SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિતજીની પ્રતિભા (૩૩૧ ). ત્યાં પંડિત લાલનજીનું આગમન થયું. ઉતરતાની સાથે પૂછયું અહીં સામાયિક કરનારાઓના ઘર કેટલા? કેમ પંડિતજી આપને પ્રચાર કરવા ઇચ્છા છે તે હમણાં જ થાળી વગડાઉં છું, સૌ ધર્મશાળામાં આવશે. સમયસર સૌ આવ્યા. પંડિતજીએ ચરવળો કટાસણું લઈ ઉભા થઈ સામાયિક લેવાની શરૂઆત કરી. સૌથી વધુ ભાવવાળી સામાયિક કેણે કરેલી, પૂણિયા શ્રાવક, જેની સામાયિક ભગવાન મહાવીર દેવે વખાણું. આ ભાવ શાથી આવે નીતિની કમાણું, સચ્ચાઈપૂર્વકનો વ્યવહાર, મનને સ તેષ, સાદાઈમાં આનંદ, આવા ગુણે આવે તે સામાયિકનું ફળ બેસે જ. - સામાયિકને પાવર એક વખત ભાવનગરમાં સામાયિક વિષે સમજાવતાં પંડિતજીએ કહેલું આજની કરેલી સામાયિકને પાવર ૨૪ કલાક રહે તે જ ક્યની સફળતા. સમતાની ખીલવણું કેવી રીતે કરવી, મૂળ ગુણ આત્માને સમતા છે. જે વિકૃતિ થઈ છે તે સામાયિક દ્વારા દૂર કરી લેગસમાં આવતા ૨૪ ભગવાને આચરેલી સમતા ખીલવવા તેમના ગુણેનું મરણ સામાયિકમાં કરતાં કરતાં સમતાને પાવર વધારો. એવી શુભેચ્છા. સદગુણત્રીજી તા. ૨૫-૪-૫૯ નરશી નાથા ધર્મશાળા પાલીતાણા
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy