેમાં આપી દીધેલ છે, તે તે પણ મારી પાસે નથી. હાલમાં મને પણ બ્લડપ્રેશર રહે છે, હવે અવસ્થા થઈ માટે જેમ ચાલે તેમ ચાલવું. હાલમાં મુંબઈથી બહાર જવાનું રાખ્યું નથી. એજ કામકાજ લખશે. લી, સેવક, ભેળાભાઈના ઘટીત. (પત્ર લખનારનું નામ છે ભોળાભાઈ જેસંગભાઈ દલાલ તેઓ શ્રીમંત છતાં નમ્ર છે, સત્સંગના રસીયા છે અને દાનેશ્વરી છે.) મુંબઈ તા. ૧૧-૪-૫૯ શ્રી શીવજીભાઈ (મગનબાબા)ની સેવામાં વિ. તમારે ઘોઘા બંદરને તા. ૫-૪-૧૫૯ ને પત્ર તથા સાથે વિજ્ઞપ્તી પેપર છાપેલો મળ્યો. વાંચી બીના જાણી. Page #316 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૧૫ ) જવાબમાં હું લેખક તેમજ વક્તા નથી. પરંતુ સમાજસેવક છું, છતાં એ શબ્દો લખ્યા છે. ગાંડા-ઘેલા તેને ગાઢવીને લખવું તે તમારૂં કામ છે. પરમ્ ઉપકારી લાલનસાહેબને મેં' અમદાવાદ્ય–શામળાની પેાળમાં પાર્શ્વચ' ગચ્છના ઉપાશ્રયે આચાય દેવ યુગપ્રધાન સટારક શાસન શિરોમણી શ્રી ભ્રાતૃચ'દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના વ્યાખ્યાન વખતે તેઓશ્રી પધારેલા ને તે વખતે મારી ઉમ્મર સેાળેક વર્ષોંની હશે. અને હુ તે વખતે વ્યાખ્યાનમાં સામાયક લઈને બેઠેલા હતા. તે વખતે એમણે જે સામાયકની વિધિ કરી બતાવી છે તે હાલ મારી ઉમ્મર ૬૯ વરસની ચાલે છે. તેવી વિધિ હજી સુધી મે' કોઇની જોઇ નથી. તેમજ એમનું પ્રવચન તે વખતે તથા સાથે એક પારસીભાઇ માણેકજી કરીને જૈન ધર્મ પાળનાર હતા. તેઓએ પણ તે વખતે લાલનસાહેબની ઓળખ માણેકજીભાઇએ આપેલી. માણેકજીભાઈ પણ પારસી હાવા છતાં સાચા જૈનથી અધિક હતા. એજ. લી શુભવિજયના જયહિન્દ, જય મહાવીર. ( આ પત્ર લખનારનું નામ છે શુવિજય મહારાજ. તેમને સેવાની લગની છે. તેમનામાં નમ્રતા છે અને કુરબાની છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૬ ) ૧૩ પીડિત લાલન અમલનેર તા. ૨૧-૩-૫૯ મુરબ્બી શ્રી શીવજી દેવશી મઢડાવાળા, સુ ભાવનગર આપના પુત્ર પહેાંચ્ચા. બીજી અત્રે સ. ૧૯૬૧ માં જૈન પ્રાંતીક કાર્ન્સ ભરાઇ હતી. તેમાં પંડિતજી લાલન ડેલીગેટ તરીકે આવેલ, પણ મેં તે તેમનું નામ સાંભળેલ. હુ' સ્ટેશન ઉપર ઉતારવા ગયા હતા. તેઓ સ્ટેશન ઉપર ધનજીભાઈ ખામગામવાળા સાથે ઉભા હતા. ધનજીભાઈને પુછ્યુ', જે પડિતજી દેખાતા નથી. ધનજીભાઇ હસી મેાલ્યા, જે મારી પાસે ઉભા છે તે જ પડિતજી છે, મારા મનમાં થયું જે પડિતજી બહુ રાવાળા અને કાટ–પાટલુનવાળા હશે. પણ તેઓ તા સાદાઇ ધેાતી, કાટ, કાઠીઆવાડી ફેટો, ગળામાં ઉપર', ખીલકુલ સાદા. તેમને નમન કર્યું", તે હસી એલ્યા, જે પહેલા જ મેળાપ થાય તેમાં આવુ અને અત્રેના જાણીતા શ્રીમાન શેઠ વીશનજી અરજને ત્યાં ઉતારી હતા. તેજ દહાડે નેતાઓની મીટીંગ ભરાઇ હતી. રાતના બહુ ટાઈમ થઈ ગયા હતા. કામ અધુરૂ રહેલ તે ખીજા દહાડે સવારની ભરાઈ તેમાં કામ પુરૂ થયુ, પાછળ અપેારની જનરલ મીટીંગમાં ઠરાવ મુકવાની શરૂઆત થઈ. પહેલા ચેવલાના આગેવાને ઠરાવ મુકયા. તેના પછી લાલન સાહેબની વારી આવી. એમના વિષય જૈન સમાજને આગળ Page #318 -------------------------------------------------------------------------- ________________ પતિજીની પ્રતિભા ( ૨૧૭ ) કેમ લાવવા એના ઉપર ખેલવાના હતા. ખેલવાની શરૂઆત કરીને તાળીઓના તડાકે લાગેલ. વચમાં જ પહિતજી એલ્યા જે ભાઈએ મારા ખેલવાનુ પાલન કરી તાજ તમારી તાળીઓની કીંમત, નહીં તેા ફાકટના હાથ દુ:ખાવે છે. તેમનું ભાષણ બહુ અસરકારક હતું. સાંભળનારને એવું મન થાય જે હજી ખેલે તે સારૂં. બીજે જ દહાડે બધા નેતાઓના ભાષણ થયા. પદ્મિતજીની વારી આવી. ઘણુ' સારૂં' મેલ્યા, અને બધા ભાઇઓએ મળી, આપણે ત્રણ દહાડા મળી આનંદથી ઠરાવ કરેલ છે તેનુ' આપણે પાલન કરીએ તેાજ સફળતા મળે, ઠરાવના કાગળાના અમલ થાય તેવા પ્રયત્ન કરવા જોઇએ. જેમ પેટીમાં ઠરાવ નહીં રહી જાય. છેવટ પ્રેસીડેન્ટનુ ભાષણ થયું, કામ પુરૂ થયું. પંડિતજીને એક દહાડો વધારે શકવાનું થયું. તે દહાડે તેા બહુ આનંદથયા. જેવું નામ તેવા ગુણુ હતા. લી. પાસુભાઈ શીવજી આ પત્ર લખનારનું નામ છે પાસુભાઈ શીવજી તે કચ્છી દશા એશવાલ જ્ઞાતિના છે અને કચ્છ નલીયાના વતની છે. તેમનામાં જ્ઞાતિ અભિમાન છે અને તેઓ દેશભક્ત છે. પારેાલાનાં શ્રી શાંતિનાથ મહારાજના મંદિરના ટ્રસ્ટી છે અને મહાજનના પ્રમુખ છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) પંડિત લાલન ૧૪ , ૨૫૪–૧૯૫૯ મુરબ્બી શ્રી શિવજીભાઈ શ્રી ઘેલા પત્ર મળ્યો. આનંદ પૂજ્ય લાલન સાહેબના જીવન સંબંધમાં લખી મોક્લવાના પ્રસંગે મને યાદ કરવા માટે આભાર. તેઓશ્રીજીના અલ્પ પરિચયમાંથી મારા ચિત પર જે છાપ પડી છે તે સાથેના પાનાઓમાં વ્યક્ત થવા દીધી છે. ઠીક લાગે તે એમના જીવન મરણ સાથે જોડશો. લખાવવાની મારી ટેવ ઘટી ગઈ છે. અને તબીયત સામાન્ય છે. આપના આણંદજીના પ્રણામ, આત્મલક્ષી પંડિત લાલનસાહેબ. પૂજ્ય લાલનસાહેબને હું સહુ પ્રથમ સંવત ૧૯૬૯માં શત્રુંજય તીર્થમાં મળીને એમના પ્રવચન સાંભળીને કૃતાર્થ થયે. ત્યાં તેઓશ્રી વિવિધ વિષયે પર જાહેર વ્યાખ્યાન આપતા એ સાંભળીને બહેળો જનસમુહ પ્રભાવિત થત અને પ્રેરણા મેળવતે. હું તે ત્યારે માત્ર વયમાં જ નહીં પણ અભ્યાસ વિચારના વ્યાપ અને અનુભવ સુદ્ધામાં બાળક હતે. તેમ છતાં પૂજ્ય લાલનસાહેબ મને માનવ શરીરમાં કઈ દેવદુત આ દુનિયામાં ઉતર્યા હોય એવી ઉંડી અસરમાં તરબોળ થઈ ગયા. વિદ્યાભ્યાસ માટે ત્યાંથી હું ઉતર ગુજરાતમાં મહેસાણા ગયા અને ત્યાં દશ વરસ રહો. આ સમયમાં અનેકવાર પૂજય લાલન સાહેબને સંપર્ક સાધવાની તે મારફતે વિચાર જ્ઞાન અને અનુભવ વધારવા Page #320 -------------------------------------------------------------------------- ________________ પડિતજીની પ્રતિભા ( ૨૧૯ ) પ્રયત્ન કરતા રહેતા. એટલામાં શ્રીમતી એનીષીસેન્ટના ડામરૂલયુગ, લેાકમાન્ય તીલક મહારાજના અને પૂણ્યશ્ર્લેાક મહાત્મા ગાંધીજીના નિષ્કામ કર્મ યુગના મહા પ્રવાહ ભારતભરમાં આકાશ ગંગાના પુનીત પ્રવાહની જેમ વિજબીની જડપે ફ્રી વળ્યે. એમાં અનેક ગુપ્ત આત્મલક્ષી વિભુતીએ સપાટી પર જડપથી આગળ આવી. એમાં પૂજ્ય લાલનસાહેબે પણ દેખા દીધેા. સન. ૧૯૨૧ ની અમદાવાદમાં મળેલ રાષ્ટ્રીય મહાસભાના જ્ઞાનસત્ર વિભાગમાં એક-પછી એક આત્મ જીવનને સાચુ' જીવી બતાવનાર વક્તાઓમાં પંડિત લાલનસાહેબની પ્રશાંતવાહી બ્રહ્મનાદિની પ્રવચન ધારાએ લક્ષાવિવિધ જનતાના ચિત્ત હરી લીધા. આ પ્રવચન પ્રભાવનામાં આ સેવકના ભાગ હતા. પછી તેા સત્યાગ્રહાશ્રમમાં પરમ પૂજ્ય ગાંધીજી, ભારતભ્રષણ માલવિઆજી વિગેરે અનેક રાષ્ટ્ર ધુરંધરા સાથે પ'ડિત સુખલાલજી, સંત વિનામા, કાકા કાલેલકર, દાદા ધર્માધિકારી, પૂજ્ય કેદારનાથજી અને મશરૂવાલા વિગેરે જ્ઞાન દૃષ્ટાએ સાથે પૂજ્ય લાલનસાહેબને મેં વિચાર વિનીમય કરતા તત્ત્વ ગવેષ્ણા ખેાજતા અને સમન્વય-સાધતા મે સાંભળ્યા અને અનુભવ્યા ત્યારે પૂજ્ય લાલનસાહેબ મને પરમ્ આત્મલક્ષી જણાયા. મારી આ સમજ લાલનસાહેબના જીવનકાળ લગી વધતી અને વિકસતી રહી હતી. અને હવે તેા છેવટની દૃઢ બની છે, પડિત લાલન સાહેબના જીવનના આંતર પ્રવાહ આત્મલક્ષ્ય ભણી વહેતા અને એમના જીવનના બહિરંગ પ્રવાહ સંસાર સુધારા, સમાજ Page #321 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) પંડિત લાલને કલ્યાણ, દેશ અને રાષ્ટ્રપ્રેમમાં દેખા દેતે. પણ હકીકતમાં એ પરમ સજજન વિશ્વપ્રેમી વિભૂતી હતા. તત્વચિંતક લાલનસાહેબ, સંવત ૧૯૯૧ થી ૧૯૩ ની સાલના ગાળામાં મારી જન્મભૂમિના ભુજપુર ગામમાં મારા મિત્ર શ્રી વેલજીભાઈ મેઘજીને ત્યાં અનુક્રમે બે વખત પૂજ્ય લાલનસાહેબને મહીનાઓ સુધીનું નિવાસ થયેલ. ત્યારે દરરોજ કલાકે લગી હું તેઓશ્રીને સત્સંગ સાધતે, માર્ગદર્શન મેળવતે અને એમની જીવનદષ્ટિ અને જીવનચર્યાને પરિચય પામી કૃતાર્થ થતે લાલનસાહેબનું ઊંડું તરવચિન્તન, તેટલું જ ઉંડું તત્તવાધ્યયન, જ્ઞાનવિચારણા અને આત્મચર્યાની અગાધ ઉંડાણ સમજવા મળતી. પંડિત લાલન આંતરદેશીય અને ભારતીય ખ્યાતનામ તેમજ ગુપ્તનામ તવદષ્ટા, પ્રાચીન અને અર્વાચીન સંત મહાત્માઓના તત્વ રહસ્યના અભ્યાસી તે હતા જ પણ ઉપાસક અને અનુશીલક પણ હતા. પ્રાચીન તત્વ સાહિત્યમાં કુન્દકુન્દ્રાચાર્યની રત્નત્રયી (સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય) ગેંદ્રને પરમાત્મા પ્રકાશ, હરિભદ્રસૂરીને ગદષ્ટિ સમુચ્ચય, દિવાકરજીને સમંતીત, મુની સુંદરસૂરીને અધ્યાત્મ કલ્પદ્રુમ હેમચંદ્રાચાર્યને યોગશાસ્ત્ર વિગેરે અનેક જૈન ગ્રંથે અને ઉપનિષદે, ભગવતગીતા અને એ કેટીના વિવિધ આરણ્યક ગ્રંથ તેમજ અર્વાચીન તતવ દષ્ટામાં આનંદઘનજી, ચિદાનંદજી રામદાસ, કબીર, અખે, નિવૃત્તિનાથ, જ્ઞાનદેવ, શ્રીમદ્ રાજચંદ્ર અને પુણ્યશ્લેક ગાંધીજીનું તત્વજ્ઞાન એમને Page #322 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૧ ) કેડે બેઠું હતું તેથી તેઓ વૃત્તિથી અનાસક્ત અને સ્વભાવથી પરમ ઉપશાંત જીવન સહજ ભાવે જીવતા હતા, પરિણામે એમને જીવનપ્રવાહ માનવ જીવનના પ્રત્યેક સદ્દગુણેને અપનાવતે સર્વોદયી અને સર્વતમુખી સહજ બની રહ્યો હતે. વિચારોનું એમનું વલણ સંપ્રદાયના આગ્રહથી મુક્ત અને તેમાં રહેલા સત્યનું શાહી અનેકાંતવાદી નૈસર્ગિક સ્વયં સિદ્ધ સ્થિર થયું હતું. પંડિત લાલન એક સાથે વિદ્યાર્થી, અધ્યાપક અને ચિન્તકનું વિવિધ જીવન જીવતા, સંસાર-સુધારા, સમાજ સુધારણા, રાષ્ટ્રીય ઉત્થાન અને ધર્મયાત્રાની દરેક કુચ સાથે કદમ મીલાવતા અને ઉડે રસ લેતા. તેમ છતાં કયાંય એકાંગી ઢળી જવા નાપસંદ કરતા. વૈભવે એમને આકર્ષી શકતા નહીં અને ગરીબી એમને ખટકતી નહીં. વિચારમાં મધ્યસ્થ, જ્ઞાની, શ્રદ્ધામાં આસ્તિક, આત્મદષ્ટિ અને વર્તનમાં સાચા અર્થમાં તપસ્વી જીવન જીવતા, પિતાની જાતની પ્રશંસાથી સદા દૂર રહેતા અને અન્યના અલપગુણને બિરૂદાવતા, દેષ દર્શન તરફ અણગમો ધરાવતા અને માનવ ઉપકારમાં આનંદતા એવી આયુગની વિશ્વ વિભૂતિને વન્દન હે. આણંદજી દેવશી શાહ આ પત્ર લખનારનું નામ છે. આણંદજી દેવશી તેઓ પંડિત છે. તેઓ અજોડ વક્તા છે. પ્રજ્ઞાચક્ષુ છે. સંસ્કૃતના જાણ છે અને આગમ વેત્તા છે. શ્રી ભદ્રેસર તિર્થની તેમણે તન-મન-ધનથી સેવા કરી છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ ( રરર ) પંડિત લાલના તા. ૩૧-૩–૫૯ શ્રી પૂજ્ય શિવજીભાઈ, | મુ. ગોઘા સ્યાદવાદ અને સાપેક્ષવાદ પંડિત શ્રી લાલને કહ્યું કે જગતને આપણામાં સમાવી દઈએ તે પણ હદમાં આવી જઈએ તેથી બધું અભિન્ન જેવું, પણ તેની હદ રાખવાથી એકાન્તિક બની જવાય છે. જેમ આપણે બ્રહ્યા છીએ તેમ બધા જીવ બ્રહ્મ છે. અને આપણે જે પશ્યતિને બદલે વશમાં જઈ શકીએ તે બીજાને પણ અસર કરી શકીએ અને શરીર ઉપર પણ આત્માની અસર આવી શકે, જેનોની સ્યાદવાદ પદ્ધતિ હાલના સાપેક્ષવાદને ઘણી મળતી આવે છે. જૈન ધર્મમાં ઘણા એમ માને છે કે આત્માને અને જડને સંબંધ નથી. જડ જડના ધર્મમાં રહે છે અને ચેતન ચેતનના ધર્મમાં રહે છે. જે વસ્તુને જે ધર્મ હોય તે છેડે નહીં. - એકને એકથી ગુણીએ તે જવાબમાં એક આવે છે. (૧૪૧=૧) એકને એકથી ભાગીએ તે પણ જવાબમાં એક આવે છે. (૧૧=૧) તેવી જ રીતે એકમાં એક ઉમેરીએ તે પણ જવાબમાં એક આવે છે. (૧૪૧=૧) આ સાધારણ માણસ માટે સમજવું અઘરું છે પરંતુ દૃષ્ટાંત લઈએઃ એક જ સ્ત્રી કેઈની કાકી થાય છે, કેઈની મામી થાય છે, કેઈની માશી થાય છે અને કેઈની ફઈ થાય છે. એ કાકી, માશી, મામી, અને ફઈને સરવાળો Page #324 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૨૩) કરીએ તે ૪ સ્ત્રી થતી નથી, અને એ ચારમાંથી માશીપણું કાઢી લઈએ તે ૩ જીવ થતા નથી, પણ દરેક વખતે જીવ એક જ રહે છે. અમુલખરાય. પી. સરૈયા, (આ પત્ર લખનારનું નામ છે અમુલખરાય સરૈયા તેઓ ગેઘા બંદરના વતની છે, વકીલ છે. સાક્ષર છે. તેમનામાં શ્રદ્ધા ભક્તિ ને સેવાની ભાવના છે. સાંગલી તા. ૬-૪-૧૯ શ્રી ધર્મપ્રભાવક, દે ભ. શીવજીભાઈ દેવશી, | મુ. ગોઘા બંદર જયજીને, વિ. વિ ઘણું દિવસથી આપ સાહેબને પત્ર મળે. સાથે પત્રિકા પણ મળી છે. આપની તબીયત સારી છે એ વાંચી ઘણે સંતોષ થયો. આ વયમાં હજી આપ ઉત્સાહથી કામ કરે છે તે પ્રશંસનીય છે. પરમેશ્વર આપને આયુ, આરોગ્ય આપે એવી તેમના ચરણે નમ્ર પ્રાર્થના છે. * શ્રી પંડિત ફતેચંદ કપુરચંદ લાલન બાબત લખવા જેવું ઘણું છે. તે સારા વિદ્વાન, ધર્મપ્રેમી, સમાજ હિતેચ્છુ, વક્તા અને અભ્યાસી હતા. આપની સુચના મુજબ લેખ લખી મોકલો મારાથી ગ્ય શબ્દમાં બરાબર થવાનું નહીં. સિવાય મારી ગુજરાતી ભાષા અશુદ્ધ છે એ આપ Page #325 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૪) પંડિત લાલન જાણે છે. માટે આપની સુચના અમલમાં આવતી નથી. તે બદલ દરગુજર કરશોજી. અમારા તરફ સર્વેક્ષેમ, સંસ્થાનું કામ ઠીક ચાલેલ છે. મારો પુત્ર ચિ ચારૂભાઈ સર્વે દેખરેખ રાખે છે. બધા યના નમ્રતાપૂર્વક પ્રણામ. હાલ એજ. ચતુરભાઈ પીતાંબર શહા (આ પત્ર લખનારનું નામ છે ચતુરભાઈ પીમાંબર તેઓ સાંગલીના વતની છે. બુદ્ધિવાન છે. ચતુર છે સેવા પ્રિય છે. શિક્ષણના પ્રચાર માટે તેમણે જાતી ભોગ આપે છે.) સુરતથી લી. સાધ્વીજી નેમશ્રીજી, ચંપકશ્રીજી ઠાણા ૬ ભાનગર મ. પવિત્રાત્મા પૂ. શીવજીભાઈ દેવશીભાઈ, બીજું લાલનસાહેબ માટે જૈનમાં આપે છપાવ્યું છે તે તે બાબત મારી સમજ પ્રમાણે જણાવું છું. જ્યારે દેહગામમાં સ્વર્ગસ્થ કેસરસરી મહારાજ મારું રહેલ ત્યારે અમારું પણું ચોમાસું ત્યાં હતું. ચોમાસામાં લાલનસાહેબ ત્યાં રહેલ ગુણશ્રીજી, રતનબેન પણ ત્યાં હતાં. બધા સાથે લલીતવિસ્તરા વાંચતા હતા. તે વખતે તેમની જ્ઞાન પ્રત્યે અભીરુચી, અર્થ કરવાની જીણવટ હજી પણ મારી નજર આગળ તરવરે છે. બાલાદપિ સુભાશિત ગ્રાહ્ય એ સૂત્ર એમના જીવનમાં વણેલ હતું. ભણાવતી વખતે સામાના હદયમાં કેમ વસ્તુ હશે તે તેમની અંતરવૃત્તિ જયારે એમના Page #326 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૨૫ ) ચહેરા સામે જોઈએ ત્યારે હસતાં જ દેખાતા. લેકચર આપતી વખતે વૃદ્ધાવસ્થા છતાં નવયુવકનું લોહી ન હોય તેમ સામાને ભાસ થતું. તેમનું જીવન મહાન પવિત્ર ને સાગુણેથી સુવાસીત મને દેખાતું હતું. (આ પત્ર લખનારનું નામ છે સાધ્વીજી નેમશ્રીજી. તેઓ બાળબ્રહ્મચારી છે. કરછ તેમની જન્મભૂમિ છે. સમર્થ યોગી વિજયકેશરસૂરિના તેઓ શિષ્યા છે. તેમનામાં વિદ્વતા છે અને તેઓ પ્રખર વક્તા છે.) ૧૮. માલેગામ, તા. ૫-૪-૫૯ પંડિત લાલન (લેખક-સાહિત્યચંદ્ર બાલચંદ હીરાચંદ, માલેગામ,) પંડિત લાલનના દર્શન મને પહેલાં મુંબઇની બીજી કોન્ફરન્સમાં થયા. તેમની ઉંચી ભવ્યમૂર્તિ જોઈ મારા મનમાં તેમના માટે માનની લાગણી ઉત્પન્ન થઈ. ત્યારપછી તેમનું ભાષણ જ્યારે સાભળવામાં આવ્યું ત્યારે તેમના માટે વધુ આકર્ષણ અને આદર જાગ્યો. ભાષણ કરવાની તેમની ખુબી, પિતાનું બેસવું, લોકોના હૃદય સુધી પહોંચે તેટલા માટે આપેલા દુષ્ટાતે અને સમયાનુકુલ છટાદાર અભિનય જોઈ મારા મન ઉપર પૂબ ઉંડી અસર થઈ. તેમજ તેઓ વિલાયત જઈ આવેલા છે એવું જ્યારે મારા જાણવામાં આવ્યું ત્યારે તેમના માટે મારે આદર ખૂબ વધ્યો, તે વખતમાં ૧૫. પાતા અને સ સર થઈ. તે Page #327 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) પડિંત બ્રશને દૂરધ્વનિક્ષેપક યંત્રનું સાધન ન હોવાથી ભાષણકર્તાને ખૂબ ગળું તાણી ખેલવુ' પડતું. વક્તાનું ગળું એટલું' સહન કરે એવુ હાય તે જ વક્તા-શ્રોતાઓને કાણુમાં રાખી શકે તેમ હતુ', તેથી જ પાંડિતજીના ભાષણમાં લેાકાને રસ જાગતા. વક્તા ગમે તેવા વિદ્વાન હોય અને ઉચે સ્વરે ખાલી ન શકે તે એ શ્રોતાઓને આકર્ષી શકતા ન હતા. એમની સાથે ખેલવાના થોડા જ પ્રસંગ મને મળ્યું. તેમાં તેમના ગૂઢ ગુ'જન કરતા શબ્દ પ્રયોગા અને સાંભળનારને વિચાર કરતા મુકી દે એવા દૃષ્ટાંતા સાંભળી મને એમના એ અલ્પ સહવાસથી પણ ખૂબ જાણવા મળ્યું હતું. પ્રસ'ગ અમદાવાદની કાન્ફરન્સના હતાં. હુ' મુંબઇ પહોંચ્યા અને સ્વાનુભવ ક ણુ' નામનું પુસ્તક મે' ખરીદ્યું. તેના પાના ફેરવતા તેના વિવેચક તરીકે પડિત લાલનનુ' નામ મારા જોવામાં આવ્યુ. ત્યારે તે પુસ્તક આપુ' વાંચી જવાનું' મેં' વિચાર્યું”, રેલ્વેમાં ગિરદી અને રાતના સમય તેથી તે પુસ્તક હુ વધારે વાંચી શક્યા ન હતા. અમદાવાદ સ્ટેશન ઉપર ઉતરતાની સાથે જ એક એળખીતા સ્વય સેવકની મુલાકાત થઇ, અને એક ધડાકા સાંભળવા મળ્યા. એજ ‘ સ્વાનુભવ દર્પણ ' પુસ્તકના એ વિષય હતા. પડિત લાલને એ પુરતકમાં ધર્મ વિરૂદ્ધ લખાણું કર્યું છે અને મેટા અનથ કરી જૈન ધમને જોખમમાં મુકી ખાટા વિધાના કરેલા છે. વિગેરે હકીકત સાંભળી હું' તે આશ્ચર્ય મુગ્ધ જ બની ગયા. પુસ્તક તા મારા હાથમાં જ હતું, મે' તરત જ તેની ઉપર રૂમાલ ઢાંકી દીધા. પંડિતજી માટે Page #328 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( રર૭) જાગેલી આદર બુદ્ધિ અને એમના જ લખાણ ઉપર આ વિચિત્ર આક્ષેપ જાણી હુ ઉંડા વિચારમાં પડી ગયો. અને ફુરસદે એ પુસ્તક આખું વાંચી ધર્મ કયાં જોખમમાં આવી પડ્યો છે? અને એવું તે શું ભયંકર પંડિતજીએ લખ્યું હશે તે જેવા નિશ્ચય કર્યો. ઘેર આવ્યા પછી મેં પુસ્તક વાંચી જોયું, અને મને એમાં એક અક્ષર પણ આક્ષેપ જે જણાયો નહીં. છતાં ગેરસમજુતી ઉત્પન્ન કરનારા સ્થળે મારા જેવામાં આવ્યા હતા, તે ઉપરથી આક્ષેપ લેનારાઓની બાલિશતા, તકદછતા અને મુળ વિષયને સમજી લેવાની અશક્તિના જ દર્શન મને થયા. અગર આક્ષેપ મુકનાર કોઈ અનાકલનીય, કષ કે ઈષ્યની બુદ્ધિથી એ વિચાર વહેતા મુકેલા હેવા જોઈએ, નહીં વાંચનારા, અને સ્વતંત્ર બુદ્ધિથી વિચાર નહીં કરી શકનારા તેમજ ગતાનગતિકતાના ચક ખૂહમાં આથડનાર માનવેને ભડકાવી મૂકવા માટે જ આ વિચાર પ્રવાહ છૂટે મુકયો હશે એમ મારી ખાત્રી થઈ, અને આવી જ દેરવણ જૈન સમાજને મળતી રહેશે, અને જેના સમાજ પિતાને અંગત વિચાર ભૂલી જઈ ભડકતે રહેશે ત્યાં સુધી આવા લેકે પોતાને ઘેર ચલાવતા રહેશે અને જૈન ધર્મ અને સમાજની ઉન્નતિ દરને હર ઠેલાતી રહેશે એમાં શંકા નથી. અમદાવાદના નગરશેઠ ચીમનભાઈ લાલભાઈના પ્રમુખ સ્થાને અમલનેરમાં મહારાષ્ટ્રની પ્રાંતિક કોન્ફરન્સનું અધિવેશન થયું હતું. તે પ્રસંગે સરદાર શેઠ લાલભાઈ Page #329 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૮) પંડિત લાલન દલપતભાઈ, શેઠ અનુપચંદ મલકચંદ અને પંડિત લાલન એ બહારના નામવંત ગૃહસ્થ પધારેલા હતા, છટાદાર ભાષ ની બાબતમાં પંડિતજી એક મોટું આકર્ષણ બની ગયા હતા. અને પંડિતજીનું નામ મહારાષ્ટ્રના ઘેર ઘેરમાં ગાજતું થઈ ગએલ હતું. એ પ્રસંગે મને એમને નજીકને પરિચય થવાને વેગ આવ્યો હતે. અનેક વિષય ઉપર અમોએ ચર્ચા કરી હતી. અને તેમના અધ્યાત્મલક્ષી ગૂઢ વિચાર પ્રણાલીને મને પરિચય થયે હતો. (આ પત્ર લખનારનું નામ છે બાલચંદ હીરાચંદ તેઓ વિદ્વાન છે, સમયના જાણુ છે, દક્ષિણ મહારાષ્ટ્રના જેનેના અગ્રેસર છે. કરાડની દક્ષિણ મહારાષ્ટ્રના તેઓ પ્રમુખ હતા.) ભાવનગર, તા. ૩૦-૩–૫૯ પૂજ્ય બાપુની સેવામાં આપે પૂજ્ય શ્રી લાલન બાપુનો પરીચયને હેવાલ લખવા ફરમાવ્યું તે હું તે મહાન પુરૂષના જીવનના વિષે શું લખી શકું ? હું તે અલ્પજ્ઞ છું, છતાં આપની સેવાના પવીત્ર પરમાણુંના પ્રભાવે અંતરમાં જે કંઈ ઉદ્દભવ્યું તે લખાયું છે. તે બાબતમાં ગ્યતા મુજબ સુધારી તેમના જીવનને અલંકૃત કરશે. એજ વીનંતી. લી. છગન કરશનના વંદન, દાવેણીલાલ છગનલાલના વંદન, Page #330 -------------------------------------------------------------------------- ________________ પડિતજીની પ્રતિભા શ્રી પાર્શ્વનાથાય નમઃ ( ૨૨૯ ) ભાવનગર તા. ૩૦-૩-૧૯ સ્મરણીય લાલનમાપુ, દર્શન જ્ઞાન ચારિત્ર એ ઉત્તમ આત્મ લક્ષ્ય ચે. જાણી, ૩૪ અર્જુના જાપ જપ્યાથી લાલનવન એધાણી રે, તને સમજાવે ગુણજ્ઞ શાણા. મન, વચન, કાયાથી ( લાલનમાપુ ) શાંત સ્વભાવી, સમભાવી, સદ્ભાવી એવા માનવ અવતારી, જીવન રહસ્યું ( લાલનમાપુ) અરિહંત પદ્મ ધ્યાતા શંકેા, વહ ગુણ પુજ્જાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય રે; શ્રી મહાવીર જિનેશ્વર ઉપદેશે. મારૂ અને તારૂ અને હું તું જેમના જીવનમાં નહોતુ, આત્મા અને દેહને ભેદ પાડી વહારિક કાર્યો લાલન શબ્દ સમધી વ્યવહાર કરતા. જાગ્યા અને જગાવ્યા ( લાલનમાપુ ) એ કાણુ છે જે જાગ્યા, જેણે જાગીને જગાડયા. એ કાણુ પડિત જનમ્યા, સદ્બેધ પાઠ દીધા, એ કાણુ વક્તા જનમ્યા, જેણે પ્રવચને સાર કીધા. એ કાણુ છે જે જીવ્યા, કે જેણે જીવીને જીવાડયા. આ રીતે તેમના અંતરના શુદ્ધ પ્રેમ પરીચય કરનારને અનુપમ આનંદ મળતા. વીદાયગીરી લાલનમાપુની, જે જે તેમના સત્સંગમાં આવતા તે તે ભાવીક જનાએ તેમની Page #331 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૦ ) પંડિત લાલન પાસેથી મેળવેલે માનવ જન્મને આનંદ એ વારંવાર તેમના વિરહથી વેદના ભગવે અને આ સંસારની ઘટનાને સમજી માનવ જન્મ સાર્થક કરે. છેવટે હે સુજ્ઞ, વિવેકી તમારી વિદાય નથી સહેવાતી, તમ વાગે અમે અંતરની આગ નથી બુજવાતી. લી. છગન કરશનના વંદન (આ પત્ર લખનારનું નામ છે છગનલાલ કરશનદાસ તેઓ ભાવનગરમાં ગોડીજી મંદિરના મહેતાજી છે, ભક્ત છે, ગુણ છે. ) ભાવનગર, તા. ૨૭-૩-૫૮ ભક્ત કવિ શ્રી મગનબાબા ઉર્ફે શિવજીભાઈની પવિત્ર સેવામાં મધુમતી–મહુવા, (સૌરાષ્ટ્ર) આપના એક વખત દર્શન થયા. આ સાથે શ્રી લાલનસાહેબ માટે મારા તરફથી લખી મોકલ્યું છે. ૧ શ્રી સુશલે જૈન પત્રથી જાણી શ્રી લાલનસાહેબ અંગે લખવાનું શરૂ કરેલ છે. ૨ સેગઢમાં શ્રી કારાણીજી પાસે આપ જે જામનમર અંગે જાણવા ઈચ્છે છે તે હકીકત મળશે. લી. આપને, અભેચંદના વંદન, Page #332 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૩૧) # શંખેશ્વર પાર્શ્વનાથાય નમો નમ: વક્તા પંડિત શ્રી ફતેહચંદ કપૂરચંદ લાલન, જેઓ પંડિત લાલન નામથી જેના કામમાં નહીં પરંતુ સર્વ પ્રજામાં જાણીતા સુપ્રસિદ્ધ હતા. એમને પરિચય થયેલ હોય તે જ તેમના મહાન વિકસ્વર આત્માને સમજી શકે, યત્કિંચિત જાણી શકે. તેઓ વિદ્વાન અને પ્રસિદ્ધ વક્તા હતા. પરંતુ તેઓ આત્મનિષ્ઠ આત્મરંગથી રંગાએલ હતા. તેમના જેવાના ચરિત્ર આ લખવા માટેનું મગનબાબા શ્રી શિવજીભાઈ પાસેથી સાંભળ્યું ત્યારે હૃદય નાચી ઉઠયું. ખરેખર તે પ્રયાસની જરૂર હતી, તે અમલમાં મુકાયું છે. તે માટે તેમને પ્રેરણા આપનાર મહાનુભાવને ધન્યવાદ ઘટે છે. તેઓશ્રીને પરિચય સાહિત્ય અંગે જીવનમાં ઘણીવાર મને પ્રાપ્ત થયા હતા. એ યાદ આવતા હૃદય દ્રવી જાય છે. તેઓ સૌરાષ્ટ્રના દરિઆ કિનારે ભાવનગર સ્ટેટમાં આવેલ ગેપનાથ પાસે આવેલું નાનું ગામડું ઝાંઝમેરસૌરાષ્ટ્ર છે. ત્યાં શાંતિ લેવા આરામ લેવા મહીને બે મહીના રહેતા, અને આત્મશાંતિમાં મસ્ત રહેતા. આવા ગ્રામ્ય જીવનમાં બહુ ઉપાધી ન આવે તે માટે સ્થાન પસંદ કરેલું અને સાહિત્ય મંથન આત્મધ્યાનની સાધના સારી રીતે કરી શકાય તે હેતુ સાધ્ય કરતાં આવા એક આત્મનિષ્ઠ, સજન, સરલ, ભદ્રપુરૂષ બહુ અલ્પ પાકે છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૨) પિડિત લાલન તેમના નામ સ્મરણથી ધન્ય મનુષ્ય બની શકે છે. આવા ગૃહસ્થ હોવા છતાં ગુણમાં સાધુ જેવા હતા. યુપને પ્રવાસ કરી જૈન ધર્મ માટે અનેકાન્ત ધર્મના મર્મને સમજાવી વિદેશીઓને તેઓએ આકર્ષ્યા હતા. એટલું નહીં પરંતુ ધર્મના અનુયાયી કર્યા હતા. તેવા પુરૂષ માટે મારે જે અલ્પરૂપ શું લખી શકે. તેવા પુરૂષનું ચરિત્રચિર સમરણિય બની રહે તે માટે પ્રયાસ કરનારાઓને ધન્યવાદ આપી વિરમું છું. શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા લી. ગુણપૂજક ગાંધીચોક, ભાવનગર અભયચંદ ભગવાનદાસ ગાંધી (આ પત્ર લખનારનું નામ છે અભયચંદ ભગવાનદાસ ગાંધી તેઓ વિધાન છે. સત્સંગના રસીયા છે. અને સેવાપ્રિય છે.) છેતત્ સત્ તા. ૧૮-૪-૫૮ સદ્દગુણાલંકૃત, પરમ સ્નેહી, સન્મિત્ર શ્રીયુત શિવજી ભાઈની પુનિત સેવામાં નેહ વંદનપૂર્વક લખવાનું કે પૂજ્ય લાલન સાહેબને પરિચય વધારે ન હોવાથી તેમના જીવન વિષે શું લખું? એ જ વિચારવા મુંઝવણ થાય છે. તથાપિ આપનું ફરમાન થવાથી બે શબ્દ લખી મોકલું છું તે સ્વીકારી લેશે Page #334 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૩૩) પંડિત ફતેહચંદભાઈ કપુરચંદ લાલન જામનગરના વિશા ઓશવાળ જ્ઞાતિમાં જન્મેલ હતા. મહાન વિદ્વાન હતા. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત આદિ ભાષાના નિષ્ણાત હતા. ધાર્મિક શાસ્ત્રનું વાંચન ઘણું જ વિશાળ હતું. તેમણે નાના-મોટા અનેક પુસ્તક લખેલા હતા. જેથી પંડિત લાલન એ નામથી પ્રસિદ્ધ હતા. વાંચન, અભ્યાસ અને મનનમાં ઘણા ઉત્સાહી હતા. ૯૨ વર્ષની ઉંમરે મારી પાસે એક નાના ઉત્સાહી, મહેનતુ અને ખંતિલા વિદ્યાર્થી જેમ ભેગના સંસ્કૃત પુસ્તક વાંચતા હતા. વાંચન વખતે તેમની નમ્રતા, વિનય, સરલતા અને લઘુતા જોઈને આપણું હૃદય શરમદુ બની જતું હતું. - તેઓ સાચા જીજ્ઞાસુ, ધર્મપ્રેમી, સરલ, તત્વચિંતક, તવશેધક અને સજજનતાની આદર્શ મૂતિ હતા. પર્શનના સારા અભ્યાસી અને પ્રખરવક્તા હતા. યુરોપ-અમેરિકાદિ પરદેશમાં પણ તેમણે પિતાની મીઠી ભાષામાં પાશ્ચાત્ય દેશના વિદ્વાન માણસના હૃદયમાં જૈનધર્મને અદભૂત પ્રભાવ પાડ્યો હતો. ક્યાંયે પણ પોતાની માન્યતામાં ભૂલ જણાય તે ઘણું જ સરલતાથી તે ભૂલને સ્વીકારીને તરત જ સુધારી લેતા. કેમકે તેમનામાં કદાગ્રહને અંશ પણ ન હતું. સરળતા અને ગુણગ્રાહીતાને અપૂર્વ ગુણ તેમનામાં હતું. સામાયિક વ્રત ઉપર તેમને ઘણે જ પ્રેમભાવ અને ધર્મશ્રદ્ધા હતા. તેમનામાં ક્રોધ, માન, માયા અને લેભાત્રિ કષાયે ઘણું જ મંદ હતા. ઉપશમ, વૈરાગ્ય, પ્રેમ, ભક્તિ Page #335 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૪ ) પડિત લાલન અને શ્રદ્ધાની જ્વલંત મૂર્તિ હતા. પરમ જ્ઞાની શ્રીમદ્ રાયચ'દ્રજી અને વિશ્વવ દનિય મહાત્મા ગાંધીજી પ્રત્યે તેમને અપૂર્વ ગૌરવ, પ્રેમ અને સન્માન હતાં. સામાજીક, વ્યવહારિક, નૈતિક, રાષ્ટ્રિય, ધાર્મિક અને આધ્યાત્મિક સુધારાના તેઓ ઉચ્ચ અને આદશ સુધારક હતા. કાઇ પણ દર્શનની વ્યાખ્યા કરતા વા સમાલેાચના કરતાં મધ્યસ્થતા, નિષ્પક્ષપાતતા અને વિધાયક શૈલીથી વ્યાખ્યા કરતા કે કોઈ પણ દનના અનુયાયીને જરા પણું દુઃખ થતું ન હતુ`. તેઓશ્રી એમ કહેતા કે એક થાળીમાં સો ખાટા કાચના કકડા સાથે એક જ સાચા હીરા પડેલા હાય અને આપણને કોઇ પૂછે કે આ થાળીમાં સાચા હીરા કયો છે ? તે અકેક કાચના કટકાને ઉપાડી ઉપાડીને આ કાચના કટકા ખાટા છે, આ એ ખોટા છે એમ સે। વખત કહેવામાં શ્રમ, શક્તિ અને સમયના નિરક વ્યય કરવા તે વિઘાતક ભાષાનું લક્ષણ છે. થાળી તરફ તેના કરતાં ખારીક દૃષ્ટિથી જોઇને નિરીક્ષણ કરીને આ થાળીમાં ફક્ત હીરા એક જ આ જ છે એમ વિધાયક શૈલીથી કહેવામાં આવે તે પણ સમજનાર સુગમતાથી સમજી શકશે અને આપણા શ્રમ, શક્તિ અને સમયને સાથે સાથે બચાવ પણ થશે. જૈન સમાજને આવા વિદ્વાન, વયેવૃદ્ધ પડિતની ઘણી જ ન પૂરાય તેવી ખાટ પડી છે, અનંત દયાળુ પરમાત્મા Page #336 -------------------------------------------------------------------------- ________________ પતિજીની પ્રતિભા ( ૨૩૫ ) તેમના આત્માને પરમ શાંતિ અર્પે. એટલું જણાવીને વિરમું છું. લી. નેહાધીન, સંત ચરણે પાસક, પંડિત જયંતિલાલ જાદવજી ના નેહવંદન સ્વીકારશોજી. ( આ પત્ર લખનારનું નામ છે પંડિત જયંતિલાલ. તેઓ સંસ્કૃત સારું જાણે છે અને આગમન જાણું છે. શ્રીમદ્ રાજચંદ્રના ભક્ત છે અને અજોડ વક્તા છે. ) ૨૨ મુંબઈ તા. ૨૩-૪-૫૯ પૂજ્ય બાપુજી, અથાગ શ્રમ વેઠીને આ ઉંમરે પંડિત શ્રી લાલનનું જીવન ચરિત્ર આપ પ્રગટ કરે છે એ ખરેખર ! યુવાનને પણ શરમાવે એ આપને અથાગ શ્રમ સૌ કૅઈને આપની કર્તવ્ય પાલનતા માટે આપના પ્રત્યે આદર ઉત્પન્ન કરે એવી સત્ય હકીકત છે. મારા કમ ભાગ્યે સ્વ. પંડિતજીની સાથે રૂબરૂ મળવાને પ્રસંગ મને સાંપડ્યો ન હતો છતાં એઓશ્રીની સુવાસ સમસ્ત જૈન આલમમાં પસરેલી હતી. એઓશ્રીએ કરેલ શાસનની પ્રભાવના સૌ કેઇની પ્રશંસા માગી લે છે, આપને આ પ્રયાસ સફળ નીવડે. એવી શાસન દેવ પ્રત્યે અભ્યર્થના. લી. આપનો ગુણાનુરાગી, પ્રેમજી ઉકેડા શાહ ના વંદન, Page #337 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૬ ) પંડિત લાલન (આ પત્ર લખનાર સત્સંગના રસીયા છે, જિજ્ઞાસુ છે અને સેવા પ્રિય છે.) તા. ૧૪-૪-૫૯ મુ, ભાવનગર મધ્યે શ્રીયુત સુધાકરભાઈ શીવજીભાઈની પર માત્મા સદાય ચઢતી રાખે, કરછ કેડાયથી લી. આ૫નું શુભ ચાહનાર ભાઈ રવજી ખેરાજના ઘટીત વાંચશે, આપે શ્રી પંડિત લાલન સાહેબના જીવન ઉદ્દગારે વિષે ઉત્તમ ભેજના રચી છે, તેમજ મારા સાથે છેડો અનુભવ છે તે આપ સુધારીને લખી લેશે. નીચે પ્રમાણે” શ્રી પંડીતશ્રીજી એક તેજસ્વી પુરૂષ હતા. તેમને ગરીબ કે તવંગરો પર સમાન ભાવ હતો. કચ્છ કેડાયમાં એઓશ્રી ઘણા વખત આવેલા. તેનું મુળ કારણ એ હતું કે અહીં સંસ્કૃતની પરાગત વ્યક્તિઓ હતી. તેથી એમને મળવામાં આનંદ આવતે. મારે એની સાથે ઘણા વખતને પરિચય હતે. જે વખતે એમના દેહ ત્યાગના સમાચાર મળ્યા ત્યારે કેડાયના ગૃહસ્થાને ઘણું જ શેક થવા લાગ્યા. તેમના માટે એક શોક સભા મારા પ્રમુખ પણે યોજાએલી ત્યારે ઘણાના દિલ અતીજ દુખાયા. એક વખત કેડાય આવ્યા ત્યારે બીમાર પડ્યા. ત્યારે મને તેમની સેવાનો મોકો મળેલ, તે માટે તેઓ ઘણા વખત યાદ કરતા. જગતમાં આવા મહાન નરે તે જ્વલેજ હોઈ શકે, Page #338 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૩૭ ) જીવનમાં જેને યાદગીરી મેળવવી હોય તેઓ હંમેશા આવા પૂજય બાપુજીની માફક સારા કામ કરતા રહે તેજ જન તાને હંમેશા સાલ્યા કરે, આવા પ્રેમી પુરુષ હંમેશા જગતમાં જીવતા જાગતાજ ગણાય. વધુ શું એમનું વર્ણન કરૂં? એઓ જરૂર કયાં ઉંચ ગતીમાં બીરાજતા હશે. પણ આપણને કેણ સંદેશ પહોંચાડે અસ્તુ. લીઆપને, - રવજી ખેરાજના નેહવંદન સ્વીકારશેજી. (આ પત્ર લખનારા ઘણા ભાગે કચ્છમાં જ રહે છે તેઓ વૃધ્ધ છે સત્સંગના રસીયા છે, ગુણાનુરાગી છે અને સેવા પ્રિય છે.) મુંબઈ તા. ૨૦-૪-૫૯ પરમ ઉપકારી દયાળુ સન્માર્ગ દર્શક પૂજ્ય બાપુની સેવામાં, આપને પત્ર પહોંચ્ચે આનંદ થયો. પૂજય લાલન સાહેબમાં સરલતા ખૂબ હતી. નાના બાળકની પાસે પણ તેઓ આત્માની વાત કરતા. એક વખત એમની કામળી કેઈ લઈ ગયે તે કહે, હવે તે ઓઢશે. ઘણા વરસ પહેલા હું મઢડે આવી હતી ત્યારે તેમની સાથે સામાયક કર્યું, તેમાં મને ખૂબ આનંદ આવે. Page #339 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૮ ). - પંડિત લાલન આપના ઉપર તેમને અંતરને રાગ હતે. વારંવાર કહેતા કે શીવ તે મારે દિકરે છે, તે એક હજાર જે છે. આપ પણ તેઓ જીવતા હતા ત્યારે તેમની દરેક જાતની ફિકર રાખતા અને તેમના મૃત્યુ પછી પણ તેમના જીવન ચરિત્ર માટે આટલી મહેનત કરે છે. માટે આપનું જીવ્યું ધન્ય છે, તેને જેટલા વખાણ કરૂં તેટલા ઓછા છે. લી. બહેન દેવકાબાઈના નમન, (આ પત્ર લખનારા બહેન દેવકાબાઈ કરછ નલીયાના વતની છે. વયેવૃદ્ધ છે, તેઓ ધર્મના પ્રેમી છે, સેવા પ્રિય છે.) મુંબઈ, તા. ૧-૫-૫૯ પૂજ્ય બાપુજીની સેવામાં ઘેઘાબંદર આપને પત્ર તથા તેની સાથે પૂજ્ય લાલનસાહેબની છપાવેલી પત્રીકા મળી. આપ એમનું જીવનચરિત્ર છપાવવા માગે છે એ જાણી હું ઘણે જ ખુશી થયે છું. આપને અને એમને સંબંધ ઘણે જ ગાઢ હતે. અને તેઓ ગુણી અને સજજન પુરૂષ હેવાથી એમના ગુણની કદર તે જરૂર થવી જ જોઈએ. એ હિસાબે આપે જે વિચાર કર્યો તે પૂ. લાલનસાહેબના ગુણોની કદરરૂપે એમનું સન્માન છે. પૂજય લાલનસાહેબના ગુણોનું વર્ણન તે મારા જેવાથી થઇ શકે જ નહીં. તેઓ બહારના દેખા Page #340 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૩૯ ) વથી તે ભલે ગૃહસ્થ હતા, છતાં અંતરમાં તે તેઓ એક સંત-મહાત્મા હતા. જેઓ એમના પ્રસંગમાં આવ્યા હશે તેઓ એમના ગુણોની કદર કરી શકે. તેઓ કેઈપણ દિવસ પરની નિંદા કરતા નહીં. તેમના પ્રસંગમાં આવનારાઓને હું ભાગ્યશાળી માનું છું. પ્રભુ મરહુમના આત્માને ચીરશાંતી અર્પે એવી પ્રભુ પ્રત્યે મારી નમ્ર અરજ છે. અમે સૌ કુશળ છીએ, આપશ્રીની કુશળતા ચાહું છું. લીઆપના, નરશીન સવિનય પ્રણામ સ્વીકારશે. (આ પત્રના લખનારા ક૭–વરાડીઆના વતની છે. તેમનામાં ઉત્સાહ છે, ઉદારતા છે, ચતુરાઈ છે. કઈક વર્ષોથી મુંબઈમાં વસે છે અને શેઠ વિસનજી માવજીની કંપની ચલાવે છે. સં. ૨૦૧૫ ચિત્ર સુદ ૩ શનિવાર વડોદરા, તા. ૧૧–૪–૫૯ સાક્ષર-શિરોમણું શ્રી શિવજીભાઈ પિગ્ય, ભાવનગર, સાદર જયજિતેંદ્ર. વિ. તમારી તરફથી, ઘેઘાથી તા. ૩૧-૩-૫૯ ના લખાયેલું કવર–પત્ર પિચ્ચે જ સાથે પહોંચ્યું છે, તે માટે આભાર. જવાબમાં વિલંબ થવા માટે ક્ષમા કરશે. ૫. લાલન સંબંધમાં શું લખી શકાય? તે માટે વિચાર કરી રહ્યો છું. સદગત લાલનના વિશેષ પરિ Page #341 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૦ ) પંડિત લાલન ચયમાં હું આવી શક્યા નથી. તેમ છતાં ભાવનગર, વડેદરામાં તેમના જાહેર પ્રવચનમાં હું હાજર રહ્યો હતો, તેવું સ્મરણ છે. “સામાયિક વેગ ઉપર તેમનું વક્તવ્ય હતું તેમ યાદ આવે છે. “સવક્તા બને” એવું પુસ્તક વાંચ્યાનું મરણ થાય છે. તેમણે તેમની ૯૧ વર્ષની વયે મને ૨-૪ કાગળ લખ્યા હતા, જે અત્યારે મારી સામે નથી. એ કાગળો વડોદરા રાજ્ય તરફથી પહેલાં બહાર પડેલા અને પાછળથી અલભ્ય થયેલાં. પાતંજલ યોગદર્શન (મરાઠી ભાષાંતર સાથે) તથા સમાધિ શતક પુસ્તક મેળવવા માટે હતા. આથી મહારા મન પર એવી છાપ પડી હતી કે વૃદ્ધાવસ્થામાં પણ તેમને સામાયિક, યોગ, સમાધિ જેવા આધ્યાત્મીક વિષય પર ઉત્કટરૂચી હેવી જોઈએ. પત્રકાર તેમની સરલતા પણ જણાતી હતી. આશા છે કે તમે તેમની જીવનયાત્રાના પ્રસંગે જાણવા ગ્ય પરિચય જગતને આપશે. તમારા જીવન-પ્રસંગે કુદરતી રીતે તેમની સાથે જોડાયેલા હતા. ' આ કાર્યથી વિશેષ કૃતજ્ઞતા પ્રકાશમાં આવશે, તથા જેન, જૈનેતર સમાજને તેમાંથી ઘણું જાણવવાનું મળી આવશે તેમ ધારું છું. આપને વિશ્વાસ, પં, લાલચન્દ્ર ભગવાન ગાંધી (આ પત્ર લખનારા જૈન વિદ્વાન છે. તેઓ વડોદરામાં રહે છે અને જ્ઞાનને પ્રચાર કરે છે.) Page #342 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૧ ) ઘાટકોપર, તા. ૨૫-૪-૫૯ સ્નેહી શીવજીભાઈ, પંડિત લાલન સાથે મેં પરિચય સા. સને ૧૯૧૫ માં પ્રથમ તેમનું “સદવતા” પુસ્તક વાંચ્યું. પછી તેમને વારંવાર વક્તવ્ય આપતા સાંભળ્યા તેમને પશીઓ સાથેના પરિચયમાંથી જૈન તત્વજ્ઞાન અને યોગ વિષે તેમણે તારવેલા સંસમર ઉપર ઘણી વખત રસ ભરી ચર્ચાઓ કરવાને વેગ મને સાંપડયો હતો. - શ્રીમદ્ રાજચંદ્રના પુસ્તક વિષે તથા તેમના શિષ્ય મુનિ લઘુરાજજી વિષે ખૂબ પૂજય ભાવપૂર્વકની રસીલી વાતે અમે કરી છે. છેલલા વર્ષોમાં તેમણે આંખનું ઓપરેશન કરાવ્યા પછી થોડા દિવસ તેમની સેવાને લાભ લેવાતથા અધ્યાત્મની ચર્ચા કરવાની તક મેં લીધી હતી. એ વખતે ઘાટકોપરમાં મહારા નિવાસ સ્થાને તેમના જીવન પ્રસંગેના નીચેડને અનુભવ મને થયો હતે. - જૈનદર્શન ઉપરની તેમની મમતા ગુણાનુરાગી સવભાવ તથા સંસારમાં રહી નિલેપ અવસ્થા માણવાની તેમજ સહજ ઈચ્છા મારે મન તેમના પ્રત્યેનું મોટું આકર્ષણ હતું. પંચાણુ વર્ષની વયે પણ તેઓ શરીર અને મનથી તરૂણ ભાસતા. Page #343 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૨ ), પંડિત લાલન અથાગ પરિશ્રમ કરીને તેમણે અનેક શક્તિઓ કેળવી હતી છતાં તેઓ એક સાચા સંતને છાજે તેવી જીજ્ઞાસુ અવસ્થામાં રહેતા એ એમની મહત્તા હતી. - અધ્યાત્મ જીવનને ખીલવવા માટે તેમને ઉત્સાહ જવાળામુખી જે જવલંત હતે. એવા પુરૂષને સત્સંગ એ જીવનને એક લહાવો છે. તે તેમનું જીવન ચરિત્ર જનતા સમક્ષ રજુ થશે તે મહા પુણ્ય કાર્ય કર્યું ગણાશે. લી. સ્નેહી, દુર્લભજી કેશવજી ખેતાણી ના જયવીર. ' (આ પત્રના લખનારા સ્થાનકવાસી સંઘના અગ્રેસર છે. તેઓ ઘાટકોપરમાં રહે છે. સમયના જાણ છે, તેઓ ગુણનુરાગી છે અને સેવાપ્રિય છે.) પાલીતાણું તા. ૫-૪-૫૯ પરમ પૂજનીય, શિવજીભાઈની પવિત્ર સેવામાં, આપશ્રીને કૃપા પત્ર મળ્યો. વાંચી આનંદ થયે છે. સંત સદગુરૂ લાલનસાહેબના સત્સંગ સમાગમ, સંભાષણે, વાર્તાલાપને લાભ લગભગ આ સેવકે ચાલીશ સુધી લીધે છે. તેઓ ગૃહસ્થ ગી હતા. આબાલવૃદ્ધ સૌના આત્મપ્રિય પિતા હતા. પ્રિય અને મધુરવાણીને અખલીત પ્રવાહ તેમના સિવાય ઓછા વક્તાઓમાં જે છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ પીડિતજીની પ્રતિભા ( ૨૪૩ ) પાલીતાણામાં વીરશાસન આનંદ સમાજની સ્થાપના સમયે ચાર ચાર દહાડા ધાર્મિક પ્રવચને, સ્તવને, ભજનને લાભ પાલીતાણાની પ્રજાએ પ્રેમભાવે લીધે છે. તદુપરાંત કાઠીયાવાડ રાજકીય પરિષદના પિતા શ્રીમાન મનસુખલાલભાઈ રવજીભાઈ સાહેબના સાનિધ્યે પાલીતાણા ટેનીસ - કલબમાં ચાર દહાડા સુધી સદગુરૂ લાલનસાહેબના તેમજ શ્રીમાન મનસુખલાલભાઈના સંભાષણે અદભુત વસ્તૃત્વ શક્તિ વાળા સાંભળી પાલીતાણાની પ્રજાએ ખૂબ લાભ લીધે. આ સિવાય સદગુરૂ લાલનસાહેબ પાલીતાણે પધારતા ત્યારે ત્યારે શેઠશ્રી નરશી નાથાની ધર્મશાળાના માથેના રૂમમાં મુનીમ શ્રી સેજપાળભાઈ તેમજ પાલીતાણાના સુપ્રસિદ્ધવક્તા પંડિતજી જયંતીલાલભાઈ મારફત અનેક વખત લાભ લીધો છે. શ્રી વડોદરા શ્રેયસ સાધક અધિકારી વર્ગના ગુરૂ ઉપેન્દ્ર ભગવાન તેમજ શ્રીમાન મારતર સાહેબ છેટાલાલ જીવનલાલ શ્રી વિશ્વવંદના સાધન સમારંભેમાં શ્રી ગુમાનદેવ, ડુમસ, કરનાલી, માંડવી, તલસાડા આ સમારંભેમાં સદગુરૂ લાલન સાહેબ પધારતા હતા અને તે સમારંભેમાં લાલન સાહેબના ભાષણોથી સાધક સમુદાય: ખૂબ જ પ્રભાવીત બનતા આનંદ કરતા હતા. તેઓશ્રીની ભાષણ કરવાની કળા, હાવ-ભાવ, કુદકે અને ભુસકે દેડવા માફક ભાષણે સાધક સમુદાયને આનંદ આપતું હતું, શ્રીમાન સદગુરૂ ઉપેન્દ્રભગવાન તેમજ શ્રીમાન Page #345 -------------------------------------------------------------------------- ________________ (૨૪) પંડિત વાહન માસ્તરસાહેબ છોટાલાલભાઈ (વિશ્વવંદ્યના) તે તરફ લાલનસાહેબને ખૂબજ આદરભાવ અને માનની લાગણી ધરાવતા હતા. અને સમગ્ર સાધક સમુદાય, લાલનસાહેબ આ બન્નેને મુખ ઉપદેશક તરીકે માનતા અને પૂજ્યભાવ રાખતા હતા. એવા એ મહાન સદગુરૂનું સ્મરણકરી પાવન થઈએ છીએ, છેલ્લે છેલે પાલીતાણામાં ધાર્મિક પ્રવૃત્તિ ગૌણ બનતી ગઈ અને રાજકીય પ્રવૃત્તિ પ્રધાન્ય બનતી ગઈ. તેવા પ્રસંગે પણ લાલનસાહેબે પાલીતાણાની પ્રજાને ધર્મ, અર્થ અને મોક્ષ માટે પણ રાજકીય સંબંધ શી રીતે મેળ ખાય. ખાદી, અસ્પર્શતા અને માનવ સેવા એજ પ્રભુસેવા છે. એવા ઉત્તમ ભાષણ આપી સૌને સ્વધર્મ સમજાવ્યો છે. એવા પવિત્ર સંત સરળ સાધુ સ્વભાવના લાલનસાહેબ જેવી વિરલ વ્યક્તિના દર્શન દુર્લભ છે. પરમાત્મા એવા પરમ પવિત્ર સંતના ચરણ કમળમાં હર હંમેશ સેવક તરીકે રાખે એવી ભાવના રાખત સંતના ચરણને સેવક, પિપટલાલ માસ્તર ના ભક્તિ અને પ્રેમવડે દૈવત સ્વીકારશે. (આ પત્ર લખનારા પાલીતાણાના વતની છે, બ્રાહ્મણ છે. સત્સંગ અને સેવાના રસીયા છે. રાજા અને પ્રજાના પ્રિય છે. ભક્ત છે તેમનામાં શ્રદ્ધા છે, ભક્તિ છે.) Page #346 -------------------------------------------------------------------------- ________________ પડિતજીની પ્રતિભા ૨૯ ( ૨૪૫ ) કોડાય, તા. ૧૦-૪-૫૯ પૂજ્ય માપુજી, આપ પૂજ્ય બાપુજી લાલનસાહેબનુ જીવનચત્રિ લખવાનું શરૂ કર્યું' છે એ ખૂબ અગત્યનુ` કા` છે. કારણ કે આપણા સમાજમાં એ એક ઉમદા મહાપુરૂષ પાકયા હતા. જેમના કંઇ પણ સંસ્મરણેા ન હેાય તે પરિચયમાં આવ્યા સિવાયના સમાજ એમની ઓળખથી વંચિત જ રહે. એટલે આપે આ કાર્ય આરંભ્યુ છે તે તેઓશ્રીના તરફ આપની અન્યય ભક્તિથી પ્રેરાઇને આ અવસ્થાએ પણુ સમાજની મેાટામાં માટી સેવા આદરી છે. હું ક।ડાય આવી ત્યાર બાદ એકાદ વર્ષ એટલે સ ૧૯૯૨ ની સાલમાં પૂ. બાપુજી લાલનસાહેબ કાડાય પધાર્યાં, તે સમયે હુ' તે તેમનાથી તદ્દન અપરિચિત હતી. પરં'તુ એમના માટે તેા કોઇ અપરિચિત જ ન હતું. એટલે થાડા સમયમાં જ એમની મધુર ભાષા, પવિત્ર અને નિર્વિકાર મનેાવૃત્તિથી તેમના તરફ આકર્ષાઇ અને એમની ધ પુત્રિ તરીકેનું કાયમી સ્થાન મેળવ્યું, ત્યારથી એ તા મને ‘ મધુર ’ કહીને જ સમાધતા. એ સમયે હું પૂ. કુ. પાન આઇ પાસે સ ંસ્કૃત કાવ્યેાના અભ્યાસ કરતી હતી. ખીછ પણ મારી સહાધ્યાયી હૈના હતી. પૂ. બાપુજીને વિદ્યાર્થીએ તરક્ત અપાર પ્રેમ હતા, અમારા અભ્યાસના અનુસંધાનમાં જ અમને એમણે સસ્કૃત શીખવવાનું શરૂ કર્યું. સાથે મને અને બીજી વ્હેનાને અંગ્રેજી શીખવા કહ્યું. તે Page #347 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૬ ) પંડિત લાલન • સમયે હું એ લીપી પણ જાણતી ન હતી. એટલે મેં અંગ્રેજી શીખવા ના પાડી કે મને એ આવડશે નહીં. તે પૂ. ખાપુજીએ કહ્યુ “ અરે દીકરા તુ જો તા ખરી અને મારા પર વિશ્વાસ રાખ કે થાડા સમયમાં તને અંગ્રેજી વાર્તા વાંચતાં શીખવી દઇશ ” મને પેાતાના પર વિશ્વાસ ન હતેા પણ એઓશ્રીના નિઃસ્વાથ' પ્રેમ અને ભલી ભાવનાને વશ થઇ એમનું કથન સ્વીકાયું, તા એમણે એ પૂરવાર કરી આપ્યું કે એ માસની અંદર હું રસપૂર્વક વાર્તાએ વાંચતી થઈ ગઈ. એ કઈ મારી બુદ્ધિ કે મહેનતના પ્રતાપ ન હતા. પણ પૂ. માપુજીની સતત અથાગ મહેનત અને પ્રેમ ભરી એક નિરાળી શિક્ષણ પદ્ધતિનું પરિણામ હતુ ચાવીશ કલાક સપર્ક માં હાતાં પૂ. બાપુજીની આખી દિનચર્યા જાણુ બ્હાર ન હતી. એમનું પવિત્ર મન સદા ચિંતનશીલ રહેતું. તે સમયે એએ પેાતાને ૮૩ વર્ષના તરૂણ માનતા. ખરેખર યુવાનને શરમાવે એવા એમના અદમ્ય જુસ્સા અને આત્મનિષ્ઠસાત્વિકદિનચર્ચાથી ખૂબ ઉત્સાહ અને પ્રેરણા મળી છે. તે સમયના એએશ્રીના ત્રણ મહીનાના વસવાટ દમ્યાન બીજા અનેક ધાર્મિક, અધ્યાત્મિક દ્રષ્ટીવાળા સત્સ`ગી ભાઇ-હૈના અને સાધુ-સંતા એમના પાસે જ્ઞાન ધનના લાભ લેવા આવતા. તે સૌને પૂ. બાપુજી પોતાની રસપ્રદ શૈલીથી ઉઢાહરણા આપી આત્મસતેષ પમાડતા, પૂ. બાપુજીની અહીંથી વિદાય સૌને વસમી લાગી પણ એમના અડગ નિશ્ચય કોઇ હઠાવી ન શકે, એજ વના ઉનાળામાં હું અને પૂ. હેનશ્રી પાનમાઇ પાલીતાણા Page #348 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા (૨૪૭) મઢડા તરફ આવ્યા ત્યારે ત્યાં આપશ્રીને ખબર મળ્યા કે, ૫, લાલનસાહેબ યુરેપની મુસાફરીએ જાય છે. એમનું જીણું શરીર ૮૪ વર્ષની અવસ્થા અને યુરોપની મુસાફરીને વિચાર કરતાં આપશ્રીનું તે તે વખતે જાણે લેહી જ ઉડી ગયું ને દિગમૂઢ જેવા બની ગયા. ખૂબ આઘાત લાગ્યો. અમે આપને કહ્યું કે “આપ પૂ. બાપુજી લાલનસાહેબ પાસે જઈ તેમને સમજાવીને ત્યાં જતા અટકા” પણ આપને તે પુરી ખાત્રી હતી કે, પૂ. બાપુજીના નિશ્ચયને ફેરવવા કેઈનામાં તાકાત નથી. એઓ યુરેપ ગયા અને એ યાત્રા પુરી કરીને સહી સલામત રીતે આપણી વચ્ચે પાછા આવી ગયા. સંવત. ૧૯ ની સાલમાં ફરી પૂ. બાપુજી કેડાય પધાર્યા. તે સમયે મુનિ વિદ્યાવિજયજી પણ મહિને દિવસ રોકાયા હતા. ત્યારે અહીંના જનસમુદાયને ધાર્મિક પ્રવૃતિમાં જોડવા સતત ઉપદેશ આપતાં અને સામાયિક વગેરે શુભ પ્રવૃત્તિઓ કરવા કરાવવા સદા અપ્રમતપણે મંડયા રહેતા. આટલી વૃદ્ધઅવસ્થાએ જરા પણ ગ્લાની કે થાક ન અનુભવતા સં. ૧૯૮ ની સાલમાં પૂ. બાપુજી અમદાવાદ હતા ત્યાં એમને એપેન્ડીસાઈડની વ્યાધિ થઈ અને આપશ્રીને મઢડા તાર આવ્યું અને તુરત જ રવાના થવાની તૈયારી કરી. હું પણ ત્યાં હતી, અને પૂ. બાપુજીને મળવા ઈચ્છા બતાવીને તૈયાર થઈ. સાથે પારાલાવાળા માણેકજીભાઈ પણ આવ્યા. આપણે ત્રણે અમદાવાદ પહોંચ્યા અને પૂ. બાપુજીને મળ્યા. ત્યારે એમને પિટમાં સખ્ત દર્દ થતું હતું. એ જોઈ Page #349 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૮ ) પંડિત લાલન ,, આપથી તે ત્યાં બેસી ન શકાયુ. આપ તા ડોકટરોને મળી તુરત ઉપચાર થાય અને જલદી ઈ કેમ મટે તેની ઢોડાદોડમાં પડયા. અને હું પૂ. બાપુજી પાસે કાઈને એમના પેટમાં જ્યાં દર્દ થતુ હતુ ત્યાં મારા હાથ રાખી સતત બેસી રહી. ત્યારે પૂ. બાપુજી વારેઘડીએ ખેાલતા કે “ દીકરા મધુરી તારા હાથે તેા માર્ક એછું કરી નાખ્યુ છે અને મને ખૂબ આરામ મળ્યો છે. ત્યારબાદ આપે મહિને દિવસ ત્યાં ખડે પગે ઉભા રહી શકય તેટલા ઉપાયેા કરી પૂ. બાપુજીને વ્યાધિ મુક્ત અને સાજાસમા કરવાના યશ મેળવ્યેા. અને પિતા-પુત્ર તરીકેના સંબંધને વધુ મહેાર મારી. સંવત. ૨૦૦૪ ની સાલમાં પૂ. કુ. પાનબાઈ અને હું અમારી આંખાના ઓપરેશન કરાવવા મુંબઈ ગયેલા. તે સમયે પૂ. ખાપુજીને શૈલી અર્પણુ કરવાની વિધિ થઇ હતી. ત્યારે એમની ખાદ્ય દ્રષ્ટિના લાપ થયા હતા. અમે એએશ્રીને મળ્યા, ત્યારે એમણે કહ્યું કે “ ભગવાને મારા માટે મહુ સારૂ કર્યુ છે, જે મારા ચર્મચક્ષુ ખંધ કરી અંતરચક્ષુ ઉઘાડી આપ્યા છે. નહીં તે હું પુસ્તકોના જ કીડા અની રહેત. પણ ચિંતન મનન માટે સમય ન મેળવત, આવુ સુલટુ' અને સી' પ્રણુમાવનારા બહુ વિરલા હોય છે. ,, ત્યારબાદ તા થાડા વધે જ કાળના નિયમ પ્રમાણે પૂ. ખાપુજી ક્ષણભંગુર અને જર્જરિત દેહના સંગ છેડી આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે. પણ એમણે પેાતાનુ જીવન વસુધૈવ કુટુંબકમ્' માનીને સમાજમાં જે જ્ઞાન અને સુસંસ્કારોના ખીજ વાવી નિસ્પૃહભાવે ઉચ્ચ સેવા કરી છે 6. Page #350 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા (૨૪૯ ) જેથી પિતે અમર બનીને પિતાના અનુરાગીઓ માટે સુંદર બેધપાઠ આપી ગયા છે. વાસના અને વિકારે રહીત બાળક જેવું પવિત્ર અને નિર્દોષ જીવન જીવનાર અને દુન્યવી આશા, પિપાસાએથી નિર્લેપ રહેનાર એવા એ મહા પુરૂષને મારા આત્માભાવે કેટશઃ હદય વંદન છે. લી. અજ્ઞબાળા, મિઠાંના હૃદયવંદન, (આ પત્રના લખનારા બાલ વિધવા છે, તેમનું નામ છે મીઠાબાઈ સંસ્કૃત-ગુજરાતી અને હિન્દીના જાણનારા છે. કરછ કોડાયના સદાગમ પ્રવૃત્તિ સંસ્થામાં વર્ષોથી રહે છે. કચ્છની સરોજની બહેનજી પાનબાઈને માતા સમાન ગણે છે. પ્રથમ પરિચય તા. ૧૬-૪–૫૯ સેનગઢ મહાવીર ચારિત્ર રત્નાશ્રમ, મુનિશ્રી કલ્યાણચંદ્રજી શ્રી લાલન સાહેબના આત્મ-પ્રેમથી આકર્ષાઈને એમને પ્રસિદ્ધિમાં લાવનાર એમના ધર્મપુત્ર શ્રી શિવજીભાઈ સાચા ગુણગ્રાહક છે. લાલન સાહેબના અવસાન પછી પણ એમના પ્રત્યેની પિતાની ફરજ અદા કરવા તત્પર બનેલા શ્રી શિવજીભાઈને ખરેખર ધન્યવાદ ઘટે છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૦') પંડિત લાલન વિક્રમ સ ́વત ૧૯૫૭ ની સાલમાં શ્રી શિવજીભાઈ એમને પહેલ વહેલા કચ્છમાં લાવ્યા. એ વખતે નાગલપુર કાઢાય વગેરે કચ્છના અનેક ગામાએ એમની આધ્યમિકતા અને વિદ્વતાનેા લાભ લીધેા. દેરાવાસી તેમજ સ્થાનકવાસી સાધુ-સાધ્વીઓએ પણ એમના લાભ લીધા. માત્ર હુંજ પ્રત્યક્ષ એમના સમાગમમાં આવી શકયે નહીં. પરંતુ એમની પ્રશસ્તિના અનેક શબ્દો મારા કાનપર પણ અથડાતા હતા અને પરિણામે એમના પ્રત્યેનું આકષ ણુ વધતું જતું હતું. એ વખતે એમની એક છખી નીચે વાંચેલા એમના શબ્દો આજે પણ મારા અંતર પટ પર કાતરાઈ રહ્યા છે. આ હતા એ શબ્દો, મને કોઇ કહેતુ જગત ખાટું, તેતા મેં હવે જાણ્યું, મને કોઈ કહેતુ' જગત સાચું, તે પણ મેં હવે જાણ્યુ, કદી ખાટુ તા મારે શું? કદી સાચુ' તમારે શું? નથી થાતું નથી જાતુ', હું' માં હું સમાયેો છું. અખંડ આ સ્થિર જ્યોતિમાં, નથી થાતું નથી જાતુ', શ્રી લાલનના ઉપર્યુક્ત શબ્દો એમની આધ્યત્મિક ભાવનાની ઝાંખી કરાવી જાય છે, આ શબ્દોએ મારા મન ઉપર પણ ઉંડી અસર કરેલી. એમ છતાં એ વખતે મારી અને એમની પ્રત્યક્ષ મુલાકાત ન થઈ તે નજ થઈ પરંતુ એમની સાદાઈ અને સરલતાની વાતેથી એમના પ્રત્યેના મારા ભાવ તા વધતા જ ગયા. અને મારી આ ભાવનાને Page #352 -------------------------------------------------------------------------- ________________ પંડિત જીની પ્રતિભા ( ૨૫૧ ) મારા અંગત મિત્ર શ્રી શિવજીભાઈ દ્વારા દિન પ્રતિદિન વધુને વધુ પોષણ મળતું રહ્યું. - ત્યાર પછી તે શ્રી લાલન સાથે મારો પરિચય પણ જામી ગયે. અમારા પહેલા જ પરિચયને જામનગરને એક પ્રસંગ આજે મને યાદ આવે છે. વિક્રમ સંવત ૧૯૭૨ ની સાલમાં હું પહેલ વહેલો જ જામનગર ગયે, એ જ દિવસે સેંડલ સંઘાડાના આંબાજી. મહારાજ એક સાવીને મોટી દીક્ષા આપવા માટે લેકાના અપાસરામાં જતા હતા, ત્યાં મને પણ પિતાની સાથે લઈ ગયા. દીક્ષાને કાર્યક્રમ સંપૂર્ણ થતા એમણે મને કંઈક બોલવા કહ્યું, મેં ના પાડી એટલે એમણે પોતે જ બેલવાની શરૂઆત કરી. બરાબર એ જ વખતે શ્રી લાલન પણ આવી પહોંચ્યા. મેં પ્રથમ જ એ વખતે એમને જોયા, અને સાંભળ્યા. આંબાજી મહારાજે અને અન્ય ભાઈઓએ એમને કંઈક બોલવાનું કહ્યું. લાલન ઉભા થયા અને એમની પદ્ધતિ પ્રમાણે પા કલાક લગભગ બેલ્યા. એમના પ્રવચનમાં એમણે આપણા સાધુ-સમાજની ભારે પ્રશંસા કરી અને એમને ભગવાન મહાવીરના “વાઈસરોય” તરીકે બિરદાવ્યા એ વખતે “વાઇસરોય” શબ્દ અતિ મોટી પદવીને સૂચક મનાતે. હું પણ એ વખતે સંપૂર્ણ સાધુવેશમાં હતે. મને શ્રી લાલનની આ સરખામણી ગમી નહીં. હું એ દિવસે કંઈપણ ન બોલવાનું હતું, છતાં મનમાં ઉઠેલા કેઈ આવે Page #353 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૨ ) પંડિત લાલને શને લીધે ઉભે થયે અને બરાબર પિણે કલાક મારી પદ્ધતિ પ્રમાણે છે. મારા બેલવાન મુદે એટલે જ હતે, કે આજના સાધુઓ મહાવીરના “વાઈસરોય” નહિ, પરંતુ એમના શાસનનું વાસીદુ વાળનાર છે. મારા વક્તવ્યથી શ્રી લાલન પૂબ ખુશી થયા, અને ત્યાર પછી દરરોજ મારા વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. પછી તે અમારે પરિચય દિવસે દિવસે ગાઢ થતે ગયે અને એમની હયાતી સુધી અમારે એ મીઠે સંબંધ કાયમ રહ્યો. કલ્યાણચંદ્રજી (આ પત્ર લખનારાને સમગ્ર જૈન પ્રજા જાણે છે. તેઓશ્રી મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમના સ્થાપક અને સંચાલક છે. તેઓ ઘણા ભાગે સોનગઢમાં રહે છે, તેમના માટે કચ્છના સંતેમાં ભાઈશ્રી કારાણી લખે છે કે સૌરાષ્ટ્ર અને કચ્છની જનતા જેમને “બાપા” ના માનનીય નામથી બિરદાવે છે તે “શ્રી મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમ સોનગઢ ” ના સંસ્થાપક અને સંચાલક શ્રી કલ્યચંદ્રજી બાપા માત્ર કચ્છ, કાઠિયાવાડમાં જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં એક મહાન વિભૂતિ તરીકે વિખ્યાત છે.) ૩૧ એક પ્રવચન-બીજ તા. ૫-૫–૫૯ ચુનીલાલ વ્ર, શાહ મહાનુભાવ પંડિત ફતેહચંદ લાલનનું લેખન મેં ઠીક ઠીક પ્રમાણમાં વાંચ્યું છે. તેમના જીવન વિષે ખૂબ Page #354 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૫૩), - જાણ્યું છે. પરંતુ તેમને પ્રત્યક્ષ પરિચય માત્ર બેવાર થયો છે. એક તે આજથી ૪૦-૪૫ વર્ષ પૂર્વે તેમના એકપ્રવચનના શ્રોતા તરીકે અમદાવાદમાં અને બીજે અગાસ ખાતેના તેમના ઉતારાના એકાન્ત ખંડમાં. આજે એ બેઉ પ્રસંગે દષ્ટિની સામે આવીને ઉભા રહે છે. અમદાવાદની વીસાશ્રીમાળીની વાડીમાં પીડિત લાલનનું એક પ્રવચન ગોઠવાયું હતું. થીઓસેફિકલ સેસાયટીના ઉપક્રમે તે કઈ તાત્વીક વિષય પર બોલવાના હતા. શ્રોતૃવગ કેવળ જિજ્ઞાસુઓને હાઈ પ્રમાણમાં નાનું હતું, પણ પ્રવચન સાંભળવામાં દર ચિત્ત બની ગયો હતો. અમેરિકામાં અને ઈતર દેશમાં ભ્રમણ કરીને પંડિત લાલને જે કાંઈ નવું જોયું, જાણ્યું અને વિચાર્યું હતું તે શ્રોતાઓને આપવા તે હંમેશાં ઉત્સુક રહેતા. જૈન દષ્ટિ સાથે પાશ્ચાત્ય દષ્ટિનો સમન્વય. થાય એવા વિચારો તે દર્શાવતા અને દાંતે આપતા. એ પ્રવચન દરમ્યાન તેમણે આપેલું એક દષ્ટાંત આજે બરાબર સાંભરે છે. કારણ કે તે દ્વારા તેમણે જે દૃષ્ટિ આપી હતી તે દષ્ટિ તેજ ક્ષણે મારા ચિત્તમાં કોઇ દેવગે વાલેપ થઈ ગઈ હતી. દષ્ટાંત અને પ્રવચન આ પ્રમાણે હતાં. એક અમેરિકન બાઈએ એક વાર લાલનને મળવા માટે મિત્રોને મેલાવો એક બાજુએ લાલનને માટે બેસવા ખુરશીને સામે મેજ હતું. મેજ પર શાહીને Page #355 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૪), પંડિત લાલન ખડી અને પેન તથા કાગળ હતાં. નીચે સુંદર-ગાલીચો બીછાવ્યું હતું. સામે હારબંધ ખુરશીઓ પર મળવા તથા લાલનનું પ્રવચન સાંભળવા આવેલા સંખ્યાબંધ મિત્રે બેઠા હતા, પ્રવચન શરૂ થાય તે પહેલાં કેઈને હાથ અડકવાથી મેજ પર શાહીભર્યો ખડી ઉછળી નીચે પડ્યો. સુંદર ગાલીચા પર શાહી ઢળી અને છેડા પર મોટે ડાઘ પડ્યો. ગાલીચે મૂલ્યવાન હતા. તે બગડ્યો તેથી બાઈને એટલું બધું લાગી આવ્યું કે તેની આંખમાં આંસુ ભરાઈ આવ્યા. લાલને તેજ પ્રસંગ ઉપર મિત્ર સમક્ષ પ્રવચન કર્યું. મિત્રો! આ સુંદર ગાલીચે અને તે પર શાહીને ડાઘ પડ્યો તેથી બહેનને બહુ દુખ થયું અને મને પણ દુખ થાત પણ ના, મને એનું દુઃખ લાગતું નથી! અને બહેન! તમે શા માટે દુઃખ માને છે? આવડા? મોટા ગાલીચાના છેડા પર એક ડાઘ પડ્યો, એ ડાઘ ગાલીચાના વિસ્તારના સેમા ભાગ જેવો નથી. નવ્વાણું ટકા ગાલીચે તે તેને તે જ સુંદર છે ! એ ડાઘ શા માટે છે અને બાકીને સુંદર બાલી ન જે ? કેવળ ડાઘ જેવો અને દુઃખ લગાડવુ એ મિથ્યા છે. શ્રમ છે. જીવનમાં પણ એ જ ભ્રમ માણસને પડનાર બને છે. જીવનમાં સંકટ આવ્યું કે માણસ રડી ઉઠે છે. અરેરે મારું જીવન બગડયું, મારી જિંદગી એળે ગઈ ! નહિ નહિ, ભાઈલા! જિંદગી પર માત્ર એક ડાઘ પડ્યો છે, Page #356 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૧૫ ) બાકીની બધી જિંદગી સુંદર થવા નિમાયેલી છે. તે આપણા હાથમાં છે, તેથી તે એળે નથી ગઈ ! તે આશા ભર્યા. જીવન પટ પર નાના સરખા કષ્ટને ડાઘ શા હિસાબમાં છે? કેવળ એક ડાઘ પર દષ્ટિ રાખીને આખા જીવન પટને નકામું કે નિષ્ફળ માનવું એ જૂઠાણું ન લે તે જમાતે જરૂર માને ! ગાલીચાના એક ડાઘવાળા ટુકડાને કાપી કાઢે, અથવા એ ડાઘ પર એવા જ રંગનું અસતર ચડી દે, નજર સામેને ડાઘ દૂર થઈ જશે ! હણાયેલો ઉત્સાહ નવે સરથી પ્રગટ થશે. એક ડાઘને કારણે અવશેષ સુંદર વરતુને બગલી માનવીએ મિસ્યા દષ્ટિ છે. હાથમાંની સુંદર વસ્તુને સદુપયોગ કરવાની આપણી શક્તિની એ અવગણના છે. આ દષ્ટાંત અને તે ઉપરથી તેમણે શ્રોતાઓમાં વાવેલું બેધબીજ મારી ચિત્ત ભૂમિમાં તે જ ક્ષણે ખરેખર વવાયું અને ઉછરી ગયું ! તે પ્રવચન સાંભળ્યાને ત્યાર પછી વર્ષો વહી ગયાં છે, એ બંધ બીજ કઈ અસાધારણ કે અલૌકિક પ્રકારનું કે અભૂતપૂર્વ નહતું છતાં તે ચિત્તમાં સજજડ ચોટી ગયું છે તે હકીકત છે. - દુઃખાનુભવ, અણધાયુ” કણ, ગ્લાનિજનક પ્રસંગે કેટલીકવાર આવી ગયા છે. અને ઉભરાયા છે. ત્યારે એ પ્રવચન બીજ તરી આવીને ચિત્તને શાંત્વન આપનારૂં બન્યું છે. એ કઈ યોગાનુયોગ છે કે દેવયોગ છે, પણ મારે માટે તે પંડિત લાલનનું એટલું નાનકડું પ્રવચન બીજ અનેરૂં જીવનસંસ્મરણ બની ગયું. Page #357 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૬ ) પંડિત ભાલન અવસાનપૂર્વ ત્રણેક વર્ષે પંડિત લાલન મને અગાસના રાજચંદ્ર આશ્રમમાં અચાનક મળેલા. એક કલાક સુધી અમે જના યુગનાં સંસ્મરણા અને નવા યુગના પ્રશ્ન ઉપર વિચાર વિનિમય કર્યાં હતા. અનેક મિત્રાને સભાર્યા હતા. તે કાળે તેમની આંખા ખરાખર કામ આપતી નહતી. પણ હા, એમની વાણીમાં ગાજતા ઉત્સાહ ! ચૌવન કાળના જ એ ઉત્સાહભયે? વાણી પ્રવાહ હતા, એ જ પ્રવચન ધારા જાણે વહી રહી હતી અને એજ સ્મરણા જાણે તાજા થતાં હતાં. ચુ. ત્ર. શાહ, ગિરધરનગર, અમદાવાદ. ૪ (આ પત્ર લખનારનું નામ છે. ચુનીલાલ વરૠમાન. તેઓએ ધણા વર્ષ સુધી અમદાવાદમાં પ્રજા બંધુમાં કામ કર્યુ છે. તે પછી તેમણે અનેક પુસ્તકા લખ્યા છે. તેમની કલમમાં આકર્ષણ છે.) ૩૧ મુંબઇ, તા. ૫-૫-૧૯ મારી દૃષ્ટિયે પડિત લાલનસાહેબ પડિત લાલનસાહેબનું પુરૂં નામ ફતેહચ'દ કપુરચ'દ હોવા છતાં જૈન અને જૈનેતર સમાજમાં તે પડિત લાલન તરીકે મશહૂર હતા, એટલું જ નહીં પણ એ નામ હાર્દિકે ઉમળકાથી ખેલવામાં આવતું હતું. તેઓશ્રી પણ *. ક. લાલન તરીકે જ સહી કરતા. તેઓશ્રીની સ્મૃતિ Page #358 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૫૭) ભાવિ પેઢી માટે ખરેખર આશીર્વાદરૂપ છે. તેઓના પરિ. ચયમાં વધારે સમય આવવાનું બની શક્યું નથી, છતાં જે કેટલાક પ્રસંગે સાંપડ્યા છે એ મારા જીવનમાં માઈલ સ્ટેનરૂપ નિવડ્યા છે. પાયધુની ઉપર આવેલ માંગરાળ સભાન હેલમાં તેઓશ્રીનું ભાષણ સાંભળી, વકતૃત્વ શક્તિ ખીલવવાની મને પ્રેરણા પ્રાપ્ત થઈ. એ પછીથી “વકતૃત્વ કળા' ઉપરનું તેમનું લખાણ વાંચી એમાંથી જે સુંદર માર્ગદર્શન પ્રાપ્ત થયેલ છે એ મારા જીવન ઘડતરમાં બીજરૂપ હેવાથી હરગીજ ભુલી શકાય તેમ નથી. આજે મારામાં લખવાની કે ભાષણ આપવાની જે કઈ શક્તિ દષ્ટિગોચર થાય છે એમાં સબળ અવલંબનરૂપ તેઓશ્રીની ભાષણ આપવાની કળા અને વિષયને સમજાવવાની આવડત, તેમજ સ્પષ્ટ છણાવટ છે. નવા જિજ્ઞાસુઓને તેઓ સરળપણે અને સાદી ભાષામાં લેખન તેમજ વિવેચન સંબંધમા માર્ગદર્શન આપતા, થતી ભૂલો સુધારતા અને ખભે ઠોકી આગળ વધવાની હિંમત આપતા. ઘણીવાર કહેતા કે-કવિ જન્મે છે પણ ભાષણકાર કે વક્તા તે અભ્યાસના બળે જ તૈયાર થાય છે. શિખાઉની નિરાશાને ઉરાડવા, જરા હે મલકાવી, હાસ્ય કરી જોરથી પોકારતા કે ભલાભાઈ! નીતિકારે કહે છે-કે અભ્યાસવડે સર્વ કંઈ સધાય છે. ધ્યાન અને મૌન પણ એના વડે જ કરાય છે, અરે મુક્તિ પણ એ મેળવી આપે છે, તે વસ્તૃત્વની સાધના થાય એમાં શી નવાઇ ! કળીયાની માફક ઉદ્યમ જારી રાખ. . ૧૭ Page #359 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૮ ) પંડિત લાલન - ભાગ્યે જ કોઈ એવી સભા, જયક્તિ કે અન્ય પ્રકારનું સંમેલન હશે, અને એ વેળા તેઓ મુંબઈમાં હાજર હશે તે આવ્યા વગર રહ્યા હશે. હાજર હોય તે એમને સૌ કેઈ સાંભળવા આતુર બને. તેઓ પણ સમય જોઈને કંઈક નવું સંભળાવે. તેમનું આ કાર્ય જીવનના અંત સુધી ચાલુ રહ્યું હતું એમ કહેવામાં અતિશયોક્તિ નથી. હરવા-ફરવાની અને બોલવાની શક્તિ હતી ત્યાં સુધી એકાદ સૈનિકને છાજે તેવી ઢબથી તેમણે સમાજને પિતાના અભ્યાસને લાભ આપે છે. એકત્ર થયેલ સમુહમાં ગમે તે ગણગણાટ વતતે હોય પણ જયાં તેઓ ઉભા થયા કે સહજપણે શાન્તિ પથરાય. અમેરિકા તેમજ ઈગ્લાંડ આદિ દેશના પ્રવાસ દ્વારા જે નવી દષ્ટિ મેળવેલી એથી એમના વિવેચનમાં એની છાંટ જોવા મળતી અને અનેરી પ્રેરણા સાંપડતી. - જૈન દર્શન પ્રત્યે તેમને અનુરાગ દઢ અને સચોટ હતે. એના સિદ્ધાંતે સે ટચના સોના જેવા શુદ્ધ છે એમ જાણીને એને પ્રચાર વધે એથી જગતને લાભ જ છે એમ તેઓ માનતા. ઘણીવાર સાંભળવા મળતું કે-મારૂં તે સાચુ, કહેવા કરતાં સાચું તે હારૂં એમ વદવું યથાર્થ છે. ભગવંત મહાવીરદેવે “બાબા વચનામ પ્રમાણમ” કરવાની સલાહ આપી જ નથી. તેમણે તે અનેકાંત દષ્ટિરૂપ અમૂલ્ય ગજ આપે છે, જેનાવડે સર્વ વસ્તુ માપીને કિવા ભરીને લેવાની છે. અપેક્ષાને સામે રાખી, સમન્વય સાધવાને છે. અનુસંધાનમાં ઉદાહરણ ધરી દેતા કે આ કારણે તે પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિશ્વરજીએ “પક્ષપાતો એ વીરે” જે Page #360 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૫૯) ઉચ્ચાર કર્યો છે. અને પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિ -- નાથ મહાદેવ સમક્ષ નમન કરતાં વદે છે કે – भवबीज अंकुर जनना, रागाचा क्षय मुपा गता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ . અધ્યાત્મમાં સદા રત રહેનાર યોગીશ્વર આનંદઘનજીએ “ષટુ દર્શન જિન અંગ ભણજે, ન્યાય પતંગ જે સાધા રે' જેવા સંકશાળી વચને ઉચ્ચાર્યા છે. આ બધાને સારાંશ એક જ છે કે સાંપ્રદાયિક્તાના ઓછાયામાં ફસાયા વગર તવ ગૃહણમાં પરીક્ષા કરવી, અને જ્યાં એની સચોટતા સમજાય કે તરત જ એ ઉપર અટલ શ્રદ્ધા રાખવી. અન્ય ધર્મની જેમ નિંદા ન કરવી તેમના પિતાના ધર્મ પર અસ્થિર મન પણ ન રાખવું દુધદહીયા નીતિથી કદાપિ ઈષ્ટ ફળની પ્રાપ્તિ થતી નથી. તેમના વિવેચન, સાંભળનારમાં જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા દઢ થાય તેવો જ મશાલ પીરસતા, અને એ સાથે સંકુચિત વૃત્તિને છેદ ઉરાડી, નવી દષ્ટિ પ્રતિ લઈ જતા. - સામાયિક સંબંધમાં તેમનું લખાણ એટલું સુંદર છે કે એ વાંચીને હરકોઈ આત્માને અપૂર્વ શાન્તિ લા. એ થિગમાં “મનસા, વાચા, કર્મણા” એતત થાય તે મુક્તિપર્યત પહોંચવામાં કશી મુશ્કેલી નડે નહીં. મને યાદ છે ત્યાં સુધી તેમના એક પુસ્તકનું નામ “સામાયિકથી મુક્તિ” હતું એ ઉપરાંત નાના-મોટા પુસ્તકમાં તેમણે પરમાત્મા દશા અંગે સરળ વાણમાં જે વાનગી પીરસી છે અને જેના Page #361 -------------------------------------------------------------------------- ________________ (૨૬) - પંડિત લાલન સિદ્ધાંતે સંબંધમાં જે સમજ આપી છે એ આજે પણ હરકોઈ વાચકના અંતરને જાગૃત કરી આનંદBર છે. તેઓ સુપ્રસિદ્ધ વક્તા હતા તેમ સિદ્ધ હસ્તલેખક પણ હતા જ. એમની કીર્તિ-મર્યાદા માત્ર ભારતવર્ષ પુરતી નોતી રહી. પણ અમેરિકા, ઇગ્લાંડ જેવા દૂર દેશમાં જે સુવાસ પ્રસરી હતી એના બળે એક કરતાં વધારે વાર તેઓ ત્યાં ગયા હતા. એમના કાળમાં પરદેશ ગમન માટે શ્રીયુત વીરચંદ રાઘવજી ગાંધી જેવી સંપ્રદાય કટ્ટરતા નહોતી. પરદેશ જનારા જૈન ધર્મથી ચલિત થાય છે કિવા અણછાજતે આહાર કરે છે એવી માન્યતા નામશેષ થઈ ચુકી હતી, એટલે એ દિશામાં પંડિતજીને કેઈની પણ ટીકાના ભંગ નહેતું બનવું પડ્યું. શ્રી શત્રુંજયગિરિના એક પ્રસંગે લાલનશીવજીની જોડીને જેન તેમજ જૈનેતર જનતામાં એટલી હદે મશહૂર બનાવી કે આજે શ્રીયુત શીવજીભાઈ, સ્મૃતિ ગ્રંથ માટે કદાચ પ્રયાસ ન કરતે તે પણ લાલનસાહેબની મૃતિ વર્તમાન પેઢી તે કદીપણ વિસ્મૃત ન જ કરત. એ જેડીએ તે વેતાંબર કેન્ફરન્સને હલાવી મૂકી હતી. ચીકાગોની સર્વ ધર્મ પરિષદ માટે જેમ સ્વર્ગસ્થ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયાનંદસૂરિની નજર શ્રીયુત્ત વીરચંદ રાઘવજી ગાંધી પ્રતિ વળી હતી. તેમ લંડનમાં ભરાતી પરિષદ માટે સ્વર્ગસ્થના પટ્ટધર શ્રીમદ્ વિજય વલભસૂરિની નજર શ્રીયુત લાલનસાહેબ પ્રતિ વળી હતી. વડે દરામાં આત્મારામજી મહારાજની શતાબ્દિ ઉજવાઈ રહી હતી. ત્યાંથી જ ગુરૂદેવે પંડિતજીને જવાને આદેશ કર્યો Page #362 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૧ ) હતું અને જઈફ વયના બારણું ઠોકતા લાલનસાહેબ એક નવયુવાનને છાજે એવી અદાથી ગણત્રીના દિવસેમાં તૈયારી કરીને જૈન ધર્મને સંદેશ આપવા ત્યાં પહોંચી ગયા હતા. | મુંબઈની શ્રી મોહનલાલજી લાયબ્રેરીમાં પંડિતજીએ જે સાહિત્યરૂપી વારસાના કબાટે સેપ્યા છે એ ઉપરથી તેઓશ્રીના બહોળા વાંચનને, અનુભવ અભ્યાસને ખ્યાલ સહજ લાભી શકાય છે. ખરેખર પંચાણું વર્ષે પણ તેઓ યુવાન હતા. વય ભલે દશકા કુદાવી રહી હોય, પણ જેના હદયની ધગશ એટલી તે જાગૃત દશામાં હતી કે એની સરખામણીમાં નવલેહીઓ ભાગ્યે જ ટકી શક્તા. નિરાશા તેમને કદી સ્પશીં શકી નથી, અને કાર્યરત દશાથી તેઓ કદી પાછા હઠ્યા નથી. દેહથી ભલે પંડિતજી સામે ન હોય પણ તમન્નાને તનમનાટભરી વાણું પીરસનારરૂપે એ અમર રહેવાના. મેહનલાલ દીપચંદ ચોકસી (આ પત્રના લખનારાને જેન બચે એમ નહિ કહે કે હું તેમને ઓળખતું નથી. તેઓ સેવાપ્રિય છે અને સમયના જાણનાર છે. તેમનું નામ છે મેહનલાલ દીપચંદ ચેક્સી. તેઓ જેને મળે છે તે તેમને બની જાય છે.) ૩૩. મુલુંડ, તા. ૪--૫-૫૯ સોમવાર પરમપકારી સદા આનંદી પૂજ્ય શિવબાપુની પવિત્ર સેવામાં, આપશ્રીજીને કુશળ પત્ર ઘણું દિવસ ઉપર મળ્યો હતો. પરંતુ મારાથી પત્ર પ્રત્યુત્તર લખાયું નહિ. તે બદલ ક્ષમા ચાહું છું. ક્ષમા કરશે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૨). પંડિત લાલન પૂજ્ય લાલન સાહેબના અનેક સર્ણ હતા. તેઓના જીવન વિષે લેખક ઘણું લખી શકે પણ મારી લખવાની ટેવ ન હોવાથી જેમ તેમ જે જે યાદ આવ્યું તે લખી નાખ્યું છે. આપશ્રીજી કૃપા કરી સુધારી જેમ યોગ્ય લાગે તેમ કરશે. | દર સંત ચરણ રજ સમાન, રાણબાઈના પગેલાગણ રવીકારવા અનુગ્રહ કરશો. પૂજ્ય લાલન સાહેબ લગભગ મારી ઉંમર છ વર્ષની હતી તે વખતે પૂજ્ય લાલન સાહેબ પૂ. શિવજીભાઈની સાથે કચ્છ-નલીઆમાં પધાર્યા હતા ત્યારે તેમના દિવ્ય દર્શનનો લાભ મળ્યો હતો તથા તેમના આનંદદાયક વ્યાખ્યાને પણ સાંભળ્યા હતા અને નલીઆ વાસીઓ બધાને ખૂબ આનંદ થયે હતો. ત્યારપછી પણ અવારનવાર મુંબઈમાં તેમજ કેડાયમાં તેઓશ્રીજને દિવ્ય સમાગમને લાભ મળતે અને ખૂબ જ - આનંદ આવતે અને ઘણું નવું નવું જાણવાનું મળતું. અમદાવાદમાં કેસ ભરાણી હતી ત્યારે કેડાય આશ્રમમાંથી અમો પાંચ બહેને ત્યાં ગયા હતા ત્યારે લગભગ આઠેક દિવસ તેમના સત્સંગને લાભ મળ્યો હતે. તેઓ વિનોદ પૂર્વક બધાને પિતાની દિવ્ય વાણીને લાભ આપતા હતા. ઘણા વિનોદ પૂર્વક નવા નવા પ્રશ્નો પૂછતા હતા. “પગ માટે કે પૃથ્વી મોટી” “આંખ મટી કે દુનિઆ મોટી” વિગેરે વિગેરે પૂછતા, પછી પિતે સમજાવતા, Page #364 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૬૩ ) એમના અણુ અણુમાં દ્વિશ્ય પ્રેમ અને લાગણી ભરેલા હતા. એમની હૃદયની નિખાલસતા અને સરળતા, કામળતા, દયા, શાંતિ, ક્ષમા આદિ અનેક સદ્ગુણેાથી એમનુ જીવન ઝળકતુ હતુ. મુલુંડમાં અ. સૌ. પરમ વિદુષી વ્હેન શ્રી મીઠાંમાઇ મેઘજી ખેતશી રહેતા હતા. તેમને ત્યાં પૂજ્ય લાલન સાહેબ અવારનવાર પધારતા હતા. તેમને ત્યાં હમેશાં જ્ઞાનગેાષ્ટી કરતા હતા ત્યારે હું પણ ત્યાં જતી હતી. પાતંજલી ચાગના તેઓશ્રીએ મને ખ'તથી અભ્યાસ કરાવ્યેા હતા. પ્રસ`ગાપાત અનેક આધ્યાત્મ વિષયા ઉપર અમે કલાક સમજાવતા. ત્યાર પછી સામાયિક વિષે સમજાવતા. જૈન ઉપાશ્રય હાલમાં સામુદાયિક સામાયિક કરાવતા અને પાતે પણ સાથે સામાયિક કરતા અને સામાયિકના લાભ અને વિધિ સમજાવતા હતા. પેાતે લગભગ દિવસમાં આઠ-દશ સામાયિક કરતા. તમામ વિધિવિધાના ક્રિયાએ સમજણપૂવ ક કરતા-કરાવતા હતા. જ્ઞાન ક્રિયાભ્યામ્ માસઃ ” એ સૂત્ર ઉપર ખૂબ સમજાવતા. બધાને ખૂમ આન ંદ થતા. તે વખતે કોંગ્રેસ ચળવળ ખૂબ જોસલેર ચાલતી હતી અને અનેક વખત સભાએ ભરાતી હતી ત્યારે તેઓશ્રી સભાઓમાં વ્યાખ્યાના આપતા ત્યારે એમને ખૂબ જ ઉત્સાહ અને જીસે આવી જવાથી તેઓ પૃથ્વી ઉપરથી વેંત વેંત ઊંચા ઉછળી જતા અને કલાકા સુધી વ્યાખ્યાના આપતા અને સાંભળનારાઓને ખૂબ જ આનંદ આવતા. કાઇને ઉઠવાનું મન થતું નહીં. એમ વખતેાવખત એમના સત્સંગના લાભ મળતા, 66 Page #365 -------------------------------------------------------------------------- ________________ પીડિત લાલન ( ૨૬૪ ) ત્યાર પછી એક વખત નલીઆમાં શેઠ હીરજી કાનજીના ઘરે તેઓશ્રી અમુક ટાઈમ રહ્યા હતા. ત્યાં પૂજ્ય કમળશ્રીજી મહારાજ સાહેબ પેાતાના પરિવાર સહિત ખીરાજમાન હતા. તેઓશ્રી પણ ખૂબ જ જ્ઞાની, ધ્યાની, ત્યાગી, વૈરાગી છે, ગુણાનુરાગી છે. તેઓશ્રી જ્યાં ખીરાજતા હતા તે ધર્મશાળામાં પૂજ્ય લાલન સાહેબ સવારના લગભગ ત્રણ કલાક તેમજ ખપેાર પછી પણ અવારનવાર કલાકના કલાક સુધી પેાતાની ક્રિષ્ય વાણીના લાભ આપતા. સાંજે શેઠ હીરજીભાઇના ધરેજ ઘણા અમલદારો, અધિકારીઓ, વકીલેા, શિક્ષકા, યુવાના, વિદ્યાર્થીઓ વિગેરે આવતા અને જુદા જુદા વિષયે ના પ્રશ્નો પૂછતા. તે ઉપર ખૂબ આનંદ અને ઉત્સાહથી વિનેાદપૂર્ણાંક બધાને સમજાવી આનંદ પમાડતા. પ્રમાણમાં લાભ મેળવતી હતી. જનતા સારા નાના કામળ વિદ્યાર્થી બાળકો તથા માલીકાઓ પણ તેમની પાસે હાંશથી આવતા. તેમને પણ તેઓશ્રી ખૂખ ગમત સાથે જ્ઞાન આપી આનંદ કરાવતા. કોડાય સદાગમ ખાતાના ટ્રસ્ટીએની પૂજ્ય લાલન સાહેબ ઉપર ખૂબ જ શ્રદ્ધા અને લાગણી હતી. તેઓશ્રીએ ઘણા સારા સારા બેાધદાયક પુસ્તકો લખ્યા છે. સામાયિકના પ્રયાગા, સવીય ધ્યાન, લાલન વાટીકા વિગેરે પુસ્તક મે' પણુ વાંચ્યા છે. સારી સારી કવિતાએ પણુ મનાવી છે. તેમના પુસ્તકા તથા કાવ્યેા, કવિતા વાંચ Page #366 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૫ ) વાથી આત્મા જાગ્રત થઈ જાય છે. એમનું જીવન દિવ્ય હતું. આત્મતિ સદા ઝગમગતી હતી. એમના દિવ્ય ચહેરા પર આનંદ અને શાંતિ ઝગમગતી હતી. એમના દિવ્ય સમાગમથી મને ઘણું જ લાભ થયે છે. મને દિવ્ય પ્રેરણા મળી છે. મારા ઉપર એમને ઘણું જ ઉપકાર છે. હું ખૂબ ઋણી છું. તેઓશ્રીએ વિલાયત અમેરીકા જેવા દેશોમાં પણ જઈને ખૂબ જ જૈનધર્મને પ્રચાર કર્યો છે. તેમની સમજાવવાની દિવ્ય શક્તિથી તેઓશ્રીએ ત્યાંના રહેવાશી ઉપર જૈનધર્મની સારી છાપ પાડી છે. ઘણાને માંસ મદિરા છોડાવ્યા છે. સમકિત અને બાર વ્રતને મહીમા સમજાવી ઘણાને સમકિતી તથા વ્રતધારી બનાવ્યા છે. મારી પાસે ત્યાંની વિગતેનું વર્ણન કરતા અને ક્યારેક વિદથી એમ કહેતા કે અંગ્રેજી અભ્યાસ જે કર્યો હતો તે જૈનધર્મને પ્રચાર કરવા જૈન સિદ્ધાંતે સમજાવવા હું તમને ત્યાં લઈ જાઉં એવી ભાવના થઈ જાય છે પણ મારે અભ્યાસ ન હેવાથી એ લાભ હું ન લઈ શકી. એઓશ્રી જૈન સમાજમાં એક મહાન વ્યક્તિ હતા. ઓળખનારાએ ઓળખ્યા હતા. ગૃહસ્થ વેષમાં હતા છતાં ત્યાગી જેવું જીવન ગાળતા. વૃદ્ધ છતાં એક નાનામાં નાના બાળક જેવા નમ્ર અને કોમળ રીતે વર્તન કરતા. સદા આત્મ મસ્તીમાં મગ્ન રહેતા. Page #367 -------------------------------------------------------------------------- ________________ (:૨૬૬ ) પંડિત ઢાલન એમના જવાથી જૈનસમાજમાં ન પૂરી શકાય તેવી ખાટ આવી છે. એ અમર આત્મા સઢા અખંડાનઢમાં મસ્ત હશે. ૐ શાંતિ: શાંતિ: લી॰ સંત ચરણ રજ સમાન, રામાઈ હીરજી (આ પત્ર લખનારા મ્હેનનું નામ છે રાજુભાઇ તે ખાલ વિધવા છે, વિદુષી છે, સેવાપ્રિય છે. મુકુંદની તે માતા કહેવાય છે, તેમની એક જ દીકરી છે તેમનુ નામ છે, મુરઆઇ એ મ્હેન પણ સંસ્કારી અને સેવાપ્રિય છે. ) ૩૪ મુંબઈ તા. ૪-૫-૧૯૫૯. પૂજ્ય બાપુજી, ગાધાથી તા. ૨૦-૪-૫૯ ના આપના પાસ્ટકાર્ડ મળ્યો હતા. પણ નાદુરસ્ત તબિયતના કારણે હું દસેક દિવસ ઘેર જ રહ્યો હતા. હવે સારૂ છે. આજથી એક્રિસે આવું છું. આજે આ સાથે પૂ. લાલનસાહેબ વિષેનાં એ લખાણ્ણા (૧) મારૂ` તથા (ર) પૂ. રાણબાઇમાનું, ખીડેલ છે. તેમાં આપને યેાગ્ય લાગે તે પ્રમાણે ફેરફાર કરી શકે! છે!. લી છે, ખીમજી ઘેલાભાઈના વંદન. પૂ. લાલનસાહેબ ઇ. સ. ૧૯૦૬-૧૯૦૭ ની સાલના એ સમય હશે, જ્યારે મારી ઉમર આઠ વર્ષની હતી, અને શ્રી શીવજી Page #368 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૬૭) ભાઈદેવસિંહે પાલીતાણામાં સ્થાપેલ શ્રી કચ્છી જૈન બેડીંગમાં હું તાજો જ દાખલ થયે હતે. થોડા સમયમાં જ હવાફેર અર્થે અમારી બેડીંગને ગામથી દેઢ-બે માઈલ દુર એક ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવી જ્યાં તંબુઓ નાખી પડાવ કરવામાં આવ્યો હતો. લાલનસાહેબ પધારે છે” અમારા કેમ્પમાં ફડફડાટ થતે સંભળાવે. મારે મન કેઈ વિલાયતી સાહેબ આવનાર હશે. જોતજોતામાં જ એક અતિ પ્રભાવશાળી વ્યક્તિનું અમારા કેમ્પ પર આગમન થયું, અને પૂ. લાલનસાહેબના મને પ્રથમ દર્શન થયા. સંસ્થાના સંચાલકોએ એમના સ્વાગત-સન્માન માટે પૂરો બંદેબરત કરી રાખ્યો હતે. ખૂલતા બદામી રંગની મલમલને સુતરાઉ કોરા યુક્ત લાંબે ઝબ્બે, માથે એજ રંગને સાફે સ્વામી વિવેકાનંદ પહેરવેશને ખ્યાલ આપતા હતા. અતિ તેજસ્વી અને આકર્ષક મુખાવિંદ, જાણે જોયા જ કરીએ. થોડા જ દિવસની સ્થિરતા બાદ તેઓશ્રીએ વિદાય લીધી, પણ પાછળ આકર્ષણ મૂકતા ગયા. બે-ત્રણ વર્ષ પછી શ્રી શિવજીભાઈની પ્રેરણાથી પાલીતાણા ખાતે “શ્રી વીરશાસન આનંદ સમાજ * નામની સંસ્થાની સ્થાપના થઈ, જેના આશ્રય હેઠળ પ્રતિ વર્ષે એક સપ્તાહને ઉત્સવ ઉજવવામાં આવતે, દરરોજ પ્રભાતે પ્રાર્થના પ્રવચન અને સાંજે વિદ્વતા પૂર્ણ જાહેર વ્યાખ્યાને દ્વારા પૂ. લાલનસાહેબના વાણું-વિનોદને લાભ Page #369 -------------------------------------------------------------------------- ________________ (૨૬૮ ) પંડિત લાલન જનતાને મળો, “લાલનસાહેબ” શું વ્યક્તિ છે, તેને વધુ સ્પષ્ટ ખ્યાલ ત્યારથી આવવા લાગે. હવે તેઓશ્રીના પિશાકમાં ધરમૂળનું પરિવર્તન થઈ ગયું હતું. લાલ રેશમની કાઠીઆવાડી ઢબની બાંધેલી પાઘડી, કાળા રંગને લાંબે ડગલે અને ખભે પછેડી. બસ આજ પોશાક એમણે પિતાના જીવનના લગભગ છેલ્લા દાયકા સુધી કાયમ રાખ્યો હતે. ઈ. સ. ૧૯૩૦-૧૯૩૨ માં સત્યાગ્રહની ચળવળના કાળમાં પૂ. લાલનસાહેબ મુલુંડ મુકામે શ્રીમતી મીઠાંબાઈ ખેતશી શિવજી (સ્વ.) ને ત્યાં ત્રણ-ચાર અઠવાડિયા રહ્યા હતા. તે વખતે તેઓશ્રીનાં વ્યાખ્યાને મુલુંડમાં જૈન ઉપાશ્રય અને શ્રીમતી રતનબાઈ શાળાના હાલમાં વખતે-વખત યેજવામાં આવ્યા હતાં, જેને સ્થાનિક જનતાએ સારે લાભ લીધે હતે. એમના એ વ્યાખ્યાની ગોઠવણ કરવાનું સદ્દભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. ત્યાર પછીના વર્ષોમાં મુંબઈમાં પૂ. લાલનસાહેબના સમાગમમાં આવવાને લાભ અવાર નવાર મળ્યા જ કરતે. અખંડ બ્રહ્મચર્યનું તેજ-બાળ એમના વ્યાખ્યાનમાં તેમજ એમનાં સામાન્ય વાણી વિલાસમાં સહેજે તરી આવતું જણાતું, વિદ્વતાની તો સીમા જ નહતી; અને વિનેદ પણ એટલે જ, પરદેશમાં અનેક વિદ્વાને અને તત્વવેત્તાઓને તેમણે પિતાના જ કરી લીધા હતા. એમના સ્વભાવની સરળતા અને આત્માની નિર્મળતાનું વર્ણન તે કયા શબ્દોમાં કરીએ? પિતાના માટે કંઈજ નહીં, બધું જ સમાજ માટે એવું જેમનું જીવન ધારણ અંત લગી કાયમ રહ્યું હતુ. Page #370 -------------------------------------------------------------------------- ________________ પડિતજીની પ્રતિભા પરંતુ સમાજ, જૈન સમાજ, પિતાના આ વિરલ વિદ્વાન અને “નિજાનંદ” રહેતા સાધુ પુરૂષને ગ્ય રીતે પિછાણી શકયું હતું કે નહીં, એ તે કદાચ પ્રશ્ન જ રહી જશે. - લી. સેવક, ખીમજી ઘેલાભાઈ ખાના, મુલુંડ (આ પત્ર લખનારાનું નામ છે ખીમજી ઘેલાભાઈ. તેઓ મુલું ડમાં રહે છે. દેશસેવક છે, સમાજ સેવક છે અને ધર્મ પ્રિય છે, તેમનામાં વિનય, નમ્રતા. ગુણ દ્રષ્ટિ અને કૃતજ્ઞતા છે.). મુંબઈ તા. ૨૩-૪-૫૯ પ્યારા બાપુજી. જેન આલમની એક અગ્રગણ્ય વ્યક્તિ પંડિત ફતેહચંદ કપુરચંદ લાલનનું જીવન ચરિત્ર પ્રગટ કરીને આપ ગુરૂ રૂણ અદા કરી રહ્યા છે એમ કહું તે કશું ખોટું નથી. “મારા જીવન પ્રસંગે” વાળી પુસ્તિકામાં દષ્ટિપાત કરતાં આપની યુવાન વયમાં શ્રી રાયમલ હીરજી, હીરજી કાનજી, માણેકજી પીતાંબર, કરમશી ખેતશી, જીવરાજ મણશી તેમજ આ૫ આદિ જ્ઞાતિ બંધુઓએ, પંડિતજીને ગુરૂપદે સ્થાપીને એમની પ્રેરણા અને દેરવણી હેઠળ, આપે તેમજ ઉપરોક્ત આપના મિત્રમંડળે જ્ઞાતિમાં તેમજ કચ્છમાં પાઠશાળાઓ, કન્યાશાળાઓ, બાલાશ્રમ, બેડી ગે આદિ જે જ્ઞાન પર બેસાડી છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ ( ર૭૦) પંડિત લાલન . તે બદલ સમસ્ત કરછી જન સમાજ આપની મંડળી અને એની મારફત પંડિતજીને સદાય રૂણ રહેશે. બંધ ગળાને હાફકોટ, માથે સફેદ મોટા વાળ ઉપર સફેદ ખાદી ટપીમાં સજજ થઈને, જુન્નરમાં મળેલ શ્રી ન વેતાંબર કોન્ફરન્સના તેરમાં અધિવેશન વખતે યુવાનને પણ શરમાવે એવા જુસ્સાથી જયારે પંડિતજીને ભાષણ કરતા મેં પ્રથમ વાર જોયા અને સાંભળ્યા ત્યારે હું તે દીગઢ બની ગયે! એમના એ મનનીય ભાષણમાં જૈન, ધર્મ પ્રત્યે દઢરાગ. શાસ્ત્રને ઉંડે અભ્યાસ સ્પષ્ટ વકતૃત્વ પણું, પંડિતાઈ, નિડરતા, આદિ અતિ દુર્લભ ગુણોના મને દર્શન થયા, અને ત્યારથી મને એમના પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન થઈ. દશેક વર્ષો પૂર્વે અમારા મકાનમાં રહેતા ભવ. વસનજી દામજી નાગડાના ઘરે પંડિતજીને એક રાત રહેવાનું થયું જે વખતે વસનજીભાઈએ એમની સાથે મારી ખાસ મુલાકાત થઇ હતી. બાણ વર્ષની ઉંમરે પ્રજ્ઞાચક્ષુ પંડિતજીએ એક કલાકની મુલાકાત દરમ્યાન “સામાયિક” વિષે જે મનનીય અને સચોટ ધ્યાન આપેલ તેમજ સમાયિકની મહત્તા અને ઉપગીતા વિષે એમણે જે સમજણ આપી તે ખરે ખર અવર્ણનીય છે. આ અપૂર્વ મુલાકાત જવા બદલ હું વસનજીભાઈને રૂણી છું, અને પંડિતજીનું રૂણ તે કદિ વિસરાય એમ નથી. Page #372 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨ ), આવી આદર્શ, ધીર, વીર, ગંભીર, અને સજજન વ્યક્તિ આપણા અચલગચ્છમાં થવા બદલ મને અતિશય આનંદ થાય છે. આવા સજજન પુરૂષનું જીવન ચરિત્ર સમાજ આગળ રજુ કરીને આપ આજની તથા ભાવી પેઢીને પ્રેરણા રૂપ બને છે જે વાસ્તે સમાજ આપને ભુરિ ભુરિ ધન્યવાદ આપે છે. અંતમાં સ્વ. પંડિતજીને શ્રદ્ધાંજલિ અર્પવાને આપે મને મોકે જે આપે છે તે બદલ હું આપને અત્યંત આભારી છું. લી. આપના ગુણાને અનુરાગી, દેવજી દામજી ખોનાના માનપૂર્વક જયવીર સ્વીકારશોજી. (આ પત્ર લખનારનું નામ છે દેવજી દામજી ખોના. તેઓ સત્સંગના રાગી છે. ધમપ્રિય અને સેવા પ્રિય છે, તેમનામાં કૃતજ્ઞતા અને જ્ઞાતિની દાઝ છે.) નિપાણું તા. ૨૮-૪-૫૯ મુરબ્બી ભાઈશ્રી શિવજીભાઈ દેવસિંહની સેવામાં, મુઘોઘા બંદર સવિનય છ. આપને તા. ૨૪-૪-૧૯ને પત્ર મળે. આ પત્ર સાથે પૂ. લાલન સાહેબના સત્સંગમાં થયેલે એક પ્રસંગ, Page #373 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૨ ) પંડિત લાલન યાદ આવવાથી જેટલું યાદ આવ્યું તેટલો લખી મેલાવું છું. લખાણ બહું લાંબુ થયું છે એમાથી આપને યોગ્ય લાગે તેટલું લેશો. આપે લાલન સાહેબને સત્સંગને ખુબ લાભ લીધે છે એટલે આપ તેઓનું ચરિત્ર લખો તે પૂર્ણ અને અનેકેને છૂર્તી આપે એવું બોધક થશે.. રેવચંદ તુળજારામના જયજીને પં. શ્રી લાલન સાહેબનું જીવન ચરિત્ર આપ લખી રહ્યા છે તે જાણી આનંદ થયે છે. - આપ લાલન સાહેબના ખૂબ પરિચયમાં આવેલ હોવાથી આપ એઓનું જીવન ચરિત્ર લખી એક મહાવ્યક્તિની સેવા કરેલી ગણાશે. તેમ તેઓનું જીવન ચરિત્ર પ્રસિદ્ધ થવાથી જનતાને એક મહાવ્યક્તિને પરિચય થશે, અને એમાથી છૂત મળશે. - ૫. લાલન એટલે એક પ્રસિદ્ધ વક્તા, સરળ સવભાવી, સાચા ધર્મપ્રેમી, ગુણાનુરાગી અને શાસ્ત્રના ઉંડા અભ્યાસી પુરૂષ. એઓ સામાઈક પ્રત્યે ખૂબ શ્રદ્ધા ધરાવતા. પિતે સમતામાં રહેવાને અભ્યાસ કરી બીજાઓને પણ એને અમલ કરવા સમજાવતા સામાઈકની ક્રિયાથી માણસ પિતાની આત્મન્નતિ કરી શકે છે. એમ તેઓ વારંવાર કહેતા. વર્ષોજૂને તેમના સહવાસમાં ૫-૬ દિવસ ગાળેલો એક પ્રસંગ યાદ આવે છે સાલ બરાબર યાદ નથી. એક વખતે લાલન સાહેબ નવલી હાલમાં શ્રી અક્ષયચંદભાઈને ત્યાં પધારેલા, અક્ષયચંદ્રભાઈના આમંત્રણથી Page #374 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૭૩ ) અત્રેથી ૧૦-૧૫ ભાઇ સાથે અમે તનિષી (હિંથી ૪ માઇલ ઉપર કિંગ'ખર ભાઇઓનુ એક તીથ છે તે રમ્ય અને એકાંત હાવાથી) ત્યાં ગયા હતા. ત્યાં લાલન સાહેબ સાથે સર્વે ભાઈએ બેસી રાજ આછામાં ઓછા ૩-૪ સામાઈક કરતા. સામાઇકમાં લાલન સાહેબ સામાઇકનુ સ્વરૂપ, સામાઇક ક્રિયાનું મહત્વ અને તે ક્રિયા કેવી એકાવ્રતાથી કરવી જોઈએ, તેથી થતી કુલ પ્રાપ્તી સમયે દાખલા દલીલે। સાથે સુદર રીતે સમજાવતા. તે સાંભળી અમા બધા તે સાંભળવામાં તલ્લીન બની જતાં, તે એવા કે, ટાઈમની પણ ખખર ન રહે. જ્યારે લાલન સાહેબ પેાતાનું વક્તવ્ય પૂરૂ કરે ત્યારે ઘડીઆાળમાં સામાઈયના ટાઇમ પૂરા થયેલા જ હાય. એક દિવસ તેઆર્ય સામાઇકનું' મહત્વ સમજાવતા કહ્યું હતુ' કે, મુકતીને મેળવી આપનારી અને આબાલવૃદ્ધ સૌ કોઈ આચરી શકે એવી કાઇ સાદી અને સીધી ક્રિયા હોય તે તે સામાઇક છે. એ ક્રિયા એવી છે કે, કષ્ટ આછુ અને લાભ ખૂબ. પ્રશ્નઃ—આજે તેા મુકતીના દ્વાર મધ છે ને ? - જવામ: અરે ભાઈ ! આ પાંચમાં આરામાં આ ભરતક્ષેત્રમાંથી મુકતીના દ્વાર બંધ હોય તે શૂ' થયું? મહાવિદેહમાંથી તે ચાલુ છે ને? પછી મુઝાવા છે શા માટે આપણે એવા સામાઇક કરીયે કે જેથી અહિંથી દેવલાકમાં ઉત્પન્ન થઇ ત્યાંથી મહાવિદેઢુમાં અને મહા ૧૮ Page #375 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૪) પંડિત લાલન વિદેહમાંથી મુકતી. અહિંથી એક દેવકના સ્ટેશનને વિસામો કરે પડશે એટલું જ ને? પણ એથી મુંઝાવાનું ન હોય. આપણને અહિંથી શત્રુંજયની યાત્રાર્થે જવાનું છે. અને અહીંથી સીધી ગાડી નથી. પણ પૂના, મુંબઈ, અમા દાવાદ કે વિરમગામ ગાડી બદલી કરવી પડે અને વચમાં ખાટી થતા થતા જવું પડે છે છતાં જેની ભાવના શત્રુંજય યાત્રાર્થે જવાની હોય તે જાય છે કે નહીં? પણ જે અહીંથી શત્રુંજય જવા માટે સીધી ગાડી નથી. એ વિચાર કરીને બેસી રહેને શત્રુંજય જવાનું માંડી વાળીયે તે ડહાપણ ભરેલું ગણાશે કે? પાલીતાણા, શિહેર, ભાવનગર, અમદાવાદના રહીશ શત્રુંજયગિરી વહેલા પિચી દાદાને ભેટી શકશે. આપણે દૂર છિર્યો તે ડું કષ્ટ વેઠીને અને બે દિવસ વેહેલા નીકળીને ધારિયે તે આપણે પણ શત્રુંજયગિરી પચી જઈશુંજને? માત્ર જગ્યુંજય જવા જેટલી સામગ્રી આપણું પાસે પેહેલેથી તૈયાર હોય તે જ આ આપણી ઈચ્છા પૂરી થાય, તેમ આપણા પેહેલા દેવલોક પહોંચી ગયા હોય તેમજ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ્યા હોય અને જેઓએઁ. મુક્તિ પહોંચવા જેવી સામગ્રી મેળવી હેય તેઓ મુક્તિ વેહલા પહોંચશે અને આપણને વાર લાગશે. એટલું જ પણ જે આપણે અહિંયા રહીને આ જન્મમાં મુક્તિ ખેંચવા ગ્ય કરણી કરિયેં તે આપણે ભલે મેડા પણ જરૂર મે ક્ષે પિચીશું. માત્ર આપણને મુક્તિયે જવાની તાલાવેલી લાગવી જોઈયે. Page #376 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા (ર૭૫ ) આપણે સિદ્ધાર્ણ, બુદ્ધાણં સૂત્રમાં બોલીએ છીએ કે, ભગવાન શ્રી વર્ધમાન સ્વામીને એક જ નમસ્કાર કરવા વાળા પુરૂષ હોય કે સ્ત્રી હોય તે આ સંસાર સાગર તરી જાય છે. આપણે આજ સુધીના અનેક જન્મોમાં અનેક નમસ્કાર કર્યો હશે અને આ જન્મમાં પણ ઘણા નમસ્કાર કર્યો છતાં સંસાર સાગરને પાર પામ્યા નથી. એથી એ સમજ વાનું કે, આપણા નમસ્કાર શાસ્ત્ર માન્યભાવ નમસ્કાર થયા નથી પણ આ દ્રવ્ય નમસ્કારમાં જ ભાવ નમસ્કાર લાવવાની તાકાત હોવાથી આપણે હતાશ ન થતાં આ દ્રવ્ય નમસ્કાર દ્વારા ભાવ નમસ્કાર મેળવવાની શક્તિ કેળવવી જોઈએ. આજે પણ ૩૦ સામઈક એટલે એક અહેરાત્રીને પષધ કરાય તે મુક્તિ યોગ્ય સામગ્રી અવશ્ય એકઠી કરી શકાય પણ તે સામાઈક પષધ) શુદ્ધ સામાઈકરૂપે થવા જોઈએ. સામાઈકમાં કર્મને સૂરે કરવાનું, પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રી કેળવવાનું, આત્માને સમતા રસમાં ઝીલાવી એને કૃતાર્થ કરવાનું તેમ મુક્તિના 5 દળીયા મેળવી આપવાનું અમાપ સામર્થ્ય છે. સામાઈક એ બાલ, વૃદ્ધ, યુવાન, સ્ત્રી કે પુરૂષ વિના કષ્ટ આચરી શકે એવી સાદી અને સરલ ક્રિયા છે. એમાં કષ્ટ થોડું અને લાભ ઘણે છે. ઇંદ્રિયને કાબુમાં રાખવા, કષાયો ઉપર વિજય મેળવવા, મનની એકાગ્રતા કેળવવા, માનાપમાન રાગ-દ્વેષ અને શુભા શુભ ઉદય વખતે સમાનતા જાળવવા માટે સામાઈક એ સુંદર અને સહેલો ઉપાય છે, Page #377 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૬ ) પંડિત લાભન ન સામાઇક એ એકાંત સ્થળે ખેસીને અને મૌનપણે કરવું. આપણું ધ્યાન ખીજ઼ે ન ખેં'ચાય, મનમાં આડા અવળા ખીજા વિચારા આવી જવા ન પામે તેની સાવચેતી રાખવી, અને શ્રી નવકાર મહામ’ત્રનુ' ચિંતવન, વૈરાગ્યમય સાહિત્યનું વાંચન, ખાર ભાવનાની વિચારણા કરતાં એકાગ્રપણે કરવુ, આવી રીતે સામાઇક સંધે જુદી જુદી રીતે લાલન સાહેબ સમજાવતા અને તેથી સ્તવનિધીના ૫-૬ દિવસના તેમના સત્સગથી અમને ખૂબ આનંદ આવ્યેા હતેા. દર વર્ષે આવી રીતે લાલન સાહેબને ખેાલાવી તેમના સહવાસમાં ગાળવા એવુ નક્કી કરી ત્યાંથી વિદાય થયા. પણ ફરીથી એવા ચૈાગ સાંપડયેા નહીં. એ અમારૂં દુર્ભાગ્ય. આ પછી લાલન સાહેબના સહવાસ યાગ એકસમાના દક્ષિણ મહારાષ્ટ્ર જૈન શ્વે. પરીષદ વખતે મળેલા. દક્ષિણમાં જૈન ભાઇઓને પરીષદ ભરાવવાના પહેલા જ પ્રસ`ગ હતા. પણ લાલન સાહેબે એ પરિષદનું અધ્યક્ષ સ્થાન શાભાવેલું હાવાથી તેઓએ સુંદર માદન કર્યું. અને એ પરિષદ સફળ બનાવી. એ પ્રસ ́ગ અમા દક્ષિણ નિવાસી જૈન મધુઓને ભુલાય તેમ નથી. આ પછી ૨-૩ વખત્ત લાલન સાહેબના સત્સ'ગના થોડા લાલ મળ્યા હતા. આજે પણ એ પ્રતિભાશાળી પુરૂષનું જ્યારે જ્યારે સ્મરણ થાય છે. ત્યારે ત્યારે તેમનું' પ્રસન્ન વદન, જોશીલું વકતૃત્વ, વૃદ્ધ છતાં જીવાનને પણ લજાવે એવા ઉત્સાહ અને ધર્મની ધગશ એ આંખ સામે તરવર્યો કરે છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ પડિતજીની પ્રતિભા ( ૨૭૭ ) લાલનસાહેબની ખાટ જૈનસમાજમાં પડી તે પડી જ. લી॰ સત્સ*ગાભિલાષી, રેવચઢ તુળજારામ શાહે નિપાણી. ( આ પત્ર લખનારનુ નામ છે રેવચંદ તુલજારામ. તેએ એલગામ જીલ્લામાં આવેલા નિપાણી ગામના વતની છે. તેમણે સને ૧૯૩૪ માં સમેતશીખરની સ્પેશીયલ કાઢી હતી. દક્ષિણની જૈન પ્રજા માટે ખૂબ પરિશ્રમ કર્યાં છે. તેમનાંમાં શ્રદ્ધા ભક્તિ સંતાષ અને સેવા વૃત્તિ છે. ઈ ૩૭ ભુજપુર-કચ્છ (તા. મુદ્રા) તા. ૧૨-૪-૫ રિવ. પરમસ્નેહી ભક્તવય શ્રીમાન શીવજીભાઇ, આપનેા પ્રેમપત્ર મળ્યા. જૈન પત્રમાં જાહેરાત વાંચેલી જ. આપને અને મારે અતિ સારા સબંધ તેમ વળી શ્રી જયચંદભાઇના એએશ્રી ગુરૂ. એટલે એમના માટે મારે લખવુ જ જોઇએ એમ વિચારતા હતા. લખીશ લખીશ એમ થયા કરે પણ લખવાને ટાઇમ નજ મળે. શ્રી અધ્યાત્મપ્રેમી શ્રીમાન વેલજીભાઇએ આપને પેાતા તરફનાં પંડિતજી સંબધેના સ`સ્મરણેા લખી મેાકલાવેલા તેને તે ધણા સમય થયા. પણ હાલ હું. જંજાળામાં પડ્યો છું. ઉપાધિએ ધણી. બહાર આવવું–જવુ પણ બહુ થાય એટલે ધારૂ' છતાં લખી ન શકું. પણુ આપને પ્રેમભર્યાં પત્ર મળ્યા. આપને આદેશ થયા . પછી ખીજી પ્રવૃત્તિઓને બે દિવસ બાજુએ મુકીને પણ લખવાના Page #379 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૮). પંડિત લાલને વિચાર પર આવ્યો, અને તે પ્રમાણે પૂજ્ય પંડિતજી સંબંધેનું લખાણ આ સાથે મોકલાવું છું. - આપે ટીકીટ મોકલાવીને તે લખાણ મોકલવા માટેનું વોરંટ જ મલાવ્યું છે. કૃપા કરી ફરીથી એવું વોરંટ ન કાઢતા. આપની ઈચ્છાનો આ જીવનમાં અનાદર થાય તેમ છે નહીં. આપના પ્રત્યે દેખાવને પ્રેમ નથી, આંતરિક પ્રેમ છે. પારેલાના દિવસો જીવનભર વિસરાય તેમ નથી. તે વખતે આપણે આંતર એક્તા સાધી છે. ઈશ્વરની કૃપા અને પૂજ્યપાદું ગુરૂદેવની કૃપાએ તેમાં ભેદ પડવાને નથી. આપ શાંતિમાં હશે ? તબિયત સારી હશે ? બાકી તે આપ જ્યાં પણ હશે ત્યાં આનંદ આપની સાથે જ હશે. “અબધુ સદા મગનમેં રહેના” એ સિદ્ધાંતને આપે અપનાવ્યો છે, અને આનંદ, લહેર, મજ એ તોએ આપને અપનાવ્યા છે. મારી જંજાળો, ઉપાધિઓ કઈ અશુભ તત્વની નથી. પ્રતિછાના મુહુર્તો, તેના સરસામાનની નોંધે, તેને લગતા પત્રવ્યવહારના જવાબે, દોરવણીને લગતા પત્રો એ વિગેરેને લગતી છે. બીજી નહીં જ. એજ. પેસ્ટકાર્ડથી જ પત્ર પહોંચ્યાની પહોંચ લખશે. લી. આપના ક્ષમાનંદજી અજાત શત્રુ-કમળ વિદ્યાવંત, પંડિત શ્રી લાલનસાહેબ પૂજ્ય પંડિતજી શ્રી લાલનસાહેબ માટે જ્યારે જ્યારે પણ વિચાર કરવાને મને સમય સાંપડ્યો છે ત્યારે ત્યારે મહા પુરૂષે માટેની એક તે આ ઉક્તિ હંમેશાં યાદ આવી છે, Page #380 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૭૯ ) સબળ ક્ષમી નિર્મદધની, કેમળ વિદ્યાવંત; ભૂ ભૂષણ એ તીન છે, ઉપજત અવર અનંત, પૂ. પંડિતજી વિદ્વાન -સમર્થ વિદ્વાન હોવા છતાં, એમનામાં પોતાના જ્ઞાનને ઘમંડ નહોતે. અંગ્રેજી, સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, મહા રાષ્ટ્રીયન ભાષાનાં અને જૈન વામયના એઓશ્રી ઉંડા અભ્યાસી હતા, સમર્થ વક્તા હતા. કલાકોના કલાકે લગી હજારો શ્રોતાજનેને પોતાના પ્રવચનમાં તન્મય બનાવી શકતા હતા. ભારતવર્ષની જૈનજૈનેતર પ્રજામાં એમના હજારે પ્રશંસકે અને અનુયાયીઓ હતા. યુરોપમાં પણ ઘણા ઘણા વિદ્વાન પુરૂષોને એમણે પિતાની વાણીથી આકર્ષેલા. ઉચ્ચકેટિન શ્રેથે એમણે લખ્યા છે. શ્રેષ્ઠ કાવ્યે રચ્યા છે. ગુજર્જરી પ્રજામાં એક સમર્થ વિદ્વાન તરીકેની એમની ગણના છે. એવા શક્તિસંપન્ન પુરૂષ હોવા છતાં એમણે પોતાની પ્રતિભાને કયારેય ગર્વ કર્યો નથી. એટલે પંડિતજી વિદ્યાવંત હોવા છતાં કેમળ હતા અને તેના લીધે એ ભૂ ભૂષણ સ્વરૂપ હતા એમ મને હમેશાં લાગ્યા જ કર્યું છે. અને બીજી યાદ એમને વિચાર કરતી વખતે શ્રી નલીયા જૈન બાલાશ્રમના સાધુચરિત સેવાભાવી ગૃહપતિ , શ્રી જયચંદભાઈ નથુભાઈની આવી છે. શ્રી જયચંદભાઈ પૂર્વજન્મના સંસ્કારના બળે બાલપણાથી જ યોગના અભ્યાસ તરફ વળેલા. જંગલમાં જતા, ગુફાઓમાં જતા, ગની સાધના કરતા. પવન અને પાણી ભરખીને રહેવાના પ્રયોગ કરતા દીક્ષા લેવાની ભાવનાથી Page #381 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) પંડિત લાલન અનેક સાધુ-સંત, સન્યાસીઓ તથા જૈન મુનિવર્યોને સહવાસમાં આવતા, પણ એમને આત્મા ઠરે એવું સ્થાન હજી એમને પ્રાપ્ત થયેલું નહીં. એ જ સમય દરમ્યાન ભક્ત કવિ શ્રી શીવજીભાઈ દેવસિંહ શાહના પ્રયાસથી કચ્છમાંડવીમાં જૈન બાલાશ્રમની સ્થાપના થઈ. એ બાલાશ્રમ માટે એક સારા સંસ્કારી ધાર્મિક શિક્ષકની જરૂર હતી. પંડિત લાલનસાહેબના પ્રસંગ પરિચયમાં શ્રી જયચંદભાઈ સારી રીતે આવેલા અને એમના ત્યાગમય જીવનને લાલનસાહેબને પુરો ખ્યાલ હતો એટલે એમણે જયચંદભાઈને “ જનસેવા તે જ પ્રભુસેવા” એ સિદ્ધાંત સમજાવી માંડવી બાલાશ્રમના ધાર્મિક શિક્ષક તરીકે પિતાના જીવનની સફર ળતા કરવાની દરવણી આપી. શ્રી જયચંદભાઈને પંડિતજીની વાણીએ આકર્ષ્યા અને એએ બાલાશ્રમના ધાર્મિક શિક્ષક તરીકે જોડાયા. ગ ક્રિયા કરે, એક વખત જમે. પિતાનાં કપડાલતા માટે અને પિતાના ગરીબ ભાઈને મદદ કરવા માટે માત્ર પાંચ રૂપીયા પગાર . માંડવી બાલાશ્રમે પિતાનું સ્થાન બદલ્યું. અબડાસા તાલુકામાં નલીઆ ગામે એ બાલાશ્રમ ગયું. સંસ્થાના સંચાલકોને જયચંદભાઈની યોગ્યતા અને નિઃસ્વાર્થ પરાયણતાને પુરે ખ્યાલ આવે. જુના ગૃહપતિને રજા આપી, શ્રી જયચંદભાઈને ગૃહપતિ તરીકે નિયુક્ત કર્યા. શ્રી જયચંદભાઈને ત્યાગી અને સેવાપરાયણ જીવનની સમાજ પર ભારે છાપ પડી. સંસ્થાને લાખ રૂા. દાનમાં મળ્યા અને સંસ્થા પુરેપુરી પગભર બની. Page #382 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૮૧ ) શ્રી જયચંદભાઈ મારા સંસ્કાર ગુરૂ છે. સંવત ૧૬૯ ના કારતકથી ૧૯૭૧ના આસો લગી ત્રણ વર્ષ એ સંસ્થામાં હું રહ્યો. એ સમય દરમ્યાન જાહેરમાં બેલતા એમણે શીખવ્યું, અક્ષરે સુધારવા પેઈન્ટીંગ કળા એમણે શીખવી જીવન ભરમાં કેઈની પાસેથી કશું પણ માગવું નહીં, હંમેશા પર ઉપર ઉપકાર કરતાં જ રહેવું, પિસાની ખાતર ક્યારેય જુઠું બેલવું નહીં, જીવન ભરમાં પ્રમાણિકતાને કયારેય ત્યાગ ન કર; પિતાની લક્ષમીને સદુપયેગ જનકલ્યાણના માર્ગે કરો. એવા એવા અનેક સિદ્ધાંતે પિતાના જીવનમાં ઉતારવા એમણે અમને ઉપદેશ કર્યો, સંસ્કાર રેડ્યા. એઓ સંસ્થામાં અભ્યાસ કરતા બાળકને પિતાના પુત્રો સમાન માનતા. એમનું વાત્સલ્ય છેડી બાળક ઘરે જવાની પણ ઈચ્છા ન કરતા. એમના પ્રિય પુત્ર તુલ્ય શિ આજે ઘણું ઘણા સારા સ્થાન પર છે. જન્મભૂમિ” પંચાગને ભારતના તમામ પંચાગમાંથી અગ્રહરોલમાં લાવનાર; એ પંચાગને રાજ્ય માન્ય અને જૈન સમાજ માન્ય બનાવનાર, ભારતની પ્રજાને સાચા જ્યોતિષ શાસ્ત્રને ખ્યાલ અપાવનાર, ગુર્જરી પ્રજાના કેહીનુર હીરા સમાન મહાન ગણિત તિષી શ્રીમાન દેવશીભાઈ વીરજી ખાનામાં જે સેવા ભાવ છે, જનકલ્યાણની જે ઉત્તમ વૃત્તિઓ છે, શેઠશ્રી રતનશીભાઈ ખીયશી ખાના (કચ્છ સુથરીવાળા) એ પિતાના ઉન્નતિ કાળમાં જે લાખે રૂપીઆ સન્માર્ગે વાપર્યા છે, શેઠ વેલજીભાઈ કાનજી Page #383 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૨ ) પંડિત લાલન ( ગદગ ) એ અનેક માનવીએ ઉપકાર કર્યાં છે. એ બધામાં ખરી પ્રેરણા શ્રી જયચંદભાઈના સુસંસ્કારાની છે. પંડિત શ્રી લાલનસાહેબના અક્ષર દેહના પરિચયમાં પણ શ્રી જયચંદભાઈના સમાગમ દરમ્યાન હું' આવ્યેા. અને મને એમની અનેક વાતા એમની સાધુતા, એમની નિરાભિમાની વૃત્તિ, બાલસુલભ સરળતા અને જ્ઞાનની પ્રૌઢતા એ બધું શ્રી જયચ'દભાઇ પાસેથી જાણવામાં આવ્યું. પંડિતજીને જયચંદભાઇ પાતાના ગુરૂતુલ્ય માનતા એટલે હું પંડિતજીને પૂજય મુદ્ધિથી જોતા શીખ્યા. આ પ્રમાણે પંડિતજીને યાદ કરતાં શ્રી જયચંદભાઈ યાદ આવે છે. પંડિતજીના સહવાસ-પ્રસ`ગ-પરિચય અવારનવાર દેશ યા પરદેશમાં થતાજ રહ્યો છે, પણ સ. ૧૯૯૧-૯૨ ની સાલમાં અને ૧૯૯૭ ની સાલમાં અહીં કચ્છ ભુજપુર ખાતે અધ્યામપ્રેમી સખીવજુદ સજ્જનાત્મા શ્રીમાન્ વેલજીભાઇ મેધજીને ત્યાં ઘણા મહીનાએ લગી રહેલા ત્યારે તે ઘણા ઘણા પરિચયમાં આવેલા. ઘણી ઘણી ખાખતાની ચર્ચાએ થએલી. ઘણા ઘણા ગૂઢ પ્રશ્નોના નિરાકરણ બહુ સહેલાઇથી કરી શકતા મે એમને જોયા અને છતાં અભિમાન કે માયાનું નામ નિશાન ન મળે. ભારત અને ભારત બહાર યુરોપમાં શાંતિ, નિવૈય - પણાના અને જૈનધર્મના સિદ્ધાંતાના ભારે પ્રચાર કર્યાં છે. પંડિતજી માટી ઉમ્મરના, લગભગ અશક્ત કહેવાય એ સ્થિતિએ પહોંચેલ હેવા છતાં એમના જીસ્સા યુવાનને Page #384 -------------------------------------------------------------------------- ________________ પડિતજીની પ્રતિભા ( ૨૮૩ ) પણ શરમાવે એવા હતા. કોઇ તેમને કહે “ સાહેબ આપતા ” એટલે તેઓ જવાબ આપતા હવે બહુ વૃદ્ધ થયા નહીં ભાઈ ! હું તા હજી યુવાન છુ, ” અને યુવાનને છાજે એટલી અદમ્ય શક્તિથી એ કાર્ય કરતા, 66 ભણાવવામાં, પાઠે સમજાવવામાં, ગૂઢતત્ત્વાની ચર્ચા કરવામાં અને શ્રીમદ્ રાજચંદ્રજીના સિદ્ધાંત સમજાવવામાં એમની આ શક્તિનું આપણને ભાન થતુ પંડિતજી, શ્રીમના ચુસ્ત અનુયાયી હતા. શ્રીમના ઘણા ઘણા સિદ્ધાંતે એમણે પોતાના જીવનમાં આચરી મતાવ્યા હતા. સૌરાષ્ટ્ર્ધ્વ, જામનગરે, જૈન સમાજે લાલનગાત્રે આવા અજાતશત્રુ, નિરાભિમાની વિદ્વાન પુરૂષ ભારતને ચરણે ધરી આય સસ્કૃતિની ભારે સેવા કરી છે. આવા આંતરદ્રષ્ટિવાળા પુનિત આત્માને વાસ સ્વમાં જ છે અને પરિણામે શાશ્વવત્ શાંતિને અક્ષયધામને પ્રાપ્ત કરવાના જ છે, એવા પુનિત આત્માના પવિત્ર સંસ્મરણે। ભારતવર્ષની પ્રજા સન્મુખ રજુ કરવા માટે પ્રયત્ન કરનાર પંડિતજીના ચુસ્ત અનુયાયી અંતેવાસી, ભક્ત કવિ શ્રી શિવજીભાઇ દેવશી શાહને આપણે જેટલા ધન્યવાદ આપીએ તેટલા થાડા છે. શિવજીભાઇ શક્તિશાળી પુરૂષ છે. ભારત ભરમાં એમના ધણા મિત્રા છે, સ્નેહિઓ છે, અનુયાયીઓ છે. એએ ભારે નિડર અને નિર્ભય પુરૂષ છે, એમની નિર્ભયતાના મને જાત અનુભવ છે. અંજાર પરિષદ વખતે Page #385 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૪ ) પંડિત લાલન સેંકડા ભાઈઓએ એમના વ્યાખ્યાન માટે વિરોધ કરેલો પણ શીવજીભાઈએ વિરોધથી જરાય ગભરાયા નહીં, એમણે નિર્ભયપણે સિંહસમી ગર્જનાએ પિતાનું ભાષણ કર્યું. આખી સભાએ આક્રીન આક્રીનના પોકારેથી એમને વધાવી લીધા અને એમને વિરોધ કરનારાઓએ પણ એમને પગે પડી ચરણે શિર રાખી પિતાની ભુલને પસ્તા કર્યો. શ્રી શીવજીભાઈ અને મેં અનેક સભાઓમાં સહ પ્રવચને કર્યા છે. સં. ૨૦૦૯ ના પર્યુષણ પારોલામાં સાથે રહી ઉજગ્યા છે. હું વ્યાખ્યાન વાંચું અને શ્રી શીવજીભાઈ પ્રવચન કરે. ખાનદેશના ભાઈ–બહેનેએ આ પર્યુષણમાં ખુબ ખુબ આનંદ મેળવે છે. આવા શ્રી શીવજીભાઈ પૂજ્ય પંડિત શ્રી લાલન સાહેબના પવિત્ર સંસ્મરણે પ્રગટ કરે છે. તે માટે તેમને ધન્યવાદ. ગુરૂ પ્રત્યેની સાચી ફરજ એમણે બજાવી છે. ક્ષમાનંદ (આ પત્ર લખનારનું નામ છે. ક્ષમાનંદજી. તેઓ શ્રી અચલગ૭ના આચાર્ય પૂજ્ય શ્રી જીતેંદ્રસાગરજીના વિદ્વાન શિષ્ય છે. તેઓ અજોડ વક્તા છે. વિચારક છે. અને શાસનપ્રેમી છે. અંચલગચ્છનું તેમને અભિમાન છે. અને તેના ઉત્કર્ષ માટે બનતું કરવા હંમેશા તત્પર રહે છે.) Page #386 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૮૫) ૩૮ શ્રી ચેપડા તા. ૧૩–૪–૧૯૫૯ પરમ પૂજ્ય સદાય શુભેચ્છક સદૃગુરૂવર્ય શ્રી શિવ બાપુની પવિત્ર સેવામાં. - શ્રી ઘોઘાબંદર તમારો તા. ૫ મીને લખેલ કવર મળે. સાથે મેકલેલ પંડિત શ્રી લાલનસાહેબના જીવન-પ્રસંગે વિષેના લેખ મોકલવા વિષેને વિજ્ઞપ્તિને કાગળ મળે. તમેએ આરંભેલ કાર્ય ઘણું જ ઉચ્ચને સમગ્ર જનતાને તેમના વિષે ઘણી જ જાણવા જેગ માહિતી મલશે હું જે કે તેમના દર્શનને લાભ લઈ શક છું પણ ખાસ તેમના નિકટ પરિચયમાં આવ્યું નથી. તેથી તેમના વિષે કાંઈ જ વધારે લખી શકતું નથી, તમોએ તે તેમના જીવનમાં મૂળ ભાગ ભજવ્યો હોવાથી તમારે લેખણીમાંથી જ તેમના વિષે વધારે પ્રકાશ પડશે. લી. લઘુ શિષ્ય, ઉમરશી માલશી ના સાષ્ટાંગ દંડવત સ્વીકારશોજી. દર છોરૂ નરશી ઉમરશી ના પગે લાગણ (આ પત્ર લખનારનું નામ છે. ઉમરશી માલશી તેમના પિતાજી વિદ્વાન હતા. જિન આગમના જાણ હતા. શિવજીભાઈ તેમને ગુરૂ માને છે. ઉમરશીભાઈમાં શ્રદ્ધા-ભક્તિ-સેવા અને ઉદારતા છે. તેમને પરીવાર સુસંસ્કારી છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૬ ) પંડિત લાલન ૩૯ ૫. લાલનની વિદ્યા-વાટિકા. (વાડી ) પંડિત ઢાલનને અનેક જૈન જૈનેતર વિદ્વાને ના સ'પક હતા. વિલાયત-અમેરિકાથી જ્યારે આવ્યા અને તપગચ્છના ઉપાશ્રયમાં જૈનો તરફથી માનપત્ર આપવામાં આવ્યુ' તે વખત તેમના ડ્રેસ આકર્ષીક હતા. આકષક આંટીઆરી કાયમ માટે આંધી જ રહે તેવી હાલારી-જામનગરી પાઘડી એરિસ્ટર પહેરે તેવા અભેા. ખબે કાચના સાનાની મવાળા ચશ્મા આખરની અવધિ પતિવય હૈ'સરાજ શાહના પ્રમુખપદે તેમનુ' દિલચસ્મ ભાષણુ સારા જામનગરની પ્રજા ભાષણ સાંભળવા ઉમટી પડી. તપગચ્છના ઉપાશ્રયમાં માણસના મહાસાગર ઉભરાયા રાત્રે આઠ વાગે ભાષણ શરૂ થયું. લગભગ ૨૫ કલાક ભાષણ ચાલ્યું', લોકોને ખૂબ આનંદ ને અનુભવ મત્ચા પ'. લાલન એટલે તે વખતના એક સારા કામિક ભાષણકાર, હસાવવું લાલનને ખૂખ પ્રિય. અનુભવ પણ સારી લઇને આવેલા હસમુખ ઉદાર મૂર્તિ. પૈસાની જગાએ રૂપીએ આપે ગરીમ માણસ પાસેથી પાછા પસા જ ન લીએ. ખીજે દિવસે જરૂર પડે તા તેને જ ખટાવે. રૂપી રાકડા આપે એ ત્રણ પૈસાની વસ્તુ લીએ. પાછા પૈસા લેતાં જ શીખ્યા નહાતા અજારમાં જ્યાં જાય ત્યાં વટ પડે. કાઈ પણ વસ્તુના ભાવ જ ન કરે. ચેાગ્ય લાગે તેટલા પૈસા આપી વસ્તુ ખરીદે વિવિધ ભાષા જાણવાના ખાસ શાખ હતા. Page #388 -------------------------------------------------------------------------- ________________ - - પંડિતજીની પ્રતિભા ( ૨૮૭) પંડિતજી અનેક ભાષા જાણતા હતા, પં. લાલન લગભગ ૧૦) ભાષાઓના જાણકાર હતા. કદિ નવરા તે બેસે જ નહિ. હજામત કરાવે તે પણ કોઈ વિદ્વાન વાણુંદ પાસે પસા કરાવે નહિં. ઉધડક ધાર્યાથી વધારે આપે. બચ્ચાઓ સાથે ખૂબ ખીલે. ગેલ કરે અને રમુજી પ્રશ્નોત્તર કરે બાળકને ગુરૂ બનાવે અને તે ચેલા બનીને બાળકને પ્રશ્નોત્તર કરે. એમાં ખૂબ રસ લીએ. બચ્ચાને મીઠાઈ ખવરાવે, બિસ્કીટ પીપરમેંટ ખવરાવે પોતે પણ ખાય. જે વસ્તુ ખરીદે તે ઉત્તમોત્તમ ખરીદે લાલન એટલે એક મનુષ્યના રૂપમાં દેવ. પૈસાની ગણત્રીમાં Accurate તેવા જ ઉદારતામાં બેહદ. આશિષ આપે તે હાંડા ભરી ભરીને લેનારને શોધી શોધીને પણ આપે લાલન એટલે લગનીવાલા. પણ લગની શાની? વીતરાગના પ્રશમ રસની, ઉપશમ ભાવની સમતામય શ્રેષ્ઠ જીવનની. આ મારો જાતિ અનુભવ છે કે અચ્છાબાબાને જાતિ અનુભવ દાનથી જીવન શોભાવનાર વ્યક્તિ તે ૫. લાલન. જ્ઞાનથી જીવન શોભાવનાર વ્યક્તિ તે પં. લાલન. જ્ઞાન સાથે ક્રિયાથી જીવન શોભાવનાર વ્યક્તિ તે પં. લાલન, કેવળ-ગુણગ્રાહી દષ્ટિવાળા અને સામાયિક વ્રતના પરમ ઉપાસક તેમજ દોષ જોવાની આંખે આંધળી વ્યક્તિ તે પં. લાલન, Page #389 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૮ ) પંડિત લાલન પૂ. પાદ કેસરસૂરિજીના પ્રેમપાત્ર અને દીવાળીબાઈના ધર્મશિક્ષક અને સદાય ઉદાર ચરિત્ર વ્યક્તિ તે પં. લાલન. અચ્છાબાબાના પરમહિતૈષી મિત્ર અને ખૂબ ખૂબ વિશ્વાસ પાત્ર તે પંડિત લાલન. સદાય કલ્યાણ છે એ પંડિત લાલનનું. પંડિત લાલનને અંગત પરિચય અને શાસનસેવા. પં. લાલન એ એક પવિત્ર પુરૂષ હતા. સદાય મુસાફરી કરવી એમને પ્રિય હતી. મુસાફરીને હેતુ પ્રજાને જૈન ધર્મને બંધ કરે એજ હતો. વીરચંદ રાઘવજી બાર એટ-લે ના સન્મિત્ર હતા. અનેક સાધુસંતેના પરિચયમાં આવેલ હતા. શમ, ઉપશમ અને પ્રશમ એ એમનાં પ્રિય ઉપનામ હતા. શેઠ શેવિંદજી ડોસાભાઈના ખાસ મિત્ર હતા. એમણે અનેક પલેટફેર્મો ગજવ્યા છે. અનેક વ્યાખ્યાને ભાષણે, લેકચર કરી કરીને લેકેને સદુધ આપવામાં જીવન ગાળ્યું છે. પાછલી અવસ્થામાં એમની બન્ને આંખો ગઈ હતી. અર્થાત્ સુરદાસ બની ગયા હતા. આખું જીવન ઉદારતામાં ગાળેલ હતું પેસે એમને મન હાથને મેલ જેવું લાગતું. પૈસા સંબંધી હું મારા અંગત પરિચય આપવા ઈચ્છું છું. એમની ઉદારતા અજોડ હતી. અચ્છાબાબા ઉર્ફ વેલજી લાલજી વેરા એ એમનું પ્રિતિ પાત્ર હતું. પિતાની ખાનગી બાબતે પણ તે મને કહેતે. મારે તેમને ખૂબ વિશ્વાસ હતો. લગભગ સાડી સત્તરની રકમ તેમણે મારે હસ્તક Page #390 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૮૯) સેપેલી. પિતે જીભના રશીયા હતા. મીઠું બોલતા અને મીઠું મીઠું ખાતા ખાય એાછું પણ ઉત્તમ પદાર્થ ખાતાં મને પણ ખવરાવતા, મેસુબ-મોતીઆ લાડવા એમને ઠીક ભાવે ઉત્તમ આંબા પણ ખાય અને ખવરાવે. ચા, કેફી ને કેકમાં કેસર-જાફરાન નખાવીને બનાવરાવે. પંડિત લાલનની ખુબીઓ? લેવા કરતાં દેવામાં આનંદ પામ એ એમની ખાસીયત. વ્યાજબી કિંમત કરતા અદકું આપવું. હલકે વિચાર મગજમાં પેસવા દે નહિ. કઈ જ પિસી જાય તે મુખથી ઉચ્ચાર કર નહિ, સવીછવ કરૂં શાસન રસી, ઈસી ભાવ ક્યા મન ઉલસી. દેષ કેઇના પણ ન જુએ, ગુણ સવે કેઈના જોતા રહે. ઓછામાં ઓછું બેલે અને વધારેમાં વધારે કામ કરે. મન વાણી અને દેહમાં એક્ય સાધવા સતત પ્રયત્ન કરે. વિરોધી કેઈને પણ ન ગણે, બધા સાથે સમભાવ રાખે. ખૂબ ખૂબ જાણકાર છતાં દરેક બાબતમાં જિજ્ઞાસુ બુદ્ધિ રાખે. મિષ્ટાન્ન આરોગવું અને મિષ્ટ ભાષા બેલવી એ એમને નિશ્ચય કરેલો અફર સિદ્ધાંત. ગંભીર વ્યક્તિઓ સાથે ખૂબ ગંભીર બનીને રહે અને હાસ્ય પ્રિય બંધુઓની સાથે ખૂબ ખૂબ હસે અને હસાવે ૧૯ Page #391 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ). પંડિત લાલન પણ ખરા. કયારેક દડાં રેવાની વાત જ નહિ હસ્યા તેનાં વસ્યા ને રેયા તેણે ખેયા. Laugh and the world will laugh with you but weep if you weep alone. જે પ્રસન્ન મુખમુદ્રા રાખી શકે છે, તે જ વિશ્વમાં વિજય પ્રાપ્ત કરી શકે છે. સુખી થનારે રડતી સુરતવાલી વ્યક્તિથી સદાય દૂર જ રહેવું શ્રેયસ્કર છે, Rejoice always સદાય આનંદી જીવન જીવે અને સુખી થાવ. તથાસ્તુ. પં. લાલનનાં પ્રવચનને અર્ક નીચે મુજબ છે, ખૂબ સમજવા જેવી હકીકત છે તે લગીર જોઈએ. આત્માની કિંમત કેટલી આંકી શકાય? ભરસભામાં એકાદ ઝવેરીને જણાવે કે તમારી વીંટી પાંચેક મીનીટ માટે મને આપો, મારે જરૂરી કામ છે. વીંટી લે. પછી સભાને સંબધે કે પ્રિય બાંધ, જુવે આ એક લાખેક રૂપીઆની કિંમતને કિંમતી હીરે છે. અને તે સેનાની વીંટીમાં જડેલો છે. જાતને તે પથરે જ છે પરંતુ ઊંચી જાતને પથરે છે. માણસમાં પણ ખાનદાન, કદરદાન, નાદાન, શયતાન આદિ વિવિધ જાતે હેય છે તેમ. હીરાની કિંમત તેના પાણી ઉપર છે. તેમ જ તેના ઝવેરી પરીક્ષક ઉપર છે. આ હીરાની કિંમત આટલી અને પિલા હીરાની કિંમત તેટલી આમ હીરાની કિંમત આંધળે માણસ કરી શકતું નથી. અર્થાત્ કિંમત આંકનાર માણસની ચહ્યું છે તેથી હીરાને પણ હીરે જે કઈ હેય તે તે ચક્ષુ ઇંદ્રિય છે. એટલે કે હીરા કરતાં મેંઘી વસ્તુ ચક્ષુ Page #392 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૧ ). છે. હવે ચક્ષુ તે મુડદાને પણ છે છતાં તે નકામી છે. બાલકને પણ છે છતાં તે પણ પરીક્ષા કરી શકતી નથી. પરીક્ષા ઝવેરી જ કરી શકે છે. એટલે હીરા કરતાં ચક્ષુની કિંમત વધારે અને ચક્ષુમાં પણ ઝવેરીની ચક્ષુની કિંમત વધારે. ઝવેરીની ચક્ષુ, તેની કિંમત આંકી શકવાનું તેનામાં જ્ઞાન છે માટે તે તેથી વધારે કિંમતી છે. હીરાની કિંમતને બધે આધાર ઝવેરીના જ્ઞાન ઉપર અવલંબિત છે. એટલે ખરેખરી કિંમતી વસ્તુ દુનિયામાં જે કઈ હેય તે તે જ્ઞાન જ છે. પછી તે વસ્તુનું હોય, વ્યવહારનું હોય, નિશ્ચયનું હોય કે ગમે તેનું હાય. ખરું જ ४युं छे -नहि ज्ञानेन सदशं पवित्र निह विद्यते ॥ ज्ञानमेव परब्रह्म । ज्ञानमेव परंज्योतिः ॥ સમ્યક્દશને જ્ઞાન ચારિત્રાણિ મોક્ષ માગ તવાથધિગમનું પ્રથમ જ આ માંગલિક સૂત્ર કમાલ છે ખરેખર આ મુક્તિનો માર્ગ જ છે. પહેલું જ અનેક શાસ્ત્રોને નીચેડ છે, આધ્યાત્મિક શાસ્ત્રોનું નવનીત માખણ છે. અજ્ઞાનના ગાઢ અંધકારમાં જ્ઞાનભાનુના પ્રખર કિરણે જ કામ કરે છે, ભવભ્રમણનું કારણ મોહનીય કર્મ છે, અને મોહનીયનું કારણ કેવલ અજ્ઞાનતા છે, જ્ઞાન થતા જ તે જ સમયે અજ્ઞાન દૂર થઈ જાય છે. પ્રકાશ આવે કે અંધકાર દૂર પલાયન કરી જાય છે, તેમ જ્ઞાન થતાની સાથે જ અજ્ઞાન વિલય થઈ જાય છે. ખરેખર જ્ઞાનની તે બલિહારી જ છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯૨). પંડિત હાલન - - - - - - - - " આ જીવ અનાદિકાળથી અજ્ઞાનના કારણે ચારે ગતિમાં રખડ્યા જ કરતે આવે છે અને હજુ પણ જે ચેતીને જ્ઞાનદશાને નહિં અપનાવે ત્યાં સુધી તેને ઉદ્ધાર થઈ શકવાને નથી. અનેક જ્ઞાની મહાત્માઓના ભેટા થાય છતાં જે જીવ સ્વયં સમજે નહિ અને પુશલની આસક્તિા છેડીને રવરૂપસ્થ થાય નહિં ત્યાં સુધી ભવ બંધન ટળે જ નહિ, અને મુક્તિ કદિ મળે નહિં બંધન મુક્ત થવાને એક જ ઉત્કૃષ્ટ માર્ગ છે અને તે એ છે કે શ્વસ્વરૂપને પીછાની તેમાં જ ઠરી જવું, લય પામી જવું, કે જેથી નવાં બંધન અટકી જાય અને જુના બંધન જોગવાઈ જાય, માનવ જન્મ આર્યક્ષેત્ર-સાધુસંત-સમાગમ-વીતરાગનું દર્શન આ બધી મહાઘેરી વસ્તુઓ મહા ભાગ્યના ગે સાંપડેલી છે, હે ચેતન જે જે વ્યર્થ વેડફાઈ ન જાય નહિતર પશ્ચાતાપને પાર રહેશે નહિ. આ ભલે પંચમ કાળ હોય, પણ જે સત્વશાલી વીર નરે છે તેમને માટે તે સદાય ચે આરે જ વર્તે છે. લોઢા જેવા જ સંસારસાગરમાં સદાય બુડવાના જ છે અને લાકડા કે તેલ જેવા છ સદાય તરતા જ રહેવાના છે. વીતરાગના માર્ગને સમજીને વિષય કષાયને કચરે. સાફ જ કરી નાંખે સ્વયં વીતરાગ બની જાવ, સંસારી અને સ્વયં તને તારે મમતા મૂકો અને સમતાને Page #394 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૯૩) સજે. માનવ જીવનને ધન્ય બનાવે આદર્શ બને અને સંતતિને પણ આદર્શ બનાવી જીવન સફલ કરે. એજ. લી. સેવક, અચ્છાબાબા-જામનગર (આ પત્ર લખનારનું નામ છે, અચ્છાબાબા. તેઓ જામનગરના વતની છે. તેમને પંડીત શ્રી લાલન સાહેબ સાથે ખૂબ પરિચય થયો છે. તેઓ વિદ્વાન છે અને સેવાપ્રિય છે.) શ્રીમાન પરમ હિતૈષી મુરબ્બી ભાઈશ્રી શીવજીભાઈ દેવશીની સેવામાં | મુ. ભાવનગર એમ તો આપણે ચાર વખત મળેલાં પણ તે સ્મરણમાં ન હેય તો પણ એક બીજાના નામથી અથવા અક્ષરદેહથી પરસ્પર જાણુતા છીએ. આપની એકેએક કૃતિ મારા સંગ્રહાલયમાં છે. આપના તરફથી જાહેરાત વાંચી આપને સંબંધ શ્રીમાન લાલન સાહેબની સાથે ગુરુશિષ્ય જેવો હતો. આપ તેમને ઉચ્ચ દષ્ટિથી જોતા હતા તે વ્યક્તિ તેમના સ્વર્ગવાસ પછી ઘણા વર્ષને આંતરે મરણું થાય છે મોડું થયું, તે કારણ જાણવું નથી પણ સ્મરણ થવા કરવા માટે ધન્યવાદ! શ્રી લાલન સાહેબને સમ્પર્કમાં ઘણી વખત આવેલ છું, તેમણે સન. ૧૯૧રમાં મને પત્ર લખ્યો હતો. તેને ૪૭ વર્ષ થયા સંભાલ પૂર્વક રાખી રહ્યો છું, તેની નકલ અને પત્ર સાથે મોકલું છું આપને ઉપયોગમાં આવે તે મેટર ઓછું વતું કર્યા વગર છપાવી Page #395 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯૪ ) પંડિત લાલને શકે છે એમની લખવાની ઢબ, કેટલી સુંદર છે એ આપણે જાણીએ છીએ, આત્માવધ કુલકના વિવેચનમાં કેટલું ઉપગી લખાણ છે! એ પુસ્તકમાં મને આમંત્રણ પત્રિકા આપી છે તે પણ જોવા જેવી છે. જ્યારે એમનો સમય હતે તે વખતે એમની પ્રશંસા ચારેકોર થતી હતી. આવા સમાજ સેવક-ધમરત્ન પુરૂષની જીવન નોંધ પ્રગટ થાય એ ઇચ્છવા જોગ છે. આપણે છેલે ભૂપાલ મલ્યા હતા પણ સ્મરણમાં ન હોય આજે નવું પત્ર વ્યવહાર ચાલુ થાય છે, આપ તે ઘણાં જાણીતા અધ્યાત્મી પુરૂષ છે, પ્રણામ સ્વીકારશે એજ. છેટી સાદડી લી. ધર્મબંધુ, ૨૦૧૬ વૈશાખ સુદી ૧ ચંદનમલ નાગેરી અસલ ઉપરથી નક્લ સર વિસનજી ત્રીકમજી નેપીયનસીરેડ મુંબઈ તા. ૨૨-૮-૧૯૧૨ જ્ઞાન પરિભાષાર્થ જીજ્ઞાસુ બંધુરત્ન ભાઈશ્રી ચંદન મલજી નાગોરી. અનેક જયવીર પૂર્વક જણાવવાનું કે આપશ્રી તરફના લઘુ પત્ર (કાર્ડ) તથા પત્ર દર્પણમાં મંગલ દર્શનથી પ્રમોદ, આપશ્રી શ્રાવક ધર્મના આકાર રૂપ શ્રીયુત મેશ્રીમલના મંગલ સમાગમમાં આવ્યા છે જાણે અત્યંત આનંદ. એકવાર વિશેષ આપના લઘુબંધુ લાલનને કઈક વિશેષ નિયમ આપી આભારી કરી શકે એમ હોય તે લાલનને તેમાંથી ઘણું શીખવાનું મલશે, હાલત એમનાં અલ્પ પણ Page #396 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૫ ) અપૂર્વ સમાગમથી “વફવમો ચમતઃ” કંઈક થયું એ વિશેષ સમાગમ થાય તે આ પદ રૂ૫ જીર્ણજવર પલાયન થઈ અપૂર્વ શાંતિ બીજા ગુણે કરે છે, તેથી અધિક પ્રાપ્ત થાય એમ સંભવે છે આપથી બને અને તેમના પરિચયમાં હેતે લાલનની ખાત્રી તેમના તરફથી જાણી શકશે વિવેકથી તે કહેશે નહી પરંતુ આપ તરફથી જાણવામાં આવતા હું લાલનને સુધારવા પ્રયત્ન કરીશ કે જેથી તેનું કલ્યાણ થાય, પ્રશ્ન-પહેલું જ્ઞાન કે દર્શન? આ પ્રશ્નનું ઉતર યથાર્થ છે, એમ માનવું નહી લાલનને જે કંઈ મલે છે તેજ તેજ માત્ર જણાવે છે. - જ્યાં બે પદની સરખામણી હોય છે ત્યાં પહેલું જ્ઞાન અને પછી ક્રિયા એમ જેવાયું છે જ્યાં ત્રણ પદ હોય છે ત્યાં પહેલું દર્શન પછી જ્ઞાન અને તદનંતર ક્રિયા આમ દેખવામાં આવે છે. તથાપિ જુદા જુદા દર્શનના જ્ઞાનના અને ક્રિયાનાં અર્થોની અપેક્ષા ધ્યાનમાં હોય તે પછી તેમાં વધે આવતું નથી. જુઓ દાખલા તરીકે એજ નવપદમાં આપ લખે છે તેમજ આપેલી સાતમી જ્ઞાન પૂજામાં લખે છે. સકલ ક્રિયાનું મૂલ જે શ્રદ્ધા ( દર્શન ) તેહનું મૂલ જે કહીએ, તો જ્ઞાન નિત નિત વંદિજે. તે વિન કહે કેમ રહિએ રે ભવિકા, સિદ્ધચક્રપદવંદ! ૩. દર્શન શબ્દનો અર્થ જયારે સામાન્ય ઉપયોગ હોય અને જ્ઞાનને વિશેષ ઉપયોગ હોય એ પેલા દર્શન Page #397 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯૬ ) પંડિત લાલન પહેલાં બિર (કલા જ્ઞાનથી પ્રથમ લેવું જોઈએ. જેમ લાલન સામાન્ય ઉપગે જતાં પહેલે ન છે પછી શ્વેતામ્બર. પહેલાં હિંદ છે પછી કાઠીયાવાડી. પહેલાં શ્વેતામ્બર (સામાન્ય છે.) પછી અચલગચ્છી, પહેલાં મૂર્તિદ્વારાએ પ્રભુ પૂજક અને પછી શ્રીયુત્ ચંદનમલજીને લઘુ મિત્ર (પ્રથમ વસુધાવાદી અને પછી હિંદિ) આજ રીતે વસ્તુને અવધ પહેલાં સામાન્ય એટલે દર્શનરૂપ હોય અને પછી વિશેષ એટલે જ્ઞાન હેય. અને વિશેષ ઉપયોગે જ્ઞાન થયા પછી તેમની સાથે કેમ વર્તન કરવું એ નકી થાય એટલે ક્રિયા પણ કરેલ ઉચિત ગણાય આપણે વ્યવહારમાં પણ તેમ કરીએ છીએ. આગગાડીમાં મુસાફરી કરતાં જે કોઈ માણસ જેને ન જાણતાં હાઈએ તે આપણે પૂછીએ કે તમે કેવા છે? ઉતર આપે કે અમે વણિક (સામાન્ય દર્શન) પછી પૂછીએ કે તમે કેવા વાણિયા? ઉત્તર આપે કે અમે “ઓસવાલ” વિશેષ ત્યારબાદ તમે જે એસવાલ તે છઘમસ્થપણાને લઈને એસવાલ થયા તેના બેલવા સાથે તેના પર રાગ થશે. વણિક કહેતાં તે અવ્યક્ત જ્ઞાન હતું તે પ્રગટ જણાશે. અને છદ્મસ્થપણું જરા દૂર હોય તે આ આત્મા છે, હું આત્મા છું ઉભયજ્ઞાન સ્વરૂપ છીએ એમ સમભાવ રહેશે. સમભાવ થયા પછી દર્શને ઉપયોગ થયા પછી જાતિરૂપે દર્શનરૂપ અભેદ થયા પછી વ્યક્તિરૂપે વિશેષરૂપે જ્ઞાનરૂપે ભેદ જણાશે. પરંતુ અભેદ્રદર્શન જાતિરૂપ, અભેદપૂર્વક, સમભાવપૂર્વક હોવાથી આનંદમાં ઓછું વધારે નહીં થાય, કે પૂર્ણ થયાનંતર અપૂર્ણ થયું નથી. પૃથ્વી પર રાત્રિ-દિવસ Page #398 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૯૭ ). અજવાળું અંધારૂં એ અપૂર્ણ છે. પરંતુ સૂયમાં સદા અજવાળું પ્રકાશ-દિવસ છે. આનું નામ પૂર્ણ પ્રકાશ આમ પૂર્ણદર્શન પછી જ્ઞાન હોય પરંતુ તે કેવલી હાય અર્થાત્ છન્નમસ્થ પણાની સમગ્ર ભુમિકા ઓલંગી હોય તે પ્રથમ જ્ઞાન અને પછી દર્શન થાય, વ્યક્તિ જણાતાં તે વ્યક્તિ ક્યા વર્ગની સામાન્ય કક્ષા છે તે દેખશે-દર્શન થશે. વલી કેઈ એમ કરે છે. કેવલી પણ સમયાંતરે ઉપગ હોય છે અને કેઈ કહે છે કે એક જ સમયે જ્ઞાનઉપયોગ દર્શનઉપયોગ એમ હેય છે. (લાલનને બન્ને ઈષ્ટ લાગે છે.) આ બધી વાતને ખુલાસો ન થતું હોય તે જણાવશો. ૧. સર્વ ઉપયોગ સાથે કેમ હોય ? જેમ એક જ માણસ એક જ વખતે બાલ હેય. પુત્ર હેય, ભત્રીજે હય, ભાણેજ હેય, કાકા હેય આમ બીજા ઉપગે અનેક ઉપગ એકવેલા લાગે પરંતુ પોતે જે સમય ભત્રિજા તરફ દ્રષ્ટિ રાખે ત્યારે કાકા અને કાકી તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે ભત્રિજા એ પ્રકારે એક સમયે તેમાં એક પછી એક ઉપયોગ આવે છે. તે તે પણ ગ્ય લાગે છે. આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકર અને દેવધક્ષમાશ્રમણ કઈ કેવલીને એક પછી એક ઉપગ કહે છે, કેઈ સર્વ ઉપયોગ એક સમયમાં કહે છે. વસ્તુ આપણુ અપેક્ષાએ તે દર્શન પછી જ્ઞાન પછી ક્રિયા છે. . શ્રી સિદ્ધચકનાં ગેટામાં જોઈએ તે જે મંદિર તપગચ્છવાલાનું હોય ત્યાં તેમાં પ્રથમ દર્શનપદ પછી જ્ઞાન Page #399 -------------------------------------------------------------------------- ________________ (૨૮) પંડિત લાલન પદ આવે છે અને અચલગરછી મંદિરમાં પહેલું જ્ઞાનપદ આવે છે. તે આમાં આપણી અપેક્ષા દર્શન પહેલું છે. અને શ્રી ભગવાનશ્રીની અપેક્ષા પહેલું જ્ઞાન છે એમ બન્ને અપેક્ષા સત્ય હોય તેમ લાગે છે. વિશેષ લખશે તે વિશેષ ખુલાસે લાલન કરશે. હાલ અહીં જ વિરમે છે. છતાં એક વાત લખે છે કે, જ્ઞાન થયે શ્રદ્ધા પણ દ્રઢતા પામે છે જ્ઞાનવગરની શ્રદ્ધા–પ્રમાણ રહિત શ્રદ્ધા ટકી શકતી નથી. પ્રમાણપૂર્વક શ્રદ્ધા-ચક્ષુ ઉઘાડી સદા રહેવાથી ક્રિયા (ચારિત્ર) યેગ્યતા વાલી હોય છે. તથાપિ દેશ યા સંસ્થામાં કિન્ડરગાર્ટન સીટમથી હોય ત્યાં પહેલે શબ્દ અને પછી અર્થ પરંતુ જ્યાં એ સીસ્ટમ હોય છે ત્યાં પહેલે અર્થ શિખવે છે. અર્થાત્ પહેલાં જ્ઞાન માની દેખાડે છે અને પછી આ એ અક્ષર આમ જોવામાં આવે છે. આપણા દેશમાં આમ નથી હતું. પહેલાં આંક મારી મારીને શ્રદ્ધા શીખવે છે અને પછી હિસાબ શીખે એટલે જાણે કે ૧૨ ને ત્રણે ગુણે ત્યારે છત્રીસ થાય. પહેલાં આ ગુરૂ છે તેને તું માન પછી શ્રદ્ધા રાખે અને પછી તેના છત્રીશ ગુણે જોજે આમ ક્રમ જુદો છે. પહેલાં છત્રીશ ગુણે દેખાડી તેમાં શ્રદ્ધા કરાવવાની શૈલી ઘણખરી આપણાં તરફ જણાતી નથી ઉપરથી બાલક (મનુષ્ય બાલક પણ) કાચી આંખવાલે હોવાથી ન સમજાય છતાં હા પાડે છે કે આંક એ હિસાબ છે, ગુણાકાર છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૨૯ ) વલી સિનેમેટેગ્રાફમાં જેઓ જાય છે ત્યાં સર્વ લાઈટે બંધ કરી એક લાઈટ પડદા પર રાખી પછી ચિત્રો દેખાડે છે, તેમ ધર્મસંસ્થાપકે બીજા સર્વ મિથ્યાત્વી છે. Heathesre નાસ્તિક છે એવા વિશેષણ વડે તેમાંથી લાઈટને બંધ કરી પછી પિતાની એક લાઈટ દેખાડી તેમાં પણ શ્રદ્ધા કરાવ્યા પછી જે પડદા પર જુદી જુદી ક્રિયા દેખાડે છે. આમ કાચી આંખવાલા બાલજીને માટે ઉપકારી પદ્ધતિ ગણાઈ છે. હાલ પ્રવૃતિમાં શ્રીમદ્દ હરિભદ્રસૂરીકૃત યોગદષ્ટિ સમુચયને અનુવાદ કરવાનું વિચાર ચાલે છે. સર્વ શ્રી વીરભક્તિ-પ્રેમ-દયાથી આનંદરૂપ હે. લી. લઘુતમ, લાલન ના અનેકશઃ જયવીર. વિ. વિ. ઉતર વિલંબે લખાય છે, તે ક્ષમા કરશે. બંધુ વૅરને આપનું બરાબર એડ્રેસ મંગાવ્યું હતું તે - પાઠવ્યું છે. તેઓએ લખ્યું છે, કે નીમચ તરફથી વસ્તુ આવી છે. ઠેકાણું જણાવશે. (આ પત્ર લખનારનું નામ છે ચંદનમલ નાગરી. તેઓ છેટી, સાદડીના રહીશ છે. તેમના અંતરમાં શાસનપ્રેમ છે. તેમનામાં નમ્રતા અને સેવાવૃત્તિ સહજ છે.) Page #401 -------------------------------------------------------------------------- ________________ (૩૦૦) પંડિત લાલન સરિëજ, આશ્રમરોડ, અમદાવાદ, તા. ૨૪-૪-૫૯ આદરણીય શ્રીયુત શિવજીભાઈ, પ્રણામ. શ્રી લાલજી સાથે મારે પરિચય ખરે, પણ તે બહુ ઉપરછલે અને તદ્દન અલ્પ સમય પૂરતે. માત્ર આટલા પરિચયને લીધે જે અભિપ્રાય બંધાય, તે એમના જીવન-પ્રસંગમાં સ્થાન પામવા લાયક ન જ હોઈ શકે, છતાં જ્યારે તમારે આગ્રહ છે, તે ટૂંકમાં લખવું યોગ્ય છે. પં. લાલન ગુણગ્રાહી, સરલ પ્રકૃતિના, સાહસિક અને ઉત્સાહી હતા, એ મારી છાપ છે. ગટુલાલજી જેવા કવિ, શ્રીમદ રાજચંદ્ર જેવા અધ્યાત્મ અને મણિલાલ નથુભાઈ જેવા વિદ્વાનેને એમને પરિચય, એ એમના જીવનનું કાંઈક ભાથું પણ ખરું. વિદેશ-પ્રવાસ, સ્વતંત્ર જીવન જીવવાને મનેરથ, એ બધા ગુણે કહેવાય, એક કાળ એવો હતો, જયારે મુંબઈની દરેક સભામાં લાલન હાજર હોય જ જૈન શ્વે. કોન્ફરન્સ તો એમના પિતા શૂન્ય લાગતી. ગાંધીયુગ પછી તેઓની વૃત્તિ વિકસી. આમ છતાં મારા મન ઉપર એમના વિશેની છાપ એવી છે કે તેઓ કઈ સિદ્ધાન્તમાં ભાગ્યે જ અડગ રહેતા. તેરાપંથ હોય તે ત્યાંય નમે; કાનજીમુનિ હોય કે રામજી હોય, તે ય ઢળે. અને જે કંઈ જે કાંઈ કહે તેને શ્રોતા થઈ સાંભળે. જ્યાં ખરેખર અજીગતું હેય, અને તેમને તેવું લાગે, ત્યાં પણ તેઓ પ્રવક્તા સામે ચૂપકીદી પકડે. પણ આ તે સવભાવની વાત થઈ Page #402 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૦૧ ) એકંદર એ દીર્ઘજીવી, વિદ્યાપ્રિય અને નિષ્પક્ષવૃત્તિના હતા, એ ચોકસ, સુખલાલ " (આ પત્ર લખનારનું નામ છે પંડિત સુખલાલજી. તેમને જેન પ્રજા તે ઠીક પણ ગુજરાત ને કરછ, કાઠિયાવાડની સમગ્ર પ્રજા પીછાને છે. તેઓ પ્રજ્ઞાચક્ષુ છે છતાં સમર્થ શાસ્ત્રવેતા છે.) ચારિત્ર રત્નાશ્રમ સોનગઢ તા. ૨૯-૫-૫૯ સૌજન્યમૂર્તિ શ્રી શિવજીભાઈ, આપની તબિયત સારી હશે. આપને લેખ મોકલી શક નથી. તે તરત મોક્લાવીશ હવે તે મુંબઈથી મેકલાવીશ-આજે પૂ. બાપાશ્રી સાથે મુંબઈ હમણાં જ જાઉં છું.' - પણ આટલું લખ્યા પછી તમને આપેલું વચન આંખ સામે આવ્યું અને ઊધારની વાત તમને પસંદ નહિ પડે એટલે હમણાં જ એક નાનકડો લેખ તૈયાર કરી આ સાથે જ જુદા બુ. થી રવાના કરું છું તે સંભાળી લેશે. - બીજું નળિયાના વકીલ શ્રી લક્ષ્મીનારાયણ લાલજીને શ્રી લાલન સાહેબ સાથે સારો પરિચય હતે એમને લખશો તે એ પણ જરૂર કંઈક મેકલી આપશે ત્યાં સૌને મારાં સ્મરણ આપને, કારાણી Page #403 -------------------------------------------------------------------------- ________________ (૩૦૨ ) પંડિત લાલન ત્રણ વર્ષને તરૂણ આજથી લગભગ બધી સદી પહેલા કચ્છ-મુન્દ્રાની દશા શ્રીમાળી વંડીના મોટા વ્યાખ્યાન હેલમાં એક મહાન વક્તાનું પ્રવચન હેવાથી મુન્દ્રા શહેરની મોટી મેદની ઉલટી પડી હતી. એ મહાન વક્તા તે બીજા કેઈ નહિ પણ શ્રી લાલન પિતે જ હતા. એ વખતે કચ્છ અને સૌરાષ્ટ્રમાં એમના નામને કે પડતું હતું. આજની સભામાં એ પિતાના વિલાયતના પ્રવાસના અનુભવો રજુ કરવાના હેવાથી મુન્દ્રાની જનતા એને લાભ લેવા અધીરી બની હતી. વ્યાખ્યાન હેલ રોતા વર્ગથી જોત જોતામાં ઠસ ભરાઈ ગયું. શ્રી લાલનની ગંગાના પ્રવાહ સમી એકધારી અમૃત વાણીથી તમામ શ્રોતાઓ છકય બની ગયા. આજના વક્તાઓ લેકેને બનાવવા માટે બોલે છે. કેટલાક માત્ર બોલવા માટે જ બોલે છે. એમની વાણીને હૃદય સાથે કશે સંબંધ હોતો નથી. જ્યારે શ્રી લાલન, જે કંઈ બોલતા તે પિતાના હદયના ઊંડાણમાંથી બોલતા એટલે એમનાં વચનની શોતાના અંતર પર હંમેશાં ઊંડી છાપ પડતી. ત્યાર પછી લગભગ અર્ધી સદીનાં વહાણાં વહી ગયાં અને એક દિવસ એકાએક શ્રી મહાવીર જૈન ચારિત્ર-રત્નશ્રમ-સેનગઢમાં, પૂજ્ય બાપાશ્રીના સાન્નિધ્યમાં એમના જર્જરિત દેહનાં દર્શન થઈ ગયાં. દેહનું દેવળ તે ખડખડી ગયું હતું. પરંતુ તેની અંદર એમના સદા યુવાન આત્માને Page #404 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૦૩ ) નાના હુઇસલે। પાંખા કડકડાવતા જેવા ને તેવા બેઠા હોય એવું સ્પષ્ટ દેખાતું હતું. શ્રી લાલનનુ વૃદ્ધત્વ યુવાનીને પશુ શરમાવે એવુ હતુ, વૃદ્ધોને પણ યુવાન મનાવે એવી એમની વાણી હતી. Old શબ્દ પણ એમને રૂચતા નહિ. એ જીવ્યા ત્યાં લગી ચુવાન જ રહ્યા હતા. એમનું જીવન માનવજાતને માટે પ્રેરણારૂપ હતુ. કાઈ વિરલ આત્માની માફ્ક શ્રી લાલન પાતાનુ જીવન સાર્થક કરી ગયા. ધન્ય હા, એ પુનિત-પાવન આત્માને ! સાનગઢ શ્રી મહાવીર ચારિત્ર રત્નાશ્રમ તા. ૨૦-૫-૧૯ દુલેરાય કારાણી (આ પત્ર લખનાર કચ્છના અજોડ કવિ છે. તેઓ કચ્છ કલાધર અને કચ્છના સતાને કવિએના લેખક છે. તેમનુ નામ છે દુલેરાય કારાણી. તેઓને ગુજરાતી જાણનારી પ્રજા ભૂલી નહિ શકે ) પૂજ્ય શિવજી ખાપા, ૪૩ ગારાવાડી, પાલીતાણા તા. ૧૦-૪–૧૯૫૯ આપના ત્રીજી એપ્રિલને પૂ. લાલનજી વિષે થાડું' લખી આજ્ઞાઅનુસાર લખી માકલું છુ, પાપત્ર મળ્યા. આપશ્રી માકલવા જણાવાતા Page #405 -------------------------------------------------------------------------- ________________ T ( ૩૦૪ ) પીડિત લાલન પ'ડિતશ્રી ક્રુત્તેચંદ કપુરચ'દ લાલનના પરિચયમાં તે હું' નાનપણથી આવેલ, આપ, પડિત લાલન, પૂ. ચારિત્ર વિજ યજી ખાપા, મારા પિતાશ્રી વગેરે શ્રી પૂરખાઇની ધમ શાળામાં ઘણી વખત મળતા અને સામાજિક તથા ધાર્મિક વિષય ઉપર ચર્ચા કરતા અને કોઇક વખત તે ચર્ચા સાંભળવાના મને લાભ પણ મળતા. આ પત્રમાં તે હું પડિત લાલન સાથેનુ મારૂં' છેલ્લુ સંસ્મરણુ લખું છું. ખારેક વરસ પહેલા રાત્રે મારા બારણે કાઇએ બૂમ મારી એટલે મે' પૂછ્યું “ કાણુ છે ભાઇ!” શેઠ નરશી નાથાની ધર્મશાળાના પટાવાળાએ કહ્યું' કે આપાને પ'ડિત લાલનસાખ મળવા આવ્યા છે. હું એકદમ સામા ગયા, પટાવાળા પાછા ગયા અને પૂજ્ય લાલન તથા તેમના કોઇ સબંધી ઘરમાં આવ્યા. આંખે આછું દેખતા તેથી મેં લાલન સાહેઅને પૂછ્યું કે દાદરા ચડવાના છે તે તકલીફ પડશે? પંડિતજીએ કહ્યુ કે, ના રે ના. હું પિતાશ્રીને કહેતા ગએલા એટલે તેઓ ઉપર બારણા પાસે ઉભેલા તે લાલનને ભેટી પડ્યા, “ આપણે ઘણા વખતે મળ્યા. ” એશી પચાશી વરસના વૃદ્ધોમાં આવે ઔપચારિક ભાવ બહુ ઓછા હાય છે. ખાસ કરીને મારા પિતાશ્રી તેા આવી લાગણી ઓછી મતાવે. એક વખત રાત્રે ખાર વાગ્યા પછી શંભુકાકા (શ્રી શંભુશકર જગજીવન જોષી ) ખિન્ન હૃદયે · ચાંપશીભાઇ, ચાંપશીભાઇ, કરતા આવેલા અને રડી પડેલા ત્યારે બાપુજીએ ‘શંભુભાઇ, શંભુભાઇ ? ખાલી છાતી સરસા ચાંપી પેાતાના પલંગ ઉપર બેસારી આશ્વાસન આપેલુ અને ' " Page #406 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા (૩૦૫ ) પછી પિતાની પાસે બીજો પલંગ નખાવી બંને વાત કરતા કરતા સૂતા એ દશ્ય મને તાજું થયું. પૂ. લાલન અને મારા પિતાશ્રીએ અડધા કલાક જુદા જુદા વિષય ઉપર વાત કરી તેમાં સામાયિક માળા જપથી મનની એકાગ્રતા શૂન્યતા અને છેવટે આત્મમાં લીનતા વિષે ખાસ ચર્ચા થઈ. પાછળથી મહર્ષિ અરવિન્દ્રના “અતિમનસ' વિષે થોડું થોડું વાંચતે ત્યારે ઉપરની ચર્ચા મને યાદ આવતી. જુદા જુદા મહાપુરૂષે જુદે જુદે કામે અને જુદે જુદે સ્થળે વિચાર પ્રગટ કરે પણ તે બધામાં સામ્ય એકસૂત્રતા હોય છે તેમ લાગે છે. વિદાય લેતી વખતે બાપુજીએ કહ્યું, “લાલન, તમો આવ્યા તેથી મને બહુ આનંદ આવ્યું, હવે તે અજળ હોય તે મળીએ, આ દેહનો ભરોસે નથી” વૃદ્ધ જજ રિત દેહે એજ ઉલ્લાસથી પૂ. લાલને કહ્યું, “કેમ ચાંપશીભાઈ, આપણે તે હજુ ઘણી વખત મળશું અને ઘણે કાળ સાથે પણ રહેશું.” આ વૃદ્ધ પુરૂષ મૃત્યુને પેલેપાર પ્રકાશમય અનત જીવનની વાત કરી રહ્યા હતા, શે આત્મવિશ્વાસ ! આવા પુરૂષે શરીર વૃદ્ધ હોવા છતાં તાજગીભર્યું આત્મીય યૌવન માણી શકે છે. કલાપી ભલેને ગાય કે “જેને યુવાની મહીં વૃદ્ધ થયું ગમ્યું છે” પણ કદાચ બંનેને કહેવાને માયને એક પણ હોય. થનગનતી યુવાનીમાં વિચારક્ષેત્રે કરેલું વૃદ્ધત્વ સારું અને શિથિલ વૃદ્ધાવસ્થામાં તરવરાટભર્યું યૌવન સારૂં. ૨૦. Page #407 -------------------------------------------------------------------------- ________________ પંડિત લાલને -- -------- હું પંડિત લાલનને મૂકવા ભીડભંજન સુધી ગયો. રસ્તામાં મેં પૂછયું, “પંડિતજી, આ અવસ્થાએ આપનામાં આટલે ઉત્સાહ કયાંથી?” પંડિતજીએ જવાબ આપ્યો કે “મારા કરતા તે મારો મોટા ભાઈ વધારે કામ કરી રહ્યો છે” હું ચમકે, “આપના મોટા ભાઈ? “હા, હું અને બનશે વિલાયતમાં કલાકોના કલાકો ચર્ચા કરતા અને તેમને હું મોટાભાઈ ગણું છું તેમની કાર્યશક્તિ જોઈ છે?” મેં પૂછયું, “લાલન સાહેબ, આ લાંબા જીવન અને તાજગીની કઈ ચાવી ખરી?” પંડિતજીએ જવાબ આ “આને કઈ તાળું વાચ્યું નથી કે કૂંચીની જરૂર પડે. ઉલ્લાસ અને આયુષ્ય ખુલ્લાં જ પડ્યાં છે, જોઈએ તેટલા લઈલે. ઉલ્લાસ માટે ગમે તે સ્થિતિમા મનની મોજ, અને આયુષ્ય માટે સાંભળો આપણામાં કહે છે ને કે જેટલા શ્વાસોશ્વાસ માંડ્યા હોય તેટલું જીવવાનું છે, હવે જે આમ જ હોય તે તે તમારે ગણિતને આ તદ્દન સાદે દાખલ છે. શ્વાસોશ્વાસની સંખ્યા તે નિશ્ચિત છે એટલે જેટલો શ્વાસ ઉડે અને દીર્ઘ હો તેટલો વધારે કાળા લાગે અને આયુષ્ય લંબાય, માટે લાંબુ જીવવું હોય તે હાલતા, ચાલતા, સૂતા, બેઠા ઊંડા શ્વાસ લે બસ ટૂંકુ ને ટચ” ટૂંકા સૂચનમાં પણ કેટલું તથ્ય પડેલું છે, તે વિચારતા મેં રજા લીધી અને પાછો ફર્યો. પછીથી તે પંડિ. તજીએ આ દેહથી વિદાય લીધી એમ સાંભળ્યું. પંડિતજીને આત્મા જ્યાં હોય ત્યાંથી અનેકને પ્રતિબોધ-પ્રેરણા કરતા રહે એજ પ્રાર્થના, પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે એ Page #408 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૦૭) પ્રાર્થના શા માટે! જેમણે આ દેહે શાંતિ અનુભવી છે, તેમને મૃત્યુ પછીના જીવનમાં વિશેષ શાંતિ હેય તેમાં શી નવાઈ? શિવજી બાપા, આપ મારા માટે જે સદભાવ રાખી રહ્યા છો તે માટે આભાર અમારા મગનબાબા સંપૂર્ણ આરોગ્ય સાથે રાd સિત રાહુ” એ વેદ વાકય સિદ્ધ કરી બતાવે. લી. નેહાકાલી, શાંતિલાલ ચાંપશી શાહ ને જયજિનેન્દ્ર. ( આ પત્ર લખનારનું નામ છે શાંતિલાલ ચાંપશી. તેઓ વિદ્વાન છે, પાલીતાણુની હાઇસ્કૂલના તેઓ હેડમાસ્તર હતા તેઓ સેવાપ્રિય અને મૌન સેવક છે તેમના પિતાને શિવજીભાઈ પિતાના પિતા ગણતા.), પાલીતાણા તા. ૨૪-૫-૫૯ ૫. શિવજીભાઈની આજ્ઞાથી સંત લાલનનાં સંરકરણે ટૂંકમાં લખતાં મને બહુ આનંદ થાય છે. એનાં વ્યાખ્યાનેએ અને ટૂંક પરિચયે મને જીવનમાં ઘણે લાભ થશે છે એમ હું માનું છું. હું જ્યારે ઈ. સ. ૧૯૦૬ માં ત્રીજી અંગ્રેજી ભણતે હતું ત્યારે જીવનમાં પહેલ-વહેલું જ તેમનું પાલીતાણામાં નરશી નાથાના ચેકમાં તેમનું વ્યાખ્યાન સાંભળ્યું અને તે વ્યાખ્યાને મારાં હદય, બુદ્ધિ, અને ભાવના ઉપર સચોટ Page #409 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૮ ) પંડિત લાભન અસર કદી હતી. વિષય ‘ સર્વધર્મ સમભાવ હરી એમ હું માનુ છું. તેમની લાક્ષણિક શૈલીમાં તેમણે કહ્યું કે કલ્પના કરો કે ધમ પ્રવત્તકાની ગોળમેજી પરિષદ મળી છે. તેમ શમ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, જિસસ ક્રાઇસ્ટ, મહે'મદ પય ગખર વગેરે હાજર છે. અને મનુષ્ય કલ્યાણ અને ધમ સિદ્ધાન્ત ઉપર ચર્ચા કરે છે. એક-બીજા પરસ્પર કેવી પ્રીતિ, સહિષ્ણુતા અને નમ્રતા બતાવતા હશે! તે આપણે તે ધર્માવતારાના શિષ્યા હોઇએ તે આપણે એક-બીજા તરફ એવા જ ભાવ રાખવા જોઇએ. > " પછી થોડા વખતેજ કેળવાયેલા ગૃહસ્થાની શ્રી પાલીતાણા ટેનિસ કલમમાં મળેલી જાહેર સભામાં તેમનું વ્યાખ્યાન સાંભળવાના શુભ અવસર મળ્યા. મારાં અમેરિકાનાં સ’સ્મરણા' એ વિષય હશે, અમેરિકાના લેાકા કેવા આનંદી, મહેનતુ અને આશાવાદી છે. એના એમણે એમની તેજસ્વી શૈલીમાં આબેહૂબ ખ્યાલ આપ્યા. સીત્તેર વર્ષના વૃદ્ધ હોય તા પણ જાણે દોડતા હોય એવી ઝડપથી ચાલે. અત્યારે લગભગ સીત્તેર વર્ષની વયે હું જ્યારે ખૂબ ઝડપથી ચાલતા હાઉ' અને મુ'ખ' અજારમાં મને કોઈ પૂછે કે • આટલુ મધુ શુ' ઉતાવળનું કામ છે ? ? ત્યારે મને પડિંત લાલનસાહેબનુ તે વ્યાખ્યાન મને યાદ આવે છે. > ઇ. સ. ૧૯૧૭ માં પારમંદરમાં સુશિક્ષિતાની એક સભામાં તેમનું વ્યાખ્યાન સાંભળવાના પ્રસંગ મળ્યા. તેમાંના એક મુદ્દો મને ખરાબર યાદ છે. ‘ સામાન્ય રીતે વ્યાખ્યાન Page #410 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૦૯). આ ઉપચારમાંથી એક કારે છે, અને તમારે કારે શ્રોતાગણને એમ કહે છે કે તમે આમ કરે અને આ સમજે. જયારે લાલન ભાષણ કરતા હોય છે ત્યારે તમે શબ્દને બદલે આપણે શબ્દ વાપરે છે, અને લાલન પિતે પણ જાણે શ્રોતાગણમાંથી એક હોય એવી લાલનની દષ્ટિ છે.” આ ઉપદેશથી પોતાના દેષ પહેલાં જોવાની દૃષ્ટિ સાંપડી હાય એમ હું માનું છું. સને ૧૯૨૫-૨૬ માં હું એક જૈન છાત્રાલયમાં ગૃહપતિ હતું ત્યારે વિદ્યાર્થીઓ સાથે પિતે ખૂબ રમૂજ કરે. વિદ્યાર્થીઓને પૂછે પગ ઊંચે કે પર્વત?” સહજ રીતે વિદ્યાર્થીઓ પર્વતને ઊંચ કહે ત્યારે પોતે કહે કે પગ ઊંચે. કારણ કે પગ એથી પણ ઊંચે જઈ શકે છે. એવી જ રીતે ગજ લાંબે કે તાકે. એને વિનેદ કરે. એવી જ રીતે પોતે કહેતા કે “મારાં પત્ની જીવતાં હતાં ત્યારે હું રેલગાડીમાં બેસતાં મારી સાથેના માણસને શ્રીમતીને પણ એક દાગીને ગણવાની સૂચના કરતો. મારી સાથે ઘરડાં બૈરાં હોય ત્યારે હું તેમને પણ ગણતરીમાં લેવાની રમૂજ કરીને પૂ. પંડિતજીને યાદ કરું છું. માત્ર છોકરાઓ સાથે આ વિનોદ જ કરતા એમ નહિ પણ આ રીતે વિદ્યાર્થીઓના હૃદયને આકર્ષીને વિદ્યાર્થીએના સામાયિકને વખતે તે સાથે સામાયિક કરવા પધારતા અને સામાયિકનું મુખ્ય રહસ્ય જે સર્વ પ્રાણીઓ તરફ સમતા છે તે સુંદર, સાદી અને સચેટ વાણમાં સમજાવતા. વિદ્યાર્થીઓ પૂછે કે “આપની ઉંમર કેટલી?” ત્યારે પિતે અંગ્રેજીમાં જવાબ આપે કે હું આટલા વર્ષને જુવાન Page #411 -------------------------------------------------------------------------- ________________ (૩૧) પંડિત લાલન છું. અંગ્રેજીમાં “ઓલ્ડ” શબ્દના બે અર્થ છે “ઉંમરને અને “ઘરડે પિતે રમૂજ સાથે આશાવાદનું સુંદર ૨હસ્ય સમજાવે. પિતે ઘણા વૃદ્ધ થયા હતા અને પંડિત તે ઘણું વર્ષથી કહેવાતા હતા છતાં પિતાને જ્ઞાનપિપાસા ઘણી પ્રશંસનીય હતી. સેનગઢવાળ પૂ. મુનિ શ્રી ચારિત્રવિજયજી મહારાજ પાસે એક જિજ્ઞાસુ વિદ્યાર્થીની જેમ ઘણી પાકી અવસ્થાએ પોતે “ગશાસ્ત્ર” શીખવા જતા અને બહુ વિનયથી યેગશાસ્ત્રને અભ્યાસ કરતા. પિતાનાં ઘણાં વ્યાખ્યામાં પિતે ખૂબ હર્ષથી અને પ્રેમથી “મારે પુત્ર શિવજી” એમ વારંવાર કહેતા મેં તેમને અનેકવાર સાંભળ્યા છે અને તે પ્રેમાળ અને વફાદાર શિવજી ઉર્ફે મગનબાબાએ તેમના અંતકાળ સુધી તેમની સંપૂર્ણ સગવડ માટે ખર્ચ આગે-અપાવ્યો છે અને વફાદાર પુત્ર તરીકે ફરજ બજાવી છે એ આપણને જાણવા મળે છે ત્યારે આપણને એમ થાય છે કે સંસાર સાગર ભલે ખારે હોય પણ મગનબાબા જેવી મીઠી વીરડીએ પણ તેમાં છે. આ સુપુત્રે પોતાના ધર્મપિતાને જીવતાં જ માત્ર પિગ્યા નથી, પણ તેમના સંવર્ગવાસ પછી તેમની ઉત્તરક્રિયા પણ તેમનું જીવનવૃત્તાંત બહાર પાડીને કરી છે તે ઘણા હર્ષની વાત છે. આ શ્રદ્ધાંજલિમાં મને પણ જરાક ભાગીદાર બનાવ્યે છે એ માટે પૂ. શિવજીભાઈને આભાર માની વિરમું છું. વિરમતાં વિરમતાં એક બ્રાહ્મણ તરીકે સફેદ Page #412 -------------------------------------------------------------------------- ________________ પડિતજીની પ્રતિભા ( ૩૧૧ ) દાઢીવાળા પૂજ્ય મુરબ્બી મગનમામાને આશીર્વાદ આપું છું કે આપ શતાયુ થાશે અને આપની ભાવના અને સ્વભાવ પ્રમાણે આ માની લીધેલાં દુઃખભરી દુનિયામાં આનંદના કુવારાઓ છેાડીને ભાગ્યશાળીઓનાં હૃદય ઉપર શાંતિની વર્ષા વરસાવે. જાદવજી નરભેરામ વ્યાસ ( આ પત્ર લખનારનું નામ છે જાદવજી નરભેરામ. તેઓ વિદ્વાન છે અને વિચારક છે. તેમનામાં નિઃસ્પૃહતા અને નિભયતા છે. ) * ૪૫ મુંબઈ તા. ૧૦-૬-૫૯ પૂજ્ય પિતાજીની સેવામાં, આ સાથે પૂ. બાપુજી વિષે થાડુ લખાણ લખી મેાકલ્યુ છે. જો કે ખરાબર જેવું લખવુ. એશ્વએ તેવુ' લખી શકી નથી અને મને પણ એથી બરાબર સંતાષ થયા નથી. છતાં એમના આધ્યાત્મિક જીવનથી તે વખતે મને સમજ ન હેાવાથી હું પરિચિત નથી વધુ એમના માટે લખવાનું સુજ્યું નહિ. સરલા અમારા યુવાન બાપુજી આમ તે। હું એમને બાળપણથી જ ઓળખતી એમ કહું તે પણ ચાલે પણ માત્ર એક વિદ્વાન, પરદેશ જઈ આવેલ વ્યક્તિ તરીકે એમની સાથે રહેવાનુ` સદ્ભાગ્ય પણ મને પ્રાપ્ત થયું હતું. એક વ્યક્તિ સાથે રહેવા છતાં જો એના જીવનમાં આપણને રસ ન હોય તા એના પૂર Page #413 -------------------------------------------------------------------------- ________________ (૩૧ર ) પંડિત લાલન પરિચય થતે નથી. ત્યારે હું આધ્યાત્મિક જીવનને સ્પર્શ પામી નહોતી. એટલે નજીક રહેવા છતાં એમના આધ્યાત્મિક જીવનથી હું અપરિચિત જ રહી હતી એમ કહું તે પણ ચાલે. એ મઢડા ગાશ્રમમાં સામાયિકના પ્રાગ કરતા ને કરાવતા, પણ મને તે એમાં રસ ન હોવાથી કશું સમજાતું નહિ કે એમાં શું કાર્ય કરી રહ્યા છે. પણ એમના સામાયિકના પ્રયોગ નામના પુસ્તકમાં આપેલી ધાર્મિક કથાઓ વાંચવી મને બહુ ગમતી. સૌથી વધુ તે એમને રમુજી સ્વભાવ મને બહુ ગમતે. પિતાની જાતને એ છેવટ સુધી યુવાન જ ગણતા અને યુવાનની જેમ વધારેને વધારે પ્રગતિમાન કેમ થવાય તે માટે સદા જાગ્રત રહેતા. હવે હું વૃદ્ધ થયે, શરીર ચાલતું નથી. હવે આપણાથી શું થાય, એવી સામાન્ય જમાં રહેતી નિર્બળ વૃત્તિને એમને સ્પર્શ પણ થયો નહોતે. હંમેશ નવીન જાણવાની કે અભ્યાસ કરવાની એમની ભાવનાને એમની વયને જરાય બાધ ન નડતે. જ્ઞાન-પ્રાપ્તિની ઝંખના સદાય એમનામાં તીવ્રપણે કામ કરતી. અહીં રહીને લંડનમાં રહેતા એમના મિત્રને પત્ર દ્વારા સંસ્કૃતને અભ્યાસ કરાવતા. એ રીતે જ્ઞાનને પ્રચાર પણ કરતા. એમની વાંચનની ભૂખ તે સદાય અતૃપ્ત જ રહી હતી. મને વાચનને શોખ એટલે એમના પુસ્તક પર મારી નજર તરત પડતી. પોતે વાંચતા તે પુસ્તક વિષે ઘણીવાર મને વાત કરતા. જીવનના અંત સુધી એ જ્ઞાનના આરાધક જ રહ્યા હતા. આનંદમાં રહી સૌને એ આનંદનાં સહભાગી Page #414 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૧૩) બનાવતા. એમની વધતી વયે પણ એ સદા કાર્ય રતજ રહેતા. આળસને તે એમને સ્પર્શ જ નહેતે થયે. અને એથી જ તે એ સદા યુવાન રહા ને સૌને સદા યુવાન કેમ રહેવાય એને માર્ગ બતાવતા ગયા. ચારાણું વરસની વયે પિતાને એ યુવાન તરીકે બધાને ઓળખાવતા ત્યારે સાંભળનારને એમ ન થતું કે આવું શું બોલે છે પણ એમના વચનમાં રહેલ વમની પ્રતિતી સાભળનારાને બરાબર કરાવતા. સરલા (આ પત્ર લખનાર બહેનનું નામ છે સરલાબાઈ. તેઓની પિડીચેરીના શ્રી અરવિંદ આશ્રમના સંચાલિકા માતાજી મીરાદેવીમાં શ્રદ્ધા થઈ. એથી તેઓ ૨૫ વર્ષથી દર વર્ષે પડીચેરી જાય છે અને માતાજીની કૃપામૃતનું પાન કરે છે.) મુંબઈ, તા. ૧૦-૬-૫૯ ભાઈશ્રી શિવજીભાઈ, પંડિત લાલન” માટે તમને પ્રથમથી જ ખૂબ માન હતું, એ હું જાણું છું. “પંડિત લાલન” ને મને બહુ વધુ પરિચય ન હતા, પણ જે કાંઈ હતું. એ સુખદ લાગ્યું હતું. માણેકબા સાથે તેઓને સી. એન. વિદ્યાવિહારમાં સારી પેઠે જોયેલા. પછી તો તેઓ એકવાર ભાલ નળ કાંઠા પ્રયાગક્ષેત્રના કસબામાં ખાસ મળવા આવેલા. એકવાર અમદાવાદ દિગંબર બેકિંગમાં હું થડા વખત માટે Page #415 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૪ ). પંડિત લાલન આવેલે, ત્યારે પણ તેઓ મળેલા. “કુશલ” એ તેમને મનપસંદ ઉચ્ચાર હતે. તેમના મુખ પર મેં ગ્લાનિ જોઈ નથી. તેઓનું જર્જરિત શરીર દુર્બળ છતાં કાતિમય જણાતું. તેઓએ વૃદ્ધત્વની સામે મને બળના એજસથી યુદ્ધ ખેલીને યૌવનનું સાચું સુખ માણી જાણ્યું હતું. પ. લાલન માત્ર વિદ્વાન કે કેવળ વક્તા નહતા. શક્તિશાળી અને આત્મસૌંદર્યના રસક્તા હતા. એવી મારા મન પર, લાલનના જીવનની અસર રહેલી છે. “સંતબાલ? (આ પત્ર લખનારા છે પૂજ્ય મુનિશ્રી સંતબાલજી. એમની પીછાન કરાવવાની હેય નહિ. તેમને કચ્છ-કાઠિયાવાડ અને ગુજરાતની સમગ્ર પ્રજા જાણે છે.) પ્રખર અને નિડર સમાજ-હિતચિંતક શ્રીયુત લાલન જગતમાં માતાનું સ્થાન અજોડ છે. માતાને પ્રેમ નિસ્વાર્થી, ત્યાગમય, તપમય અને તમન્નામય હોય છે. માતા નિર્મમર્વ પ્રેમની મૂતિસમાન છે. તેના પ્રત્યાઘાત તરીકે સંસ્કારી સંતતિનો માતા પ્રત્યેનો પ્રેમ પણ ઉમાભર્યો અને અંતરને હેય છે. અને હું જોઈએ. શ્રીયુત લાલને સમાજમાં જુદા જુદા ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક બારીક અને Page #416 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૧૫) તલસ્પર્શી અધ્યયન અને અવલોકન કરીને જે કાર્ય કર્યું છે તે એક હિતચિંતક અને સેવાપરાયણ માતા તરીકે કાર્ય કર્યું છે. અને તેથી જ તેમણે અનેક સ્ત્રી-પુરૂષના અને વિદ્વાનેના હદયમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. માતા માનની ભૂખી હોતી નથીતે તે પ્રેમ જ ઈચ્છે છે. માટે જ ઇશ્વરને અને માતાને જગત “તું” થી સંબંધે છે. શ્રીયુત લાલનના પ્રેમીઓ તેમને “લાલન સાહેબ”થી નહિ પરંતુ “લાલન”થી સાધતા. “યથા નામાસ્તથા ગુણા” નામ તેવા ગુણ બહુ ઓછા માણસમાં જોવામાં આવે છે. સામાન્ય રીતે તે એ અનુભવ થાય છે કે નામના અર્થથી ઉલટા વર્તનવાળા માણસે વધુ જોવામાં આવે છે. પરંતુ શ્રીયુત લાલને તે પિતાના નામની સાર્થકતા પિતાના કર્તવ્યથી પુરવાર કરી બતાવી છે. જેનામાં કશી મોટાઈ નહિ અભિમાન કે આડંબર નહિ, ન્હાના ક્ષેત્ર કે સમાજની મર્યાદા કે બંધન નહિ, સંકુચિતતા કે પૂર્વગ્રહ નહિ અને ન્હાના મોટા સૌની સાથે એક સરખું વર્તન અને સદ્દભાવ, દુખીયાના બેલી, સમાજના ઉત્કર્ષની ઉત્તમ ભાવના એવા શ્રીયુત લાલન હતા. - એકવડી કાયા, પણ પડછંદ કાઠું, શાંત અને ગંભીર મુદ્રા, પણ પ્રચંડ અવાજ, હૃદયની કોમળતા, પણ વાણુને વેગ-આ બધાને સુભગ સુમેળ તેમનામાં જોવા મળતા. ધર્મ અને તત્વજ્ઞાનને ઊંડો અભ્યાસ, સર્વ દેશીય અવલોકન અને અવગાહન, એકાગ્ર ચિંતન અને મનન, એ Page #417 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૬ ) પંડિત લાલને તેમના જીવનની વિશિષ્ટતા હતા. સમાજના ઉત્થાનની ભાવનાને શ્રોતા આખર પર્યત તેમના આચાર, વિચાર અને વાણીમાંથી વહા કરતો હતે. દરેક વસ્તુનું અવલોકન કરવું, તેના ઉપર ચિંતન અને મનન કરવું, પછી તેને નિર્ણય કર અને છેવટે તેને અમલ કરે, આ તેમની કાર્યપદ્ધતિ હતી, આથી જ તેઓ જે નિશ્ચય કરતા તે પાર પડી શકતા હતા. ગમે તેટલો વિરોધ હોય, લોકે કે સમાજ ગમે તેટલી ટીકા કરે છતાં તે કદી ડરતા નહિં ડગતા નહિ. અને કાર્ય પાર પાડતા. એવા તે અડગ કાર્યકર્તા હતા. પોતે કરેલા નિર્ણયમાં ભૂલ છે. અથવા પિતે હાથ ધરેલ કાર્ય સમાજનું અહિતકર્તા છે. એવું જે તેમને પુરવાર કરવામાં આવતું અને જે તેમને તેની ખાત્રી થતી તે તેઓ પોતાની ભૂલ કબુલ કરી લેતા અને તુર્તજ ભૂલ સુધારી લેતા. આવી તેમનામાં સરલતા હતી. સમાજના નાયકામાં આવી સરલતા ભાગ્યે જ જોવા મળે. જેઓ આત્મકલ્યાણના સાચા સાધકે હોય છે. તેઓમાં જ આવી સરલતા હોય છે. સરલતા વડે જ સમભાવ કેળવી શકાય છે. શ્રી લાલન પ્રગતિવાદી અને સુધારક હતા. સમાજના રીતરીવાજો, રૂઢી કે માન્યતા જે સમાજને પ્રગતિ કરવામાં અંતરાયરૂપ હોય તેને નાબુદ કરવામાં તેમણે બહુ જ અગ્રભાગ ભજવે છે. રૂઢીચુસ્તો તેમને સખ્ત વિરોધ કરતા કેઈ વખત તે તેમના ઉપર વાણીના, ટીકાના, ટીખળના કે આક્ષેપના અનેક બાણે અનેક દિશામાંથી એકીસાથે Page #418 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૧૭ ) છોડવામાં આવતા. છતાં એક શુરવીર અને ભડવીર તરીકે એકલા હાથે અને એકલા પડે તેઓ બધાને સામને કરતા, પિતાની વાત વિરોધીઓને સમજાવતા અને જરૂર પડે તે બધું સહન કરી લેતા. પરંતુ પિતાનું કાર્ય સિદ્ધ કર્યા વિના કદી રહેતા નહિ. આવા પુરૂષો જ સમાજનું ક૯યાણ કરી શકે છે. પૂ. ગાંધીજીમાં પણ આ પ્રકારની કાર્યપદ્ધતિક્તી. જ્ઞાન, સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રે પણ તેમણે સમાજની ઘણી સેવા કરી છે. કચ્છી-પ્રજાના ઉત્થાનમાં અને ઉત્કર્ષમાં તેમણે એટલું સુંદર કાર્ય કર્યું છે અને એટલો બધે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યું છે કે આજે તે ભાઈએ અને બહેને માં જે શિક્ષણ, સંસ્કાર, સ્વચ્છતા, ધર્મપ્રેમ કે ભક્તિને વિકાસ જોવામાં આવે છે તેમાં શ્રી લાલનને પણ સારે હિરસે છે. જ્ઞાતિ, જાતિ, પ્રદેશ કે ધર્મનાં બંધન સાચા સેવકોને નડતા નથી. જ્યાં જ્યાં અને ત્યારે જ્યારે અનુકુળ તક મળે ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે પુરુષાર્થ અને પ્રયત્ન કરવામાં લેશ પણ પ્રમાદ ન સેવ એ કાર્યકરનું મુખ્ય સૂત્ર હોય છે. જયાં જયાં પુષ્પ અને રસ હોય ત્યાં ત્યાં જમર ખેંચાઈને આવે છે. રસનું પાન કરવામાં મસ્ત બને છે અને સમયનું ભાન ભૂલી જાય છે. શ્રી લાલન જયાં જ્યાં જતા તે તે ગામમાં કણ કણ વિદ્વાન, પંડિત કે પરિચિત સ્વજન છે તેની માહિતી પૂછી તુરત જ તેમને મળવા જતા, બહુ જ પ્રેમપૂર્વક ભેટતા, ક્ષેમકુશળ પુછતા, આગળના મિલનની વાતે યાદ કરતા, નવા સર્જને અને નવી પ્રવૃત્તિઓથી Page #419 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૮) . . પંડિત લાલન પરિચિત થતા અને વાર્તાલાપમાં એટલા મશગુલ થઈ જતા કે બીજું બધું ભુલી જતા અને સમયને પણ ખ્યાલ ન રહેતા. આવી મૈત્રી, આ પ્રેમ, આવી આત્મીયતા એ જ માનવજીવનનાં સાચાં મૂલ્ય છે. સારાનું સગપણ અને સારા સંબંધ સૌ કે ઈ ઈ છે. સૌ કોઈને પિતાની મહત્તા વધારવાનો સ્વભાવ સહજ હોય છે. “ મારે લાલનસાહેબ સાથે સાથે સંબંધ હતો” એમ તેમના પરિચયમાં આવેલ સૌ કઈ કહેતા હોય. રાજાને સૌ કોઈ ઓળખે. એને અર્થ એવો નથી કે રાજા સાથે સૌને સંબંધ કે અંગત પરિચય હોય છે. સારા માણસના સગા થવા સૌ કોઈ આવે; પણ નબળાના સગા કઈ થતાં નથી. તેમ શ્રીયુત્ લાલન સાથે પણ સંબંધ, સગપણ, મૈત્રી કે ઓળખાણ હેવાને દા કરનાર પણ ઘણા ય હોઈ શકે. ગુણીજનના ગુણની આ રીતે પણ પૂજા, પ્રશંસા કે પ્રચાર થતું હોય તેમાં ય સમાજનું કલ્યાણ છે. તેમની સાથે મારે પરિચય અગાઉ ઘણી વખત થયે હતે. પરંતુ તે ટુંકા ટૂંકા સમયને હતે. ઉછળતી પ્રજા અને ખાસ કરીને વિદ્યાર્થીઆલમને ખડતલ, શિક્ષિત સંસ્કારી, ચારિત્રવાન, સાહસિક અને સદાચારી બનાવવા માટે શું પગલાં જવા અને કઈ રીતે કાર્યની શરૂઆત કરવી તે અંગે જ અમારી વચ્ચે ચર્ચા-વિચારણા થતી, અને તે મુજબ કરેલ નિર્ણયને અમે અમારી રીતે અમલમાં મુકતા. તેમના પ્રત્યેના મારા પૂજયભાવને લઇને સાંતામાં અને પાલીતાણામાં તેઓ આવ્યાની Page #420 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા કે હેવાની મને જ્યારે જાણ થાય કે તરત જ તેમને મળવા હું દેડી જતો. કલાક સુધી અમે વાત કરતા. આટલા વર્ષોના ગાળા પછી જે કાંઈ મારા મરણપટમાં તાજું યાદ રહ્યું છે તેમાંથી જે કઈને જે કાંઈ ગ્રહણ કરવા યોગ્ય લાગે તે ગ્રહણ કરે એ હેતુ લક્ષમાં રાખી તેમની સ્મૃતિરૂપે આટલી નાની શી સનેહાંજલી મારા તરફથી અર્પણ કરું છું.. લી. પ્રાણજીવન હરગોવિંદદાસ ગાંધી સુમનવિલા, બીજી હસનાબાદ ગલી સાંતાક્રુઝ (મુંબઈ ૨૩) તા. ૧૦-૬-૧૯૫૯ (આ પત્ર લખનારાનું નામ છે પ્રાણજીવન હરગોવિંદદાસ ગાંધી. તેઓ સાંતાક્રુઝમાં રહે છે. તેમના બાળકે ધંધે કરે છે પોતે સતેવી અને સેવાપ્રિય છે. જૈનપ્રજા માટે તેમણે ઘણું કર્યું છે.) પડીચેરી શ્રી અરવિંદ આશ્રમ તા. ૭-૫-૫૯ પંડિત લાલન એટલે આ જીવન સત્ય શોધનાર સાધક. એ રીતે એમની સ્મૃતિ મારે માટે પુણ્ય સ્મૃતિરૂપ છે. એમને મારી સાથે પરિચય કાલની કે પ્રસંગની ગણનાએ માપ બરાબર નથી. કારણ કે થોડા પ્રસંગમાં Page #421 -------------------------------------------------------------------------- ________________ (૨૦) પંડિત લાલન જે અન્ય નિકટની ઓળખાણ થઈ શકે છે એવી અમારી હતી. - જ્ઞાનની પિપાસા સાથે નમ્રતા એ શ્રી લાલનને એક અનુકરણ કરવા જે ગુણ હતે. એને પરિણામે જે કઈ એમના પરિચયમાં આવે તેને સારે માણસ માનીને જ તેઓ વર્તતા. અને હું માનું છું કે એમના એવા વિશ્વાસથી ઘણા માણસે સારા ન હતા તે સારા થયા હશે. સારા થવાને પ્રયને તે જરૂર કર્યા હશે. સઘળેથી ગુણ ગ્રહણ કરવાની એમનામાં ખૂબ શક્તિ હતી. તે પણ એમની નમ્રતાને જ એક ભાગ હતી. અને છતાં પંડીત લાલનમાં દઢતાનો અભાવ હતું, એવું ન હતું. હિંદુ ધર્મમાં સૌને સરખે અધિકાર છે. પરંતુ ખ્રીસ્ત, બૌદ્ધ અને જૈનધર્મોમાં આદ્ય પ્રવર્તકેના બે ભાગ પાડવામાં આવ્યા, ૧ સાધુ-શ્રમણને ૨ ગૃહસ્થ જીવન ગાળનારાઓને આને લઈને એ ધર્મોને સંખ્યાની નજરે ગમે તેટલે લાભ થયે હેય. પરંતુ એ ધર્મોના સત્યના અનુસરણમાં તે ઘણી હાની થઈ છે. ધર્મનું નેતાપણું બાહ્યાચારના અધિકારવાળા એક વર્ગના હાથમાં આવ્યું અને સામાન્ય માણસ તે પિતાને અધિકારી માનીને આસ્તિકતા, બાહ્યાચારવિધિ અને કમ કાંડમાં જ ધર્મની ઈતિશ્રી માનતે થશે. ધાર્મિક જીવનમાં સાચી પ્રગતિ કરવા માટે અધિકાર અંતરને હવે જોઈએ. એ મહાન સત્ય આ ભેદ પાડવામાં ભૂલાઈ ગયું હતું. Page #422 -------------------------------------------------------------------------- ________________ પતિજીની પ્રતિભા ( ૩૨૧ ) પંડીત લાલને જૈન સમાજમાં પ્રચલિત એ કૃત્રિમ મર્યાદા તાડીને ધર્મના અનુસરણમાં સૌને સરખા અધિકાર છે એવુ જાહેર કરીને સમગ્ર જૈન સમાજમાં જૂનવાણી માનસ અને આચાર જડતા સામે ખંડ ઉઠાવ્યુ. અને સંધ બહાર રહેવાની હિંમત દર્શાવી ને જૈનસમાજને ઢારવણી આપી. આજકાલ આપણા દેશમાં મહત્તાને કાઈ ખાક્ષેત્રના કાર્ય સાથે જોડવાની વૃત્તિ જણાય છે. એ દૃષ્ટિએ પણ ૫'ડિત લાલને જૈનસમાજ માટે જે કાર્ય કર્યુ છે તે અમૂલ્ય છે. પરંતુ મહત્તાનું માપ કાઇ બહારના ધેારણે કાઢવાનુ હેતું નથી. પડિંત લાલનની મહત્તાનું' ખરૂ' માપ એમના સત્ય પ્રાપ્તિ માટેના અંતરના પ્રયત્નામાં રહેલુ' છે. આપણી પ્રજા જેટલા પ્રમાણમાં આ મહાન સત્ય સમજતી થશે. તેટલા પ્રમાણમાં આપણી સંસ્કૃતીનાં મૂળને સાચવી શકશે. આ માખતમાં પડિત લાલનનુ જીવન આપણી અત્યારની પેઢીને પ્રેરણા દાયક નીવડશે, અબાલાલ પુરાણી, (આ પત્ર લખનારનું નામ છે અખુભાઇ પુરાણી. તેઓ શ્રી અરવિંદ આશ્રમના થાંભલા જેવા છે. તેમણે અનેક પુસ્તક લખ્યા છે. ગુજરાતની પ્રજા તેમના પ્રત્યે સન્માન ધરાવે છે. ) ત ૨૧ Page #423 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨ ) પંડિત હાલન થાનગઢ તા. ૧૩-૪-૫૯ શ્રીમાન મુરબ્બીશ્રી શીવજીભાઈ, શ્રી ઘોઘા શ્રીમાન લાલન શ્રી ફતેચંદ કપુરચંદના પરિચયમાં ઘણા વખત પહેલા પાલીતાણા નરશી નાથામાં તેઓ ઉતહતા ત્યારે મળવાનું બનેલ. તેઓની વિદ્વતા, ઠ ડ સવભાવ, ધર્મનું જ્ઞાન, ધ્યાન અપૂર્વ અને અદભુત હતું, ઘણા પુસ્તકો લખી તેમણે સમાજ ઉપર સારે ઉપકાર કર્યો છે, તે ભુલાય તેમ નથી. તમે તે તેમના ઘણા પ્રસંગમાં આવી લાભ લીધેલ તે પુસ્તક પ્રગટ થશે. તે વાંચીને જોઈશું. લી. શુભેચ્છક, માણેકચંદના ઘટીત. (આ પત્ર લખનારાનું નામ છે માણેકચંદ પિપટલાલ. તેઓ થાનગઢના રહીશ છે વયોવૃદ્ધ છે. તેમનામાં શ્રદ્ધા છે ભક્તિ છે અને ગુણદષ્ટિ સાથે સેવાભાવ છે.) ૫૦ ઘાટકોપર તા. ૧ર-૫-૫૯ શ્રીયુત શિવજીભાઈ ભાવનગર પંડિત શ્રી લાલન અને હું અનેક વખત સૌરાષ્ટ્ર અને Page #424 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૨૩) કચ્છમાં પરસ્પર પરિચયમાં આવ્યા હતા. તેઓશ્રી રવભાવે આનંદી, મસ્ત, તવંગવેષક અને ચિન્તક હતા. લી. આ, નેમસાગરસૂરિ , ના સપ્રેમ આત્મભાવે ધર્મલાભ, (આ પત્ર લખનારા અંચલગચ્છના આચાય છે. તેમનામાં વક્તત્વ શક્તિ છે. તેઓએ નાની અવસ્થામાં દિક્ષા લીધી છે, તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં સંઘમાં જાગૃતિ આણું છે.) પ્રીયશ્રી શિવજીભાઈ, પત્ર મળે આનંદ થયો. હવે હું પણ વૃદ્ધ થયો છું. પહેલાંની માફક ફરતું નથી આપની આજ્ઞાનુસાર પંડિતજી વિષે થોડું લખી મોકલ્યું છે, આપને યોગ્ય લાગે તે પ્રસિદ્ધ કરશે. હું અહીં આ મહીનાની આખર સુધી છું. અનસૂયાબહેનને ત્યાં “આરાધના” માઉન્ટ આબુ, તબિયત સારી હશે. મુંબઈમાં શ્રી સરલાબહેનને તથા તેમના પતિશ્રીને બેવાર મળ્યો હતે. લી. અદ્વૈતાનંદ ના સ્નેહ નમન. શ્રી પંડિતજી લાલન, શ્રી પંડિતજી લાલનના સંપર્કમાં હું અમદાવાદ અવારનવાર આવતો. તેમની સાથે આધ્યાત્મિક વિષયોની ચર્ચા પણ થતી. શ્રી પંડિતજી પિતે જૈન હતા. જૈન ધર્મના પિતે પ્રખર વિદ્વાન હતા. પણ તેઓશ્રીમાં મતાંધતાને Page #425 -------------------------------------------------------------------------- ________________ (૨૪) પંડિત લાલન સદ તર અભાવ હતેસર્વ ધર્મો તરફ સમભાવ રાખવામાં તેઓશ્રી માનતા હતા. એક જ લક્ષય તરફ જવાના આ બધા ભિન્નભિન્ન ભાગ છે, એવું તેઓશ્રીનું મંતવ્ય હતું. - શ્રી પંડિતજી સારા વક્તા અને લેખક પણ હતા.' સંતજનેના પ્રેમી હતા. તેઓશ્રીની ભાષા સરળ અને અસરકાશ્ક હતી. ભાષણ કરતી વખતે ઘણીવાર પ્રેમાવેશમાં તેઓશ્રી આવી જતા અને શ્રોતા વગરને પોતાની સહદયતાને પરિચય કરાવતા. ઘણી મોટી વયે દેહ ત્યાગ કર્યો. પણ પિતે બેશક યુવાન છું. એમ કહેતા. વિચાર-શક્તિના સામર્થ્યમાં તેઓશ્રીને પૂર્ણ શ્રદ્ધા હતી. છેવટ સુધી તેમનામાં યુવાનને ઉત્સાહ હતે. પાયા વિના વ્યક્તિગત અને સામુહિક જીવનને સર્વાગીણ અને ચિરસ્થાયી વિકાસ અશક્ય છે. એમ તેમની દઢ માન્યતા હતી. આવા સંતપુરૂષના બોધ વચનેને સંગ્રહ કરીને પ્રસિદ્ધ કરવાનો વિચાર સ્તુત્ય છે. આમ જનતાને તેથી ઘણે લાભ થશે. એ નિસંદેહ છે. * આરાધના માઉન્ટ આબુ સ્વામી અધ્યેતાના તા. ૩–૧–૫૯ (આ પત્ર લખનારાં સ્વામી શ્રી અદ્વૈતાનંદજીના લેખ ઘણીવાર Page #426 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૨૫ ) અખંડ આનંદમાં આવે છે. તેઓ જે વાંચતા હશે તે સ્વામીજીને સારી રીતે જાણતા હશે. તેઓ વિદ્વાન છે અને નમ્ર છે.) વૈશાખ સુદ ૫ જયપુર શહેર (રાજસ્થાન) ઘીવાલકા રસ્તા, શ્રી આત્માનંદ જૈન ભવન, તા. ૧૩-૫-૫૯ શ્રીયુત શિવજી દેવશી, શ્રી ગેડીજી મહારાજ ઉપાશ્રયે. આપને પત્ર તા. ૯-૫-૫૯ ને લખેલ મળ્યો. પંડિત લાલનને માટે ખાસ પરિચય નથી. મુંબઈમાં સ્વર્ગીય પૂ. પા. પંજાબકેસરી, યુગવીર આચાર્યદેવ શ્રીમદ વિજયવલભસૂરીશ્વરજી મ. સા. ના ચાતુર્માસમાં એકાદ વાર સામાયિક વિષયમાં વ્યાખ્યાન પછી ભાષણે આપેલાં તે મેં સાંભળેલા, જેથી હું કહી શકું છું કે એએના ભાષણે રેચક, કર્ણપ્રિય અને શ્રોતાજનેને ખુશ કરનારા હતા. સં. ૧૨ માં પૂ. પા. પરમ ગુરૂદેવ શ્રીમદ વિજયવલ્લભ સૂરીશ્વરજી મ. સાહેબનું ચાતુમસ વડેદરા (ગુજરાત) માં હતું. તે વખતે શ્રી પરમ ગુરૂદેવે પંડિત લાલનને પાશ્રીમાત્ય દેશોમાં જૈન ધર્મના પ્રચાર માટે મોકલ્યા હતા. અને એઓ ત્યાં જઈ કેટલાક સમય ત્યાં જૈનધર્મને પ્રચાર કરતા રહ્યા. આ સંબંધમાં શ્રી પરમ ગુરૂદેવ ઉપર એઓના Page #427 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨૬) પંડિત લાલન પ્રચાર સંબંધી પત્રો આવેલા. એમાં જાણવા જેવી અને ઉપયોગી હકીકત લખાયેલ હતી. પણ અફસોસ સ૬ અફસોસ છે કે એ પત્રો મારી પાસે નથી. નહીં તે આપને મોકલાવી આપત, જેથી એવણના જીવનચરિત્રમાં ઉપયોગી થાત, અસ્તુ, ભાવી પ્રબલ, સં. ૨૦૦૭ માં શ્રી પરમ ગુરૂદેવ પાલણપુરથી વિહાર કરી પાલીતાણા પધારતા એક દિવસ લગભગ સાંજના પાંચેક વાગ્યે સેનગઢ શ્રી ચારિત્રાશ્રમમાં પધાર્યા. પંડિત લાલન સેનગઢમાં હતા. શ્રી પરમ ગુરૂદેવના પધારવાના સમાચાર સાંભળતા જ રાતના એઓ દર્શનાર્થે આવ્યા. અને લગભગ કલાકેક સ્થિરતા કરી ધમાં ચર્ચા કરી હતી. વાવૃદ્ધ અને નેત્રામાં જોતિ નહતી છતાં ભાવના હતી. આપ ગુજરાનવાલા પંજાબમાં શ્રી પરમ ગુરૂદેવના દર્શનાર્થે આવેલા અને એઓશ્રીજીના જન્મ દિવસે ગુરૂ સ્તુતિ રચી છપાવીને લાવ્યા હતા અને જનતામાં વિતરણ કરી હતી. એ શુભ પ્રસંગે આપે આપેલ ભાષણ તેમજ સં. ૨૦૦૭ માં પરમ ગુરૂદેવના પાલીતાણામાં પ્રવેશ પ્રસંગે તેમજ સં. ૨૦૦૮માં એઓશ્રીજીના જન્મ દિવસના પ્રસંગે આપે આપેલ ભાષણે હજુ સુધી મારા કણેમાં ગાજી રહેલ છે. ધર્મરને વિશેષ રાખશે. હાલ એ જ, લીસ્વયમ સમુદ્રવિજયના ધર્મલાભ, (આ પત્ર લખનાર પંજાબકેશરી શ્રી વિજયવલ્લભસૂરિના શિષ્ય Page #428 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૨૭) છે. પિતે આચાય છે, અને તેમની દષ્ટિ વિશાળ છે અને જ્ઞાન અગાધ છે, પંડિતજી ઉપર તેમની કૃપા દૃષ્ટિ છે.) ૫૩ બંસી તા. ૨૭–૪–૫૯ મુરબ્બી શ્રી શીવજીભાઈ, પહેલે પત્ર મળ્યો. ત્યારે તે કંઈ લખવાનું મન નહેતુ. ત્યાં આ બીજો પત્ર મળે, હવે છટકી શકું તેમ લાગતું નથી. જો કે આજકાલ કંઈજ લખવાના મુડમાં નથી. પણ આટલા પ્રેમવશ થઈને લખેલા પત્રને ટાળી શકતો નથી. એથી ઉતાવળે આ સાથેના પાના લખી મોકલું છું. આશા છે કે કામ ચાલશે. પ્રફ ફાઈનલ છપાય તે પહેલાં જેવા મોકલશે. સુચના:-વ્યાકરણ દોષ સિવાય કે હસ્વ દીના ભાષા દેષ સિવાય કંઈ જ ફેરફાર ન થાય તે જોશો. પ્રફ બને તે ફાઈનલ છપાય તે પહેલાં મને વાંચવા મેલશે. –બંસી. રગીલે લાલન ૩૦-૩ર વર્ષો પહેલાંની એ સમૃતિ તાજી થતાં મહારા માનસ પ્રદેશ પર ચીતરાયલું એક મનહર “રેખાચિત્ર આજે ઉપસી આવે છે. આછી આછી રેખાઓ અને જાંખા જાખા રંગે વચ્ચે છુપાયેલું સત્વ “આજે પણ જીવનને એક શક્તિ” ધીરે છે! અમારી “મદભરી” યુવાનીનું એ પ્રભાત હતું. મેં કે ગાંડાઘેલા સવપ્નાઓમાં અમે જુલતા હતાં, અમારી ઈદ Page #429 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨૮ ) પડિત લાલને ગીમાં “મસ્તી” ઉભરાતી હતી. કંઈક કરવું, કરતાં કરતાં મરવું, ને મરતાં મરતાંય આદર્શ અને ખુમારીમાં હસતાં જ રહેવું એ અમારી અંદરની “ગરમી” હતી. ત્યારે ભાવનગરમાં જૈન યુવક પરિષદ ભરાયલી. “પાટણની પ્રભુતા'ના અંગે અમારા દિલમાં સારો કે ખેટે એક પ્રકારને રેષ હતે. યાદ છે ત્યાં સુધી એ ઠરાવાર ભાષણ “ભરડવાને” મહનેય મેકે મળેલ. જેશથી બોલીને બેસી ગયા ને મહારા ચહેરા પર પરસે ટપકી પડયે. | મોઢું લૂછીને જોઉં છું ત્યાં મહારા આશ્ચર્ય વચ્ચે એક ૬૯ વર્ષને “ડોસલે” ધબ ધબ કરતે મંચ પર દેડતે આવ્યું. - હું જરા ચીડાય ને મહારી ચીડ મહને જ વધુ ચીડાવવા બેઠી. શબ્દ સાંભળ્યા. “ આ દ વ ” “ જુવાન લાલન આ મંચ પરથી પડકારે છે કે કેવા બળવાન આત્માના એ “પ્રેરણા” દાયી શબ્દ ! કેણ હતું એ. “જુવાન લાલન? જે હારી જુવાનીનેયે પડકાસ્સે હતે? ૨૫ વર્ષના જુવાનને ૭૦ વર્ષને ડેસો તેણે માથે પહેરેલી હતી ખાદીની ટોપી, આપે લગાવેલા હતા ચશ્માં, શરીરે પહેરેલું હતું પહેરણ ને ઉંચી પહેરેલી હતી પોતડી. Page #430 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૨૯ ) પાતળું શરીર, શાંત મુખમુદ્રા કાળ કાને છેાડી શકે છે? એટલે વૃદ્ધાવસ્થાની કરચલીઆ માઢા પર પડેલી હતી, પણ તેની ચાલમાં વીશ વર્ષના યુવાનના ‘ધબકાર ’ હતા. બુઢ્ઢા લાલનના શરીરમાં ૨૫ વષઁના જુવાનને આત્મા મ્હેકતા હતા. ’ એ જુવાન ન્હાતા. ઉમ્મરથી પણ એનાં પ્રત્યેક હલનચલનમાં એક પ્રકારની આપણામાં ઇર્ષ્યા જાગે તેવી ‘ તાજગી ને ચમક હતી. ? એટલે જ પહેલાં દર્શને એ મ્હને રંગીલા લાગ્યા. અને એને ‘ ર'ગીલા ' કહેવામાં ખાટુ' પણ શું છે ? કારણ કે તેના એક જીવનમાં અનેક રગે। ભર્યાં હતા. અને મહારથી દેખાતા સાવ સાદા અને સીધા જીવનપર અનેક પ્રકારની ફીલ્સફીની કૈં કૈં રૂપાળી ભાતા પડેલી હતી. આ મ્હારા ને તેમના પહેલા પરિચય | સ્વભાવે સૌમ્ય અને બહુજ ચિંતનશીલ પ્રકૃતિના, જે ચિંતનનું દાહન આપણને તેમના સામાયિક પરના તાત્વિક વિચારામાંથી સારી રીતે સાપડી શકે છે. અને સમતા પ્રેમીય કેવા ? એક વખત મે પુછ્યુ. " 66 આપ આટલા બધા એ....તામસિક · સાધુની ’ સાનિધ્યમાં કાં રહ્યા છે ? ” જવામ મળ્યા કે ૮ મારા પ્યારા સામાયિક પ્રત્યેના વિચારાની ‘ નક્કરતા ’હું તપાસી Page #431 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૦ ) પંડિત લાલન રહ્યો છું, અને કહે! મહાવીર શું ચંડકૌશિક હામે નહેતા ગયા?” આ પરથી તેમના જીવનને ખરે કયાસ નીકળી શકે છે. આ જુવાન લાલન આપણી પાસે આજે નથી પણ તેની મીઠાશ-જેમના જેમના સંસર્ગમાં તેઓ આવ્યા છે તેમના દિલમાં ભરેલી પડેલી છે. - એ જોશીલા લાલનનું જેશ, એ રંગીલા લાલનના રંગે અને એ સમતાપ્રેમી લાલનની શાંત “લાલી આપણામાં પ્રસરા ! શાંતિ, કાલબાદેવી, મુંબઈ બંસી તા. ૨૭-૪–૫૯ (આ લખનારનું નામ છે પ્રભુદાસ. તેમને સૌ બંસી તરીકે ઓળખે છે. “બંસી કંપની પ્રસિદ્ધ છે. એ ભાઈમાં સાહસિકતા, હિંમત, ધીરજ અને ઉત્સાહ સહજ છે. એઓ જાપાન જઈ આવ્યા છે. એમની કલમમાં જાદુ છે. ઠેર ઠેર સામાયિકના રહસ્યને સમજાવનાર પંડિત લાલજી સામાયિક પ્રયોગોને સમજાવવા ફરતા ફરતા સાવરકુંડલામાં એક વૈષ્ણવ સદભાવનાશાળી હરગોવિંદ શાહુકારને Page #432 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા (૩૩૧ ). ત્યાં પંડિત લાલનજીનું આગમન થયું. ઉતરતાની સાથે પૂછયું અહીં સામાયિક કરનારાઓના ઘર કેટલા? કેમ પંડિતજી આપને પ્રચાર કરવા ઇચ્છા છે તે હમણાં જ થાળી વગડાઉં છું, સૌ ધર્મશાળામાં આવશે. સમયસર સૌ આવ્યા. પંડિતજીએ ચરવળો કટાસણું લઈ ઉભા થઈ સામાયિક લેવાની શરૂઆત કરી. સૌથી વધુ ભાવવાળી સામાયિક કેણે કરેલી, પૂણિયા શ્રાવક, જેની સામાયિક ભગવાન મહાવીર દેવે વખાણું. આ ભાવ શાથી આવે નીતિની કમાણું, સચ્ચાઈપૂર્વકનો વ્યવહાર, મનને સ તેષ, સાદાઈમાં આનંદ, આવા ગુણે આવે તે સામાયિકનું ફળ બેસે જ. - સામાયિકને પાવર એક વખત ભાવનગરમાં સામાયિક વિષે સમજાવતાં પંડિતજીએ કહેલું આજની કરેલી સામાયિકને પાવર ૨૪ કલાક રહે તે જ ક્યની સફળતા. સમતાની ખીલવણું કેવી રીતે કરવી, મૂળ ગુણ આત્માને સમતા છે. જે વિકૃતિ થઈ છે તે સામાયિક દ્વારા દૂર કરી લેગસમાં આવતા ૨૪ ભગવાને આચરેલી સમતા ખીલવવા તેમના ગુણેનું મરણ સામાયિકમાં કરતાં કરતાં સમતાને પાવર વધારો. એવી શુભેચ્છા. સદગુણત્રીજી તા. ૨૫-૪-૫૯ નરશી નાથા ધર્મશાળા પાલીતાણા Page #433 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૨ ) - પંડિત લાલને (આ પત્ર લખનારનું નામ છે. સગુણથી. તેઓએ ગૃહસ્થા શ્રમમાં શિક્ષણનું કામ ઘણું વર્ષ કર્યું છે. બાલબ્રહ્મચારી છે. તેમનામાં સેવાની તમન્ના છે. મતાગ્રહથી તેઓ દૂર છે.) કિંમત કેની? સેનગઢમાં વીરચંદ પાનાચંદના ભાઈના બંગલામાં એક પ્રસંગે ઘણા બહેને એકઠા થયા હતા. તે વેળા આભૂષણોમાં સજજ થએલા બેનેને સમજાવવા પંડિતજીએ કહ્યું, હું એકવાર લંડન ગએલે, ત્યાં મીસ મેરી મને પિતાને બંગલે લઈ ગયા. ત્યારબાદ મેં પૂછયું તમારે મન કિમતી શું? તેઓ એક ડાબલો લઈ આવ્યા. એક પછી એક ત્રણ પેટી ખેલી તેમાંથી કિંમતી ચળકાટ વાળી હીરાની વીંટી બતાવી, મેં કહ્યું આ વીંટી કિંમતી કે એને જેનાર વધારે કિંમતી? જેનાર આત્મા છે, તે એની કિંમતને ? આ વાકય સાંભળતા તેઓ છક થઈ ગયા. આ આદેશની સંસ્કૃતિ અને તેનું જ્ઞાન, વાહ પંડિતજી આપને ધન્યવાદ. તા. ૨૬-૫-૫૯ કીર્તિલતાશ્રીજી - પાલીતાણા (આ પત્ર લખનારા સાધવીજીનું નામ છે. શ્રી કિર્તિલતાશ્રી. તેઓ અંગ્રેજી મેટ્રિક સુધી ભણેલા છે, તેમનામાં જિજ્ઞાસા છે, ને વિશાલતા છે. સશુણાશ્રીના તેઓ શિષ્યા છે. ) Page #434 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૩૩) - - - - એક અમૂલ્ય પ્રસંગ . . આજથી લગભગ પંદર વરસ પહેલાં સોનગઢમાં શ્રી પૂ. પંડિત લાલનજીને સુસમાગમ શાહ કપુરચંદ હીરાચંદના બંગલામાં થયેલ હતું. તે વખતે તેઓશ્રીના સત્સંગનો લાભ લેવા ઘણા ભાઈઓ અને બહેને એકઠા થયા હતા. ત્યારે પંડિતજીએ પૂછયું દુનિયામાં કિમતીમાં કિમતી શું? ત્યાં બેઠાલામાંથી એકે કહ્યું કે કેહીનુર હીરે. તેઓશ્રીએ જણાવ્યું કે હીરે દેખનાર કોણ? એક હેને કહ્યું કે આંખ, આંખ હોય છતાં આત્મા ન હોય તે આંખેથી ન દેખાય. માટે કિંમતીમાં કિમતી આત્મા છે ખરું ને? શ્રી પંડિતજીની વાત કરવાની ઢબ એવી સુંદર હતી કે તેઓશ્રીને સત્સંગ એકવાર થયા બાદ વારંવાર નવું નવું જાણવાની જીજ્ઞાસા થયા કરે. - તેઓશ્રીને આત્મા જ્યાં હોય ત્યાં શાંતિ મળે. એવી અંતરેચ્છા. નરશી નાથાની ધર્મશાળી લી. અચરતબહેન દેશી પાલીતાણા તા. ૪-૬-૫૯ સમુહ બળ - જૈન સમાજની ઉન્નતિ માટે એક દષ્ટાંત બસ છે. એક વખત પંડિતજીએ પૂછયું પાણી અને પત્થર એ બેમાં Page #435 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૪) પંડિત લાલન કઠણ કણ? સાંભળનારામાંથી એકે કહ્યું પત્થર કઠણ, ત્યારે પંડિતજીએ કહ્યું કે પાણું. પાણીનું સમુહ બળ પત્થરના ચૂરેચૂરા કરી નાખે છે. આ રીતે જે સમુહ બળ કેળવાય તે પાણી આટલું કરી શકે છે તે માનવીનું સમુહ બળ શું શું ન કરી શકે. નરશી નાથાની ધર્મશાળા લી. અચરતબહેન દેશી પાલીતાણું તા. ૪-૬-૫૯ (આ પત્ર લખનારનું નામ છે અચરતબહેય દોશી. તેઓ વિદુષી છે. તેમના પતિ વિદ્વાન છે. દંપતીએ જીદગીભર શિક્ષણ આપવાનું કામ કર્યું છે. તેમના સ્વભાવમાં નમ્રતા અને વિનય સહજ છે.) પ૭ અમદાવાદ, તા. ૨૨-૬-૫૯ મુરબ્બી શ્રી શિવજીભાઈ આ સાથે શ્રી લાલન સાહેબ અંગે સૂઝયું તે લખી મેકહ્યું છે આની પહોંચ જરૂર મોકલશો. - લી. આપને, રતિલાલના પ્રણામ ગૃહસ્થસંત શ્રી લાલનસાહેબ સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે અધ્યાત્મિસાધના કરવા માટે કે જીવનને સંત કેટિનું શુદ્ધ અને Page #436 -------------------------------------------------------------------------- ________________ પ'હિતજીની પ્રતિભા ( ૩૩૫ ) ઉચ્ચ મનાવવા માટે ઘરસ'સારને-ગૃહસ્થાશ્રમના ત્યાગ કરવા અનિવાય છે, પણ આ માન્યતા એકાન્તિક ન ખની જાય, કે ગૃહસ્થાશ્રમમાં રહીને ઉચ્ચ કોટીની આત્મસાધના ન જ થઈ શકે એવી લાગણી ગૃહસ્થાશ્રમીઓમાં ઘર કરી ન જાય એ માટે સકે સકે એવી કેટલીક વીરલ વ્યક્તિએ જન્મે છે કે જે, ગૃહસ્થાશ્રમના ત્યાગ કર્યા સિવાય કે વેશપરિવત ન કર્યાં સિવાય, સહજપણે, જ્ઞાન અને ચારિત્રની ઉંચી સાધના કરી બતાવે છે. અને મુળાઃ પૂનાસ્થાતં કુળિયુ ન પ હિત ના ૬ વચઃ ' એ ઉક્તિને સાચી પાડે છે. શ્રી લાલન સાહેબ આ સદીના આવા જ એક ગૃહસ્થ સંત હતા. નિર્દોષ જીવન, બાળક જેવું ભાળું હૃદય, ધમ પ્રત્યેની દૃઢ શ્રદ્ધા, ધમ પાલનની સતત જાગૃતિ, ધમ પ્રચારની ખરી ધગશ, આછી જરૂરિયાતા, અક્રિયનવૃત્તિ, વગેરે અનેક ગુણેાથી લાલન સાહેબનુ' જીવન મઘમઘતુ' હેતુ', નર્યાં શુષ્ક ખૌદ્ધિક કે તાર્કિક વાદાવાદના બદલે પ્રેમભરી હાર્દિકતા, એ એમના જ્ઞાનની અનેાખી વિશેષતા હતી, અને એ વિશેષતા એમને સતાના માર્ગોના પથિક તરીકે ખિડ્ડાવતી. એક હૃદયસ્પર્શી વ્યાખ્યાતા તરીકે જ્યારે શ્રી લાલન સાહેબની નામનાની ચામર મેલખેાલા હતી, ત્યારે તે એમનાં દન કરવાના કે એમની ઉર્મિલતા ભરી વાણી સાંભળવાના વખત નહેાતે મળ્યો પણ એ વખતે ધાર્મિક બધ આપતી એમની નાની નાની સરળ અને સાદી પુસ્તિફાઓ વાંચેલી એ યાદ છે, એ વખતે શ્રી લાલનસાહેબ Page #437 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૬ ) પંડિત લાલન પ્રત્યે મનમાં અહાભાવમિશ્રિત આદરભાવ જાગ્યા હતા, એમ કહી શકાય. એક માટે માટે એમના દર્શન કરવાના અને એમની લાગણી ભીની વાણી સાંભળવાના થોડાક અવસર મળ્યેા હતા, શ્રી લાલનસાહેબનુ નામ યાદ આવે અને એની સાથેાસાથ જ young ( નવજુવાન ) શબ્દ યાદ આવે એ અને જ નહીં, એમ કહી શકાય કે એ શબ્દ એમના નામના પર્યાય કે અંશ જ અની ગયા હતા. કાચા અને છાયાને અલગ કરી શકાય તા એ બે શબ્દોને જુદા પાડી શકાય. અને જો જરા ઉંડાણથી વિચાર કરીએ તે। એ એક જ શબ્દમાં એમના જીવનના વિશેષતા અને એમના જીવનના સદેશ સમાઇ જાય છે. કાયાને તે વૃદ્ધ થતી સદાકાળને માટે કાણું રોકી શક્યું છે ?' કાઈ ઉપર આજે તા કાઈ ઉપર કાલે, એમ સૌ ઉપર વાધ યના પડછાયા પડવાના જ છે, જે નાની ઉંમરે જ દુનિયામાંથી વિદાય થઇ જાય એમની તે વાત જ શું કરવી ? પરંતુ જે પેાતાના મનને વાકયની અસરથી દીન-હીન કે શિથિલ-રાકડું' મનવા ન દેતા મસ્ત, જાગ્રત અને ગતિશીલ રાખે એ સદા જુવાન. શ્રી લાલનસાહેબનુ' ચૌવન આવુ' ચિર'જીવી હતું, અને એ ચિર’જીવી યૌવને જ શ્રી લાલનસાહેબને અમરપણાનાં અમૃત અર્યાં હતાં. શ્રી લાલનસાહેબના ચિરયૌવનને બીજી રીતે પણ આળખી શકાય. ધમ પાલનની એમની તત્પરતા, ધર્મ Page #438 -------------------------------------------------------------------------- ________________ પતિજીની પ્રતિભા ( ૭૩૭ ) પ્રચારની એમની ધગશ અને ધર્મના ઉંડા તત્વાને જાણુ વાની એમની જિજ્ઞાસા જિન્દગીના છેડા સુધી છન્નુ વર્ષની ઉંમર સુધી પણ કુંઠિત થઈ ન હતી. મનને નીતેનીસ, મન હવે સાર એ ઉક્તિ મુજબ લાલનસાહેબે પેાતાના જીવનમાં સદાય જયના જ અનુભવ કર્યાં છે, જેના મનને વાકય સ્પર્શી શકતું નથી. એના કદી પરાજ્ય થતા નથી, અને સદા વિજય હાંસલ કરવાને આ કીમિયા, એનુ' નામ જ આત્મસાધના, અને આત્મશક્તિ, શ્રી લાલનસાહેબ એ માર્ગના જ ઉપાસક હતા. એમની તત્ત્વજિજ્ઞાસા તા એવી કે એને સતાષવા એ ગમે તેની પાસે પણ જઈ પહોંચે અને એમ કરવામાં આખરૂ, પ્રતિષ્ઠા કે ગૌરવભંગના કોઇ વિચાર એમને રાકી શકે નહીં, એમ કરવા જતાં સમાજમાં પોતાને માટે ગેરસમજ ઊભી થશે, પોતે લેાકનિંઢાના ભાગ બનશે કે સામા માણસા પેાતાના ગેરઉપયાગ કરશે-એવા બધા ભયને એ ખ'ખેરી નાખતા અને જે વખતે જે કરવા જેવુ લાગે એમાં એ તન્મય બનીને લાગી જતા. હૃદયની ઊમિલતા કે ભાવુક્તાના જ જાણે તેઓ ઉપાસક હતા. પેાતે ધર્મતત્ત્વને સમજવુ' અને બીજાને એ સમજાવવું, એ એમના જીવનની માજ હતી; અને એ માજને લીધે જ એ હમેશાં આપ સ્વભાવમાં મસ્ત રહેતા, અને દુનિયાની જજાળ અને જળેાજળાથી પાતાના મંતરને અલિપ્ત રાખી શકતા. આ રીતે એમનુ જીવન જળકમળનાં જીવન્ત એધપાઠ સમુ અન્યું હતું. २२ Page #439 -------------------------------------------------------------------------- ________________ પંડિત લાલન શ્રી લાલન સાહેબનું સામાયિક બહુ જાણીતું છે. એમ લાગે છે કે સામાયિકને એમણે જીવનમાં સમતાનો લાભ કરવાનું સાચું વાહન બનાવ્યું હતું, અને સાચું સામાયિક કેને કહેવાય એનું એમણે છાંત પૂરૂં પાડયું હતું. એક સાચા સામાયિકના ઉપાસક તરીકે આપણે શ્રી લાલન સાહેબને હમેશાં સમય કરીશ. * આટલી ઉત્કટ ધાર્મિકતાની સાથોસાથ ભારોભાર રાષ્ટ્રીયતા, એ શ્રી લાલન સાહેબની ન ભૂલી શકાય એવી વિશિષ્ટતા હતી. પિતાના ધર્મનું અણીશુદ્ધ પાલન કરવાની સાથોસાથ મહાત્મા ગાંધીજીની રાષ્ટ્રઉદ્ધારની પ્રવૃત્તિનું એમણે મહત્વ પિછાન્યું અને એમાં પિતાને બનતે સક્રિય સાથ આપો, એ શ્રી લાલન સાહેબની વ્યાપક અને ઉદાર દષ્ટિનું સૂચન કરે છે. શ્રી લાલન સાહેબે ચાર–સાડાચાર વર્ષ લગી પરદેશમાં જન ધમને અહિંસાને સંદેશ સંભળાવવાનું જે અજોડ કાર્ય કર્યું હતું, એ તે એમના જીવનની યશ કલગીરૂપ બની રહેશે. અત્યારે જ્યારે આખા વિશ્વમાં અહિંસાને પ્રચાર કરવાને સોનેરી અવસર આવ્યું છે ત્યારે શ્રી લાલન સાહેબનું સહેજે સમરણ થઈ આવે છે. એમણે આદરેલા એ કાર્યને વ્યવસ્થિતપણે અને વેગપૂર્વક આગળ વધારવું એ જ આવા પવિત્ર ધર્માત્મા સંતપુરૂષને સાચી અંજલિ છે. રતીલાલ દીપચંદ દેસાઈ Page #440 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૭૮) " (આ લેખ લખનારા ભાઈશ્રીનું નામ છે શ્રી રતીલાલ દીપચંદ દેસાઈ. તેમનામાં વિદ્વતા અને નમ્રતા સાથે છે. તેઓ વક્તા છે. લેખક છે અને કવિ છે. તેમનામાં સેવાની ભાવના છે અને શાસનની દાઝ છે.) પાલીતાણા, તા. ૬-૬-૫૯ પૂજ્ય શિવછતાદા, આપનો પત્ર પ્રાપ્ત થયે. પ્રત્યુત્તર આપવામાં વિલંબ માટે ક્ષમા. આપશ્રી પંડિત શ્રી લાલનજીની જીવન-ઝરમર આલેખી રહ્યા છે એ એક આનંદપ્રદ ખબર છે. આનંદ એટલા માટે નહિ કે આપના એક સનેહી-સ્વજનની પ્રશંસા પાથ રતી અને ગુણે ગણાવતી એક સુંદર પુસ્તિકા પ્રકાશિત કરશે ! આનંદ અને વિશિષ્ટ આનદ એટલા માટે કે આપ એક એવા મહાપુરૂષનું ચરિત્ર લખી રહ્યા છે કે જેણે હંમેશાં સૌ નેહીઓ, સવજને અને સારાયે સમાજમાં પ્રેરણા અને પ્રાણ પૂર્યો છે.! આપની દ્વારા, વર્તમાન પત્રોથી અને કવચિત અંગત પરિચયથી પણ પં. લાલન વિષે ઘણું ઘણું જાણ્યું-સાંભળ્યું છે. હેમની વિશિષ્ટ વિદ્વતા, સમ્યજ્ઞાન, ઉત્તમ ચારિત્ર, અસામાન્ય સજજનતા, અગાધ ધર્મભાવના આવા આવા તે અનેક સગુણે અને સદ્ભાવનાએ તેમના જીવનમાં વણાયેલ હશે! Page #441 -------------------------------------------------------------------------- ________________ (૩૪). પંડિત લાલને પં. લાલનને મહને થડે અંગત અનુભવ છે. હું લીંબડી બોડીંમાં ભણતે હતે. ૧૯૨૭-૨૮ ની વાત હશે. . લાલનજીએ અમે સૌ વિદ્યાર્થીઓને એમની સરળ, સમજાવટભરી અને ધીરી શિલિમાં સંબોધ્યા આદર્શ વિદ્યાર્થી જીવન, જીવનમાં સંસ્કાર સૌરભ, ધર્મનું જીવનમાં કેન્દ્ર સ્થાનમાં આવી અનેક વાનગીઓ ચખાડી. ખૂબ મજા પડી. - પરન્તુ ખાસ તે પં. હાલનજીએ અમને “સામાયિક' કરાવી તે અંદગીભર વિસરાશે નહિ. સૌ વિદ્યાથીઓને સામાયિક કરવા બેસાડ્યા, પિતે ચરવળે લઈ અમારી વચ્ચે ઘુમતા ગયા અને વિધિ દરમ્યાન પ્રત્યેક સૂત્રને વિગતવાર અને બારીકાઈથી શબ્દાર્થ સમજાવતા ગયા, ત્યારે જ અમને સમજાયું કે “સામાયિક એટલે માત્ર ૪૮ મીનીટ મુંગા બેસી રહેવું એમ નથી પણ જીવન અને વ્યવહારને સ્પર્શ કઈ વિશિષ્ટ અર્થ પણ છે. ત્યારે જ અમને લાગ્યું કે “સામાયિક એ સૂરોને બરે ગણગણાટ નથીએ તે માનવીના હદય-તાર ઝણઝણાવી મૂકી જીવનમાં સૂરીલાપણું અને એક્તાનતા આણી દે છે. મીઠું-મધુરું સમતાનું સંગીત પીરસે છે. પંડિતજીએ પૂકાયું. “સામાયિકની સરવાણીઓમાંથી સમતા, નમ્રતા અને સરળતાને ત્રિવેણી સંગમ જન્મે છે. જીવન ધન્ય બને છે.” પાલીતાણામાં પણ સદ્દભાગ્યે તેમને મળવાને એકાદ પ્રસંગે પ્રાપ્ત થયેલ તેમની સાદાઈ, સજજનતા અને સર Page #442 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૪૧) ળતાની હમેશાં મને ઉંડી છાપ પડી છે. સમાજમાં તેઓશ્રીનું ઉંચું સ્થાન હતું જ. પણ કદીયે એમણે એ દાવે કે દેખાવ કર્યો નથી! એ તે કહેતા કે “ હું તે નાને માણસ છું, તિર્થંકરને પ્રતિનિધિ છું...કંઇપણ કરી છૂટવાની ભાવના સેવું છું.” આ શબ્દ જ એમની અલ્પતા, નમ્રતા કે સરળતા દાખવે છે. પિતાની જાત જ અવગણ અન્યને ઉપયોગી બની - પાર પત્તાં મૂિત | સૂત્ર અનુસાર જીવન જીવી ગયા. પંડિતજી તે એક મહાન વિભૂતિ હતા. હેમના વિષે હું શું લખી શકું? લાયકાત પણ હારી શી? આ તે અનુભવના બે શબ્દ સરી પડ્યા એ ટાંક્યા છે. ખરેખર એ મહાપુરૂષને સાચી અંજલી આપવી હોય તે આપણે એમના જીવનને અનુસરીએ અને ધન્ય બનીએ. લીસેવક, ડૉ, ભાઈલાલ એમ, બાવીશી ના સવિનય વંદન, * (3. ભાઈલાલ બાવીશીને પાલીતાણામાં કેઈ ન જાણે એવું બને જ નહિ. પાલીતાણું સ્ટેશનથી તલાટી સુધી શિક્ષણની પ્રત્યેક સંરથામાં તેમણે પિતાને હિસ્સો આપ્યો છે. તેઓ વિવેકી છે. સમયના જાણુ છે અને સેવાપ્રિય છે.) Page #443 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪૨ ) પંડિત લાલન પિસ્ટ-વલાદ (છલે અમદાવાદ) તા. ૧-૬-૫૯ પંડિત લાલનજી ( સ્વામી માધવતીર્થ ) પંડિત લાલનને પહેલો પરિચય મને ઈ. સ. ૧૯૦૬ની સાલમાં મુંબઈમાં થયો હતે. તે વખતે મેં તેમનું એક જાહેર ભાષણ સાંભળ્યું હતું. તેમણે યુરોપ અને અમેરિકાની મુસાફરી કરેલ. અને તેમનું વાંચન વિશાળ હતું તેથી અનેક પ્રકારના નવા દષ્ટાંત આપીને સાંભળનારાઓ પાસે પિતાને વિષય સ્પષ્ટ કરી શકતા હતા અને તેથી તેમના ભાષણે કપ્રિય થયા હતા. અમેરિકાના એક પ્રસંગનું વર્ણન આપતાં તેમણે કહ્યું કે “એક ધનાઢય બાઈને સુંદર ગાલીચે તેમની એક નેકર બાઈએ શાહી ઢળીને ડોક ભાગ ખરાબ કર્યો હતો. તેને બળાપ તે શેઠાણી પંડિત લાલન પાસે કરવા લાગ્યા. એટલે પંડિતજી તે બગડેલા ભાગ ઉપર ઉભા રહ્યા અને તે ભાગ દાબી દીધો. ' અને કહ્યું કે “તમારે ગાલીચે ક્યાં બગડ્યો છે?” ટુંકામાં તેના કહેવાને ભાવ એ હતું કે સંસારમાં થોડે વિક્ષેપ થાય તે દાબી દઈને સારે ભાગ લેવાની ટેવ પાડવી જોઈએ. બીજા એક ભાષણ વખતે કેઈએ તેમને પૂછયું કે “ જૈન ધર્મમાં એમ કહેલ છે કે” આ પંચમઆરો કઠણ Page #444 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૪૩ ) છે. અને આ આરામાં કેઈને મેક્ષ થવાને નથી. તેના જવાબમાં પંડિતજીએ કહ્યું કે “આપણે પ્રયત્ન કરીને, સાધના કરીને મોક્ષના બારણા સુધી તે પહોંચી જશું અને પછી જ્યારે મોક્ષને દૂરવાજો ઉઘડશે ત્યારે તેમાં દાખલ થવાને આપણને પહેલી વખત મળશે.” પંડિતજી હમેશાં આશાવાદી હતા. તેમના મુખમાંથી નિરાશાને શબ્દ નીકળતું નહોતું. તેમને અમેરિકન લેખક એમર્સનના લેખે બહુ ગમતા હતા. કારણ કે તેમાં તેને જોઈતે સર્વાત્મ ભાવ મળી શકતું હતું. તેમની ૬૦ વર્ષની ઉમર થઈ ત્યારે કેઈએ પૂછ્યું કે તમારી ઉમર કેટલી છે? ત્યારે તેમણે જવાબ આપે કે ૬૦ વર્ષને જુવાન, ૭૦ વર્ષની ઉમરે અને ૮૦ વર્ષની ઉમરે પણ એ જવાબ આપતા હતા. એવી ભાવનાને લઈને ૫ વર્ષની ઉમર સુધી પહોંચી શક્યા હતા. તે કોઈને ઘેર જતા અને ઘરમાં બાઈ એકલી હોય ત્યારે એમ પૂછતા કે “મારા બનેવી કયાં છે?” કઈ બાઈએ કહ્યું કે “એમ કેમ પૂછે છે?” એટલે પંડિતજીએ કહ્યું કે “તું મારી બહેન થાય છે. તે તારે પતિ મારે બનેવી કેમ ન થાય ?” ઈ. સ. ૧૯૧૬ માં ઘાટકુપરમાં એક વાર તે સ્વામી હંસની પાસે બેઠા હતા. હું પણ તે વખતે હાજર હતે. તે સ્વામી હંસને તેનું જીવન વૃત્તાંત પૂછતા હતા અને સવામીજી કહેતા હતા કે હિમાલયમાં તેને ગુરૂ દત્તાત્રયના Page #445 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪૪ ) સાક્ષાત દર્શન થયા હતા. તે પછી અનુભવ લેવાની વિદ્યા તેને મળી હતી. પંડિત લાલન સાક્ષીના આત્મારૂપે "" ઇ. સ. ૧૯૨૦ માં મેં “ અરવિંદ ઘાષનું તત્ત્વજ્ઞાન પુસ્તક પ્રસિદ્ધ કર્યું'. પંડિતજીને ખબર પડી એટલે મને કહ્યું કે “ એક જાહેર ભાષણ આપીને શ્રી અરવિંદને સિદ્ધાન્ત સમજાવે . ” તે પ્રમાણે ભાષણ નક્કી થયું. પંડિતજી તે વખતે પ્રમુખ થયા. અને મે' શ્રી અરવિંદના અવતારવાદ સમજાવ્યે. પછી અમે એકાંતમાં મળ્યા ત્યારે પતિજીએ મને પૂછ્યું. કે જે શુદ્ધ બ્રહ્મ નિર'જન નિરાકાર છે, તેના અવતાર શી રીતે થતા હશે તે સમજાતુ' નથી. મેં કહ્યુ કે બ્રહ્મના બે સ્વરૂપ છેઃ— ૧. આધ્યાત્મિક સ્વરૂપ-નિરજન નિરાકાર છે અને તેના અવતાર થાય નહિ. ૨. આધિદૈવિક સ્વરૂપમાં થાડી માયા રહે છે અને માયાદ્વારા અવતાર થઈ શકે છે. શ્રી અરવિંદ એમ માને છે કે આધ્યાત્મિક કરતાં આધિદૈવિકમાં શક્તિ વધારે છે, અને તેથી તે સમાજને વધારે ઉપયાગી છે. એકવાર અમે રાજકાટમાં મળ્યા હતા અને પંડિતજી રાજકોટથી મુંબઇ જવાની તૈયારી કરતા હતા. મેં પૂછ્યું કે “ સાથે કેટલા દાગીના છે ? ” તેણે કહ્યું કે “ પાંચ ’ મે' કહ્યુ` કે નજરે તેા ચાર દાગીના દેખાય છે. તેણે કહ્યુ કે “ પાંચમા દાગીના લાલન છે.” તેને પણુ એક દાગીના તરીકે સંભાળવા પડે છે. Page #446 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૪૫ ) એક વાર અમે સાથે અમદાવાદમાં ગાંધીજીને મળવા ગયા, ગાંધીજીના કરતાં પંડિતજીની ઉમર મટી હતી. ગાંધીજીએ તેમને પૂછયું કે “કેમ પંડિતજી તબીયત કેમ રહે છે?” પંડિતજીએ કહ્યું “તમે અને હું સાથે દેડીએ એટલે તબીયતની ખબર પડી રહેશે.” ટુંકામાં મોટી ઉમરે પણ પંડિતને શરીરમાં સ્ફતિ સારી લાગતી હતી. રાજકેટમાં શ્રી કાનજી સ્વામીના સત્સંગમાં ઘણું માણસો જતા હતા. તે આત્માના સ્વરૂપનું વર્ણન આપે ત્યારે વિદ્વાને પણ મુગ્ધ થતા હતા. પંડિતજી અને હું પણ કેઈ કેઇ વાર શ્રી કાનજી સ્વામીના વ્યાખ્યાન સાંભળવા જતા હતા, કાનજી સ્વામી કહેતા કે આત્મા અખંડ પરથી દે, જ્ઞાનઘન અને આનંદઘન છે. તેને અસંગભાવ કહે છે અને વૈરાગ્ય વાળાને તે સ્વરૂપ સમજવું સહેલું પડે છે. પંડિતજીમાં પ્રેમને ભાગ વધારે હતું તેથી તે કહેતા કે આત્માને સર્વાત્મભાવ પણ જાણવું જોઈએ, જે આત્મા અસંગ છે, તે સર્વમાં છે. ઈ. સ. ૧૯૪૭માં અમદાવાદમાં સર્વ ધર્મ પરીષદ ભરાણી હતી અને તે વખતે અમને પંડિતજીને મેળાપ થયે હતે. અમારે રહેવાનું પણ એક જ જગ્યાએ બન્યું હતું. ત્યાં એકવાર પંડિતજીએ મને કહ્યું કે “પ્રો. આઈ સ્ટાઈનને સાપેક્ષવાદ સમજા” મેં કહ્યું કે તે સિદ્ધાન્ત સામાન્ય માણસને સમજ અઘરે પડે છે, કારણ કે તેમાં કઈ ચીજને અથવા વસ્તુને વિચાર આવતું નથી પણ આખી અવસ્થાને વિચાર આવે છે, તેને કહે છે, Page #447 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪૬ ) પંડિત લાલન ટુકામાં તેના સાર નીચે પ્રમાણે છેઃ— ૧. દેશ અને કાળ કલ્પિત છે, તેથી ઇતિહાસ, ભૂગેાળ, જન્મ, મરણુ, અને જગતની ઉત્પતિનાં વિચાર નવી પદ્ધતિ પ્રમાણે-નવી રીતે કરવા જોઇએ. ૨. ચતુથ પરિમાણુ અથવા અંદરથી જોઇ શકાય પણ ખહારથી જોઇ શકાય નહિ. જેમકે સ્વપ્નું' અંદરથી જોઇ શકાય પણુ મહારથી જોઇ શકાય નહિ, તેવી જ રીતે આખી જાગ્રત દશા પણું અંદરથી દેખાય બહારથી દ્વેખાય નહિ. ૩. આ મતને દૃષ્ટિ-સૃષ્ટિવાદ પણ કહે છે ૪. દૃષ્ટિ-સૃષ્ટિવાદમાં દૃષ્ટિ પહેલાં સૃષ્ટિ નથી. તેથી એ આંખથી જોવાની વસ્તુ નથી પણ ગણીતથી અથવા બુદ્ધિથી સિદ્ધ થઇ શકે છે. ૫. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાના વિચારથી સાપેક્ષવાદ સરળતાથી સમજી શકાય તેવા છે. ( આ પત્ર લખનારનું નામ છે સ્વામી માધવતી. તેમણે અમદાવાદ પાસે આશ્રમ કરેલ છે. તેમની તાત્ત્વિક દૃષ્ટિ છે, તેમને મુખ્ય વિષય છે. વેદ્દાંત અને યાગ. તેમની દૃષ્ટિ વિશાળ છે અને દિલ દિલાવર છે. ) આ વિષય ઉપર મેં એક જુદુ· પુસ્તક પણ લખેલ છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ પંડિત જીની પ્રતિભા (૩૪૭) ૬૦ કચ્છકડાય તા. ૨૦-૫-૫૯ પૂજ્ય લાલનસાહેબને દેહ વિલય થયો છે, છતાં એવા ભવ્યઆત્માની અંતરમાં હમેશાં યાદગીરી રહ્યા કરે છે. અમારા પૂન્યપ્રતાપે લાલનસાહેબ હમેશાં કેડાય ઉપર મમતા ધરાવતા હતા. જેથી પ્રસંગે પાત હમેશાં કોડાય આવતા અને એની સાનીધ્યમાં હમેશાં અમોને લાભ થતો હતું. તેમાં પણ એમની નીરંતર આત્મજાગૃતી અને આત્મ તિના દર્શન થતા હતા. એમની બાલપ્રકૃતિ હમેશાં અમને પ્રેરણા આપતી હતી. ઘણા વખત અમેને અવનવું અમારી ક્ષતીઓનું ભાન કરાવતા હતા. તેમાં પણ આત્માની ઓળખ માટે ખૂબ જાગૃત કરાવતા હતા. એમની દેહ અવસ્થા મોટી છતાં પિતે યુવાન લાલનનું ભાસ કરાવતા હતા અને પિતે હમેશાં જાગૃત અવસ્થામાં રહેતાં. એવા ભવ્ય આત્માને દેહવિલય થયો છતાં હમેશાં અમરઆત્મા દેખાયા કરે છે. એવા ભવ્ય આત્માને કેટવંદન હે. - પૂજ્ય લાલનસાહેબ અને પૂજ્ય શિવજીભાઈના કોઈ પૂર્વભવના સંબંધ થકી એકાત્મા દેખાતા અને હમેશાં કેડાય આવતા અને ખૂબ આત્મજાગૃતી દશાવતા. વિશેષમાં કડાચની સદાગમ પ્રવૃત્તિ આશ્રમમાં એ ભવ્ય આત્માઓનું કેઈ રૂણાનુંબંધી પૂર્વભવના કેઈ સંબંધ હતા, કેડાયા Page #449 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪૮ ) પંડિત લાલને ઉપર મમતા હતા હમેશાં કોડાય આવતા, અને કેડાયની મુમુક્ષુ જનતાને ખૂબ લાભ આપતા હતા. લી. ડાયનિવાસી, લાલજી એભાયા ના નેહવંદન. (આ પત્ર લખનારા ભાઈ લાલજી એભાયા ઘણે ભાગે કચ્છકેડાયમાં રહે છે. શ્રી સદારામ પ્રવૃતિ સંસ્થાના તેઓ ટ્રસ્ટી હતા. તેમનામાં સંતોષવૃત્તિ છે. તેઓ વિચારક અને સુધારક છે.) નિપા તા. ૨૮-૪-૫૯ પૂજ્ય શ્રી ભાઈ શિવજી દેવશીની સેવામાં આપનું પેસ્ટ કવર મળ્યું. પ. પૂ. લાલનબાપુજીનું જીવનચરિત્ર છપાય છે તે વાંચી ઘણે આનંદ થયો. આપને પ્રયત્ન સફળ થાઓ. બીજું મારા પં. લાલનબાપુજી સંબંધીના વિચારે અને તેમની સાથે પરિચય ટુંકમાં લખી જણાવેલ છે. તે વાંચી તેમાંથી જેટલું લેવા જેવું હોય તેટલું લેજે. મારી માતૃભાષા ગુજરાતી હોવા છતાં અત્રે ઘણા વર્ષોથી મરાઠી ભાષાને પરિચય થવાથી ગુજરાતી ભાષાના શબ્દ બરાબર લખાઈ શક્તા નથી અને તેથી શબ્દોમાં ફેરફાર થવાનો સંભવ છે. માટે તેમાં સુધારો કરી લેવા આપને વિનંતી છે. અને તે બાબત તમે સર્વાધિકારી છે. હું આપને ભુલ્યો નથી અને ભુલીશ પણ નહીં. આપને નમ્ર સેવક નેમચંદ જેઠીરામ મહેતા, દઃ બુદ્ધિચંદ્રના જ્યછદ્ર Page #450 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૪૯) પૂજ્ય પં. લાલનબાપુજીને સં. ૧૯૭૦ માગશર સુદ ૬ માં નિપાણ બાવનજીનાલયની પ્રતિષ્ઠા વખતે શ્રી સંધ તરફથી તેમને અત્રે વ્યાખ્યાન કરવા સારૂ લાવવામાં આવ્યા હતા. તેમનું નામ મેં સાંભળેલું છતાં પ્રથમ જ તે વખતે તેમની તથા મારી મુલાકાત થઈ. હું કેપ્ટન તરીકે સદર પ્રતિષ્ઠા મહોત્સવમાં કામ કરતું હતું. શ્રી સંઘના આમંત્રણને માન આપી તેઓ અત્રે પધાર્યા. તેઓશ્રીને બહુ ધામધુમથી મોટા સરઘસ સાથે ગામમાં લાવવામાં આવ્યા. નિપાણીના શ્રી ઠાકોર (સરકાર) ના અધ્યક્ષપણા નીચે એક વ્યાખ્યાન થયું. બીજા પણ સવાર સાંજ વ્યાખ્યાને થયા, અને અત્રે પધારેલા સંઘમાં એવી જાગ્રતી કરી કે- “જ્ઞાન વિના ઘેર અંધકાર છે. એની દાખલા સાથે પ્રતીતી કરી આપી. અને વ્યાખ્યાનમાંથી ચિત્રકાર અને વિચિત્રકારને એક દાખલો આપેલ હજુ મને યાદ આવે છે. પ્રતિષ્ઠાનું કાર્ય પૂર્ણ થયા પછી અત્રે કરાઓને ભણવા સારૂ દક્ષિણ મહારાષ્ટ્રમાં એક બેડીંગ નથી તેના માટે યોજના ઘડાઈ. તે વખતે મેસાણાના શિક્ષક મણીલાલ સુંદરજી શાહ પણ આવ્યા હતા. બહુ પ્રયત્ન કરી સંઘમાંથી આગેવાનેને મળી સમજાવી લગભગ રૂપીયા ચાલીશ હજારની રકમ બેંધાવી પછી તે કામ મણીલાલભાઈને સુપ્રત કરવામાં આવ્યું. પછી તેઓ મુંબઈ ચાલ્યા ગયા. પૂ. લાલનબાપુજી જેટલા દિવસ મહારાષ્ટ્રમાં હતા તેટલા દિવસ સુધી હું તેમની સાથે રહેલે. અને તેમના વ્યાખ્યાને મેં અત્યંત આદર પૂર્વક સાંભળેલા. તેમજ તેમની સાથે ખાનગીમાં બેસી વિચાર છે. પ્રતિષ્ઠા કરી કરોઓને તે રાષ્ટ્રમાં એક Page #451 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫૦ ) પહિત લાલન વિનિમય પણ કરતા હતા. તેથી તેમના આચાર વિચારનો તથા વાણીને લાભ મેં પુરેપુરો મેળવ્યું હતું. બીજી વખતે અત્રે દક્ષિણ મહારાષ્ટ્ર જૈન કેન્ફરન્સનું અધ્યક્ષ પદ પૂ. લાલનબાપુજીને આપવામાં આવ્યું હતું.. તે વખતે તેમની સાથે પૂ. શીવજીભાઈ મઢડાવાળા તથા સુશીલ વિગેરે મંડળી આવી હતી. તે વખતે લાલનબાપુ જીએ અધ્યક્ષ પદ દીપાવ્યું હતું. અને આખે મહારાષ્ટ્ર જાગી ઉઠ્યો હતો. અને ખાદી તથા કન્યાવિક્રિય બંધ કરવા બાબત ઠરાવ કરી મહારાષ્ટ્રને એક નવી જ દી આપી હતી. તેનું પરીણામ અત્રે કન્યાવિક્રય સદંતર માટે બંધ થઈ ગયા. તેમજ તેમના વક્તવ્યથી અત્રે લાયરીઓ તથા પાઠશાળાઓ સ્થપાઈ. હું જ્યારે જ્યારે મુંબઈ જતે ત્યારે ત્યારે તેમને મળી તેમની વાણીને લાભ ઉઠાવતે, અને આશીર્વાદ લેતે. જુન્નરની પરિષદમાં પણ તેમના વ્યાખ્યાને સાંભળ્યા અને સાથે સિદ્ધગીરી યાત્રાર્થે ગયે હતો. તે વખતે મઢડા ઉતરીને લાલન નીકેતનમાં ચાર દિવસ રહો અને તેમની વાણીને લાભ ઉઠાવ્યો. - ત્રીજે વખતે તેઓ અક્ષયચંદભાઈના લીધે નીપણું પધાર્યા. તે વખતે શ્રી સ્તવનિધી ક્ષેત્રમાં ચાર દિવસ રહેવા ગયા હતા. (આ ક્ષેત્ર દીગંબર જૈનોનું છે) સાથે વિશેક સજજને હતા. તે વખતે “સામાઈક” નું મહત્વ અને તેનાથી આગળ વધવાની માહીતી આપી હતી. તેમજ શ્રવણ મનન વીગેરેના પાઠ શીખવ્યા હતા. અને આથી આત્મા મેક્ષગામી કેમ થઈ શકે છે તેને બંધ આપે હતે. હું Page #452 -------------------------------------------------------------------------- ________________ પીડિતજીની પ્રતિભા ( ૩૫૧ ) તેમના એક ભક્ત તરીકે હતો. અમારા ઘરમાં ચી. બુદ્ધિચંદ્ર તથા ચી. વિનયબેન તેમના પરિચયમાં આવ્યા હતા, તેમની ૯૧ વર્ષે મુંબઈમાં જયુબીલી થઈ હતી ત્યારે તેઓ તેમની સાથે હતા. અને ચી. વિનય એને સ્વાગત પદ્ય ગાયું હતું અને પૂ. લાલન બાપુના વિચારો સાથે તેઓ એક રૂપ થયા હતા. તેમનું તેમના પ્રત્યે બહુમાન હતું. આવી રીતે હું અને અમારા ઘરના બધા તેમના પ્રત્યે ભતી ભાવ ધરાવનાર ભક્ત છીએ. પૂ. લાલનબાપુ હજુ અમને અમારી આંખ સામે પ્રત્યક્ષ દેખાય છે. તેઓને અમો કદી ભુલશું નહીં. તેઓ ત્યાગી તેમજ નીયમીત હતા. લી. નેમચંદ જેઠીરામ મહેતા (નીપાણી વાળા) . (આ પત્ર લખનારા ભાઈશ્રી નેમચંદ જેઠીરામ ની પાણીમાં રહે છે. તેમનામાં ઉત્સાહ છે, પ્રેમ છે, ઉદારતા છે, અને સત્સંગના રંગી છે.) - પાલીતાણા તા. ૧૮-૫-૫૯ પૂ. શિવજીબાપા, ૫. લાલનબાપાનો પરિચય કરવાની પ્રથમ તક મને ૧૯૪ર માં મળેલ. જયારે હું જામનગરથી આવતું હતું. પૂ. લાલનસાહેબ અને હું એક જ ડબામાં સાથે. આ નામથી જરૂર હું તેમને જાણતો. પણ તેમનાં દર્શન થયેલ નહીં. પ્રથમ ડબામાં મારી નજર તેમના પાતળા ખાદીમય શરીર પર પડી. જભાના ખીસાપર લેબલ લગાડેલ જોયું. તેમના પર લખેલ પંડિત લાલન. આ જોઈ મને જરા આશ્ચર્ય તે લાગ્યું. Page #453 -------------------------------------------------------------------------- ________________ (૩૫૨) પંડિત લાલન મેં કહ્યું લાલનસાહેબ આ લેબલને અર્થ શું? હું લાલન છું, મેં કહેલ છેટી રીતે શક્તિ ખર્ચવી ન પડે. તેમણે કહ્યું હું અભ્યાસ અર્થે સેનગઢ જઈ રહ્યો છું. મેં કહ્યું આપની ઉમર શું? તેમણે કહ્યું પંચાશી વર્ષ, હું નવયુવાન છું. મારા જ્ઞાનતંતુ હજુ અભ્યાસ માટે ખૂબ સાફ અને તંદુરસ્ત છે. કેટલું અસાધારણ આત્મબળ એ મહાપુરૂષનું! ત્યારબાદ તે તેમણે રાષ્ટ્રીય સમાજસેવા, સામાજીક કાતીની ખૂબ ચર્ચાઓ કરી. સત્ય દર્શન અમોને કરાવ્યા, એ હતી અમારા જીવનની કીંમતી રાત. જે એ મહાને ફલેસફર સાથે ગાળવાની કીંમતી તક અમને મળેલ. સમાજસેવા, સામાજીક કાંતિ, રાષ્ટ્રીવિકાસ તથા શિક્ષ શુની આવશ્યક્તાઓ તથા ધર્મનું સાચું ચીંતન માટે એ હંમેશા એક ભારતના નૂતન યુવાનની માફક જીદગીના છેટલા દિવસ સુધી જીવ્યા છે. અને મહાન વારસો આપણા માટે જ્ઞાનરૂપી રાખતા ગયા છે. તેમના પવિત્ર વિચાર આજે આપણા સામે જીવંતજ છે, અને રહેશે. એમણે રાખેલ અપૂર્ણ ચિત્ર આપણે પુરૂં કરવાનું છે. અને તે કરવા આપણે શપથ લઈએ એજ. એ મહાનપુરૂષ માટેની સાચી લાગણએનું જીવંત પ્રતિક છે. " આપને, કાફે નારસિંગ બ્રહ્મભટ, (આ પત્ર લખનાર ભાઇ શ્રી કાકુ નારસીંગ બારોટ છે. તેમનામાં સમયસૂચકતા અને નિર્ભયતા છે. તેઓ સત્સંગના રંગી છે, અને વિચારક છે.) Page #454 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૫૭) પાલીતાણુ, તા. ૧૮-૫-૧૯૫૯ પરમ પૂજ્ય શિવબાપુની સેવામાં | મુ, ભાવનગર - પૂજ્ય શ્રી પંડિત લાલન સાહેબ સાથે મારે પરિચય લખી જણાવું છું. શ્રી પંડિત લાલન સાહેબને પહેલો પરિચય આવત ૧૯૭૫ ની સાલમાં પાંચરા મુકામે થયો. તે વખતે હું પાંચેરા રેહેતે હતે. પાંચારામાં શેઠ વછરાજ રૂપચર જૈન પાઠશાળાનું મકાન રૂા. ૩૦૦૦૦) ત્રીસ હજારના ખર્ચનું નવું બંધાવ્યું, અને તેના ઉદઘાટન વખતે પાંચરાના સંઘે પંડિતજીને બોલાવેલા. હુ તેઓની ખ્યાતી તથા લેખો આનંદ નામના માસીકમાં વાંચતે. અને જૈન ધર્મ પ્રવેશીકા નામની ચોપડીઓ તેઓની બનાવેલી એ પાઠશાળામાં બાળકોને શિક્ષણમાં ચાલતી. અને હું પણ તે ભણેલો તેથી મને અણદીઠે તેઓ ઉપર લાગણી થાતી અને તેઓને જોવાની જીજ્ઞાસા થાતી. તે કુદરતે એ પાઠશાળાના ઉદ્દઘાટન ઉપર આવ્યા. ત્યાં મેં એઓના ભાષણે સાંભળ્યા. મને તથા પાંચરાના આખા સમાજ ઉપર તેઓના ભાષણની ઘણી જ સારી અને ઊંડી છાપ પડી. હું તે એઓનું ભાષણ સાંભળી દીંગ થઈ ગયો. કારણ એવી વસ્તૃત્વ કળા વાળું ભાષણ મેં પહેલું જ સાંભળ્યું. ભાષણ કેળવણી ઉપર હતું. તેઓની ભાષણ કરવાની અને વસ્તુને સમજાવવાની Page #455 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫૪ ) પંડિત લાલન કળા કાઈ અજબ હતી. તે વખતે તેઓના ખેલવાને જીસ્સા અજબ હતા. મે' એવા જુસ્સા કેાઈમાં જોયા નહીં, હું ખુબ એક તાનથી એએના ભાષણે સાંભળતા. ત્યાર માદ હું સ. ૧૯૮૭-૮૮ ની સાલમાં પાલીતાણા શેઠ નરશી નાથાની ધમ શાળામાં મુનીમ તરીકે આણ્યે. પછી તા વખતા વખત તેમના પરિચય થાત. કારણ જ્યારે તેએ પાલીતાણા આવતા ત્યારે શેઠ નરશી નાથાની ધમશાળામાં ઉતરતા. અને તે મારી પાસે જ ઉતરતા. અને તેથી હું પેાતાને ધન્ય માનતા. મારા અહેાભાગ્ય માનતા અને ખૂબ હર્ષિત થાતા. મને એવું લાગતું જે મારે ત્યાં આવા મહાપુરૂષના ઉતારા કયાંથી હોય ! હું એએની સેવા કરી પેાતાને ધન્ય માનતા. તેએ નવરાશની વેળાએ અને રાતના ઘણા વખત દેશ અગીઆર વાગ્યા સુધી મને અને બીજા જીજ્ઞાસુઓને પાંચ ભાવના, માર ભાવના ખાર વૃત્ત વિષેની ચર્ચા કરીને ખુબ સમજાવતા. તેઓના પરિચયથી મારા સ્વભાવમાં ઘણેા પલટા થયા. મારામાં ઉગ્રતા હતી, અવિવેક હતા, અહુંપણું ઘણું હતું તે એએના સહવાસથી ઘણું મંદ પડી ગયુ અને કાંઇક ધમ વસ્તુ સમજવાની શક્તિ આવી. અજ્ઞાનતા ઓછી થઈ. એને સામાયિક ઉપર બહુજ પ્રીતી હતી અને તે જે આવે તેને સમજાવતા. અને અમુક સામાયક રાજના કરવા એવા ઘણા ભાઇઓને પચ્ચખાણ આપતા. તેઓને હું જ્યારે જ્યારે એએની એરડીમાં એએને જોતા ત્યારે એ વાંચતા જ હોય, હું એને પુછું, બાપુજી આટલું શું Page #456 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા (૩૫૫), વાંચતા હશે? તે કહે હું વાંચતું નથી. હજી તે ભણું છું, મને લાગતું જે એઓને તે હવે શું ભણવાનું હોય ! અને ફરી પુછું જે આપને તે હવે શું ભણવાનું હોય? તે કહે કેવળજ્ઞાન નહીં થાય ત્યાં સુધી તે સમુદ્રમાં બીંદ સમાન છું. એએ સારા તરવજ્ઞાની હતા અને યોગી હતા.. મારા જે એએની જ્ઞાન શક્તિનું શું માપ કાઢી શકે? પણ એની પાસે સારા સારા વિદ્વાને આવતા અને પતંજલી યોગની વાત કરતા. કેઈ તસ્વાધીગમ સુત્રોની વાત કરતા, કેઈ ષટદ્રવ્યોની ચર્ચા કરતા તે તે હું મુંગે મઢે સાંભળતે. તેઓ પ્રક્ષકોને ખુબ સરળતાથી સમજાવતા અને તેમાં મારી બુદ્ધી પ્રમાણે હું પણ સાંભળો અને ચીતને કરતે. તેઓની સરળતા અજબ હતી, દયા હતી, ક્ષમા હતી. એ વિષેના નાના નાના અનુભવો મને ખુબ થતાં. લખવા બેસું તે પાર ન આવે. પણ બે ત્રણ અનુભવે મારી બુદ્ધિના લખું છું. કેઈ માણસ કાંઈ જબરી ભુલ કરી જાય તે કહેશે છદમસ્ત હોય તે તે ભુલના પાત્ર છે. એના ઉપર રોષ ન હોય કેવલી ભુલ ન કરે. ઉદારતા એવી હતી જે એઓ જ્યારે ધર્મશાળામાંથી વિદાય લેતા ત્યારે મારા પાસે આવતા, અને મને કહેતા. સેજપારભાઈ લાલન હવે આજે જવાનું છે. કહે ધર્મશાળામાં સાધારણમાં શું આપુ? તથા ધર્મશાળાના માણસોને શું આપું? હું કહું બાપુજી તમારા પાસેથી તે શું લેવાનું હોય, તમે તે ગી Page #457 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫૬ ) પંડિત લાલન ગણાઓ. તે કહે નહીં, ધર્મશાળાને લાભ લીધે છે, અને તમારા માણસની સેવા લીધી છે. તે આપવું જ જોઈએ. એટલે પરાણે મારા મેઢેથી બોલાવતા. હું ડરીને કહું જે બાપુજી પંદર રૂપીઆ સાધારણમાં મંડા. તો કહે નહીં. પંદર ઓછા થાશે. મેં લાભ ઘણે લીધે છે. માટે ૨૦) વીશ માંડો. માણસને આપવા વિષે કહું જે માણસને આઠ આઠ આના આપજે, કામ કરનારી બાઈઓને રૂપીએ આપજે, તે કહે નહી, એ તે ઘણા ઓછા થાય. ગરીબ આપણા ઉપર આશા ન રાખે તે કાના ઉપર રાખે હું કહું તેથી ત્રણગણા પૈસા એ મજુરને આપે અને વળી આપીને કહે જે ઓછું તે નથીને! આવી ઉદારતા મેં એએમાં જોઈ, નહીં તે મને એવા અનુભવે છે જે લખપતી શક્તિવાળા હોય તેઓને કહીએ જે એને રૂપીઓ આપજે. તે એઓ આઠ આનાથી કસવા માંડે એ જ એની ઉદારતાનું માપ હતું. એઓ સ્વભાવના ઘણા જ આનંદી અને ખુશમશ્કરા હતા. તેઓ ઘણા વખત પોતાના કેટ ઉપર લાલન એવા નામનું લેબલ મારીને ફરતા. એઢવાની છત્રીને કોઈ દિવસ છત્રી નહીં કહેતા. મારી નવ ચાર્ક (૩૬) કયાં છે? એવી તે ઘણી વાતેથી એ અમારા જેવા અજ્ઞાનેને આનંદ કરાવતા. વિશેષમાં મારી બુદ્ધી એએના સ્વભાવનું કે જ્ઞાનનું શું માપ કાઢી શકે? એ જ. લી સેજપાર કેશવજી કે. શેઠ નરશી નાથા ધર્મશાળા Page #458 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૫૭ ) (ભાઈશ્રી સોજપાર કેશવજીએ પાલીતાણુની શેઠ નરશી નાથા ધર્મશાળાની ૨૮ વર્ષ સુધી એકધારી સેવા કરી છે. તેમનામાં નમ્રતા સેવાવૃત્તિ અને કર્તવ્યભાન છે.) પાલીતાણું તા. ૧૬-૫-૫૯ પરમ વહાલા દેશભક્ત કવિરાજ મુરબ્બી શીવજીભાઈ દેવશી ઉ (પંજાબમાં-મગનબાબા)ની સેવામાં, લી. સેવક શામજી ભાઈચંદના જયજીનેન્દ્ર મુરબ્બી લાલનસાહેબને અભિપ્રાય અને અનુભવ લખવા પ્રેરણું કરી. મારી શક્તિ નહીં. આપના આશીર્વાદથી પહેલા ગોધાના શીરનામે અભીપ્રાય લખેલ તે પત્ર ગુમ થયો. હવે આ પત્ર લખું છું. દીલના પ્રેમથી લખેલ છે. લાંબો પત્ર છે. જેને લાગે તો સ્થાન આપજે. આપના પ્રેમને લઈને લખેલ છે. દારુ સેવક શામજી ભાઈચંદ માસ્તર ના જયજીને. પંડિત લાલનસાહેબને મારો અનુભવ. પહેલાં તે આ મહાપુરૂષને અભિપ્રાય લખવાની મારી શકતી નથી. કારણ આવા વિદ્વાને સમાજમાં બહુજ થડા. તે પણ મુરબ્બી શીવજીભાઈના પ્રેમના લઈને લખવા વિચાર થયો. ૧. પંડિત લાલનસાહેબને પહેલવહેલા કરાંચીમાં મળવાને પ્રસંગ આવ્યો. લગભગ સંવત. ૧૯૮૮ ની સાલ. Page #459 -------------------------------------------------------------------------- ________________ (૩૫૮) પંડિત લાલન હશે. તે વખતે કરાંચીમાં આચાર્ય દેવ વિજય ધર્મસૂરીશ્વરજીના શિષ્ય રત્ન વિદ્યાવિજયજી મહારાજસાહેબનું ચોમાસું હતું. તે વખતે ભાદરવા સુદ ૧૪ના સ્વ. વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજની જયંતિને પ્રસંગ તે વખતે ઉજવવાથી અમારી સંગીત પાર્ટીને બોલાવેલ. તે વખતે હું સાથે હતું. તે વખતે લાલનસાહેબને પરિચય થયે. લાલનસાહેબનું ભાષણ સાંભળતા દિલમાં થયું કે આ એક સમાજમાં રત્ન છે. અને પરિચય થયા પછી શામસુંદર કહીને મને બોલાવતા. એક વખતે કરાંચીમાં તેદી રાત્રે તેમના એટલે લાલનસાહેબના પ્રમુખપણા નિચે સભા થઈ. તે વખતે એમણે જે પ્રવચન કરેલ તેની સમાજ ઉપર સારી છાપ પડી. તેમને સ્વભાવ મીલનસાર, નમ્રતાવાળે હતે. નાનાની સાથે નાના, મોટાની સાથે મોટા, અમારી વિદ્યાલયના બાળકે જ્યારે સંગીત ગાતા ત્યારે તેઓ ડેલતા અને કહેતા કે, આપણું નરરત્ન છે. ખુબજ આનંદ સાથે અમારે અને તેમને સમાગમ જીવનભર યાદ રહે તે બનેલ. ૨. બીજે પરિચય મને યાદ છે કે એક વખત કેસ અધીવેશન અબદુલગફારનગરમાં હતું ત્યારે શ્રીયુત્ અબ્બાસ તૈયબજીની સાથે થયેલ. અને ત્યાં પણ મને સારા સારા નેતાઓને પરિચય કરાવેલ. પૂ. ગાંધીજીથી માંડીને જે હતા તેમને બધાને. ત્યાં પણ શ્યામસુંદર કહીને બોલાવેલ. ૩. એક વખત આબુના મહંત, યેગી, જ્ઞાતા, શાંતીસૂરીશ્વરજી પાસે થયે લાલન આવેલા. યેગી બેઠેલા હતા. * હું પણ બેઠેલ હતું. ત્યારે લાલન આવેલા. હું ઉભે થયે Page #460 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૫૯ ) ત્યારે મને બથમાં લઇ નીચે બેસારેલ. યોગીએ મને કહ્યું કે શામજીભાઈ આ એક મહામુલ્ય રત્ન છે. પણ આજે સમાજની દશા ફેરવાઈ છે. કીંમત નથી પણ લાલન તે લાલન છે. એમની મીઠી વાણું અલૌકીક છે. એમ કહેતાં લાલન બેલ્યા, ગુરૂદેવ ! આવું મારામાં કંઈ નથી. આપને આશીર્વાદ. પણ શ્યામસુંદરને આપ જાણે છે ? તેણે એટલે ગુરૂજીએ કહ્યું કે આ મારે શામજીભાઈ ભગત છે અને ખુબજ સંસ્થાની સેવા કરે છે. એ વખતે પણ અમો ઘણા દિવસ રહીને ખુબજ આનંદ મેળવેલ. ગુરૂ પ્રત્યેની તેમની ભક્તિ અલૌકિક હતી. ગુરૂદેવે કહ્યું, લાલન હવે કયાં જવું છે? તેમણે કહ્યું કે મુંબઈ જવું છે. અને કહ્યું આજે જાઓ. શામજી સાથે રહેશે. ત્યાંથી અમે આશીર્વાદ લઈ જુદા પડયા. તેઓ મુંબઈ ગયા અને હું પાલીતાણા આવે, ૪. એક વખત શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સના અધિવેશનમાં સભા રાખી હતી. ન લખું પણ તેમને ખબર પડતાં અમારે મુકામે મળવા આવ્યા. શ્યામસુંદર આવેલ છે કે ? અમે ચાર જણ બેઠા હતા ત્યાં આવ્યા. ખુબજ વાતે કરી. કેન્ફરન્સ વિષે પણ વાત કરી. તેમને જોઈએ તે રસ તેમાં ન લાગ્યા. પ્રેમને વશ થઈને મને મળવા આવતા. મને બે ચાર વાતે સારી સારી સમજાવી. અને હજુ શ્યામસુંદર ! સમાજની સેવા બને તેટલી કરે. સાચી સેવા સ્વધર્મી બંધુઓની કરતાં શીખે અને અત્યારે તમારી જેવાએ બહાર આવીને જૈન સમાજની દરેક સંસ્થાની મુલાકાત લઈને સમાજ પ્રેમી બનીને ખુબજ કામ કરે. એજ મારે. Page #461 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬૦ ) પંડિત લાલન આશીર્વાદ. આવી ભાવના, એ વખતે એમની ઉમ્મર અવસ્થા લાયક બની. આંખની ઝાંખ હતી છતાં અવાજથી ઓળખીને મને ખુબજ આનંદ કરાવેલ. છેલ્લો પરિચય પાલીતાણામાં પંડિતજીને થયો. તેમની સાથે એક ભાઈ આવેલ. તેમને આંખે બીલકુલ દેખાતું નહીં છતાં મારી ઓફીસ પાસે નીકળ્યા. મેં બેલાવ્યા. અવાજથી એ શ્યામસુંદર તમો અહીંઆ છે. બોલવામાં મીઠાશ બહુ જોવામાં આવી. મારા અહેભાગ્ય. આ પુન્યવાનના દરશન થયા. બે કલાક મારી ઓફીસે બેઠા. અત્યારની ચતુર્વિધ સંઘની પરિસ્થિતીની બહુજ વાત કરી અને કહ્યું જમાને બદલાણે છે. યુવાને બહાર પડીને હવે જે સુધારો માગે છે તે કરવા તત્પર બને. અમે કાંઠે બેઠા છીએ. તમે કરો અમારો આશીર્વાદ છે. પાલીતાણા માટે જરા તેમને બહુ જ લાગ્યું કે અત્યારની વિષમ પરિસ્થિતીમાં આપણું મધ્યમ વર્ગના ભાઈઓ માટે ખુબજ મહેનત કરે તમે મહેનતુ છે, બેલવાવાળા છે, સમજાવી શકે છે, પિસા લેતા આવડે છે. બસ છેલ્લી મુલાકાત થઈ. તેઓ અહીંયાંથી ગયા પછી થોડા ટાઈમ બાદ તેમને સ્વર્ગવાસ થયો. તેમના આત્માને શાતી એજ ભાવના. પાલીતાણા આવેલ ત્યારે મને પુછેલ કે શીવજીભાઈ કયાં છે તે ખબર છે? મેં કહ્યું કે તેઓ પોંડીચેરી તરફ હશે. મારે પત્ર આવતું નથી. તેમણે કહ્યું કે એ એક અણમોલ રત્ન છે. બુઢા છતાં જુવાનીનું કામ કરે છે. તેમણે પણ જીવનમાં ઘણું જ કર્યું છે. તેમની સાથે પણ પરિચય Page #462 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૬૧ ) કરવા જેવું છે. મેં કહ્યું કે પરિચય કરેલ, તેમને હાથ ભાંગે ત્યારે. મેં પુછયું કેમ. ત્યારે તેમણે કહ્યું કે, જે થાય તે સારા માટે. તેનું દ્રષ્ટાંત આપી મને સમજાવેલ. આ કહેતાં તે ખુશી થયા. અને તેમને શીવજીભાઈ પ્રત્યેને સદભાવ જોઈને મને અંતરમાં ખુબજ આનંદ થયો. વિશેષ લખવાની મારી શક્તિ નથી. અ૫ બુદ્ધિવાળે માણસ વિશેષ શું લખે, એજ, લી. સેવક શામજી ભાયચંદ શાહ ના જયજીને. (ભાઈ શ્રી શામજી ભાઈચંદ મારવાડમાં ખૂબ જાણીતા છે. તેઓ વક્તા છે અને શિક્ષણના પ્રચારક છે.) મુંબઈ તા. ૧૪-૫-૫૯ વ. શ્રી શીવજી દેવશીભાઈ, ગાઘા વિ. જણાવવાનું કે પં. લાલનના પરિચય–સંસ્મરણે મને જે રીતે યાદ હતા તે રીતે આ પત્ર સાથે લખી મેકલ્યા છે તે જાણશે. પત્રની પહોંચ લખશો. તમારી તબીયત સારી જાણું સંતેષ, ગઘામાં મુંબઈ કરતા પણ હવામાન સુંદર છે તેમજ એકાંત સ્થળ છે. પ્રથમ તે અમારા વખતમાં છઠ્ઠી પડીમાં, Page #463 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬૨ ) પંડિત લાલન ગેઘા પાટણ ગામ ગંભીર, નિર્મળ છે અર્ણવનાં નીર, એ કવિતા ચાલતી હતી. આજ તો ખંડેરાવસ્થામાં છે. પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં ચડતી પડતી આવે છે, તેમ હવે ક્ષેત્રની . ઉન્નતિ થોડા વખતમાં થવા યોગ્ય ખરી, વળી તમો તે ઘણું અનુભવી વ્યક્તિ છે, તેથી આગાહી પણ કરી શકે. ધર્મ સાથે અત્રે સહુ મજામાં છે. એ જ. લીફતેહચંદ ઝવેરભાઈ ને પ્રણામ. પં. લાલનના પરિચય-સંસ્મરણે. પં. લાલન એક સરળ હદયી અધ્યાત્મ વિભૂતિ હતા. અમને ઘણું ઘણી વખત તેમને પરિચય થયું હતું. એમનામાં અનેક સદ્દગુણેને વિકાસ થયો હતે. નવીન નવીન વિદ્યા પ્રવૃત્તિ, મિલનસાર વૃત્તિ, મધુર પ્રસન્ન ભાષણ, કવિ, લેખક, વક્તા, મનનશીલ, સાહિત્યસેવી, ગુણાતા અને તત્વદર્શી ફિલસૂફ તરીકેના અનેક સદ્દગુણે હતા. ખાસ કરીને સં. ૧૯૮૧ માં અમે પન્નાલાલની ધર્મશાળામાં પાલીતાણામાં પાણી ફેર માટે રહેલા હતા તે વખતે પૂ. સન્મિત્ર શ્રી કWવિજયજી કાંટાવાળાની ધર્મશાળામાં હતા, તે પ્રસંગે પં. લાલન તેઓશ્રી પાસે અવાર નવાર આવતા જતા હતા. સામાઈક પોતે લઈ અમને લેવરાવી તેની ક્રિયાનું શરૂઆતથી તે પૂર્ણાહુતિ સુધી પૂ. શ્રી કરવિજયજીની હાજરીમાં યૌગિક પદ્ધતિથી આધ્યાત્મિક રહસ્ય સમજાવતા હતા. આસન-પ્રાણાયામ વડે કેટલીક Page #464 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૬૩ ) " ‘ સિદ્ધિ તેમણે મેળવી હતી. મુંબઈમાં વક્તૃત્વ કળા પ્રસારક સભા વર્ષો પહેલાં તેમણે સ્થાપી હતી. વક્તા અના’તું પુસ્તક તેમણે બહાર પાડયું હતું. ત્યાર પછી મુંબઈમાં વક્તૃત્વ કળાની પ્રગતિ થાય તેવી કોઈ સ'ગીત સૌંસ્થા જૈન સમાજમાં સ્થપાણી નથી. પરમયાતિ પ’વિંશિકાના અનુવાદમાં તેમણે મૂર્તિપૂજાની સિદ્ધિ · Àાટે રૂપીઆ જેમ ’ એ કાવ્યથી સિદ્ધ કરેલી છે. શુભચંદ્રાચાય કૃત જ્ઞાનાણું વ ગ્રંથમાંથી શુદ્ધોપયેાગ અથવા સહેજ સમાધિ તથા સવીય ધ્યાનનું વિવેચન અમુક ભાગનું કરેલુ છે. જે વર્ષો પહેલાં પ્રકાશિત થયેલુ છે, સ્વાનુભવ દર્પણુ નામના ગ્રંથના વિવેચનમાં નિશ્ચયનય ઉપર એકાંત લખાણ તેમનુ થયેલુ' હાવા પછી જૈન કાન્ફરન્સમાં ઘણા ઉહાપાહ થયા હતા, અને સરળતા પૂર્વક તેમણે પાછાથી મિચ્છામિ દુક્કડં આપેલા હતા. જો કે સવીય* ધ્યાનમાં · નિશ્ચય દૃષ્ટિ હયધરીજી, પાળે જે વ્યવહાર' એ શ્રીમદ્ ઉપાધ્યાયજીના વાક્યને તેઓશ્રીએ સ્યાદ્વાદ્ દૃષ્ટિ પૂર્વક વારંવાર આગળ કરેલ છે. જો સ્વાનુભવ દર્પણ ગ્રંથમાં ટીપણુમાં' વ્યવહાર નય પૂર્ણાંક મૂર્તિપૂજાનુ ટીપ્પણુ મુકવામાં આવ્યું હાત તે વિશેષ ઉહાપાહ થાત નહીં, તેઓશ્રી ૬૩, ૭૩, અને ૮૩ વના હતા ત્યારે હું અનેક વખત એમના ભાષણામાં જતા. અને તેએ ૬૩, ૭૩ કે ૮૩ વર્ષ ના તરૂણૢ તરીકે ભાષણમાં જણાવતા. એ તેમની પાકટ ઉમ્મર હોવા છતાં પેાતાને ઉત્સાહી તરૂણુ માનતા અને મનાવતા. મનુષ્યની ઉમ્મર કરતા ઉત્સાહ અને આશા તેનુ જીવન છે, નિરા 6 Page #465 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬૪) પંડિત લાલન શાને વરેલો માનવ નાની ઉમ્મર હોવા છતાં અર્ધમૃત સમાન છે. પં. લાલન તે લગભગ ૯૫ વર્ષની ઉમ્મરે અવસાન પામ્યા. કઈ કઈ વાર અમને મળતા ત્યારે આનંદથી કહેતા કે “ફતેહચંદ” સ્થૂલ શબ્દ આપણા બન્નેને સમાન છે, પણ અધ્યાત્મ દષ્ટિએ સૂક્ષમતાથી આપણે એવું થવું પડશે. અને તે માટે સવિશેષ પ્રયત્ન કરવા માટે પણ મને સૂચના કરી, ખાસ કરીને જડ-ચેતનને વિવેક કરવાની અને સમજાવવાની તેમની સ્વાભાવિક અભુત શક્તિ (genolus) હતી, ભાષણમાં તેમના પ્રશ્ર અને ઉત્તરે તાવિક અને અલૌકિક જ હોય, પ્રત્યેક શ્રેતાને કાંઈક નવીનતા મળતી રહે. જૈન કેન્ફરન્સમાં અથવા ગમે તે સ્થળે તેમનું ભાષણ સાંભળવા લેકે ઉત્સુક જ હોય. સંવત ૧૬૬ માં તેઓ તથા શ્રી શિવજીભાઈ વિગેરેએ મળીને વીરશાસન આનંદ સમાજની સ્થાપના પાલીતાણામાં કરી હતી. તેમની અધ્યાત્મ દષ્ટિની કવિતાને Hyal N. Y.,-U.S. A. yule Lilydale en Alsaal આ છે – મને કઈ કહેતું જગત ટું, તે તે મેં હવે જાણ્યું, મને કઈ કહેતું જગત સાચું, તે પણ મેં હવે જાણ્યું, કદી ખોટું તે મારે શું ? કદી સાચું તે મારે શું? નથી થાતું નથી જાતું, હું મા હું સમા છું; અખંડ આ સ્થિર જ્યોતિમાં, નથી થાતું નથી જાતું. આ કાવ્ય દ્રવ્યગુણ અને પર્યાયના વિવેચનપૂર્વક અખંડ અમરઆત્માને લાગુ પડે છે. Page #466 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૬૫) એમણે લંડનમાં આધ્યાત્મિક લિટરેચર સંસાઈટ, સ્થાપી હતી. અનેક સભ્યોને શાકાહારી બનાવ્યા હતા, અમેરિકામાં મહેમ વીરચંદ રાઘવજી ગાંધી સાથે પણ ગયા હતા. અને ભાષણે કર્યા હતા. જેના દર્શનનું રહસ્ય અનેરી પદ્ધતિથી સમજાવ્યું હતું. સ્વામી વિવેકાનંદ પણ તે વખતે ત્યાં હતા. એમણે દયાનને અભ્યાસ (theoretical) નહીં પણ પ્રગરૂપ (practical) કરલે હતે. સં. ૧૯૮૧ માં મારે નવપદજી પૂજાના અર્થ પ્રકાશિત કરવાના હતા, તે વખતે નવપદજીના વર્ષો સંબંધમાં તેમને પૂછતાં તેમણે પ્ર. લેડબીટરના man visible and invisible તથા thought-forms ના પુસ્તકો વાંચવા કહ્યું. કેમકે પ્ર. લેડબીટરે clairvoyance થી બુદ્ધિગમ્ય રીતે વિચારેની રંગીન આકૃતિઓ સિદ્ધ કરેલી છે તે આબેહુબ નવપદજીના વણેને લગભગ મળતી આવી. શ્રીમદ્દ હરિભદ્રસૂરિ કૃત યોગબિંદુ ગ્રંથ ભાવનગરમાં સં. ૧૯૮૫ માં અમે વ. શ્રી કુંવરજીભાઈ, હેડમાસ્તર મેતીચંદભાઈ તથા સંઘવી દામોદર નેમચંદ. પૂ.કપૂરવિજયજી મહારાજ પાસે દાદાસાહેબમાં વાંચતા હતા ત્યારે વચ્ચે વચ્ચે પં. લાલન મહારાજશ્રીના દર્શનાર્થે આવતા હતા. ત્યારપછી યોગબિંદુ ઉપરના વિવેચનની નોટ પંડિતશ્રીએ મારા પાસે મંગાવી હતી અને તે સંબંધમાં સ્વતંત્ર ગ્રંથ તૈયાર કરવાના હતા. ત્યારપછી તેમણે ગ્રંથ તૈયાર કર્યો કે નહીં તે જાણવામાં આવ્યું નથી, Page #467 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬૬ ) પંડિત લાલન એએશ્રી અનેક તાત્ત્વિક પ્રથાના અભ્યાસી હતા. પરંતુ તેમાંથી નીચેાડ કાઢી તે નીચેાડને અદ્દભુત વક્તૃત્વથી અન્યને કેમ સમજાવવા અને આત્મા સાથે સમન્વય કરવા તે તેમની ખાસ બુદ્ધિની શક્તિ વિશિષ્ટતા હતી. માટી તે સહુ માતૃ તુલ્ય ગણું. હુ, છેટી ગણુ પુત્રીએ જે હાયે સમ વર્ષીમાં મુજ તણા, તેને ગણું ભગિનીઓ. 1 જ્ઞાન આનદથી આલેખેલ જગત-જ્ઞાનરૂપે અતિ ઉલસી રહેતુ, દ નાન'થી પૂર્ણ પાતે રહી, સ્વપર્યાયને ભેટી રહેતુ’ ' આ તેમની કાવ્યપ્રસાદીના અલ્પાંશ છે. કાવ્યેામાં પણ આત્માના અદ્ભુત વિલાસ છે. જૈન શાસ્ત્રકારાએ જીવનની મ`ગળયાત્રા ઇચ્છાયાગ, શાસ્રયાગ અને સામખ્ય ચાગના સ ંકેત્તાથી વધુ વેલી છે. અનેક મનુષ્યા આ ચેાગેાપૂર્વક જીવનની મંગળયાત્રા પૂણ કરીને અન્ય જન્મમાં ગયા છે. વિદ્યા અને પ્રજ્ઞાના આરાધક ૫. લાલન પણ એવુ જ કાંઈક જીવન જીવી ગયા છે. છેલ્લાં સુબઈમાં આનંદ-ભુવનમાં તેમનુ સન્માન શ્રી માતીચન્દ્વ ગીરધરલાલ કાપડીઆના પ્રમુખપદે થયું હતુ તે વખતે હુ* હાજર હતા. અને તેમનુ નમ્ર આધ્યાત્મિક વક્તવ્ય શ્રવણ કર્યું હતું. મુ. શિવજીભાઈ તથા તેમની વિરલ જોડી હતી. એક શ્રોતાઓને કાવ્ય-માધુર્ય થી ભક્તિરસમાં તરખાળ કરતા, ત્યારે પ. લાલન તત્ત્વજ્ઞાનના શિક્ષક-અધ્યાપક તરીકે સમાજસેવા કરતા. Page #468 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા (૩૬૭ ) લગભગ ૫ વર્ષનું સુદીર્ઘ જીવન જીવી તેઓ વર્ગવાસી થયા. તેમના અનેક ગુણોથી વિકસિત અમર આત્માને શાંતિ છે ! મુંબઈ, , સંવત ૨૦૧૫ . શુદી ૩ સોમવાર ફતેહચંદ ઝવેરભાઈ - અક્ષયતૃતીયા. (આ પત્ર લખનારનું નામ છે ફતેહચંદ ઝવેરભાઈ. તેઓ ભાવનગરના રહીશ છે. તેમનામાં શ્રદ્ધા-ભક્તિ અને ભલાઈની ભાવના છે. તેઓ મુંબઈમાં રહે છે અને વેપાર કરે છે.) ઉજમફઈની ધર્મશાળા અમદાવાદ, તા. ૨૧-૫-૫૯ લિ. પૂ. મુનિશ્રી કુમુદવિજયજી મહારાજ, દેહાધ્યાસ રહીત સ્યાદ્વાદી પંડિત લાલન, પં. લાલન વિષે એક જેન યોગી તરીકે મેં પહેલીવાર નિપાણીમાં સાંભળેલું. પછી મઢડા આશ્રમમાં તેમનું યોગ સામ્રાજય રૂબરૂ જોયું. સારા વક્તા તરીકેની એમની કીતિ પુનામાં મારા કાને આવેલી પણ મુંબઈમાં-શ્વેતાંબર કેન્ફરન્સના અધિવેશનમાં મેં તેમનું વકતૃત્વ સાંભળ્યું. વક્તા અને દેગી તરીકેની પોતાની તાકાત દ્વારા તેમણે દેશ પરદેશમાં જૈન ધર્મને પ્રચાર કરેલે, ગાચરણથી તેમણે દીર્ધાયુષ્ય, આરોગ્ય અને બાઉચિત નિર્દોષ આનંદ મેળવ્યા Page #469 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬૮ ) પંડિત લાલન અને જ્ઞાન અને સેવાથી સમતા, લઘુતા, આત્મરતિ અને સ્યાદ્વાદ દૃષ્ટિ મેળવી, સેાનગઢમાં મે' જોએલું કે તેમના સામાયિક પ્રચારની મશ્કરી કાનજી સ્વામી ખૂબ ઉડાવતા પણ એક અપેક્ષાથી જ તેએ સકળ સમહા. તેથી તેઓશ્રીને રાષ પામવાનું કે ફુલાઈ જવાનું કારણ જ ન રહે પૂ. રામસૂરિજીના વ્યાખ્યાનામાં પણ તે જતા. બ્રાહ્મણા, વૈષ્ણવા સાથે પણ તે એક રૂપ થઇ જતા. કારણ કે તેઓ સમ્યકત્વના મમ પામ્યા હતા. પારસી, ઇસ્લામી, ખ્રીસ્તી આદિ અનેક ધર્મી સાથે પણ તે સધમાં આવેલા અને જૈન તત્ત્વજ્ઞાન તેને સમજાવી શકયા હતા. તત્વ અને યાગનું' જ્ઞાન તેઓશ્રીએ પેાતાના આચરણમાં વર્ષોંથી ઉતારેલ તેથી અમ`ધ ભાવે જ્ઞાનચેાગી તરીકે તેઓશ્રી જીવન ગાળી શકયા. એક કમચાગી ભક્ત તરીકે શિવજીભાઈના સાથ તેઓશ્રીને વર્ષો સુધી મળ્યા અને તેથી તેઓશ્રી પ્રકાશમાં આવ્યા. પોતે સચ્ચીદાનă હાવાથી દિફ કાલાદિની અપેક્ષા વગર સરખી રીતે પ્રકાશતા જ રહ્યા છે. તેઓ સદા અપ્રમત રહેતા. લેાકેાને સમજાવવાની તાલાવેલી તેઓશ્રીને બહુ રહેતી. પાલીતાણે મને મળેલા ત્યારે અનુભવની વાતા મને કહેવા માટે કેટલા બધા ઉતાવળા, ઉત્સાહી અને આતુર બન્યા હતા. બીજી વાત મને કરવા દે નહીં. મેાલતા થાકી જતા છતાં આત્માનુભવને જગાવતા અને પૂછે। પૂછેા કહ્યા કરતા. સાગાર છતાં અણુગાર જેવા. જે કાઈ થાડા શ્રીમદ રાજચ'દ્ર, મ, ગાંધીજી, મારખી વાળા ડા. વલ્લભદાસ જેવા મહાત્માઓને આપણે જોઇ Page #470 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા શકયા તે કેટીના જ પં. લાલન અને શિવજીભાઈ છે. ઈર્ષાળુઓએ તેઓને કનડવામાં બાકી નથી રાખી. છતાં હેમ-ક્ષેમ પાર ઉતર્યા છે. અમારે કેસરસૂરિ સમુદાય તેઓને સહાયભુત થયો છે, તે માટે હું મગરૂરી અનુભવું છું, ૫. લાલનમાં જે દેહાધ્યાસ વિહીનતા મેં જોઈ અને જેને હું શિવજીભાઈમાં જેઉં છું તે દેહ નિરપેક્ષતા, વિદેહ દશા મારામાં આવે એ જ મારી ઝંખના છે. આવા સજીવ પ્રતીકેની પણ ઉપાસના કરતા આપણે શીખવું જોઈએ, વીતરાગ બિંબની ઉપાસનાની જેમ જ મનમય ગુણે પાસના સફળ થયા વગર રહે જ નહીં. - જૈનમંદિર ઉપાશ્રય શાહપુર, અમદાવાદ, વૈશાખ સુદ ૧૪ કુમુદ વિ. તરફથી શીવજીભાઈને ધર્મલાભ. તમારા કાગળ મળ્યો. તે પ્રમાણે થોડુંક લખી સાથે કહ્યું છે. તમેએ પિતાનું જીવન સફળ કર્યું છે. બધી ફરજો બજાવી છે. પુરી પાડી છે. આત્માના ગુણે શીખવ્યા છે. પરોપકાર ઘણે કર્યો સંતતિ પણ સંસ્કારી છે. એમ બધી રીતે પુણ્યશાળી છે. તે જોઈ આનંદ થાય છે. હાલ એ જ, (આ પત્ર લખનાર મુનિ કુમુદવિજયજીમાં ગુણદષ્ટિ છે. તેઓ વિરત-શાંત અને એકાંત પ્રિય છે.) Page #471 -------------------------------------------------------------------------- ________________ ( ૩૭૦ ) પંડિત લાલન ધાડનદી તા. ૧૧-૬-૫ પડિત લાલન અને મહાસતી ઉજવલકુમારી લાડીલા લાલ પંડિત જવાહરલાલ નહેરૂ રાષ્ટ્રના લાડીલા લાલ ગણાય છે, તેવા જૈન સમાજના લાડીલા લાલ પડિંત લાલન એક જ હતા. જાદુગરવક્તા તેમનું વ્યાખ્યાન સાંભળવું તે જીવનના લ્હાવા મનાતા હતા. તેમનુ વ્યાખ્યાન સાંભળવા શ્રોતાઓની પડાપડી થતી હતી. સુખઈના મહાવીર જયંતિના મેળાવડામાં ૫'. લાલન હાય જ. જે સભામાં ૫. લાલન વક્તા ન હૈાય તે સભા પ્રાણ વિનાની શૂન્ય લાગતી. તેમનુ નામ શ્રવણ થતાંની સાથે જાદુની અસર થતી. ને તે જાદુઈ અસરથી જનતા તેમને સાંભળવા માટે શ્વાસભેર ઢાડી આવતી ને વ્યાખ્યાન સાંભળવામાં તદાત્મ અની પેાતાનું ભાન ભુલી જતી હતી. વક્તા જાદુગર પણ પોતાની જાદુઇ જીમ્હાથી-પ્રત્યેક ગહન વિષયનું પણ એવી સરલ અને સચાટ શૈલીથી વિવેચન કરતા હતા કે '. લાલન પોતે કર્યાં છે તેનુ ભાન પાતે ભુલી જતા અને વીતરાગ વાણીના રસમાં લીન થઇ આખા પ્લેટફામ' પર ડાલતા ને સભાજનાને ડોલાવતા Page #472 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૭૧ ) હતા. ને શ્રોતાજનોને વિરાગ્ય રસ ને કરૂણા રસથી તરબળ કરી નાખતા. ને પત્થર હૃદયવાળા શ્રોતાઓના દિલને નરમ માખણ જેવા બનાવી પ્રત્યેકના નયન કમળમાંથી મુક્તાહાર તુટી પડતા જોવામાં આવતા. શ્રોતા વર્ગ આ જાદુગરની જાદુઈ વાણમાં પિતાનું ભાન ભુલી જતા હતા. ને સ્વર્ગીય સુખને આનંદ અનુભવતા હતા. સેનૈયાને વર્ષ કોઈ નવીન સંસ્થાની સ્થાપના કરવાની હોય, મોટા ફંડની જરૂર હોય ત્યારે પં. લાલનને મોંઘેરા મહેમાન બનાવવામાં આવતા હતાં. ને તે મેઘેરા જાદુગરની સોનેરી વાણુના ઝંકાર થતાં સેનૈયાને વર્ષાદ થવાવત દાતાઓમાં દાન આપવાની હરીફાઈ થતી હતી તે રકમ માંડનાર ભાઈઓના હાથ થાકી જતા હતા. ને જાદુગરને વિનંતી કરવી પડતી કે ભાઈએ ! ધીમા થાઓ. તિર્થ કર ગોત્ર બાંધવા માટે આટલી પડાપડી ન કરો. ભગવાન તમારી ભાવના સ્વીકારશે. તે કેડીનું દાન આપનારને પણ કોડનું દાન આપનાર વત્ તિર્થંકર પદ પ્રાપ્ત થશે. દાનનું મહત્વ * કેટલું દાન આપવું તેનું મહત્તવ નથી પશુ કેવું દાન આપ્યું, કેવા સંગેમાં દાન આપ્યું તેનું મહત્તવ છે. વીતરાગી ભગવાનના ત્રાજુમાં તે કોડાનું દાન અને કેડીનું દાન સમાન છે. માત્ર સમભાવી મહાવીર તે ભાવનાના તેલને માપ કરનારા છે, Page #473 -------------------------------------------------------------------------- ________________ ( ૩૭૨ ) - પંડિત લાલન - સ્વયંસેવકે અને બહેને ઝેળીઓ લઈને ફરતાં ત્યારે જે બહેનોએ પિતાના પતિથી લડી ઝગડીને સોનાના ઘરેણા બનાવ્યા હતા તેવા નવા ને નવા દાગીના જાદુગરની જાદુઈ દષ્ટિના પ્રતાપે ભરાઈ જતા હતા. તેમાં ગરીબ બહેનને . દાગીને જણાતાં તેનું લીલામ થતું. તે તે દાગીનાના હજાર રૂપીઆ આવતા ને લીલામની રકમ સંસ્થાને આપતા. ને જાદુગર ધન્યવાદ તથા નમસ્કાર સાથે તે બેનને દાગીને પાછો આપતા હતા, ગુરૂશિષ્ય યુગલ . . અમારા પૂજ્ય ગુરૂદેવ અમને વિનયને પાઠ શીખવતાં સમજાવે છે કે ગુરૂ-શિષ્યની જોડી આ યુગમાં જોવી હેય તે પં. લાલન ને તેમના વિનીત શિષ્ય શ્રી શિવજીભાઈની જોડી આદર્શ સમાન છે. એક વખત મુંબઈના કેટના વિશાળ વ્યાખ્યાન હોલમાં મોટી સભા હતી. ને જેમાં મહાત્મા ગાંધીજીની પણ હાજરી હતી. જે વિષય પર પં. લાલન ભાષણ આપતા હતા, તે સમયે તેમના પગના મોજા નીચે ઉતરી જવાથી વિનીત શિષ્ય શ્રી શીવજીભાઈ હજારોની માનવમેદનીમાં ઉભા થયા ને કોઈને ખબર ન પડે તે રીતે તેમના મોજાં ઉંચા કરી દીધા. ને હજારે માનવેને ભગવાન મહાવીરને વિનયને મૂળ મંત્ર મૌનપણે શીખવ્યું. Page #474 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૭૩ ) વિદેશ ગમન ઈ. સ. ૧૯૩૬ માં અમારા પૂજ્ય ગુરૂદેવ ઘાટકોપર બિરાજમાન હતા ત્યારે પં. લાલન લંડનમાં સર્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનીધી તરીકે વ્યાખ્યાન આપવા જવાના હતા ત્યારે આશીર્વાદ લેવા આવ્યા હતા. તે વખતે બેલી ઉડ્યા કે ભગવાન મહાવીરનો બાળક લાલન ભગવાનને સંદેશે સંભળાવવા વિલાયત જાય છે, ૮૦ વર્ષને યુવક લાલન વિલાયત માટે તરૂણવત્ દોડી રહ્યો છે, છતાં સમાજ લાલનને લાડબાળ લાલન કહેવાને બદલે ૮૦ વર્ષને વૃદ્ધ કહે છે. છતાં આપ જેવા ગુરૂદેવેના પ્રતાપે આ ઉમરે પણ યુવક છું. ને ભગવાન મહાવીરને દિવ્ય સંદેશ યુવક વાણીમાં સંભળાવીશ. આમ રમુજી ટકોર કરીને આશીર્વાદ લઈને વિલાયત માટે વિદાય થયા. ઇગ્લીશનું પ્રાથમિક જ્ઞાન હોવા છતાં પિતાની વકતૃત્વની લલીતકળાને લીધે પં. લાલન વિલાયતના પ્લેટફોર્મને પણ મહાવીરના દિવ્યનાદથી દશ દિશાને શું જાવી દેતા હતા. પૂજ્ય ગુરૂદેવના પાસે ગુરૂ તથા શિષ્યની જોડીને આટલો પરિચય થયે હતે. ઈ. સ. ૧૯૪૦ અમારા ઘાટકોપરના નિવાસ દરમ્યાન પં. લાલન અચાનક આવ્યા હતા. તે સમયે વ્યાખ્યાન ચાલતું હતું. આભાર્થિ મુનિશ્રી મેહનરૂષિજી મહારાજ. Page #475 -------------------------------------------------------------------------- ________________ ( ૩૭૪ ) પંડિત લાલન * ને તે વ્યાખ્યાનના વિષય ધર્મ અને વિજ્ઞાન ’ હતા. આ વ્યાખ્યાન પૂર્ણ થયા પછી પ'. લાલન ખેલવા ઉભા થયા ત્યારે તેઓએ કહ્યું કે આજનુ' વ્યાખ્યાન સાંભળીને આટલી વૃદ્ધવચે ૫. લાલન નાચી ઉઠે છે. મહાસતીજીનુ' આવુ' સુદર વ્યાખ્યાન આપ્યું. હું પણ વક્તા છું છતાં મારે કહેવું પડે છે કે આજનુ' મહાસતીજીનું બ્યાખ્યાન વિજયાલક્ષ્મી પંડિતને અમેરિકામાં બ્રોડકાસ્ટીંગ કરવા માટે માકલી આપવુ' જોઇએ. જેથી સુરાપ અને અમેરિકાના લેાકાને ધમ અને વિજ્ઞાન શું છે તેનું સાચું' જ્ઞાન થાય તેવી તેમનામાં ગુણ ગ્રાહક્તા હતી. સાહિત્ય સામાયકના પ્રયાગેા જેવી અનેક લેાકપ્રિય પુસ્તક લખીને આજના વિજ્ઞાનયુગમાં નાસ્તિકતાના પ્રવાહને આસ્તિકતાના પંથે વાળવા માટે આ જાદુગર લેખકની કલમે પુસ્તકમાં જાદુ ભરેલ છે. પુસ્તક પુરૂ' કર્યા સિવાય છે।ડવાનુ મન ન જ થાય. તેમની દૃષ્ટિ, વાણી અને લેખીનીમાં જાદુ હતા. તેના પ્રત્યક્ષ પ્રમાણરૂપે તેમની પ્રસાદી વિદ્યમાન છે. આંખે માતીયા તેમની આંખે મેાતીયા આવ્યા એટલે કહે કે સમસ્ત સમાજની આંખે માતીયા આવ્યા હતા. તેને દૂર કરી સમાજને પુનઃ પ્રકાશ આપવા માટે પરમ સેવારસીક ધર્મ પરાયણ ડા. ચીમનલાલ શ્રોફે આજના વિજ્ઞાનના પ્રયાગના અતિ કુશળતાપૂર્વક ઉપાય કરી જોયા. પણ સમાજના Page #476 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની પ્રતિભા ( ૩૭૫ ) દુરભાગ્યે પૂર્ણ સફળતા ન મળી. ડો. શ્રોફ તો યશસ્વી જ ગણાય. પણ સમાજના ભાગ્યમાં લાડલા લાલ લાલનના પ્રકાશની અંતરાય રહી. તે ખેટ સમાજ માટે ન વીસરાય તેવી છે. પણ કુદરત આગળ કેને ઉપાય? અંતિમ જીવન અંતિમ જીવન પંડિત લાલને સમાજનાં લાડલા બેન કે ઈંદુમતીનાં સેવાભાવી માતુશ્રી સમાજના માણેક સમાન માણેકબેનની વાત્સલ્ય પરાયણ સેવા શુકશામાં વ્યતીત કર્યું ને જ્યારે ત્યારે માણેકબેન મુંબઈ દર્શન કરવા આવતાં ત્યારે સમાજના જાદુગર લાડલા લાલ લાલનની સ્મૃતિ પ્રસાદીનું માતભાવે અમને પાન કરાવી, તે પોતાના જીવનને ધન્ય માનતા હતા. સ્થા. જૈન ધર્મસ્થાનક મહાસતીજી, મુ. પિ. ધોડનદી ઉજજવલ કુમારી (જી. પુ.) (મહાસતીજી ઉજજવળ કુમારીઝની ઓળખ આપવાની ન હેય. તેમનામાં વિશાળતા છે, સમતા છે, તેમની વાણીમાં મીઠાશ છે, તેમના અંતરમાં અમૃત છે.) Page #477 -------------------------------------------------------------------------- ________________ હમારા ઘરમાં નીચેના પુસ્તકો છે? શાહ શિવજીભાઇ દેવિસ હુ ના લખેલા પુસ્તકા * મારા જીવન–પ્રસગા * શિવજીભાઇએ પાતાનાં જીવનની અઢાર વર્ષની ઉંમરથી પરમાર્થિક જીવન પસઢ કરી જીવનભર માનવ સેવા, સમાજ સેવા, અનેક સંસ્થાઓની સ્થાપના કેમ કરી; ખાસ કરીને પોતાની માતૃભૂમિ–કચ્છની જનતામાંથી અજ્ઞાનતા, દુબ ળતા અને ખાટા રિવાજો આદિ દુર કરવાના ભગીરથ પ્રયત્ના તથા અનેક મહાન પુરૂષના સત્સંગના પ્રસગા આલેખાયા છે. તેના ખ્યાલ આ પુસ્તકમાં આવી શકે છે. ભાગ ૧. કીંમત રૂા. ૩-૦-૦ ભાગ ૨.કીમત રૂા. ૪-૦-૦ . ભાગ ૩. કીંમત રૂા. ૩-૦-૦ ભાગ ૪. કીંમત રૂા. ૫-૦-૦ શિવસદન ગ્રંથમાલા કાર્યાલય મઢડા [ સૌરાષ્ટ્ર ] - Page #478 -------------------------------------------------------------------------- ________________ SNET