________________ 90 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 3 0 0 0 0 0 0 પીડાતા એક વખત લેભાન પ્રિય અને ! ધન કયા ના ફળ મળશે અને વાવશે તો માણસ પોતે ઉપજેલ ભેગાંતરાય કમ ઉદયમાં આવતા પોતાની મેળવેલ વસ્તુ પણ ભેગવી શકતા નથી. દ્રાક્ષ ખાવાના અવસરે કાગડાની ચાંચ ઉલટી પાકે છે.” . શરીરથી વૃદ્ધ થયેલો તે ધનપ્રિય અનુક્રમે અંતિમ અવસ્થાએ પહોંચવા છતાં લેભીના સરદારે લેભ છેડયો. નહિ. તેને એક વખત ઉગ્ર રોગ થઈ આ . જવરથી પીડાતાં છતાં પૈસા ખરચવા પડશે, તે ચિંતાથી કોઈ પણ પ્રકારનું ઔષધ તે કરતે નહિ. શરીરે પીડાતાં તે લોભીને મૃત્યુ સમયે પુત્રોએ પૂછયું, પિતાજી ! ધન કયાં છે? જે કોઈ ધર્મસ્થાનમાં વાવશે તો બીજા ભવમાં તેનું કાંઈક તા. ફળ મળશે અને સુકૃતનું ભાથું બંધાશે ? આવા સમયે પણ તે મહાભી ધનપ્રિય પિતાના પુત્રોને કહેવા લાગ્યું કે, “પુત્રો ! શુભ કાર્યોમાં મેં પહેલાં હજાર રૂપિયા વાપર્યા છે, તેથી મને મારા માટે હવે પક્ષવા સારું કશું જ દાન દેવાની જરૂર નથી. ફક્ત હમણાં હું એક જ ભાતું તમારી પાસે માગું છું, અને તે તમારે મને આપવું જોઈશે.” પુત્રોએ તે પ્રમાણે કબૂલ કરતાં તેણે કહ્યું, આ પલંગ મને એટલે પ્રિય છે કે મારો અગ્નિ સંસ્કાર તેની સાથે જ તમારે કરવે; આટલું બસ ! મારે આ સિવાય. અન્ય કશું જોઈતું નથી. આમ કરશો તે જ મારો આતમાં સદગતિમાં જશે.” આ પ્રમાણે બોલતાં જાણે પિતાની પ્રિયા ડાય તેમ તે પલંગને દઢ આલિંગન કરીને જ ધનપ્રિયે લલા શ્વાસ પૂરા કરવા માંડ્યાં. એક જ દાન દે તેથી મને કાચમાં મન કગતિમાં નથી. આટલુ બસ ASRocatnasuri M.S. Jun Gun Aaradhak Trust