________________
[201
આ તેમના પ્રાણમાં વસેલું હતું એટલે એમને કાઇ પરાયું હતું જ નહિ. માનવ માત્ર પર તે એક સરખી મમતા અને વાત્સલ્ય રાખતા.
આત્માપાસના એ એમના જીવનમત્ર હતા. એટલે તે કાઇવાર ચેાગાભ્યાસથી તા કોઇવાર સામાયિકથી થતી જ હાય અને એ ઉપાસનાથી પ્રમાદ અને વિનેદ તેમણે સિદ્ધ કર્યો હતાં. પ્રમાદથી પાતે સદા આનદી રહેતા અને વિનાદથી બીજાને આનંદ પમાડતા. ટુકામાં કહું તા—
f
કાલન એટલે મૂર્તિમંત આનંદ
ગુષ્ટિ.
પ્રસાદભાવ.
195
,,
...
#
""
પાનમાઈ.