________________
(૧૩૨)
પંડિત હાલન
-
-
ખર તેમનામાં એક યુવાનને શેભે તેવી તમન્ના-ધગશભાવના જાગૃતિ અને આનંદ હતે.
જ્ઞાનપિપાસા તે જીવનના અંત સુધી એવી જ તીવ્ર રહી. કાના કે કઠ હતા. અંતરના અવાજને.
જ્યારે વાણી દ્વારા રજુ કરતા ત્યારે જ્ઞાનગંગાને પ્રવાહ રાતે અને બધા મંત્રમુગ્ધ થઈ જતા. ' પંડિતજી સુપ્રસિદ્ધ વક્તા, સગુણાનુરાગી, શાસ્ત્રના જ્ઞાતા, વિનમ્, પ્રશાંત અને સેવાપ્રિય જૈન સમાજના રત્ન હતા.
- ધન્ય જીવન ધન્ય સેવા,