________________
હમારા ઘરમાં નીચેના પુસ્તકો છે? શાહ શિવજીભાઇ દેવિસ હુ
ના
લખેલા પુસ્તકા
* મારા જીવન–પ્રસગા *
શિવજીભાઇએ પાતાનાં જીવનની અઢાર વર્ષની ઉંમરથી પરમાર્થિક જીવન પસઢ કરી જીવનભર માનવ સેવા, સમાજ સેવા, અનેક સંસ્થાઓની સ્થાપના કેમ કરી; ખાસ કરીને પોતાની માતૃભૂમિ–કચ્છની જનતામાંથી અજ્ઞાનતા, દુબ ળતા અને ખાટા રિવાજો આદિ દુર કરવાના ભગીરથ પ્રયત્ના તથા અનેક મહાન પુરૂષના સત્સંગના પ્રસગા આલેખાયા છે. તેના ખ્યાલ આ પુસ્તકમાં આવી શકે છે.
ભાગ ૧. કીંમત રૂા. ૩-૦-૦ ભાગ ૨.કીમત રૂા. ૪-૦-૦ . ભાગ ૩. કીંમત રૂા. ૩-૦-૦ ભાગ ૪. કીંમત રૂા. ૫-૦-૦
શિવસદન ગ્રંથમાલા કાર્યાલય
મઢડા [ સૌરાષ્ટ્ર ]
-