________________
*
* * *
. [૭૨] પ્રત્યે પોતાના જીવન પ્રભા પ્રગટ કરવા હું શક્તિમાન થયો તેમાં આ પરિચય લેખક મિત્રને પણ ઘણે મેટે ફળે છે. મારી દાણાં વર્ષોની ભાવના પૂર્ણ થયાને મને આત્મસ તેષ છે.
આ બધા સનેહીજનેને હું ઋણી છું. તે સર્વેને હું અતિકરણપૂર્વક હાર્દિક આભાર માનું છું. - પંડિતજીની જીવન-ઝભા તથા તેમના સંસ્મરણેનું મૂલ્યાંકન તો આપ વાચકેએ કરવાનું છે.
- હું તે માનું છું કે પંડિતજી જેવા મહામાનવની જીવનયાત્રા આપણા જીવનને પ્રેરણાનાં પીયૂષ પાય અને આપણું 'જીવન આપણે ધન્ય બનાવીએ એ જ અભ્યર્થના.
*
*
*
*
સુલક્ષણા કરી
પાલીતાણા, તા. ૧૭-૫બુધવાર
સંખને સેવક, શીવજી દેવશી મઢડાવાળા