Book Title: Katharatna Manjusha Dhanya Charitra Part 01
Author(s): Vijaykanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/036447/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ &#Sws r [ MAKWANA 3. હૃી શ્રી અ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ કારત્ન મંજાયા (“ધન્ય ચરિત્ર” ગદ્યનું રૂપાંતર : ભાગ-૧) ક સંજક , પૂજ્યપાદ પ્રવચન પ્રભાવક પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ / C/TET પર સંપાદક મા પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી મહિમાવિજયજી ગણિવર પ્રકાશક શ્રી વિશ્વમંગલ પ્રકાશન મંદિર પાટણ (ઉ. ગુજરાત). P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #2 -------------------------------------------------------------------------- ________________ : શ્રી વિશ્વમંગલ પ્રકાશન મંદિર કેસર નિવાસ, ગોલ શેરી, પાટણ-૧૮૪૨૬૫ (ઉ. ગુજરાત ) સંસ્થાના માનદ મંત્રીઓ શ્રી મણિલાલ સરૂપચંદ ભાટીયા શ્રી રતિલાલ અમૃતલાલ વકીલ શ્રી જયંતિલાલ મણિલાલ શાહ શ્રી રસિકલાલ કાંતિલાલ પરીખ તૃતીય આવૃત્તિ H વિ. સં. 2037 : વીર સં. 2507 આસો સુદ 10 ગુરૂવાર તા. 8-10-81 મૂલ્ય : 11-00 મુદ્રકઃ ગિરધરલાલ ફુલચંદ શાહ , "S સા ધ ના મુદ્રણ લય દાણાપીઠ પાછળ-ભાવનગર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #3 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ પરમતારક આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વર સદૂગુરૂત્યે નમ: છે પ્રાસંગિક છે - અમારી “વિશ્વમંગલ પ્રકાશન મંદિર સંસ્થા દ્વારા પ્રસ્તુત પ્રકાશન પ્રસિદ્ધ કરતાં આજે અમે અતીવ આનંદ અનુભવીએ છીએ. જૈન સંઘમાં શ્રદ્ધા, સંયમ, શિક્ષણ, સંસકાર, સચ્ચારિત્ર તથા ભક્તિમાર્ગનાં પ્રેરક જીવને પગી સાહિત્યના ગ્રંથને પ્રકાશિત કરતી અમારી સંસ્થાએ અનેક ગ્રંથરત્નને અત્યાર સુધી પ્રસિદ્ધ કરેલ છે. છે જેન સિદ્ધાંતના કથાનુગના વિશાળ સાગરમાં રત્નસમે બધપ્રદ ને ઉપકારક આ ગ્રંથરત્ન “કયારત્નમંજૂષા” ખરેખર વર્તમાન યુગના સ્વચ્છેદી, નાસ્તિક તથા વિલાસી વાતાવરણમાં અનેક રીતે ઉપયોગી ને ઉપકારક છે. જેથી આવા ગ્રંથરત્નને વિસ્તૃત રીતે પ્રચાર થાય તે આજના યુગમાં અતિ આવશ્યક છે. આવા ઉપયેગી ગ્રંથરત્નોના પ્રકાશન દ્વારા સંસ્થા દિનપ્રતિદિન સાહિત્યક્ષેત્રે પ્રગતિ તથા વિકાસ કરી રહી છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં સંખ્યાબંધ ગુજરાતી, હિંદી તેમજ સંસ્કૃત ગ્રંથરને પ્રસિદ્ધ થયેલ છે. તા 12 એક પણ પાઈની કમાણીને ઉદ્દેશ વિના કેવળ ધર્મશ્રદ્ધાપિોષક સુસંસ્કારે તથા સચ્ચારિત્રનું ઘડતર કરનારા પ્રાચીનઅર્વાચીન સાહિત્યને પ્રચાર કરવાને મુખ્ય ઉદ્દેશ અમારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #4 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાએ રાખેલ છે. સંસ્થા દ્વારા પ્રકાશિત થતાં પ્રકાશનોના વિક્રયથી પ્રાપ્ત થતી આવક પણ કેવળ આવા પ્રકારનાં સાહિત્યના પ્રચાર–પ્રકાશનના જ ઉપગમાં લેવા સિવાય બીજો કોઈ ઉદ્દેશ સંસ્થાના પ્રકાશનેની કિંમત રાખવા પાછળ છે નહિ, તે અત્રે સ્પષ્ટતા કરવી આવશ્યક છે. . તેમજ જ્ઞાનખાતાની રકમમાંથી પ્રકાશિત ગ્રંથે પૂજ્ય સાધુ મહારાજશ્રી તથા પૂજય સાધ્વીજી મહારાજશ્રીને તેમજ શ્રી સંઘના જ્ઞાનભંડાર સિવાય કિંમત વિના બીજાને આપી શકાય નહિ, એ પણ અમારે આ પ્રસંગે સ્પષ્ટતા કરવી જ રહી. પ્રસ્તુત ગ્રંથરત્ન " કથારત્ન મંજૂષા " ભાગ-૧લે જેની અત્યાર અગાઉ બે આવૃત્તિઓ પ્રસિદ્ધ થયેલી છે. 1500-1000 નકલેમાં પ્રસિદ્ધ થયેલ આ ગ્રંથરત્નની આજે તૃતીય આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે, જે અમારે મન ગૌરવને વિષય છે. દિન-પ્રતિદિન છાપકામ, કાગળે તથા તેને અંગેના માલસામાન તથા મજુરીની મેઘવારીના આ કાળમાં પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિને ચાલુ રાખવી એ ખરેખર મહાન દુષ્કર કાર્ય છે. છતાં શ્રત અતિથી પ્રેરાયેલા ને સંઘમાં-સમાજમાં સમ્યગ જ્ઞાનના પ્રચારમાં રસ લેતા ઉદાર મહાનુભાવોની સુકૃતની સંપત્તિના સહકારથી તેમજ શ્રી સંઘની જ્ઞાનખાતાની રકમથી અમને આર્થિક સહકાર પ્રાપ્ત થતાં અમે આવા ગ્રંથરતનેના પ્રકાશન માટે સામર્થ્યવાન બનીએ છીએ. - પૂ.પાદ પરમ કૃપાસાગર જૈનશાસન ભાસન ભાસ્કર મોક્ષમાર્ગના અખંડ ઉપદેશક જિનાજ્ઞાસારગર્ભિત સુવિશુદ્ધ દેશનાકાર સચ્ચારિત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #5 -------------------------------------------------------------------------- ________________ ચૂડામણિ સુવિહિત શિરોમણિ સુવિશાલ ગચ્છાધિપતિ સૂરિચક્રચક્રવર્તી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટાલંકાર પ્રવચન પ્રભાવક સમર્થ સાહિત્યકાર પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી તથા તેઓશ્રીના શિષ્યરત્ન શ્રુતસમુપાસક પૂ. ઉપાધ્યાયજી મહારાજશ્રી મહિમાવિજયજી ગણિવરશ્રીને આ સંસ્થાના પ્રારંભકાળથી આજ સુધી સંસ્થા પર અનન્ય ઉપકાર છે. તેઓ શ્રીમની કૃપાદૃષ્ટિપૂર્વકને ઉદારભાવે સહકાર, પ્રેરણા તથા સહગ અમને અનેક રીતે સંસ્થા દ્વારા થતી સાહિત્ય પ્રવૃત્તિમાં પ્રાપ્ત થતું જ રહ્યો છે. જે માટે અમે તેઓ શ્રીમદ્દન એ અમાપ ઉપકારોને કદિ ભૂલી શકીએ તેમ નથી. જે રીતે તેઓ શ્રીમદુની અમીદ્રષ્ટિથી સંસ્થા દિન-પ્રતિદિન વિકાસ તથા પ્રગતિ સાધી રહી છે તે જ રીતે ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રગતિ સાધતી રહે! પ્રાંતે; આવા બેધપ્રદ તથા જીવને પગી ને આત્મકલ્યાણકર માર્ગના પ્રેરક કથાનુયોગના ગ્રંથરત્નના વાંચન, મનન તથા નિદિધ્યાસનદ્વારા સર્વ કઈ સુજ્ઞ મુમુક્ષુ વાચકે પિતાના જીવનને ઉન્નત, ઉજજવલ ને ઉર્ધ્વગામી બનાવવા ઉજમાળ બને ! એ જ એક શુભ કામના. વિ.સં. 2038 વીર સં. 2508 કાર્તિક સુદિ 5: સૌભાગ્ય પંચમી તા. 2-11-81 સોમવાર નિવેદકે માનદ મંત્રીગણ, શ્રી વિશ્વમંગલ પ્રકાશન મંદિર છે . પાટણ : (. ગુજરાત) . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #6 -------------------------------------------------------------------------- ________________ - પરમ તારક શ્રી વિજય દાન-પ્રેમ-રામચંદ્ર-કનચંદ્રસૂરીશ્વર સદ્દગુરૂભ્ય નમઃ ઈ સં થા દ કી ય છે પૂજ્યપાદ પરમ કૃપાળુ પ્રશાંતમૂતિ' પરમોપકારી પરમ પુરૂદેવશ્રીની પુણ્ય કૃપાથી “કયારત્ન મંજૂષા' ભાગ પ્રથમની તૃતીયાવૃત્તિ સંશોધિત-સંસ્કારિત થઈને આજે પ્રસિદ્ધ થઈ રહી છે. આજથી વર્ષો અગાઉ પ્રથમ ભાગની પ્રથમવૃત્તિ પ્રસિદ્ધ થયેલ. ત્યાર બાદ થોડા જ સમયમાં પછી બીજો ભાગ સંપાદિત થઈને પ્રસિદ્ધ થયેલ. આ રીતે બે ભાગમાં નવપલવમય ધન્યચરિત્ર ગ્રંથ પૂર્ણ રીતે અત્યાર અગાઉ પ્રકાશિત થયેલ છે. પૂ.પાદ પોપકારી ગુરૂદેવશ્રીની પ્રેરણા તથા પ્રેત્સાહનથી આ બન્ને ભાગેનું અત્યાર અગાઉ બીજી આવૃત્તિરૂપે ને ત્યાર બાદ તથા પ્રસ્તુત સંસ્કારિત સંવર્ધિત પ્રથમ ભાગની તૃતીયાવૃત્તિનું સંપાદન મારા હાથે આજે થઈ રહેલ છે. મૂળ “ધન્યચરિત્ર” ગદ્યના ભાવાનુવાદને જાળવીને તેનું રૂપાંતર આ પ્રકાશનમાં પૂજ્ય ગુરૂદેવશ્રીએ સંકલિત-સંજિત કરીને તૈયાર કરેલ છે. તેને યથામતિ-શક્તિ સંપાદન કરીને વાચકવગ સમક્ષ આજે હું રજુ કરી રહેલ છું. વિ.ના ૧૮મા શતકમાં થઇ ગયેલ જૈનશાસન પ્રભાવક પૂજ્ય પંડિત પ્રવર ઉદ્યોતસાગરજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #7 -------------------------------------------------------------------------- ________________ ગણિવરશ્રીની આ કૃતિ મધુર, મનોમુગ્ધકર, બોધક તથા સરલ છે. આ કથાગ્રંથને યથાર્થ રસાસ્વાદ તે જેઓને સંસ્કૃત ભાષાને બેધ છે, તેઓ જે આ મૂળ ગ્રંથને વાંચે તે ખરેખર ગ્રંથ રચયિતાની જ્ઞાન–અલ્પજ્ઞાની તથા બાલજીને પણ બોધક તથા પ્રેરણાદાયી સદુપદેશ આપવાની તથા અનેકાનેક પ્રસંગે દ્વારા સંસારનું યથાર્થ સ્વરૂપ આલેખવાની તેમજ ધમને મહિમા ઉબેધવાની અદ્દભુત શક્તિ, ભાષાશૈલી તથા મુમુક્ષુ આત્માઓને બોધ આપવા માટેની તેઓશ્રીનાં હૃદયમાં રહેલી અપાર કરૂણાને તેઓને ખ્યાલ આવ્યા વિના નહિ રહે ! પ્રસ્તુત પ્રકાશનનું પૂજ્યપાદ પરમગુરૂદેવશ્રીની કૃપાદ્રષ્ટિથી જ મારાથી યથાશક્ય સંપાદન થઈ શક્યું છે, તે બધે ઉપકાર તેઓશ્રીને છે. હું તે યત્કિંચિત્ તેઓશ્રીની ચરણરજ છું. તદુપરાંત મારા પરમ ઉપકારી વાત્સલ્યમૂર્તિ અનન્ય વૈયાવચ્ચગુણી સ્વર્ગસ્થ પૂ.પાદ પંન્યાસજી મહારાજશ્રી સુબુદ્ધિવિજયજી ગણિ વરશ્રીને મારા ઉપરના તે અમાપ ઉપકારને હું કેમ ભૂલી શકું? મારા પરના તેઓ શ્રીમદુના ચિરસ્મરણીય અમાપ ઉપકારને હું જીવનભર કદિયે ભૂલી શકું તેમ નથી. તેઓશ્રી મારા માટે તથા પૂ.પાદ ગુરૂદેવશ્રી માટે શિરછત્ર તેમજ વાત્સલ્ય અને પ્રેરણામૂર્તિ હતાં. સરલ, વિનમ્ર ને સહુદય તેઓશ્રીની પ્રકૃતિ, મધુર, ભાવુક ને સર્વજનહિત માટે સતત ઉદ્યમશીલ હતી. તેઓશ્રી પિતાના નિમળ, સંયમી જીવનની સુવાસ દ્વારા સ્વ તથા પરનું શ્રેય સાધીને કૃત્યકૃત્ય બન્યા છે. તેઓશ્રીના પરમપુનિત આત્માને કેટિ કોટિ વંદના હે! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #8 -------------------------------------------------------------------------- ________________ - પ્રસ્તુત પ્રકાશનમાં શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ જે કાંઈ પ્રમાદાદિના કારણે પ્રસિદ્ધ થયું હોય, તે સર્વને હું ત્રિવિધયેગે મિચ્છામિ દુક્કડં યાચું છું. પ્રાંતે પ્રસ્તુત પ્રકાશનનું ક્ષીર-નીર ન્યાયે અવેલેકન કરી તેનાં વાંચન, મનન-પરિશીલન દ્વારા સર્વ કે જિનશાસનરસિક સહૃદય આત્માએ અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવના ધર્મની આરાધના કરી શાશ્વત શિવસુખના ભક્તા બને ! એ જ એક શુભકામના. નિવેદ8 કે શાંતિનગર જૈન ઉપાશ્રય આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૩ વીર સં. 2507 : વિકમ સં. 2037 આ સુદિ 10 તા. 8-9-81 ગુરૂવાર નિવેદક : પૂ પાદ પરમપકારી પરમગુરૂદેવ ચરણરજ ઉપા, મહિમાવિજય ગણિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #9 -------------------------------------------------------------------------- ________________ % હોં અહં નમઃ : AA% KRSMSજ છે આ મુ ખ 密密密密密密密凝蜜蜜 જે પુણ્યશાળી આત્માઓને ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે. ધર્મના પવિત્ર અંગરૂપ દાન, શીલ, તપ, ભાવ, ત્યાગ, વૈરાગ્ય, ઈન્દ્રિય નિગ્રહ, સંયમ, પાપભય, વિનય, વિવેક, ક્ષમા, સરલતા, નિર્લોભતા, વિનમ્રતા ઈત્યાદિ પ્રત્યે આધ્યાત્મલક્ષી હેતપૂર્વક જેઓના દિલમાં દ્રઢ આસ્થા છે, આત્મકલ્યાણ માટે જેઓને પૂર્ણપણે હૃદયની ઉત્કટતાથી અનુરાગ છે, જન્મ–જરા-મૃત્યુના અનાદિકાલીન બંધનેને અંત કરવાની જેઓનાં ધર્મવાસિત હૈયામાં તીવ્ર અભિલાષા છે, તેવા કલ્યાણકારી આત્માઓને વાંચતા સબંધ સાથે રસ રહે, તેમજ સાર-ઉપાદેયને આચરનારાઓનું ઉદર્વગમન ને અસાર-હેયને આચરનારાઓનું અધઃપતન એ હકીકતનું સચોટ ભાન થાય, તેવી ધર્મકથાઓને પ્રચાર સુગ્ય રીતે ને અધિકૃત હાથે થાય તે વર્તમાનકાલીને વાતાવરણમાં અતિશય ઉપયોગી મહત્વનું ને ઉપકારક કાર્ય છે. જૈન દર્શનના દ્રવ્યાનુયેગાદિ ચારેય અનુગામાં વિશ્વ સમસ્તનું સમગ્ર તત્વજ્ઞાન સમુચિત પદ્ધતિપૂર્વક સુસંવાદી શૈલીએ સંકલિત થયેલ છે. સમ્યકજ્ઞાન તથા સમ્યફચારિત્રને તેમાં સુંદર સમાવેશ થાય છે. દ્રવ્યાનુયેગનાં સાહિત્યમાં જીવ, અજીવ આદિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #10 -------------------------------------------------------------------------- ________________ છ એ દ્રવ્યોનું સુંદર સ્વરૂપ નિરૂપિત થયું છે. ગણિતાનુગમાં ત્રણે લેકનું સ્વરૂપ તેના માન-પરિમાણ સાથે યથાર્થ પણે પ્રરૂપિત કરવામાં આવેલ છે. ચરણકરણનુગમાં આત્માને કર્મબંધનથી મુક્ત થવામાં પરમ સહાયક સર્વશ્રેષ્ઠ આચારની પાલના માટે તેનું નિરૂપણ વ્યવસ્થિત રીતે સંકલિત કરાયું છે. જ્યારે ધર્મ કયાનુગમાં આત્માદિ દ્રવ્ય, લેકનું નિરૂપણ તથા સર્વશ્રેષ્ઠ. ચારિત્રધર્મને મહિમા, તેનાથી વિપરિત આચરણના અનર્થો ઈત્યાદિનું સચેટ શૈલીએ પ્રતિપાદન કરાયેલ હોય છે. આ દષ્ટિએ અલ્પજ્ઞાનીથી માંડી સર્વ કેઈને એકસરખી રીતે ઉપકારક ધર્મ કથાનુગનાં સાહિત્યને જીવન વિકાસ કે આત્મઅભ્યસ્થાનના માગમાં ખૂબ જ મહત્વને ફાળે છે. કથા વાંચવી કે સાંભળવી સહુને ગમે છે. તેમાં આવતાં પાત્રે દ્વારા સાર કે અસાર, હિત કે અહિત, શ્રેય કે પ્રેય, વાંચનાર કે સાંભળનારાનાં હૃદયમાં તરત જ અસરકારક રીતે ઉતરી જાય છે. ટૂંક કે લાંબે સદુપદેશ વાંચનાર કે સાંભળનારને જીવનમાં પ્રોત્સાહક કે પ્રેરક બનાવનાર ધર્મકથાનાં સાહિત્યને ઉપકાર ભવ્ય જીવે પર નાનોસૂને નથી. આથી જ જૈન શાસનના ધર્મકથા સાહિત્યને વર્તમાનકાલીન પદ્ધતિએ તેને ભાવ જળવાઈ રહે તે રીતે સુયોગ્ય શૈલીએ સંયેજિત કરીને તેને પ્રચાર કરવો ખૂબ જ ઉપકારક છે તે નિઃશંક છે. 1 )- : - આ શુભ ઉદ્દેશને નજર સમક્ષ રાખીને, આ મંગલકારી લક્ષ્યને સામે રાખીને, પ્રસ્તુત ગ્રંથરતનની મેં સંકલન કરી છે. આ સંજન મારૂં પિતાનું સ્વતંત્ર કે મારી પિતાની લેખિની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #11 -------------------------------------------------------------------------- ________________ દ્વારા મેં તૈયાર કરેલ નથી, પણ ધન્ય ચરિત્ર ગદ્ય બદ્ધ', કે જે પૂ.પાદ તપાગચ્છાધિરાજ આચાર્ય ભગવંત શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મહારાજશ્રીના શિષ્યરત્ન પટ્ટપ્રભાવક પૂ.પાદ આચાર્ય મહારાજશ્રી જિનકીર્તિસૂરીશ્વરજી મહારાજે રચેલ “દાનક૯પ કુમ” સંસ્કૃત ભાષામાં સંકલિત પદ્યબદ્ધનું વિસ્તૃત ગદ્ય રૂપાંતર છે. જેના રચયિતા વિ.ના 18 મા શતકના અંત્યભાગમાં થઈ ગયેલા પૂ.પાદ પંડિત પ્રવર શ્રી ઉદ્યોતસાગરજી મહારાજશ્રી, કે જેઓ પૂ. સમર્થ વિદ્વાન મહેપાધ્યાયજી શ્રીમદ્ ધર્મ સાગરજી ગણિવરશ્રીની પરંપરામાં થયેલા 5. ઉપાધ્યાયજી મહારાજ શ્રી હર્ષસાગરજી મહારાજના પ્રશિષ્ય, ને પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી જ્ઞાનસાગરજી ગણિવરશ્રીના વિદ્વાન શિષ્યરન છે. પ્રસ્તુત ગદ્યબદ્ધ “ધન્ય ચરિત્ર” સરળ સંસ્કૃત ભાષામય ગ્રંથ, અનેક પ્રાસંગિક કથાઓ, વર્ણને, ઉપદેશે તથા લેકવ્યવહારમાં સર્વોઇને ગ્રાહ્ય થઈ શકે તેવી શૈલીથી વાર્તા પ્રવાહને વિસ્તારતે ચમત્કારિક ચરિત્ર ગ્રંથ છે. તે મૂલગ્રંથને તેમજ અત્યાર અગાઉ “જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર” દ્વારા પ્રસિદ્ધ થયેલ તેના શબ્દાનુવાદને લક્ષ્યમાં રાખીને નૂતન પદ્ધતિએ ભાષા રચના, શબ્દ રચના તેમજ વાક્ય રચના આદિમાં સરલ ને સાદી લેકગ્ય શૈલી સ્વીકારી, મૂલ ગ્રંથના ભાવને પૂર્ણપણે વફાદાર રહી, નિષ્ઠાપૂર્વક આ ગ્રંથરનની–સંજના સંકલના મેં મારી મતિ-શક્તિ ને સામગ્રી મુજબ કરેલ છે. મેં પ્રસ્તુત ગ્રંથની સંજનામાં તથા તેની સંકલનામાં પ્રકરણ જ્યા છે. મુખ્ય કથાના પ્રવાહને રસમય બનાવવા ને તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #12 -------------------------------------------------------------------------- ________________ 12 દ્વારા ધર્મશીલ વાચકવર્ગને સદુપદેશ આપવા મૂલ ગ્રંથકારશ્રીએ બેધક, પ્રેરક, તથા અનેક રીતે ઉપકારક વિવિધ કથાઓ પ્રાસંગિક રીતે આ મૂલ ગ્રંથમાં ખૂબ જ કાળજીપૂર્વક અદ્દભુત શૈલીએ સંયેજિત કરેલી છે. તેની વિશિષ્ટ પ્રકારની સંકલના આ ગ્રંથ રનમાં મેં કરેલી છે. જેથી આ ગ્રંથરત્નને ખરેખર બાધક ને ઉપકારક ધર્મકથાઓના રત્નથી પરિપૂર્ણ મંજૂષારૂપે કહી શકાય. માટે જ પ્રસ્તુત ગ્રંથરત્નને કથારત્નમંજૂષા”નું અભિધાન આપેલ છે. આ ગ્રંથરત્નમાં મૂલથા તે ધર્મના મુખ્યભેદ સુપાત્રદાનના મહિમાને તથા તેના લૌકિક-લે કેત્તર સિદ્ધિઓને વર્ણવવા દ્વારા મહાભાગ્યશાળી ધન્નાકુમાર તથા મહાપ્રભાવશાળી શાલિભદ્રનાં જીવનની અનેકવિધ ચમત્કારિક અદ્ભુત ઘટનાઓને આલેખે છે. તેમાંયે મુખ્યત્વે તે મહાપુણ્યવંત શ્રી ધન્નાજીના જીવનની અદ્ભુત કેત્તરગૌરવગાથા અહીં કથાકારે ખૂબ ભવ્ય ને તેજસ્વી શેલીએ વર્ણવી છે, અને કથાલેખક પૂ.પાદશ્રીની લેખિની, ભાષાસંકલના તથા મને મુગ્ધર રસપ્રદ પદ્ધતિ પૂર્વક પ્રાસંગિક કથાઓ-દષ્ટાંત તેઓશ્રી એવી અજબ શૈલીએ સકલિત કરે છે, જે ખરેખર અદ્દભુત વિક્રમ સજી જાય છે, જેથી વાંચનાર વાચકવર્ગ બંધ સાથે રસસાગરમાં તરબળ બને છે. પ્રસ્તુત ગ્રંથરત્ન “કથા રન મંજૂષા ભાગ - 1 ની” પ્રથમ આવૃત્તિ આજથી વર્ષો અગાઉ મેં સંકલિત કરીને તૈયાર કરેલ, ને તે મારા પરમવિનેય શિષ્યરત્ન ઉપાધ્યાયજી શ્રી મહિમાવિજયજી ગણિએ સંપાદિત કરેલ, જે તે સમયે પ્રસિદ્ધ થયેલ. જેમાં મૂલ ધન્યચરિત્ર ગદ્યના નવ સર્ગોમાંથી સાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #13 -------------------------------------------------------------------------- ________________ સર્ગ 32 પ્રકરણમાં સંયેજિત કરેલ હતા, ને તેને જ અનુસરીને કથારન મંજૂષા ભાગ-૨માં બાકીના બે સગ 36 પ્રકરણોમાં સચેજિત કરીને મૂકેલા, તે ગ્રંથ વિ. સં. ૨૦૧૬માં પ્રસિદ્ધ થએલ છે. તે ભાગ બીજાની પ્રથમ આવૃત્તિમાં ભાગ-૧ તથા ભાગ-૨ બનેયને વિષયાનુક્રમ તેમાં પ્રસિદ્ધ થયેલ. - ત્યાર બાદ દ્વિતીયાવૃત્તિમાં તે પ્રથમવૃત્તિ કરતાં ફેરફાર કરેલે. 32 પ્રકરણે જે પ્રથમવૃત્તિમાં હતાં, તે ટુંકાવીને દ્વિતીયાવૃત્તિરૂપ નવીન સંસ્કરણમાં 21 પ્રકરણે કર્યા છે, જેથી મૂલકથાને રસ જળવાઈ રહે, ને પ્રાસંગિક કથાઓને પણ સંબંધ પૂર્ણપણે જળવાય તે રીતે આ સંજના ને સંકલન મેં ઇરાદાપૂર્વક કરી છે. તે જ દ્વિતીયાવૃત્તિની સંકલનને યથાવત પ્રસિદ્ધ થઈ રહેલ તૃતીયાવૃત્તિરૂપ આ પ્રથમ ભાગમાં જાળવીને સજન મેં કરેલ છે. મને મારા આ પ્રયત્નમાં, તથા ધર્મકથાઓના પ્રચાર દ્વારા જૈન સંઘમાં આબાલવૃદ્ધ સર્વકઈ ધર્મપ્રેમી પુણ્યવાનેને સદ્ધ દ્વારા રસમય કથાઓને વિવેકપૂર્વક વાંચનરસ મળે તે માટે કાળજીપૂર્વક આ સયાજન–સંકલન કરવા માટેના પરિશ્રમમાં પ્રેરક તેમજ વારંવાર યાદ કરીને મને તેને અનુકૂલ સર્વ સામગ્રીમાં સહાય કરનાર મારા વિનેયી શિષ્યરન સાહિત્ય તથા જ્ઞાનભંડારની ભક્તિ માટે પિતાની શક્તિઓને ઉત્સાહપૂર્વક સદુપયોગમાં જેડનાર ઉપાધ્યાયજી મહિમાવિજયજી ગણિ તથા અન્ય મારા સહવતી ને સેવાભાવી તપસ્વી મુનિરાજશ્રી પૂર્ણાનંદવિજયજી, પરમવિનેયી મુનિરાજશ્રી શાંતિભદ્રવિજયજી તથા પરમવિનેયી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #14 -------------------------------------------------------------------------- ________________ બાલ મુનિરાજશ્રી યશકીર્તિવિજયજી આદિ મારા શિષ્ય-પ્રશિષ્ય પરિવારને મારે જરૂર યાદ કરવા જોઈએ. * તે બધાયે કરતાં મને દરેક રીતે મારા જીવનના ઉત્થાનમાં પ્રેરણાદાયી તથા મારા પ્રત્યે અનેક રીતે વાત્સલ્ય દાખવી મને પિતાના અંતરની અમીભરી હુંફથી ને હૈયાનાં મમતાભર્યા પ્રેમથી સદાને માટે મંગલ ને કલ્યાણમયી અમૃત વૃષ્ટિથી સિંચી મારી જીવનવાડીને હરીયાલી રાખનાર મારા પરોપકારી પરમહિતેષીપ્રાતઃ સ્મરણીય દ્રવ્ય-ભાવ બંને પ્રકારના જીવનદાતા સ્વ. પૂ.પાદ પંન્યાસજી મહારાજ શ્રી સુબુદ્ધિવિજયજી ગણિવરશ્રી તથા પ્રશાંતવિદુષી પ્રવતિની સાથ્વીરત્ન શ્રી દર્શનશ્રીજી આ બને પરમ પવિત્ર પુણ્યવાન મહાભાગ્યશાળીઓના મારા પરના ઉપકારને હું જીવનભર ભૂલી શકું તેમ નથી કે તેમના મારા પરના એ અપ્રતિમમ-વાત્સલ્ય વારિધિને હું કદી વિસરી શકું તેમ નથી. છે. તદુપરાંત બાલ્યકાળથી જ જેઓશ્રીનાં પાવનકારી ને મંગલમય ચરણોમાં મેં મારું જીવન સમર્પિત કર્યું; ને જેઓશ્રીએ પિતાસમ સનેહ. ને માતાસમ વાત્સલ્ય વારિધિથી પિતાનાં કરૂણુ પૂર્ણ હૈયાના અમી સીંચીને મને સદા-સર્વદ શ્રી જિનેશ્વરદેવના કલ્યાણકર રત્નત્રયીના પુનિત માર્ગની આરાધનામાં જોડી દેવાદિદેવ શ્રી જિનેશ્વરદેવના પરમતારક શાસનની યથાર્થ પિછાન કરાવીને પરમ કલ્યાણકારી એકાંતે આત્મતારક શાસનની નિષ્ઠા, શ્રદ્ધા તથા દઢતા, મારા જીવનમાં જાગૃત કરવા મને આધ્યાત્મિક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #15 -------------------------------------------------------------------------- ________________ 15 સંસ્કાર આપ્યા, તે મારા અનંત ઉપકારી પરમકૃપાસાગર પરમોપકારી પરમગુરૂદેવ પરમશાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ જૈનશાસન જ્યોતિર્ધર પૂ.પાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીને મારા પર અનંત ઉપકાર છે. તે માટે હું તેઓશ્રીને ત્રાણુભારને ભવ સુધી કદિ ચૂકવી શકું તેમ નથી. જૈન સંઘમાં સર્વ કઈ સહૃદય ધર્મરસિક જિજ્ઞાસુવર્ગને જૈન સાહિત્યની પ્રાચીન ધર્મકથાઓને વાંચવા-વિચારવા તથા તેમાં રહેલા અનેકાનેક મહાઉપકારક સદુધ પ્રેરક તત્વે ઈત્યાદિના પરિશીલન દ્વારા જીવનમાં આત્મસન્મુખતા કેળવવામાં રસ જાગૃત થાય, તેમજ વર્તમાનના વિલાસી, આન દ-પ્રમોદમ), એશઆરામપ્રિય પુદ્ગલાનંદી વાતાવરણમાં કેવળ શૃંગાર પ્રધાન રહસ્ય ડીટેકટીવ પાપ કથાઓને જે અનિષ્ટ ને ઘાતક પ્રચાર વધી રહ્યો છે, તેમાં આવું તાત્વિક મંગલકારી ને ઉન્નત સાહિત્ય વર્તમાનની ઉગતી પેઢીના કથળતા સંસ્કાર સ્વાથ્યને નવચેતન આપીને જાગતા રહેજે” નો સંદેશ સુણાવી જાય તે માટે આ ગ્રંથરત્નની સંજના-સંકલના પાછળને પરિશ્રમ ખરેખર સફળ બનશે. પ્રાંતે સહુ કઈ પુણ્યવાન મહાનુભાવે આવા ગ્રંથરત્નને શ્રદ્ધા તથા વિવેકપૂર્વક વાંચી-વિચારી દાનધર્મને મહિમા જાણી નિર્મલ શીલ, વિશુદ્ધ તપ તથા પવિત્ર ભાવધર્મની આરાધના દ્વારા ઉત્તરોત્તર શાશ્વત સુખના ભક્તા બને! એ જ એક શુભકામના. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #16 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથરત્નની સંજનામાં મૂળકારના આશય વિરૂદ્ધ તથા જૈન સિદ્ધાંત વિરૂદ્ધ જે કાંઈ પ્રસિદ્ધ થયું હોય તે માટે હું મિચ્છામિ દુક્કડમ્ યાચું છું.' આ. વિજયકનકચંદ્રસૂરિ શાંતિનગર જૈન ઉપાશ્રય જૈન મંદિરની પાસે આશ્રમ રોડ, અમદાવાદ પીન નં. 380013 વીર સં. 2507 વિ. સં. 2037 આસે વદિ 13: ધનતેરસ રવિવાર તા. 15-10-81 - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #17 -------------------------------------------------------------------------- ________________ સુકૃતના સહભાગી મહાનુભાવોને ધન્યવાદ વિશ્વમંગલ પ્રકાશન મંદિર સંસ્થા દ્વારા પ્રકાશિત થતાં સંસ્કારપ્રેરક આધ્યાત્મિક સાહિત્યના પ્રકાશનેની પ્રસિદ્ધિ માટે સંસ્થાને લાગણપૂર્વક આર્થિક સહકાર આપનાર પુણ્યવાન મહાનુભાવોની શુભ નામાવલી અત્રે અમે તેઓના આભાર દર્શન પૂર્વક પ્રસિદ્ધ કરીએ છીએ. રૂપિયા 3000) શ્રીપાલનગર જૈન મંદિર પેઢી વાલકેશ્વર 12, જમનાદાસ માર્ગ-મુંબઈ જ્ઞાનખાતામાંથી કથારન મંજૂષા' ભાગ ૧-૨ના પ્રકાશનમાં હ. માનદ ટ્રસ્ટી શ્રી લાલચંદભાઈ છગનલાલજી 1000) તપગચ્છ અમર જૈન શાળા-ખંભાત. જ્ઞાનખાતામાંથી “કયારત્ન મંજૂષા' ભાગ ૧-૨ના પ્રકાશનમાં 5000 શાંતિનગર જૈન સંઘની પેઢી ' વિશ્વમંગલ સંસ્થાના પ્રકાશને માટે જ્ઞાનખાતામાંથી હિ. માનદ ટ્રસ્ટી શ્રી શાંતિલાલ મગનલાલ 1500 પ્રવતિની પ્રશાંત વિદુષી સાધ્વીજી દર્શનશ્રીજી મ.શ્રીને શિષ્યાન પૂ. સાધ્વીજી શ્રી નેતિપ્રભાશ્રીજી મ.ની શુભ પ્રેરણાથી સંસ્થાના પ્રકાશને માટે ધર્મપ્રેમી શ્રાવિકા બહેને તરફથી. મદ્રાસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #18 -------------------------------------------------------------------------- ________________ 20) ધર્મપરાયણ શ્રાવિકા બહેનો તરફથી . પૂ. પ્રશાંત વિદુષી પ્રવતિની સાધ્વીજી શ્રી દર્શનશ્રીજી મ.ના પ્રશિષ્યારત્ન સાધ્વીજી શ્રી સૂર્યમાલાશ્રીજી મ.ની શુભ પ્રેરણાથી : સંસ્થાના સાહિત્ય પ્રકાશન માટે. 502. પૂ. વયેવૃદ્ધ-સંયમવૃદ્ધ સાધ્વીજી શ્રી મંગલશ્રીજી મ. કરા તથા સાધ્વીજી શ્રી હસ્તિશ્રીજી મ.ની શુભ પ્રેરણાથી પાડાપળ અમદાવાદ જૈન ઉપાશ્રયના જ્ઞાનખાતામાંથી કથારત્ન મંજૂષા”ના પ્રકાશન માટે.. 201 શ્રી એરીયેન્ટ ફલેટ-શાંતિનગર અમદાવાદ શ્રાવિકા બહેનોની પર્યુષણ મહાપર્વની બેલીના જ્ઞાનખાતામાંથી “કથારત્ન મંજૂષા”ના પ્રકાશન માટે. હ. શ્રી બાબુભાઈ ચુનીલાલ 101 પૂ. પ્રશાંત વિદુષી પ્રવર્તિની સાધ્વીજી શ્રી દર્શનશ્રીજી મહારાજના પ્રથમ શિષ્યાન વયેવૃદ્ધ પૂ. સાધ્વીજી શ્રી વિદ્યુતશ્રીજી મહારાજની શુભ પ્રેરણાથી બારીના જૈન ઉપાશ્રય, કેકાને પાડ-પાટણ જ્ઞાનખાતામાંથી “કથારને મંજૂષા”ના પ્રકાશન માટે. 10001 જગદ્ગુરુ આ. ભ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી તપાગચ્છ જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, દફતરી રોડ, મલાડ (પૂર્વ)ઃ જ્ઞાનખાતામાંથી. પૂ. પ્રવર્તિની પ્રશાંતવિદુષી સાધ્વીજી શ્રી દર્શનશ્રીજી મના શિષ્યરત્ન પૂ. સાધ્વીજી મ. શ્રી હર્ષપૂર્ણાશ્રી મ.ની શુભ પ્રેરણાથી સંસ્થાના પ્રકાશને માટે. . . . . . : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #19 -------------------------------------------------------------------------- ________________ 19 501 શાંતિનગર (અમદાવાદ-આશ્રમ રોડ) જૈન સંઘના શ્રાવિકા હેનના ઉપાશ્રયના જ્ઞાનખાતામાંથી ? પૂ. પ્રવર્તિની પ્રશાંતવિદુષી સાધ્વીજી શ્રી દશનશ્રીજી મ.ના શિષ્યરત્ન પૂ. સાધ્વીજી શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ.ની શુભ પ્રેરણાથી “કથાર મંજૂષા' ભાગ ૧-૨ના પ્રકાશન માટે ભેટ.* હ. સુશ્રાવિકા સવિતાબેન શાંતિલાલ શાહ - ઉપરોક્ત રીતે “વિશ્વમંગલ પ્રકાશન મંદિર " સંસ્થાને તેની સાહિત્ય પ્રકાશન પ્રવૃત્તિમાં આર્થિક સહકાર આપવા દ્વારા અમારી અનંતજ્ઞાની પરમતારક શ્રી જિનેશ્વરદેવના સ્વ–પર ઉપકારક સમ્યકજ્ઞાનના પ્રચારની શુભ વૃત્તિને ઉત્તેજન આપનાર તે તે મહાનુભાવોને આ પ્રસંગે કૃતજ્ઞતાપૂર્વક ધન્યવાદ આપીએ છીએ. અને આ સંસ્થાની સાહિત્ય પ્રવૃત્તિને તેઓ આ રીતે લાગણીપૂર્વક આર્થિક સહકાર આપવા દ્વારા અમને ઉત્તેજન આપતા રહો ! એજ એક શુભ કામના. - તદુપરાંત H જેઓશ્રીની શુભ પ્રેરણાથી સંસ્થાની સાહિત્ય પ્રકાશન પ્રવૃત્તિને આર્થિક સહકાર અમને પ્રાપ્ત થઈ રહેલ છે તે પૂ.પાદ પરમ કૃપાસાગર આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મ.શ્રીના શિષ્યરત્ન જે અમારી સંસ્થા પર કૃપાદ્રષ્ટિ ખીને સંસ્થાને અનેક રીતે પ્રેરણા આપનાર ઉપાધ્યાયજી મહારાજ શ્રી મહિમાવિજયજી ગણિવરશ્રીના આ પ્રસંગે કૃતજ્ઞતાપૂર્વક ઉપકારને યાદ કરીને તેઓ શ્રીમદુના પરમ પુનિત ચરણમાં કેટિશઃ વંદના પાઠવીએ છીએ. તેમ જ સંસ્થાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #20 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય પ્રકાશન પ્રવૃત્તિના વિકાસ માટે આર્થિક સહકારને અંગે શુભ પ્રેરણું આપનાર પૂ સાધ્વીજી અને અમે આ પ્રસંગે કૃતજ્ઞતાપૂર્વક કેટિશઃ વંદના પાઠવીએ છીએ. –માનદ મંત્રીઓ ક , સંસ્થા દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થનાર હીંદી પુસ્તક “સ્વપ્ન દ્રવ્ય દેવદ્રવ્ય હિ હૈ” પ્રકાશનને માટે આર્થિક સહાય આપનાર સુકૃતના સહભાગીની શુભ નામાવલી નીચે મુજબ છે. શ્રી મૂર્તિપૂજક જૈન સંઘની પેઢી–જ્ઞાનખાતામાંથી હ, માનદ્દ ટ્રસ્ટી શ્રી મણિલાલ વનમાળીદાસ, કલકત્તા 25) પૂ. મુનિરાજ શ્રી પુણ્યદયવિજયજી મ.શ્રીની શુભ પ્રેરણાથી આ જ રીતે સંસ્થા તરફથી પ્રસિદ્ધ થનાર શ્રી “દર્શન ભક્તિ સુધા” પ્રકાશનમાં આર્થિક સહકાર આપનાર તથા તે માટે શુભ પ્રેરણા આપનાર શ્રુતજ્ઞાનની ભક્તિને અપૂર્વ લાભ લેનાર સર્વને આ પ્રસંગે અમે કૃતજ્ઞતાપૂર્વક તેઓને યાદ કરીને વારંવાર તેમને આભાર વ્યક્ત કરીએ છીએ. –માનદ મંત્રીઓ P.P. Ac. Gurrainasuri M.S. P.P. Ac. Gunratnasuri M.S. dun Gun Aaradh Jun Gun Aaradhak Trust Page #21 -------------------------------------------------------------------------- ________________ 8 43 54 6 3 70 85 . કથા રત્ન મંજૂષા' ભાગ 1 સંક્ષિપ્ત વિષયાનુક્રમ વિષય પ્રવેશક પુણ્યવાન ગુણસાર શ્રેષ્ઠી કૃપણ શિરામણ વિશ્વભૂતિ મહાપુણ્યશાળી ધન્યકુમાર ભાગ્ય પરીક્ષા .. ગુણાનુરાગી અને ગુણષી પંકપ્રિય કુંભાર ... મહામૂલ્ય પલંગ... આચાર્ય શ્રી રુદ્રસૂરિ પુણ્યને પ્રભાવ .. પુણ્યશાળીને પગલે પગલે સુનંદા અને રૂપાસેન વ્રત પાલનમાં અડગતા ... બુદ્ધિને અદ્ભુત ચમત્કાર ... સુપાત્રદાનને મહા મહિમા ... ધન્યકુમાર કૌશાંબી નગરીમાં.... શતાનિકના રાજદ્વારે ફરિયાદ.... કલા અને બુદ્ધિને વિલાસ .. કૃપણ ધનકર્માની વિટંબના .. શ્રી અને સરસ્વતીને વિવાદ... ' લક્ષમીદેવીની આસુરી માયા ... 144 241 256 282 323 348 381 407 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #22 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વની શુદ્ધિ પેજ 43 ઉપર ૫મું પ્રકરણ મહાપુણ્યશાળી ધન્યકુમાર છે, જે ૪થુ પ્રકરણ સમજવું. પેજ 54 ઉપર ૪થું પ્રકરણ ભાગ્ય પરીક્ષા છપાયેલ છે, જે પ્રકરણ ૫મું સમજવું. અને પેજ 63 ઉપર જે પણું ગુણાનુરાગી અને ગુણપીછ પાયેલ છે, તે પ્રકરણ ૬ઠું સમજવું. બાદ પ્રકરણ ૭થી બધાં પ્રકરણના અનુક્રમ બરાબર છે. પૃષ્ઠ કથા રત્ન મંજૂષા ભાગ-૧ અંતર્ગત કથાઓની અનુક્રમણિકા ભાગ : 1 : 1 પુન્યાનુબંધી પુણ્ય ઉપર ગુણસાર છીની કથા 4 થી 17 2 પાપાનુબંધી પુણ્ય ઉપર વિશ્વભૂતિની કથા 18 થી 42 3 ગુણ પરના રાગ અને દ્વેષ ઉપર યુગલ મુનિની કથા 63 થી 69 4 ઈર્ષ્યા ઉપર પંકપ્રિય કુંભારની કથા 70 થી 84 5 ઈર્ષ્યા ઉપર રુદ્રાચાર્યની કથા - 94 થી 108 6 વિષયાસક્તિ ઉપર સુનંદા તથા રૂપસેનની કથા 144 થી 200 7 લક્ષ્મી અને સરસ્વતીની કથા 381 થી 440 : અંતર્ગત દેશનાઓને અનુક્રમ 1 ધન્યકુમારને અટવીમાં જતાં ગંગા કિનારે મુનિવરે આપેલ વિષયાસક્તિથી ઉત્પન્ન થતાં વિપાક ઉપર દેશના 2 પૃથ્વીવલ્લભ રાજાને માનસિક પાપના વિપાક ઉપર ધર્મરત્ન મહર્ષિએ આપેલ દેશના કે 140 ૧ના લિ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #23 -------------------------------------------------------------------------- ________________ આ કથા રત્ન મંજૂષા : ભાગ 1 લે : (તૃતીયાવૃત્તિ)... તે વિસ્તૃત વિષયાનુક્રમણિકા 1. પ્રવેશક : (પેજ 1 થી 3) શ્રી આદીશ્વર ભગવંતની સ્તુતિ, દશ દુર્લભ વસ્તુઓ, ધર્મની દુર્લભતા, ધર્મના ચાર પ્રકાર : દાન, શીલ, તપ અને ભાવ.. 2. પુણ્યવાન ગુણસાર શ્રેણી : (પેજ 4 થી 17) * દાનધર્મની શ્રેષ્ઠતા, સર્વ ધર્મને દાન ધર્મમાં સમાવેશ, સુપાત્રદાનની મહત્તા, પુણ્યાનુબંધી પુણ્ય ઉપર ગુણસાર શ્રેષ્ઠીની કથા, ધનપ્રાપ્તિ માટે પત્નીના આગ્રહથી ધશૂરગ્રહે પ્રયાણ, માર્ગમાં મુનિવરને આપેલ સુપાત્રદાન સાથે અપૂર્વ ઉલ્લાસ, ધનરહિત શ્વશુરગૃહ પ્રવેશ અને તેથી શ્વશુરપક્ષ તરફથી થયેલો અનાદર, ફરી સ્વગૃહ તરફ પ્રસ્થાન, પાછા વળતા માર્ગમાં જ્યાં મુનિને પડિલાળ્યા હતા ત્યાં આવતા હૃદયમાં થયેલ અતિ આનંદેલ્લાસ અને તે દાનની સ્મૃતિરૂપે તે સ્થાનેથી પચવર્ણના પત્થરોનું કરેલ ગ્રહણ, સુપાત્રદાનનું તાત્કાલિક ફળ, પત્થરના બનેલ રત્ન, ગુણસાર શેઠ તથા તેમની પત્ની સુભદ્રાએ કરેલ સુંદર ધમરાધન, ધર્મારાધનનાં પ્રભાવથી બંને દેવલોકમાં અને અનુક્રમે ત્યાંથી જનાર મેક્ષમાં. 3. કૃપણ શિરોમણું વિશ્વભૂતિ = (પેજ 18 થી ૪ર) ધર્મપ્રવૃત્તિ કરતાં મિથ્યાભાવ રહેલું હોય અથવા નિદાન કર્યું હોય તો તેના પરિણામે પાપાનુબંધી પુણ્ય બંધાય છે તેથી પાપાનુ બંધી પુણ્ય ઉપર વિશ્વભૂતિ બ્રાહ્મણની કથા, મિથ્યાભાવથી ધર્મારાધન કરેલ તેથી વિશ્વભૂતિને અઢળક સંપત્તિની પ્રાપ્તિ, પણ અતિ લેભવૃત્તિથી ન કરેલ સંપત્તિનો વ્યય કે ભેગોપભોગ, દેવભદ્ર શેકીને ત્યાં વ્યાજે મૂકેલા રૂપિયા, તે લેવા વિશ્વભૂતિનું તે શ્રેણીના ઘેર પ્રયાણ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #24 -------------------------------------------------------------------------- ________________ 24 દેવભદ્ર શેઠની ઉદારતા, વ્યાજ સહિત પાછું આપેલ દ્રવ્ય, દેવભદ્ર શ્રેણીએ વિશ્વભૂતિનું કરેલ સુંદર ઔચિત્ય, દેવભદ્ર શેઠની અદ્ભુત ભેગસામગ્રી જેઈ વિશ્વભૂતિને થયેલ ચિંતા, પુણ્યશાળી દેવભદ્રનો વસ્ત્રનો છેડે જોઈ લક્ષ્મીદેવીનું આગમન, લક્ષ્મીદેવીએ વિશ્વભૂતિને કરેલ પ્રતિબેધ, કૃપણુતા ઉપર લક્ષ્મીદેવીએ કહેલ રાજાના કોઠારીની કથા, દાન આપવા જતાં વિશ્વભૂતિને થયેલ અંતરાય. 4. મહાપુણ્યશાળી ધન્યકુમાર: (પેજ 4 થી 53) * પ્રતિષ્ઠાનપુરમાં વસતા શ્રેષ્ઠી ધનસાર, તેના ત્રણ પુત્રો અને ત્રણ પુત્રવધૂઓ, ધનસાર શ્રેણીની ધર્મ પ્રત્યે અધિક શ્રદ્ધા, ધન્યકુમારને જન્મ, નાળ દાટવા જતાં પ્રગટ થયેલ નિધાન, ધન્યકુમારની સર્વ કલામાં પ્રવીણતા, ધન્યકુમારના જન્મથી ધનસાર શ્રેણીને ત્યાં અતિશય ધનવૃદ્ધિ, ધનસારે ધન્યકુમારની કરેલી પ્રશંસા, તેથી ત્રણે વડિલ ભાઈઓને થયેલ ઈર્યા. ઇ. 5. ભાગ્યપરીક્ષા : (પેજ 54 થી 62) આ ચારે પુત્રોને ત્રણ ત્રણ સેનામહોરો આપી પિતાએ કરેલી * પરીક્ષા, મોટા ત્રણે ભાઈઓની વ્યાપારમાં નિફળતા, ધન્યકુમારને કરીયાણાના વ્યાપારમાં થયેલ સંપત્તિની વૃદ્ધિ, સગા-સ્નેહીજનેને ધન્યકુમારે આપેલું ઉત્તમ જમણ, ધન્ય કુમારની ભાભીઓએ કરેલી પ્રશંસા. 6. ગુણાનુરાગી અને ગુણદ્વૈપી. (પેજ 3 થી 69) | ધન્યકુમારની પ્રશંસા સાંભળી ઇર્ષાની આગમાં બળતા ત્રણે ભાઈઓ, પુત્રોને સમજાવવા ધનસારે કહેલી ગુણાનુરાગી અને ગુણથી બે મનિની કથા. - 7. પંકપ્રિય કુંભાર (પેજ 70 થી 84) ધન્યકુમારના ભાઈઓની વધતી જતી ઇર્ષા, ધન્યકુમારાદિની ફરી - વ્યાપારમાં પરીક્ષા, ધન્યકુમારને ઘેટાની હોડમાં થયેલ ધનવૃદ્ધિ, ઈષ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉપર પંકપ્રિયની કથા, પંકપ્રિયને અતિ ઈર્ષાળુ સ્વભાવ, રાજાની રાણીની કરેલી ઈર્ષ્યા, અને તેથી પંકપ્રિયનું કુંભમાં થયેલ મૃત્યુ, ઇર્ષાને દૂર કરવા વાત્સલ્યભાવે ધનસાર પિતાએ આપેલી પુત્રોને શિખામણ. 8. મહામૂલ્ય પલંગ: (પેજ 85 થી 93) યુક્તિપૂર્વક પિતાને કહેવાયેલા હિતવચનોથી ત્રણે ભાઈઓના હૃદયમાં વિશેષ ઈર્ષાવૃદ્ધિ, ભાગ્ય પરીક્ષા માટે ફરી પિતાએ ચારે પુત્રોને આપેલ દ્રવ્ય, ત્રણે પુત્રોને વ્યાપારમાં નુકશાન, શુકનોને જાણનાર ધન્યકુમારનો લાકડાની બજારમાં પ્રવેશ, અનર્ગલ લક્ષ્મીવાળા લેભી શેઠે પલંગમાં ભરેલ દ્રવ્ય, મૃત્યુ સમયે શરીર સાથે પલંગને બાળવાની પુત્રી સામે કરેલી માંગણી. પિતાની આજ્ઞાને સ્વીકાર, ચંડાલે ગ્રહણ કરેલ મૃતકને પલંગ, બુદ્ધિનિધાન ધન્યકુમારે ખરીદેલ મહામુલ્ય પલંગ, તેથી સગાનેહીઓએ કરેલી પ્રશંસા. 9. આચાર્યશ્રી રૂદ્રસૂરિ : (પેજ 94 થી 108) ધન્યકુમારની પુન્યાઇથી આકર્ષાયેલા સ્વજનોએ કરેલું તેનું બહુમાન, લઘુબંધુના યશોગાનથી ત્રણે ભાઈઓની વધતી જતી ઈર્ષ્યા, ગુણદેવ ઉપર રૂદ્રાચાર્યની ધનસારે કહેલ કથા, રૂદ્રાચાર્યના ચાર શિાનું વર્ણન, બધુદત્ત મુનિએ કરેલ વાદ, ને ક્ષણિક મતની કરેલ ઉથાપના, શિષ્યના જયથી ગુરુને થયેલ ઈર્ષ્યા, સલિલ મુનિએ સાકેતપુરના રાજાને કરેલ બોધ, સોમિલ મુનિની રાજાએ કરેલ પ્રશંસા, અને તેથી પણ ગુરુને થયેલ ઈર્ષા, ઈર્ષા દ્વારા રૂદ્રાચાર્યની થયેલ દુર્ગતિ, ઈર્ષાને દુર્ગણ ત્યજી ગુણાનુરાગી બનવા ધનસાર શ્રેણીએ પુત્રને આપેલ બેધ. 10. પુણ્યનો પ્રભાવ : (પેજ 19 થી 125) સમુદ્રકાંઠે આવેલા વહાણ, વ્યાપારીઓને માલ ખરીદવા રાજાએ કરેલો આદેશ, ધન્યકુમારે ખરીદેલ માટીના લેટા, તેજતુરીવાળા તે ઘડાથી થયેલ ધન્યકુમારને અતિશય લાભ, ઈર્ષાબેર મનુ રાજાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #26 -------------------------------------------------------------------------- ________________ કહેલ ધન્યકુમારની વાત, નીતિપ્રિય રાજાએ ધન્યકુમારને બોલાવવા કરેલ આદેશ, ધન્યકુમારનું રાજસભામાં આગમન, રાજાએ પૂછેલ સર્વ વાત, સરલતાથી ધન્યકુમારે રાજાને કહેલ સમગ્ર વૃત્તાંત, રાજાએ કરેલી પ્રશંસા, અમૂલ્ય ભેટ દ્વારા રાજસભામાં નિયમિત આવવાનું આમંત્રણ ધન્યકુમારને હંમેશા વાજતે ગાજતે રાજસભામાંથી લઈ જવા તથા ઘેરથી લાવવા માટે વાજાવાળા આદિને કરેલી રાજાએ આજ્ઞા, આથી ત્રણેય ભાઈઓને થતી અતિશય ઈર્ષા, વાજતે ગાજતે રાજસભામાંથી આવતા ધન્યકુમારની નગરજનોએ કરેલી પ્રશંસા, ભાઈની અતિશય ફેલાતી કીર્તિને નહિ સહન કરનાર ભાઈઓએ ધન્યકુમારને નાશ કરવા માટે કરેલ પ્રપંચ, ભાભીઓએ કહી દીધેલ ગુપ્ત ભેદ, તેમજ સાવ ધાનીથી રહેવાની ચેતવણી, પરદેશગમનમાં લાભ, અને તેથી ધન્યકુમારનું પરદેશગમન. 11, પુણ્યશાલીને પગલે પગલે : (પેજ 126 થી 143 ) - ભૂખતૃષાથી પીડિત ધન્યકુમારે ખેતરમાં લીધેલ વિશ્રામ, ખેડૂતે આપેલું ભોજનનું આમંત્રણ, વગર પરિશ્રમનું ભોજન નહિ લેવાની 'ઇચ્છાવાળા ધન્યકુમારનું ખેતરમાં ખેડવું, હળથી ખેતર ખેડતાં પ્રાપ્ત થયેલ નિધાન. ધન્યકુમારનું નિર્લોભીપણું, ધન્યકુમારે કરેલ નિધાનને ત્યાગ, રાજાના કથનથી ખેડૂતે વસાવેલ ધન્યપુર ગામ, માર્ગમાં જતાં રાત્રીના સમયે પંચપરમેછીનું સ્મરણ કરી રેતી ઉપર કરેલ ઘન્યકુમારે શયન, વહેલી સવારે જાગૃત થતાં સાંભળેલ શિયાળને સ્વર, શુભ શુકન માની શબ્દના અનુસારે નદી તરફ પ્રયાણ, નદીના પ્રવાહમાં ખેંચાઈ આવેલ શબ, અને શબની કેડેથી મળેલા રત્નો, ધન્યકુમારનું ઉજજયિનીમાં આગમન, સરોવર વચ્ચે રહેલ સ્તંભને ધન્યકુમારે બાંધેલ ગાંઠ, ધન્યકુમારના ગુણથી આકર્ષાયેલ રાજા તથા નગરજનોએ કરેલી પ્રશંસા, ધન્યકુમારને મંત્રીપદારેપણ, ધન્યકુમારને પિતાના રઝળતા કુટુંબનું થયેલ દર્શન અને તેઓને પિતાને ઘેર લાવવા, ધન્યકુમારને ધનસારે કહેલ ધનની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #27 -------------------------------------------------------------------------- ________________ 27 અસારતા અને સંપત્તિના નાશનું વર્ણન, ભાઈઓને ફરી જાગૃત થતી ઈર્ષા, પુનઃ ધન્યકુમારનું પરદેશગમન, ગંગાકિનારે થયેલ બે મુનિવરેનો સમાગમ, અને તેઓશ્રીની દેશનાનું શ્રવણ, મુનિરાજશ્રીએ વિષયાસક્તિથી ઉત્પન્ન થતાં દુ:ખનું કરેલું વર્ણન. 12. સુનંદા અને રૂપાસેનઃ (પેજ 144 થી 200) ઈન્દ્રિોની વિષયાસક્તિ ઉપર સુનંદા અને રૂપસેનની કથા. નિપુર પુરૂષે કરેલ સ્ત્રીને તિરસ્કાર, સુનંદાને પુરૂષષ, કુલવતી સ્ત્રીઓને સુંદર વ્યવહાર, સુનંદાને પ્રગટેલ ખેદ, લગ્નનો નિષેધ, ફરી નવદંપતીના સુખવિલાસ. નજરે પડતાં સુનંદાને થયેલ વિષયાસકિ. રૂપસેન તરફ સુનંદાનું આકર્ષણ, સુનંદાએ રૂપસેનને આપેલ આમંત્રણ, કૌમુદી મહોત્સવને ત્યાગ કરી બંનેએ કરેલ મિલનને સંકેત, મહેલ પાછળ ગોઠવેલ નિસરણી, રૂપસેનના બદલે ચઢી આવેલ જુગારી. અંધારામાં જુગારી સાથે ભોગવેલ વિષયસુખ, રૂપસેન ઉપર ભીંત પડવાથી થયેલ મૃત્યુ, રૂપસેનના નેહીઓએ તથા રાજાદિએ કરાવેલ રૂપસેનની તપાસ, નહિ મળવાથી થયેલ શોક, સુનંદાની કૂક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયેલ રૂપાસેન સુનંદાએ કરાવેલ ગર્ભપાત, પૃથ્વીવલ્લભ રાજા સાથે સુનંદાના લગ્ન, રૂપસેનનો સર્વાવતાર, સુનંદા તરફ મોહ, અ તે થયેલ મૃત્યુ. ચયા ભવમાં કાગડાપણે જન્મ, સુનંદા પર પ્રેમ અને મૃત્યુ. પાંચમા ભાવમાં હસ, સુનંદા તરફ આકર્ષણ અને મૃત્યુ છઠ્ઠા ભાવમાં હરણ, સુનંદા પર જાગેલ મોહ, હરણનું મૃત્યુ, તેનું રંધાયેલ માંસ, જ્ઞાની મુનિવરોનું આગમન, રાજા આદિને માંસ ખાતા જોઈ મુનિવરે હસાવેલું મસ્તક, રાજાએ પૂછેલ તેનું કારણ, રાજાના આગ્રહથી અને લાભનું કારણ જાણ મુનિવરે કહેલ રૂપસેનના પૂર્વભવને વૃત્તાંત, કર્મની વિચિત્રતા જાણું રાજારાણીને થયેલ વૈરાગ્ય, પૃથ્વીવલ્લભ રાજા અને સુનંદા આદિએ સ્વીકારેલ ભાગવતી દીક્ષા, સુનંદાને પ્રગટેલ અવધિજ્ઞાન, સાતમા ભાવમાં હાથીપણે ઉત્પન્ન થયેલ રૂપાસેનને જીવ, હાથીને લોકો પર ત્રાસ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #28 -------------------------------------------------------------------------- ________________ - 28 સુનંદા સાથ્વીનું ત્યાં ગમન, સુનંદાએ હાથીને કરેલો પ્રતિબંધ, લોકોને થયેલ આશ્ચર્ય, રાજાની હસ્તીશાળામાં હાથીનું પ્રયાણ, હાથીએ આરાધેલ ધર્મ, ધર્મ પ્રભાવે હાથી સહસ્ત્રાર દેવલોકમાં. 13. વ્રતપાલનમાં અડગતા ? (પેજ 201 થી 218) - દેશના સાંભળ્યા પછી ધન્યકુમારે કરેલ પરસ્ત્રીસેવનનો ત્યાગ, ગંગાકિનારે કરેલ રાત્રિનિવાસ, ગંગાદેવીનું આગમન અને ભોગ માટે કરેલ 'ધન્યને પ્રાર્થના, ધન્યકુમારને દઢ પ્રત્યુત્તર, કામગથી પ્રાપ્ત થતાં દુઃખોનું કરેલ વર્ણન, ધન્યકુમારે ગંગાદેવીને કરેલે પ્રતિબંધ, દેવીએ કરેલ ધન્યકુમારની પ્રશંસા, અને આપેલ ચિંતામણિરત્ન, ધન્યકુમારનું રાજગૃહી તરફ પ્રયાણ, રાજગૃહીનું વર્ણન, રાજા શ્રેણિક અને મંત્રીશ્વર અભયકુમાર, કુસુમપાલ શ્રેષ્ઠીના ઉદ્યાનમાં ધન્યનું આગમન, પલ્લવિત થયેલ શુષ્ટ ઉદ્યાન, કુસુમપાળે કરેલ ધન્યકુમારનું સ્વાગત, કુસુમશ્રી સાથે લગ્ન અને ત્યાં કાળ નિર્ગમન. 14. બુદ્ધિને અદ્દભુત ચમત્કાર : (પેજ 219 થી 240) !! . ચંડપ્રદ્યોત રાજાએ રાજગૃહીમાં ઘાલેલ ઘેરે, અભયકુમારે કેળવેલી ? કળા, ચંડપ્રદ્યોતના લશ્કરમાં પડેલું ભંગાણુ, અને તેઓનું પલાયન, શ્રેણિક રાજાએ ગ્રહણ કરેલ સર્વસ્વ, ઉજજયિની પહોંચ્યા પછી ચંડપ્રદ્યોતે જાણેલ રહસ્ય, ચંડપ્રદ્યોતને ક્રોધ, અભયકુમારને પકડી લાવવા ગણિકાએ કરેલી પ્રતિજ્ઞા, સાધ્વીજી પાસે ગણિકાએ કરેલ વિદ્યાભ્યાસ, રત્નમંજરી ગણિકાનું રાજગૃહીમાં આગમન, રત્નમંજરીની પ્રભુભક્તિ જોઈ અભયકુમારને સાધર્મિક ભક્તિની જાગેલ ભાવના, રત્નમંજરીને આપેલું આમંત્રણ, અભયકુમારે કરેલ સાધર્મિક ભક્તિ, રત્નમંજરીએ પણ અભયકુમારને જમવા માટે કરેલ આમંત્રણ, સરલ બુદ્ધિવાળા અભયકુમારે કરેલ વિજ્ઞપ્તિને સ્વીકાર, ભોજનના અંતમાં આપેલ ચંદ્રહાસ મદિરા, અભયકુમારને આવેલી મૂછ, ધર્મના ન્હાનાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #29 -------------------------------------------------------------------------- ________________ 15 સુપરાંત, તેને પૂરતી ખીર, અને અભયકુમારને ઠગી મૂચ્છિત અવસ્થામાં હાથપગ બાંધી ગણિકાએ ઉજજયિનીમાં કરેલ પ્રસ્થાન, ચતુરાઈયુક્ત અભયકુમારના વચનો સાંભળી ચંડપ્રદ્યોત રાજાની અભયકુમાર પર થયેલ પ્રસન્નતા, અભયકુમારની ગેરહાજરીમાં હાથીએ રાજગૃહીમાં મચાવેલ તોફાન, રાજાએ કરાવેલ ઉલ્લેષણ, ધન્યકુમારે ઝીલેલ પડહ, ને હાથીને વશ કરી આલાન સ્તંભે બાંધ્યો, તેથી શ્રેણિક રાજાની પુત્રી સામગ્રી સાથે ધન્યકુમારના થયેલ લગ્ન. 15, સુપાત્રદાનને મહામહિમા (પેજ 241 થી 255 ) - શાલિભદ્રનું વૃત્તાંત, તેના પૂર્વભવનું વર્ણન, ખીર ખાવાની તીવ્ર ઈચ્છા, પડોશીઓની સહાયથી તૈયાર કરેલી ખીર, મુનિનું ભાસખમણના પારણે આગમન, શુદ્ધભાવથી વહેરાવેલ ખીર, દાનધર્મની પ્રશંસા, રાત્રે થયેલ વિશુચિકા અને મૃત્યુ, ગભદ્ર શ્રેણીની પત્ની ભદ્રાની કુક્ષીમાં ઉત્પત્તિ, શાલિભદ્રનો જનમ, બત્રીશ કન્યાઓ સાથે થયેલ લગ્ન, ગભદ્ર શૈકી સાથે એક ધૂતારાએ વાપરેલી ધૂર્ત કળા, ગોભદ્ર શેઠની મૂંઝવણ, ધન્યકુમારે તે ધૂર્તને યુક્તિ દ્વારા કરેલ નિકાલ, રાજા, શ્રેષ્ઠી તથા નગરજનોએ કરેલી પ્રશંસા, શ્રેષ્ઠી પુત્રી સુભદ્રાના ધન્યકુમાર સાથે થયેલા લગ્ન, ગોભદ્ર શેકીએ સ્વીકારેલ ચારિત્ર, આરાધનાના પ્રભાવે ત્યાંથી દેવલેકમાં, શાલિભદ્ર ઉપરના પ્રેમથી હંમેશા ઉતરતી તેત્રીસ પેટીઓ, મુનિદાનનું અતિ ઉત્તમ ફળ. 16. ધન્યકુમાર કૌશાંબી નગરીમાં : (પેજ 256 થી 281) - રાજગૃહીમાં બંધુઓ તથા માતાપિતાનું દરિદ્ર અવસ્થામાં મિલન, ઘનના નાશનું વર્ણન, ઉત્સવથી કરાવેલ ગૃહપ્રવેશ, બંધુઓનો કરેલો સત્કાર, ભાઈઓને થયેલી ઈર્ષ્યા, ધન્યકુમારને ત્રીજીવાર પરદેશગમનનો નિર્ણય, ચિત્તામણિરત્ન સાથે પરદેશગમન, કૌશાંબી નગરીમાં રતાનિક રાજાના મણિની પરીક્ષા, રાજપુત્રી સૌભાગ્યમંજરી સાથે લગ્ન, વસાવેલ ધન્યપુર નગરીનું વર્ણન, સરેવરનું ખોદકામ, ધન્યકુમારના બંધુઓની લક્ષ્મીને નાપા, તેઓએ છોડેલ રાજગૃહી, ધન્યકુમારનાં પત્ની સમશ્રી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #30 -------------------------------------------------------------------------- ________________ 30 કુસુમશ્રી તથા સુભદ્રાને પિયર જવા માટે ધનસારે કરેલ આજ્ઞા, સુભદ્રાને સાથે આવવાનો આગ્રહ, તેઓ બધા ધન્યપુર નગરમાં આવ્યા, સરોવર દવાના કાર્યમાં તેઓ જોડાયા, સરોવર જોવા આવેલા ધન્યકુમાર, ત્યાં કુટુંબીઓની થયેલી પીછાણ, ધનસારને સત્કાર, સુંદર વસ્તુઓ આપી તેઓની વધારેલી કીર્તિ. . 17. શતાનિકના રાજદ્વારે : (પેજ 282 થી 322) પુત્રવધૂઓને છાશ લેવા મોકલવાનું ધન્યકુમારનું કહેણ, સુભદ્રાને સારી છાશ તથા ખાદ્ય પદાર્થો આપવા અને સખાભાવ રાખવા સૌભાગ્યમંજરીને ધન્યકુમારને આદેશ, ધનસારે કરેલ સુભદ્રાનાં વખાણ, તેથી ત્રણે પુત્રવધૂઓને થયેલ ઈર્ષ્યા, સુભદ્રાએ સૌભાગ્યમંજરીને કહેલ પિતાનું વૃત્તાંત, ત્યાં આવેલ ધન્યકુમારે સુભદ્રાના પતિવ્રતાપણાની કરેલી પરીક્ષા, તેની કસોટી અને ઓળખાણ, સુભદ્રા ને આવવાથી ધનસારની મૂંઝવણ, વધૂઓના વાકબાણ, ત્યાંના વેપારીઓ પાસે ધનસારનું આગમન, તે દરેકનું એકઠા થઈ ધન્યકુમાર પાસે જવું, ધન્યકુમારે અન્ય ઉક્તિથી કરેલ તેઓનું વિસર્જન, આથી લેકેએ કરેલ તિરસ્કાર, ધનસારે ફરી ધન્યકુમારને કરેલે મેળાપ, પુત્રની ઓળખાણ, પિતાપુત્રનો ભેટે, માતાનું આગમન અને ઓળખાણ, ત્રણે ભાઈઓનું પણ ત્યાં આવવું, ભાભીઓનું પણ આગમન, જવાબ નહિ મળવાથી શતાનિક રાજા પાસે જવું, રાજાને કરેલી ફરિયાદ, રાજાને આદેશ અને લડાઈની આજ્ઞા, બુદ્ધિકૌશલ્યથી મંત્રીઓએ કરેલી મંત્રણા, લડાઈ બંધ રાખવા રાજાને સમજાવવું, ધન્યકુમારની ભાભીઓને બોલાવી તેઓની પાસેથી સાંભળેલ સંપૂર્ણ વૃત્તાંત; ધન્યકુમાર પાસે ગયેલા મંત્રીઓ, તેમણે પ્રગટ કરેલ રહસ્ય, ભાભીઓને મેળાપ, સ્ત્રીઓને વિશ્વાસ નહિ કયવા સંબંધી ધન્યકુમારના ઉદ્ગારો, રાજાદિ અને વડિલોએ આનંદિત થઈ આપેલ ધન્યકારને આશિર્વાદ. . . . . . . ધન્યકુમારના રાજન આથી તેમજ ધન્યકુમાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #31 -------------------------------------------------------------------------- ________________ 31 18. કલા અને બુદ્ધિને વિલાસ (પેજ 323 થી 347) * ભાઈઓને અપ્રીતિ થાય એ પહેલા તેઓને રાજ્યલક્ષ્મી સેંપી પ્રિયા સહ ધન્યકુમારનું પરદેશગમન, લક્ષ્મીપુર તરફ પ્રયાણ, જિતારિ રાજાની ગીતકળા નામે પુત્રી, સંગીતકળામાં તેની પ્રવીણતા, ગીતકળાએ કરેલી પ્રતિજ્ઞા, ધન્યકુમારે પ્રગટ કરેલી પોતાની કળા, હરણના સમૂહને ગામ વચ્ચે લાવી લેકોને બતાવેલી અભુતતા, ગીતકળા સાથે ધન્યનાં લગ્ન, પ્રશ્નો પૂછી મંત્રીની પુત્રી સરસ્વતી સાથે લગ્ન, પત્રમલ્લ શ્રેદીને પુત્રોને ઉપદેશ, મોહમમત્વના ત્યાગ ઉપર આપેલ બે ધ, દ્રવ્યના કરેલ ચાર ભાગ, ચિહ્નોથી અંકિત ચાર કળશનું ભૂમિમાં સ્થાપન, કેટલાક સમય ગયા બાદ કળશને કાઢવા, નાના પુત્રના કળશમાંથી નીકળેલી સેનામહોર, તેથી ત્રણ ભાઈઓને તેના તરફ થયેલ દુર્ભાવ, ધન્યકુમારે ચારે ય કળશોનો પ્રગટ કરેલ અર્થ ધન્યકુમારની બુદ્ધિકૌશલ્યતાથી આકર્ષાયેલા ત્રણ ભાઈઓ, પોતાની બહેન લક્ષ્મીવતીનું ધન્યકુમાર સાથે કરેલ લગ્ન * * 19. પણ ધનકર્માની વિટંબના (પેજ 348 થી 380) ધનકમાં શ્રેષ્ઠી, અત્યંત કૃપણ સ્વભાવ, ચારણસમાજનું મિલન, એક ચારણે ધનકર્મા પાસેથી ધન ગ્રહણ કરવાની કરેલ પ્રતિજ્ઞા, ધનકમ પાસે આવી માગેલ દાન, આવતી કાલના વાયદા, ચારણે કરેલી દેવીની આરાધના, પ્રસન્ન થઈ દેવીએ અર્પણ કરેલી રૂ૫પરાવર્તિની વિદ્યા, ધનકર્માનું બહારગામ જવું, તેનું રૂપ કરી ચારણે કરેલો ગૃહપ્રવેશ, પુત્રને આપેલ ઉપદેશ, કૃપતાના ત્યાગ પર આપેલ સુંદર બેધ, તેણે સમજાવેલ લક્ષ્મીની અસ્થિરતા, કૃત્રિમ ધનકર્માએ કૃપણ ધનકર્માની લક્ષ્મીનો શરૂ કરેલ ઉપભગ તથા વ્યય, રાજાને કરેલી ભેટ, તેના યશનો વિસ્તાર, મૂળ ધનકર્માને પડેલી વાતની ખબર, તેણે મચાવેલ ઉત્પાત, અને ગૃહગમન, ઘરના દ્વાર પાસે થયેલ અટકાયત, વચ્ચે પડેલ મહાજન, નિર્ણય ન થવાથી રાજસભામાં ફરિયાદ, રાજાએ કરાવેલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દઘોષણ, ધન્યકુમારે ઝીલેલ પડહ, ધન્યકુમારે કરેલ સત્ય ધનકર્માની પરીક્ષા, પ્રગટ થયેલ ફૂટ ધનકમાં, અને તેને કહેલ સર્વ વૃત્તાંત્ત, ધનકર્માની પુત્રી ગુણમાલિની સાથે ધન્યકુમારના લગ્ન, આઠે પત્નીઓને ત્યાં મેળાપ અને આનંદ. 20. શ્રી અને સરસ્વતીનો વિવાદ (પેજ 381 થી 401 ) લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ, બેમાંથી કોણ અધિક ? સરસ્વતીનું ગામમાં ગમન, વ્યાખ્યાન દ્વારા કરેલું આકર્ષણ, વૃદ્ધાના સ્વરૂપમાં લક્ષ્મીદેવીનું આગમન, સુવર્ણપાત્રો બતાવી સરસ્વતીના વ્યાખ્યાનમાં પાડેલ ભંગાણ, સુવર્ણપાત્રો માટે શ્રેણીના ઘરમાં દોડાદોડ, લક્ષ્મીએ કરેલી બીજી પરીક્ષા, ધન લેવા માટે ગામના લેકેની દોડધામ, શ્રેષ્ઠીએ કરેલ સરસ્વતીનું વિસર્જન, આથી જંગલમાં ગયેલ સરસ્વતી, ત્યાં વનમાં લક્ષ્મીને મિલાપ. 21. લક્ષ્મીદેવીની આસુરી માયાઃ (પેજ 407 થી 440) - અજ્ઞાનથી અંધ થયેલા જગતમાં લક્ષ્મીની મહત્તા, લક્ષ્મીથી થતાં દુઃખે, લક્ષ્મીએ વિકલી સુવર્ણની ટેકરી, બન્નેએ કરેલ કુંજમાં પ્રવેશ, સુવર્ણ ટેકરી પાસે આવેલ રાજાના બે સેવકે, બન્નેનું મૃત્યુ, નગ્ન તપસ્વીનું આગમન, છ ચેરેને પ્રવેશ, તપસ્વીને વધ, સેનીને બોલાવે, સોનીએ બનાવેલ વિષમિશ્રિત ભેજન, સનીને વિશ્વાસ ન કરવા ઉપર એક ચેરે આપેલી શિખામણ, સોનીના અવિશ્વાસ પર સુશમાં બ્રાહ્મણની કથા, સોની તથા છ ચોરનું મૃત્યુ, લક્ષ્મી માટે કરાતા અનેક પ્રયત્નો, લક્ષ્મીનું મોટું દૂષણ, જડતા પેદા કરી દુર્ગતિમાં પતન કરાવે છે, જે વિવેકપૂર્વક તેને સદુપયોગ કરે છે તે પરમપદને પામે છે. કેથરત્ન મંજૂષા ભાગ-૧ . . : ' , ' ' . ' સમાપ્ત ... " , " Vi P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #33 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમંગલ પ્રકાશન સંસ્થા-પાટણ અમારાં જીવનોપયોગી સંસ્કારપ્રેરક આધ્યાત્મિક પ્રકાશને પૂજ્યપાદ પ્રવચન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મ.શ્રી દ્વારા લિખિત સંપાદિત મૌલિક મનનીય સ્વાધ્યાય યોગ્ય સાહિત્ય. 1. બેલે આતમને એક તારે રે: શાંત સ્વસ્થ શિલીએ આલેખાયેલી મૃદુ મધુર ભાષામાં સંકલિત ઐતિહાસિક બોધપ્રદ કથાઓ. કા. 16 પિજી 440+80=120 મૂ. 7-00 પેજ. 2. સફલતાનાં સોપાન : ચિંતન-મનન-સભર આધ્યાત્મિક પ્રવચને. ક. 16 પિજી પેજ 218 મૂ. 2-50 3. મંગલમાધુરી : - ઓજસ્વી શૈલીએ આલેખાયેલી માધુર્યભરી બોધકથાઓ. જે પ્રવચને વ્યાખ્યાને કે પ્રસંગચિત વક્તવ્ય માટે ખૂબ જ ઉપયેગી. ક. 16 પિજી 208 પેજ. મૂ. 250 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #34 -------------------------------------------------------------------------- ________________ 3Y 4. ધનને મદઃ બાલકે તથા યુવાને ભજવી શકે તેવા વેધક તથા ઉદબોધક - પ્રેરણાપ્રદ સંવાદો. મૂ. 2-00 5. કથારને મંજૂષા ભા. 1 લો : અનેકવિધ રસપ્રદ તથા પ્રેરણાદાયી કથાઓ સાથે સંકલિત “ધન્ય ચરિત્ર” ગદ્યનું સુંદર સંજન-સંપાદન. કા. 16 પેજ 440+40=480 પેજ (તૃતીય આવૃત્તિ). મૂ. 11-00 6. કથારને મંજૂષા ભા. 2 જે H પાને પાને માધુર્યભરી ચમત્કારિક કથાઓથી સંકલિત રસપ્રદ રીતે આગળ વધતી ઐતિહાસિક કથા (દ્વિતીયાવૃત્તિ) જુજ નકલે સીલકમાં. મૂ 6-00 7. ત્રિષષ્ટીય જિનેન્દ્ર સ્તવ સંદેહ : (મૂલ) વર્તમાન ચેવિશીના તીર્થકર દેનાં ચ્યવન-જન્મ આદિ કલ્યાણક આદિ પ્રસંગે ઈંદ્ર મહારાજા આદિએ કરેલ સ્તવસ્તુતિ આદિને સંસ્કૃત ભાષામાં સંકલિત-સ્વાધ્યાય ગ્ય મધુર સંગ્રહ. જેના રચયિતા કલિકાલ સર્વજ્ઞ પૂ. આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.શ્રી આદિ ધર્મધુરંધર પ્રૌઢ પ્રતિભાશાળી મહાપુરુષ છે. બાલબધ ટાઈપમાં. મૂ. 2-00 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #35 -------------------------------------------------------------------------- ________________ 8, શાંત સુધારસ : (મૂલ તથા ભાષાનુવાદ) સંસ્કૃત ભાષાના પ્રખર વિદ્વાન પ્રૌઢ પ્રતિભાશાળી પૂ મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મ.શ્રી વિરચિત આ ગ્રંથરત્નમાં ગેય તથા ગદ્યરૂપે 16 ભાવનાઓ સુંદર, તેજસ્વી તથા માધુર્યભરી ભાષામાં સંકલિત છે. સ્વાધ્યાય યોગ્ય આ પ્રકાશન આરાધના માટેનું મંગલ પાથેય છે. મૂ. 2-00 (9) શ્રમણશિક્ષા પૂ. સહસ્ત્રાવધાન સાધક આચાર્ય ભગવંતશ્રી મુનિ સુંદરસૂરીશ્વરજી મ.શ્રી વિરચિત જૈન સાહિત્યના આકાશમાં તેજસ્વી તારકસમાં ગથરન “શ્રી અધ્યાત્મ કલ્પદ્રુમમાં સંકલિત “યતિશિક્ષા અધિકાર મૂલ તથા ભાવાનુવાદ પૂર્વક તથા “હૃદય પ્રદીપ ષત્રિશિકા જેવા અધ્યાત્મના ઉત્કૃષ્ટ કેટિના ગ્રંથરત્ન મૂલ તથા ભાવાનુવાદ સાથે H ચતુર્વિધ સંઘને તેમાં મુખ્યત્વે આત્માથી શ્રમણવર્ગને અનેક રીતે જીવને પગી ચિંતન-મનનને હિતશિક્ષા ગ્રંથઃ સાથે વ્યાખ્યાન વાચસ્પતિ અદ્વિતીય પ્રવચનકાર પૂ.પાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.શ્રીએ ફરમાવેલી પ્રાસંગિક સાધુજીવનને પ્રેરણાદાયી આરાધના માર્ગમાં ઉદુબેધક હિતોપદેશ. મૂલ્યઃ 2-00 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #36 -------------------------------------------------------------------------- ________________ 36 (10) શ્રી શત્રુંજય તીર્થ માહામ્યઃ . જૈનશાસન પ્રભાવક પૂજ્ય આચાર્ય શ્રી ધનેશ્વરસૂરીશ્વરજી વિરચિત “શ્રી શત્રુંજય તીર્થ માહાસ્ય ગ્રંથને સરલ, ભાવવાહી સ્વસ્થ–પ્રસન્ન શિલીએ ભાવાનુવાદ પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મ.શ્રાએ કરેલ છે. જે ગ્રંથરત્નની પ્રથમ આવૃત્તિ ખલાસ થતાં તેની આ દ્વિતીય આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે. ક્ર. 8 પેજી, 472 + 24 = 46 ત્રિરંગી પાકું પૂંઠું : મૂ. 20-00 (11) સ્વનિદ્રવ્ય દેવદ્રવ્ય જ છેઃ શ્રી તીર્થંકરદેવે ગર્ભમાં આવતાં તેઓશ્રીની પુણ્યશાળી માતા 14 સ્વપ્ન જુએ છે, તેના અનુકરણરૂપે પર્યુષણ મહાપર્વમાં જન્મવાંચનના દિવસે જે સ્વપ્નદર્શન થાય છે, તે પ્રસંગે બેલાતી બેલીનું દ્રવ્ય ક્યાં લઈ જવાય? એ પ્રશ્નને જૈન સંઘમાં પૂર્વે ઘણા ઝંઝાવાતે જન્માવેલ છે. તેનું સચોટ શાસ્ત્રાનુસારી પૂ. સુવિહિત શાસનમાન્ય આચાર્ય ભગવંતેના અભિપ્રાયઆદેશ તેમજ અનેક પ્રમાણે–દલીલે તથા ઉદાહરણો દ્વારા અત્રે નિરાકરણ દર્શાવેલ છે. સાથે માળાની ઉપજ તેમજ ગુરુદ્રવ્યને અંગે પ્રમાણપૂર્વકનું પ્રતિપાદન. મૂ. 3-50 P.P. Ac. Gunratnasuri M.S. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradha Jun Gun Aaradhak Trust Page #37 -------------------------------------------------------------------------- ________________ અમારા અન્ય ઉપયોગી સ્વાધ્યાય યોગ્ય ચિંતન સભર પ્રકાશનો 1. પ્રાચીન સઝાયમાલા : વૈરાગ્ય તથા પ્રશમ–સંવેગભાવની પ્રેરક ખાસ ચૂંટી કાઢેલી મેઢે કરવા જેવી પ્રાચીન 108 સઝા (દ્વિતીય આવૃત્તિ) ક્ર. 12 પેજ 172 પેજ. મૂ 2-00 2. દર્શન સ્વાધ્યાય સુધા : યેગશાસ્ત્ર-જ્ઞાનસાર-પ્રશમરતિ-અષ્ટકજી-તત્વાર્થાધિગમ સૂત્ર, વીતરાગ સ્તોત્ર આદિ 15 મૂલ ગ્રંથ ગુજરાતી ભાષામાં પોકેટ સાઈઝ : ક્રા. 32 પેજી 336203356 પેજ. મૂ. 1-10 3. સુબુદ્ધિ સૌરભ : જૈન શાસનનાં પુનિત ચરણે પિતાના સર્વસ્વનું નિષ્ઠાપૂર્વક છાવર કરીને સમર્પિત થનાર આરાધના સૌરભ દ્વારા જીવનને સુવાસિત કરનાર પુણ્ય નામધેય મહાપુરુષની મંગલમયી જીવનગાથા. ક્ર. 16 પછ 360 પેજ. મૂ. 4-00 4. દર્શન માધુરીઃ . . સંયમી જીવનનું સૌરભભર્યું સ્વ-પર ઉપકારક પ્રેરણાદાયી જીવન જીવી જનાર દિવ્ય વિભૂતિની ગૌરવભરી જીવનગાથા. કા. 16 પેજી મૂ. 3-00 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #38 -------------------------------------------------------------------------- ________________ 38 5. ભક્તિ ગીતાંજલિ : પરમતારક દેવગુરુની ભક્તિગર્ભિત ભાવવાહી સુંદર મધુર ગીતેને વિશિષ્ટ સંગ્રહ. મૂ અ-૦૦ (6) સમાધિદર્શન રાસ : - સમાધિપૂર્વક મૃત્યુ પામવા માટે શાસ્ત્રોમાં દર્શાવેલી આરાધના એને વિસ્તારપૂર્વક પદ્યમય ભાષામાં ગુંફિત રાસ. જે ભાવવાહી ને અર્થગંભીર શૈલીએ સંકલિત કરેલ છેઃ અવશ્ય સ્વાધ્યાય યોગ્ય. સાથે શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવંતને ઐતિહાસિક રાસ તેમજ વર્તમાન ચેવિશ તીર્થંકરદેવોની સ્તવન ચેવિશી તેમજ સ્તુતિ ચેવિશી. મધુર તથા સુંદર પદ્યમય ભાષામાં સંકલિત. ક. 16 પિજી 132 પેજ: મૂ. 0-75 પૈસા (7) ભક્તિસુધા માધુરીઃ પૂ. ગુરુ મહારાજશ્રીને પ્રવેશથી શરૂ થતી ને ચાતુર્માસના પ–મહાપર્વોના પ્રભાવ તથા સ્વરૂપને વર્ણવતી વ્યાખ્યાનમાં બેલાય તેવી મધુર ને સુગેય ગહુંલિઓ? તદુપરાંત પૂ. શાસનપ્રભાવક ગુરુદેવેની ગુણગર્ભિત અનેક ગહું લિઓ. ક. 16 પેજ 148 પેજ: મૂ. 1-00 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #39 -------------------------------------------------------------------------- ________________ તાજેતરમાં પ્રસિદ્ધ થનાર (1) 6 नमतिसुधा : (द्वितीय भावृत्ति) પ્રત્યેક પર્વને અનુસરીને આરાધના માટે ઉપયેગી પ્રાચીન ચૈત્યવંદન. સ્તવન, સ્તુતિ તથા સ્તવનેની ઢાળ આદિ સર્વાગ સુંદર અભિનવ સંગ્રહ. ક્ર. 16 પેજી 400 પેજ ઉપરને ઘેર ઘેર વસાવવા જે ગ્રંથરત્ન. पूज्यपाद प्रवचन प्रभावक विद्धद्वर्य पू. आचार्यदेव श्रीमद् विजयकनकचन्द्रसुरीश्वरजी महाराजश्रीके संस्थाको ओरसे प्रकाशित री-प्रकाशनो . (1) पर्युषण। पर्वके प्रेरक प्रवचन ! पर्वाधिराज श्री पर्युषणा. महापर्व की आराधनाके लीये उपयोगी महापर्वका पांच कर्तव्य एवौं वार्षिक 11 कर्तव्यको उपर * मननीय प्रवचन : का. 16 पेजी 118 षेज . मू. 3-00 (2) बूझ गई बत्ती जल रही ज्योति : माधुर्यसे सभर एवं जीवन में प्रेरणादायी ऐतिहासिक बोघकथाए जो मानवताके मंगलतत्त्वोकी उद्बोधक. क्रा. 16 पेजी 200 + 16 = 216 पेज : ... मू. 6-00 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #40 -------------------------------------------------------------------------- ________________ 4. (3) जाग मुसाफिर भोर भरे : जोवनके उत्थान एवं प्रगतिके लीए अनेक रीतसे बोधक मननीय एव आध्यात्मिक प्रेरणादायी प्रवचन (द्वितीय आवृत्ति). क्रा. 16 पेजो 334 + 24 = 358 पेज. मू. 7-00 (4) दीपसे दीप जले : जीवन के उदात्त एवं परम मंगल तत्वोके उद्बोधक मनन चितन-निदिध्यासन सभर 12 आध्यात्मिक प्रवचन. का. 16 पेजी 176 + 26 % 202 पेज : म. 4-50 (5) बीत गई रात जाग उठा प्रभात : सस्कार सभर त्याग-वैराग्य एवं संयममार्गको साधनामें सहायक ऐतिहासिक कथाए. माधुर्ययुक्त स्वस्थ एव' ओजस्वी शैलीमें आलेखित. का. 16 पेजी 340 षेज : मू. 5-00 (6) पतन ओर प्रायश्चित : बोधप्रद मननीय एवं रसप्रद ऐतिहासिक कथाए लघु निबंध ओर सवाद आदि सुदर साहित्यसे समृद्ध. . . का१६ पेजी 314 + 32 = 346 . मू. 12-50 - नया प्रकाशन : प्रसिद्धिके पथपर स्वप्नद्रव्य देवद्रव्यहि है : स्वप्नद्रव्यके विषयमें जैन संघमें जो विवाद पूर्वकालसे चल रहा है उनका शास्त्रानुसारी एव पू. सुविहित शासनप्रभावक आचार्यादिके अभिप्राय आदि मननीय साहित्यसे संकलित निराकरण अपने विषयका एक ओर अनूठा प्रकाशन. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #41 -------------------------------------------------------------------------- ________________ 41 धर्म का मर्म : पूज्यपाद व्याख्यान वाचस्पति जाचार्य भगवंत श्रीमद् विजयरामचन्द्रसूरीश्वरजी महाराजश्रीके प्रभावक प्रवचनोमें से सकलित मनन-निदिध्यासन सभर सुविचारपूर्ण सदुपदेश कंडिकाए उद्बोधक एवं जीवन में अतिशय प्रेरणाप्रद. संपादक विद्वान पू. मुनिराजश्री पूर्णचन्द्रविजयजी म.श्रीने सुदर परिश्रम लेकर सुचारु रुपसे संपादित कीया हुआ यह ग्रंथरत्नको गुजरातीमे दो आवृत्ति प्रकाशित हुई है. ગુજરાતી તથા હિંદી દરેક પ્રકારના અમારાં પ્રકાશન માટે નીચે મુજબના સરનામે स.५४ साधा विनति छे. प्राप्ति स्थान : 1. विमल आशन महि२ . .. C./o. मणिला स३५ भाटीया है. उस२-निवास, गार शश, पाटण ( 8. शुशत) पान न. 384 265 2. सोमय . शाह C./o. सुधाषा आयर्यालय, पालीताए। (शुभरात) चीन न. 394 270 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #42 -------------------------------------------------------------------------- ________________ 42 3. સેવંતીલાલ વી. જેન મેતીશા લાલબાગ જૈન ઉપાશ્રય, પાંજરાપોળ કંપાઉન્ડ - મુંબઈ 400 004 4. સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપેળ, અમદાવાદ 380 001 5. પાધિ પ્રકાશન : બાબુભાઇ એમ. શાહ નિશાળ, 2 જે માળે, ઝવેરીવાડ, રીલીફ રેડ, * * : અમદાવાદ 380 001 6. શંખેશ્વર પાર્શ્વનાથ પુસ્તક ભંડાર મુ. શંખેશ્વર (વાયા : હારીજ ) (ઉ. ગૂજરાત) 7. મહાવીર જૈન ઉપકરણ ભંડાર | મુ. પિ. શંખેશ્વર (વાયા ? હારીજ ) (ઉ. ગૂજરાત) છે. ક. સંસ્થાના પુસ્તકે પિસ્ટથી મગાવનારને માટે પટેજ અલગ. * . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #43 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનમાં કથાનુયોગને મહિમા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ જૈન શાસનમાં દ્રવ્યાનુયોગ આદિ ચારેય અનુગે એક સરખી રીતે ઉપકારક છે. તેમાંએ કથાનુયોગનું સાહિત્ય ખૂબ જ મહત્વનું ને અતિ ઉપકારક છે. આ હકીકતને અનુલક્ષીને જૈન શાસનના મહાન જ્યોતિર્ધર વ્યાખ્યાન વાચસ્પતિ પરમ શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી જે મનનીય વિચારધાર અત્રે રજૂ કરે છે, તેને વાંચવા-વિચારવા કથાપન મંજૂષા” ગ્રંથરત્નને અવગાહવા પહેલા સર્વ ધર્મશીલ સુજ્ઞ વાચક વર્ગને અમારો વિનમ્ર અનુરે છે. –પ્રકાશક અનન્ત ઉપકારી શ્રી જિનેશ્વર દેના શાસનમાં ચરિતાનુગનું સ્થાન પણ ઘણું જ ઉંચું છે. કેટલીકવાર ચરિતાનુગ, બીજા અનુગોના કરતાં, બાલ જેને માટે ઘણું જ ઉપકારક નિવડે છે. દ્રવ્યાનુગ આદિ બીજા અનુગાનું પણ જ્ઞાન સંપાદન કરીને તેનું ચિન્તવન મનન આદિ કરવું જ જોઈએ, પરન્તુ ચરિતાનુયેગ કેટલીક વાર શ્રોતાઓના અને વાચકેના પણ હૃદયમાં ઘણું જ જબ્બર અસર ઉત્પન્ન કરી શકે છે. ચરિતાનુયોગના શ્રવણથી કેટલીક વાર બાલજીવોને અનુપમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #44 -------------------------------------------------------------------------- ________________ 44 કેટિની પ્રેરણા મળી જાય છે. આથી બીજા અનગની જેમ, શ્રી જૈન શાસનમાં, ચરિતાનાગ પણ વિશિષ્ટ સ્થાન ભોગવે છે. આજે કેટલાક એવા વિચારના બનતા જાય છે કે–ચરિત્રમાં શું સાંભળવું છે? તત્વ વિચાર! કર્મની પ્રકૃતિએ ગણે!” આ જાતિના વિચારે અસ્થાને છે. આ જાતિના વિચારને ફેલાવે ઘણીવાર, બીજા આત્માઓને લાભ નથી કરતો પણ હાનિ કરી બેસે છે. અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલાં તની વિચારણા કરવી, કર્મની પ્રકૃતિઓની ગણના કરવી, એ વગેરે ઘણું જ સુંદર છે. પણ તત્વને વિચારક અને કર્મ પ્રકૃતીઓને ગણનારે ચરિતાનુગને નિષેધ કરે, ચરિતાનુગના વાંચન-શ્રવણ આદિથી કશે લાભ નથી એમ માને અને કહે, તથા ચરિતાનુગ જાણે નકામે હોય તે દેખાવ અને પ્રચાર કરે, એ કેઈપણ રીતિએ સ્વપર બનેને માટે હિતાવહ નથી. શ્રી જૈન શાસનના ચારેય અનુગો સૌ સૌના સ્થાને ઉપયોગી જ છે. અનન્ત ઉપકારીઓએ ફરમાવેલી વસ્તુઓમાં, એક પણ વસ્તુ એવી નથી, કે જે નિરૂપયેગી હોય. ઘણીવાર કહેવાયું છે કે, કેઈ પણ મહત્વની વસ્તુની મહત્તા વધારવા માટે, બીજી તેવી મહત્વની વસ્તુને ટક્કર ન મારે! જે વખતે જેની પ્રધાનતા હોય તેનું વર્ણન થાય, પણ પ્રધાનતા સ્થાપવાની ઘેલછામાં બીજી ઉત્તમ વસ્તુની હીનતા ન કરાય. " દ્રવ્યાનુયેગ, ગણિતાનુયેગ, ચરણ કરણાગ અને ધર્મકથાનુગ” આ ચાર અનુગમાં દ્રવ્યાનુયોગ કામને છે, ગણિતાનુગ કામને છે, ચરણ કરણ નુગ કામને છે અને ધર્મકથાનુગ નિરર્થક છે એમ ન માને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #45 -------------------------------------------------------------------------- ________________ 45 ચારેય અનુયોગો જરૂરી છે, ચારેય અનુયોગે ઉપકારક છે. ચારેય અનુગો મેક્ષમાર્ગની આરાધનામાં જોડનારા છે, સ્થિર રાખનારા છે અને આરાધનામાં આગળ વધારી આત્માને શુભ ધ્યાનમાં એકાકાર બનાવી કૈવલ્ય લક્ષમીને પમાડનારા છે. આપણને તે દ્રવ્યાનુયેગમાં રસ આવે, ચરિતાનુયોગમાં કાંઈ નથી, એવાં જોડકણાંમાં તે અજ્ઞાનીઓ રાચે –આવું આવું આજે બેલાઈ રહ્યું છે. એની સામે સાવચેતીને સૂર કાઢવાની જરૂર છે. વાસ્તવિક રીતિએ એવું એવું બોલનારાઓ અજ્ઞાન છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવનાં શાસનનાં રહસ્યથી ઓતપ્રેત અંતઃકરણવાળે બનેલે આત્મા કદી પણ એવું બોલે જ નહિ મેલ સાધના રત્નત્રયીની આરાધના. જૂદી જૂદી રીતિએ પિત પિતાની યેગ્યતા અને શક્તિ મુજબ થઈ શકે છે. પણ એક પ્રકારે રત્નત્રયીની આરાધના કરનારે, બીજા પ્રકારે થતી રત્નત્રયીની આરાધનાનો નિષેધ નહિ કરે જોઈએ. એવી જ રીતિએ ચરિતાનુયેગનું શ્રવણ, વાંચન, મનન અને પરિશીલન વિગેરે પણ આવશ્યક છે, માટે એ વસ્તુને પણ તત્ત્વવિચારણાના નામે ચરિતાનુગના વાંચન-શ્રવણ આદિને ઉડાવવા મથનારાઓએ ખાસ સમજી લેવી જોઈએ. શ્રી જૈન શાસનનાં ચરિત્ર એટલે શું? શ્રી જૈન શાસનનાં ચરિત્રમાં પ્રધાન વસ્તુ કઈ હોય? શ્રી જૈન શાસનનાં ચરિત્રમાં પ્રધાન વસ્તુ આરાધના તથા વિરાધનાની હોય છે. આરાધના અને વિરાધના કરવાના ગે મળતા સારા અને નરસા પરિણામને તેમાંથી ખ્યાલ મળે છે. પુણ્યવાન આત્માઓએ કેવા પ્રકારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #46 -------------------------------------------------------------------------- ________________ 46 આરાધના કરી આરાધનામાં આવતાં વિદનમાં કેવી નિશ્ચલતા રાખી, વિદનેની સામે અડગ રહીને કેવી સિદ્ધિ મેળવી અને એથી પરિણામે કેવી ઉચ્ચ દશાને પામ્યા તેમજ અભવ્ય કે દુર્ભાગ્ય અને ભારે કમી ભવ્ય આત્માઓએ કેવી વિરાધનાઓ કરી, અને એથી પરીણામે કેવી અધમ દશાને પામ્યા : આ વિગેરે હકીકત શ્રી જૈન શાસનના ચરિતાનુગમાં હોય છે. યેગ્ય આત્માઓ તેવા ચરિત્રનાં વાંચન-શ્રવણ આદિ દ્વારા પણ ઘણી અનુપમ કોટિની પ્રેરણું મેળવવા ધારે તે મેળવી શકે છે, અને એની સાથે સાથે જ તત્ત્વચિન્તા પણ કરી શકે છે. વસ્તુતઃ ચારેય અનુગે એક બીજાની સાથે સંકળાયેલા છે. માત્ર દ્રવ્યાનુયેગથી ચાલતું હોત, તે ઉપકારીઓ ચાર અનુગ ન દર્શાવતઃ પણ જ્ઞાનીઓએ જોયું કે ચારેય અનુગ કલ્યાણ સાધનામાં આવશ્યક છે. ચારેયમાંથી એકેય નિષેધવા લાયક નથી. “અમુક આત્માએ અમુક વિકટ સ્થિતિમાં પણ આરાધના કરી, અમુક આત્માએ ઘેર ઉપસર્ગોથી પણ ડર્યા વિના આરાધના કરી, અમુક આત્મા દુનિયાની વિપુલ સાહ્યબીમાં રમતું હતું પણ માત્ર સામાન્ય પ્રસંગમાંથી વૈરાગ્ય પામ્ય અને સંયમી બન્ય, અમુક આત્મા સંયમ ન લઈ શક્યો છતાં ય તેનું હૃદય શાસનમય બન્યું રહ્યું. આવા પ્રસંગેનું શ્રવણ કરતાં, યોગ્ય આત્માઓ તે તેમાંથી ઘણું જ ઉંચા પ્રકારની પ્રેરણા મેળવી શકે તેમ છે. એના શ્રવણ આદિ દ્વારા, આત્મામાં આરાધનાને સુંદર ઉલ્લાસ ઉત્પન્ન થઈ જાય તેમ છે. વિરાધનાના પ્રસંગે આદિના શ્રવણથી આત્મા સહેજે વિશેષ જાગૃત બને અને વિરાધનાથી કંપતે બની વિરાધનાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #47 -------------------------------------------------------------------------- ________________ 47 બચવાને માટે પ્રયત્નશીલ બને. શ્રી જૈન શાસનના આરાધક આત્માઓનાં ચરિત્રો એટલે જીવનમાં આરાધના કેમ થઈ શકે તેનાં દર્શકે. એવાં ચરિત્રો આરાધનાને જીવનમાં સાક્ષાત્કાર થયેલે દર્શાવે અને એ જ રીતિએ વિરાધનાના પ્રસંગે વિરાધનાનું ભાન કરાવે. ચરિત્રોને પ્રધાન હેતુ એ કે તેના વાંચનારસાંભળનાર પ્રેરણા પામીને વિરાધનાથી બચી આરાધનામાં જોડાય. શ્રી જિનેશ્વરદેવનાં શાસનનાં તના જાણું અને સ્વપરહિતપરાયણ એવા મહાપુરૂષોએ આલેખેલું ચરિત્ર હોય, સંભળાવનાર પણ શ્રી જિનશાસનનાં રહસ્યના જ્ઞાતા અને કેવળ પરમાર્થ દષ્ટિવાળા હોય, તેમજ તેની સાથે શ્રોતા વાસ્તવિક કલ્યાણને અથી હોય, તે એ કથાવાંચનથી પણ પરમ લાભ થયા વિના રહે નહિ. જ્ઞાનીઓ કહે છે કે શ્રદ્ધાળુ શ્રોતા અને જ્ઞાની વક્તાને યેગ દુર્લભ છે. શ્રી જૈન શાસનનાં રહસ્યોને જાણ વક્તા ધારે તે કથામાં પણ તેની રેલમછેલ રેલાવી શકે. ઉપકારીઓએ ચરિત્રે દ્વારા પણ તવેનું વર્ણન ઘણુંય કર્યું છે. શ્રી જૈનશાસનનાં ચરિત્રોનું વાંચન-શ્રવણ થાય અને આરાધનાની અભિલાષા તથા વિરાધનાની કંપારી ઉછાળે ન મારે એ બને નહિ, પણ વક્તા અને શ્રોતા બન્નેમાં લાયકાત જોઈએ. - વક્તા કથા વાંચે, પણ એનું ધ્યેય તે એ જ હોય કે શ્રોતાઓને સન્માર્ગમાં સુદઢ બનાવવા છે. શ્રોતાનું ધ્યેય પણ શ્રવણ દ્વારા મોક્ષમાર્ગની આરાધના તરફ જ ઢળવાનું હોય! આ રીતિએ કથાનું વાંચન અને શ્રવણ થાય, તે શ્રોતા-વક્તા બન્નેનું કલ્યાણ થયા વિના રહે નહિ. આને બદલે વતા જે પરમાર્થદષ્ટિથી પરાભુખ હોય અને શ્રોતા પૌગલિક વૃત્તિથી જ ભરેલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #48 -------------------------------------------------------------------------- ________________ હાય, તે સારામાં સારી કથા પણ તે બનેયને માટે હિતકર નિવડવાને બદલે હાનિકર પણ નિવડે! કથા વાંચનાર ધર્મદેશકની જવાબદારી ઓછી નથી. ધર્મદેશકે દરેક પ્રસંગ એવી રીતિએ કેળવીને શ્રોતાને સંભળાવવું જોઈએ, કે જેથી શ્રોતા નાલાયક ન હોય તે કશે અનર્થ થવા પામે નહિ, અને એગ્ય શ્રોતાઓના હૃદયમાં મોક્ષમાર્ગની આરાધના કરવાની ભાવનાને ઉછાળે આવ્યા વિના પણ રહે નહિ. કથાનુયેગને વાંચનાર ધર્મદેશકે પણ શ્રોતાના અંતરમાં વિષય વિરાગની ભાવના જન્મ, કષાય ત્યાગ કરવાની વૃત્તિ પ્રગટ થવા પામે, આત્માના ગુણે પ્રત્યે અનુરાગ વધે અને આત્માના ગુણોને ખીલવનારી ક્રિયાઓમાં જ જેડાઈ રહેવાની અભિલાષા પ્રગટે, એવી રીતિએ જ વાંચન કરવું જોઈએ. એ રીતિએ વાંચન કરવા છતાં પણ, શ્રોતાની અયોગ્યતાથી વિપરીત પણ પરિણામ આવે, તે ય તે ધર્મદેશકને તે એકાંતે લાભ જ થાય છે. આ જ રીતિએ, શ્રોતાઓએ પણ ધર્મકથાનું શ્રવણ એ જ ઈરાદાથી કરવું જોઈએ કે, “મારામાં વિષયવિરાગ વધે, કષાયત્યાગની વૃત્તિ સુદઢ બને, આત્માના ગુણો પ્રત્યે સાચે અનુરાગ પ્રગટો અને આત્માના ગુણોને ખીલવનારી ક્રિયાઓમાં મારે જેટલું પ્રમાદ છે તે દૂર થાઓ !" વક્તા-શ્રોતાને આવે ન હોય અને પરમ ઉપકારી મહાપુરુષોએ રચેલું ચરિત્ર હોય તે એના વાંચનનું અને શ્રવણનું સુંદર પરિણામ આવ્યા વિના રહે જ નહિ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #49 -------------------------------------------------------------------------- ________________ 密密密密密密紧密密密密密涂遂凝密密紧密密密 पू. पाद परम शासन प्रभावक जैन ज्योतिर्धर व्या. वाचस्पति आचार्यदेव श्रीमद् विजय-रामचन्द्रसूरीश्वरजी म. श्री के पट्टालंकार प्रवचन प्रभावक DRAPRA प्र. मूर्ति आचार्यदेव श्रीमद्विजय कनकचन्द्र-सूरीश्वरजी म. जन्म वि. सं. 1972 / पंन्यासपद वि. सं. 2005 दीक्षा वि. सं. 1983 सूरि पद वि. सं. 2029 密密密密密密密密密密密密密密密密密密密密密 P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #50 -------------------------------------------------------------------------- ________________ પૂજયપાદ પ્રવચન પ્રભાવક જૈન શાસનના અલંકાર આચાર્યદેવ શ્રીમદ વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મ. શ્રીન જીવન ઝલક પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકચંદ્રસૂરીશ્વર મહારાજ બહુમુખી પ્રતિભાસંપન્ન, વિરલ વ્યક્તિત્વના સ્વામી તથા ઉત્કૃષ્ટ ચારિત્રના ગુણેથી વિભૂષિત અનુપમ આધ્યાત્મિ વિભૂતિ છે. તેઓશ્રીનાં વ્યક્તિત્વમાં દુર્લભ સંગેનું ચમત્કારિ સામંજસ્ય ખરેખર વિસ્મયજનક છે. તેઓ ભવ્ય તથા આકર્ષ વ્યક્તિત્વવાળી શારીરિક સંપત્તિથી યુક્ત હોવાની સાથે સંયર તેમજ તપની વિશિષ્ટતાથી વિભૂષિત છે. તેઓશ્રી તપસ્વી હોવ ઉપરાંત વિશિષ્ટ શ્રુતસંપન્ન છે. તેઓશ્રી સફળ પ્રવચનકાર તેમજ સિદ્ધહસ્ત લેખક છે. જૈન શાસનમાં તેઓશ્રીનું મુખ્ય સ્થાન છે. - જીવનના બાલ્યકાળથી એશ-આરામ તથા સાંસારિક પ્રભ નથી દૂર રહીને મોક્ષમાર્ગની આરાધનાના હેતુભૂત તપથી પવિત્ર અને સંયમનિષ્ઠ જીવન અંગીકાર કરવું તે તેઓશ્રીની જીવનની મુખ્ય વિશેષતા છે. સાધારણ મનુષ્ય એશ-આરામની તરફ ઝુકે છે, પરંતુ વિશિષ્ટ વ્યક્તિ વિશિષ્ટ પ્રકારની સાધના કરીને આત્મ કલ્યાણને માટે સાંસારિક સુખભેગેને ઠોકર મારીને તપ અને ત્યાગને અનુપમ આદશ ઉપસ્થિત કરે છે. પૂજ્યપાદ આચાર્ય દેવશ્રીનું જીવન પણ આવું જ આદર્શરૂપ છે. તેઓશ્રીના મહાન જીવનની ઝલક માત્ર અહીં અંકિત કરી રહ્યા છીએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #51 -------------------------------------------------------------------------- ________________ 50 સેંકડે જિનમંદિર, પૌષધશાળા તથા જ્ઞાનભંડારોથી સમૃદ્ધ તેમજ વિશાળ સંખ્ય જેથી અલંકૃત જેનપુરી તરીકે સુપ્રસિદ્ધ શ્રી રાજનગર(અમદાવાદ)માં ઝવેરીવાડ-વાઘણપોળ નિવાસી વીસાશ્રીમાળી જ્ઞાતીય મહાપુણ્યશાલી શ્રેષ્ઠીવર્ય શ્રી સકરચંદ ફતેચંદભાઈના ધર્મવાસિત કુટુંબમાં પુણ્યશાલિની શણગારબેનની રત્નકક્ષમાં વિ. સં. 1972 કાર્તિક વદિ પના શુભ દિવસે મહા પ્રભાવશાળી ભાવી જૈનશાસન અલંકાર શ્રી કલ્યાણભાઈને પવિત્ર જન્મ થયે. - તે કલ્યાણભાઈ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજના રૂપમાં જૈન સંઘમાં આજે સુપ્રસિદ્ધ છે. ખરેખર કલ્યાણુભાઈ જેવું નામ, તેવા ગુણની ઉક્તિને સાર્થક કરતાં પોતે કલ્યાણ કરીને કર્યું, ને લેકકલ્યાણને માટે સાધનામય તપોનિષ્ઠ સંયમી જીવનની તેઓશ્રી આરાધના કરી રહ્યા છે. શ્રી કલ્યાણભાઈને મોટા ઑન લીલાવતીઑને તેર વર્ષની નાની વયમાં સં. 1983 પિષ વદિ 5 ના મહેસાણામાં પૂજ્ય પ્રશાંત તપસ્વી સંઘ સ્થવિર આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રી(પૂ. બાપજી મ.)ના પટ્ટાલંકાર ગાંભીર્યાદિ ગુણદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મેઘસૂરીશ્વરજી મહારાજશ્રીના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને પ્રશાંત વિદુષી સાઠવીજી દર્શનશ્રીજીના નામે સુપ્રસિદ્ધ થયા. છે. બાલ્યકાળમાંના સુંદર ધાર્મિક સંસ્કારથી કલ્યાણભાઈને વૈરાગ્ય દિન-પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યું. તેમાં તેઓશ્રીના પિતાશ્રીની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણા સહાયક બની. વિરક્ત કલ્યાણભાઈએ ખંભાત (સ્તંભન તીર્થમાં) વિ. સં. ૧૯૮૩માં 11 વર્ષની નાની વયમાં સંઘપતિ ધર્મપ્રેમી ઉદારચરિત શેઠશ્રી કસ્તુરચંદ અમરચંદના ઘર આંગણેથી વાજતે ગાજતે નીકળીને પૂ.પાદ ગચ્છાધિપતિ સકલાગમ રહસ્યવેદી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મ.શ્રીના વરદ હસ્તે વૈશાખ સુદિ ૧૧ના પ્રભુશ્રી મહાવીરદેવના તીર્થસ્થાપનના મંગલ દિવસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. જેઠ સુદિ ૧૩ના તેઓશ્રીની વડી દીક્ષા થઈ. ડી પૂજ્યપાદ સિદ્ધાંત મહોદધિ પરમ વાત્સલ્યસિંધુ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ તેઓશ્રીના પરમ ગુરુદેવ પૂજ્યપાદ પરમ શાસનપ્રભાવક વ્યાખ્યાન વાચપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, તેઓશ્રીને પરમ તારક ગુરુદેવ આ ત્રણે જૈન શાસનપ્રભાવક મહાપુરૂષની કૃપામયી શુભ સાન્નિધ્યરૂપ છત્રછાયામાં પૂ. મુનિરાજશ્રી કનકવિજયજી મહારાજશ્રીએ જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ ને વિનય વૈયાવચ્ચ આદિ ગુણોમાં તથા સંયમ સ્વાધ્યાયાદિમાં અપ્રમત્તભાવે પિતાને બાલ્ય અને યુવાનકાળ વ્યતીત કરી આત્મસાધનાની સાથે ભવ્ય ઉપર અમાપ ઉપકાર કર્યો. તેઓશ્રીના સંસારી પિતાશ્રી સકરચંદભાઈએ 36 વર્ષની સુવાવસ્થામાં સં. ૧૯૮૪ના ફાગણ સુદ ને દિવસે દીક્ષા અંગીકાર કરી. તેઓશ્રીનું શુભ નામ પૂજ્ય પંન્યાસજી મ.શ્રી સુબુદ્ધિવિજયજી ગણિવર તથા તેઓશ્રીના ગુરુદેવનું પવિત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #53 -------------------------------------------------------------------------- ________________ પર . નામ પૂ. ઉપાધ્યાય મહારાજ શ્રી ધર્મવિજયજી ગણિવર હતું. તપ, જપ, જ્ઞાન, ધ્યાન, વૈયાવચ્ચ આદિ ઉત્તમ ગુણોથી અલંકૃત બનીને પંન્યાસ પદથી વિભૂષિત થયા. વિ. સં. 2014 અષાડ સુદિ 2 ના તેઓશ્રી મુંબઈ (અંધેરીમાં) સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા. પિતાના મહાઉપકારી સંસારી પિતા પંન્યાસજી મ.શ્રીને પૂ.પાદ આચાર્ય મહારાજશ્રીએ અંતિમ આરાધના કરાવી. આવી જ રીતે પિતાની ઉપકારી સંસારી મોટી બહેન પ્રવર્તિની પૂ. સાધ્વીરન પ્રશાંત વિદુષી શ્રી દર્શનશ્રીજી મ.ને પણ તેઓશ્રીએ વિ. સં. ૨૦૨૨માં પાટણમાં કેન્સરની દુઃસાધ્ય વ્યાધિમાં અંતિમ આરાધના કરાવી. સા. શ્રી દર્શનશ્રીજી મહાપ્રભાવશાળી તપસ્વીની તેમજ શુદ્ધ સંયમ ધારિણી હતાં. આજે તેઓશ્રીને શિષ્યાપ્રશિષ્યા પરિવાર 111 સંખ્યા લગભગ છે. પૂજ્યપાદશ્રીએ ન્યાય-તિષ તેમજ જૈન સિદ્ધાંતનું તલસ્પર્શી જ્ઞાન પૂજ્ય પરમ તારક ગુરુદેવશ્રીની પુણ્ય કૃપાથી પ્રાપ્ત કર્યું છે. તેઓશ્રીની યોગ્યતા જોઈને ગચ્છાધિપતિ પ. પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજશ્રીએ પિતાના વરદ હસ્તે તેઓશ્રીને મહા સુદિ 5 વિ. સં. ૨૦૦૫માં અમદાવાદમાં ગણિ પદ-પંન્યાસપદથી અલંકૃત કર્યા. તેઓશ્રીએ મુંબઈ ભુલેશ્વર લાલબાગમાં 23 વર્ષની વયમાં છઠ્ઠના બે વર્ષીતપની તપશ્ચર્યામાં પૂ.પાદ ગુરુદેવની આજ્ઞાનુસાર વિ.સં. ૧૫ની સાલમાં ચાતુર્માસ કરીને હંમેશા સુંદર શૈલીથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #54 -------------------------------------------------------------------------- ________________ 53 વ્યાખ્યાન આપીને હજારો ભાવિકોને પ્રતિબોધ આપ્યું. દીક્ષા ગ્રહણ કરીને બીજી સાલ પૂ.પાદ ગચ્છાધિપતિ પરમ તારક આચાર્ય મહારાજ શ્રી વિજયદાનસૂરીશ્વરજી મ.શ્રીની આજ્ઞાથી વિ. સં. ૧૯૮૪માં સુરતમાં પાટ પર બેસીને વ્યાખ્યાન આપ્યું હતું. - તેઓશ્રીએ અનેક ગ્રંથની રચના કરીને સાહિત્યની અભિવૃદ્ધિ કરી છે. તેઓશ્રીની વિદ્વત્તા ગંભીર અને ધીર છે તેઓશ્રીની વ્યાખ્યાનશૈલી સુંદર મનહર તેમજ દષ્ટાંત ને યુક્તિઓથી પરિપૂર્ણ છે. ચિન્તનની મુખ્યતા હોવા છતાં પણ તે આબાલ-વૃદ્ધને રૂચિકર લાગે છે. તેઓશ્રીનું હિન્દી ગુજરાતી સાહિત્ય અતિ લેકોપયોગી સરલ તેમજ ગહન વિષયને પણ પ્રભાવપૂર્ણ શૈલીમાં નિરૂપણ કરવાની પદ્ધતિથી લેકને કલ્યાણ કારી છે. તેઓશ્રી દ્વારા રચાયેલ તેમજ સમ્પાદિત કરેલ 50 થી 55 ઉપર ઉચ્ચકોટિના ગ્રંથ છે. - તેઓશ્રી જૈન સંઘના સુપ્રસિદ્ધ ને શાસનમાન્ય શ્રદ્ધા સંસ્કાર તેમજ સચ્ચરિત્રનાં પ્રેરક સાહિત્યના ઉચ્ચતમ આદર્શ રૂપ “કલ્યાણ' માસિકનાં આ પ્રેરક છે. પૂ.પાદથી તપસ્વી શાત તથા એકાન્ત નિસ્પૃહ વૃત્તિવાળા છે. તેમજ તેઓશ્રી કપ્રિય ને પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા તેજસ્વી મહાપુરૂષ છે. તેઓશ્રીએ 9 વર્ષીતપ કર્યા છે. તેમાં એક છઠ્ઠ-છદ્રને પારણે તેમજ બીજો અડધે વષીતપ છઠ્ઠથી, તેઓશ્રીએ 125 અઠ્ઠમઅઠ્ઠાઈ છઠ્ઠથી ચાર ચેમાસી, ઉપવાસથી ચાર બે માસી, આઠ માસી, વીસસ્થાનકની બે એળી ઉપવાસથી પૂર્ણ કરી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #55 -------------------------------------------------------------------------- ________________ 54 દસ તિથિ ઉપવાસ આદિ તપશ્ચર્યા તે હંમેશા ચાલે છે. મુંબઈથી વિ. સં. ૨૦૩૦માં વિહાર કરીને છેક કલકત્તા સુધી સં. ૨૦૩રના ચાતુર્માસ સુધી તેઓશ્રીએ 15 અઠ્ઠમ કર્યા છે. પૂજ્યપાદશ્રીની સુગ્યતા જોઈને પૂ પાદ ગચ્છાધિપતિ પરમ શાસનપ્રભાવક પૂ પાદ પરમગુરુદેવ આ. ભ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.શ્રીએ પોતાના વરદ હસ્તે વિ. સં. ૨૦૨૯ના માગસર સુદી બીજના મંગલ દિવસે શુભ મુહૂર્ત મુંબઈ શ્રીપાલનગરમાં પંચપરમેષ્ઠિના ત્રીજા મંગલપદે આચાર્ય પદથી તેઓશ્રીને અલંકૃત કર્યા. વર્તમાનમાં પૂ ગચ્છાધિપતિશ્રીના સમુદાયમાં 300 સાધુઓમાં તેઓશ્રીનું પૂ. ગચ્છાધિપતિશ્રી પછી ત્રીજું સ્થાન છે. પૂ.પાદ આચાર્ય મ.શ્રીના શિષ્ય પ્રરમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી મહિમાવિજયજી ગણિવર મુખ્ય અને ભક્તિભાવમાં અપ્રતીમ છે. પિતાના પૂજ્ય પરમ ઉપકારી ગુરુદેવશ્રી પ્રત્યે તેઓશ્રીની દઢ શ્રદ્ધા અને અડગ આસ્થા છે. તેઓ ભાવનાશીલ છે. તથા શ્રત પ્રત્યે તેઓશ્રીની ભક્તિ અત્યંત પ્રશંસનીય છે. અનેક જ્ઞાનભંડારે તેઓએ પરિશ્રમપૂર્વક વ્યવસ્થિત બનાવ્યા છે. તેઓશ્રીને ચારિત્રપર્યાય 50 વર્ષને છે. - સ્વ. તપસ્વી પૂ. મુનિરાજશ્રી પૂર્ણભદ્રવિજયજી મહારાજ ગુરુભક્તિપરાયણ તેમજ તનિષ્ઠ હતા. પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રાનનવિજય ગણિવર શ્રી, પૂ. મ. શ્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #56 -------------------------------------------------------------------------- ________________ 55 ચંદ્રપ્રભવિજયજી મ., તેમજ પૂ. મુનિરાજ શ્રી હર્ષરત્નવિજયજી મ., તેમજ પૂ. બાલમુનિરાજ શ્રી યશકીર્તિવિજયજી મ. જે મધુરકંઠી સ્તવન–સઝાય આદિ સુંદર કંઠે ગાય છે. આ રીતે તેઓશ્રીને ત્યાગી, સંયમી, સ્વાધ્યાય પ્રેમી અને વિનય વૈયાવચ્ચે આદિ ગુણોથી અલંકૃત શિષ્યરત્ન છે. પૂ. પંન્યાસજી મ. શ્રી સુબુદ્ધિવિજયજી ગણિવરશ્રીનાં શિષ્યરત્ન તપસ્વી મુનિરાજ શ્રી પૂ. પૂર્ણાનંદવિજયજી મહારાજ વર્ષમાં બે-ત્રણ મોટી મોટી વર્ધમાનતપની ઓળીઓ કરે છે. તેઓશ્રીને 91 મી વર્ધમાન તપની ઓળી ચાલે છે. તેઓ સ્વાધ્યાય પ્રેમી છે. પૂ. પાદશ્રીના પ્રશિષ્યરત્ન પૂ. મુનિરાજ શાંતિભદ્રવિજયજી મ. વિનય વૈયાવચ્ચ આદિ ગુણોથી ભે છે. તેમજ પૂ પાદશ્રીની પાસેથી વાચના દ્વારા શ્રુતજ્ઞાનને યથાશક્તિ સંપાદન કરી રહ્યા છે. પૂજ્યપાદશ્રી સપરિવાર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ-મહારાષ્ટ્ર તથા મધ્ય પ્રદેશના ક્ષેત્રમાં વિચર્યા છે. અને અનેક શાસન પ્રભાવનાના કાર્યો તેઓશ્રીની પુણ્ય છત્રછાયામાં થયા છે. - શ્રી છરી પાળ સંઘ, ઉપધાન, પ્રતિષ્ઠા-ઉદ્યાપન આદિ અનુષ્ઠાન તેઓશ્રીની પ્રભાવક નિશ્રામાં સુંદર રીતે થયા છે. પૂ. પાદશ્રી વિ. સં. ૨૦૩૦ના ફાગણ સુદિ ત્રીજને દિવસે મુંબઈથી સપરિવાર વિહાર કરી મહારાષ્ટ્રના નાસિક, માલેગાંવ, ધુલિયા, અમલનેર આદિ ક્ષેત્રની સ્પર્શના કરતાં કરતાં માંડવ, પાવરના છરી પાળતા શ્રી સંઘની સાથે યાત્રા કરતાં રતલામ પધાર્યા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #57 -------------------------------------------------------------------------- ________________ ત્યાં તેઓશ્રીનું ૨૦૩૦નું પ્રભાવક ચાતુર્માસ ગુજરાતી ઉપાશ્રયમાં થયું. તે ચાતુર્માસમાં તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. ઉપાધ્યાયજી મહારાજશ્રીના પદ પ્રદાનનો મોટો શાનદાર મહોત્સવ પાટણનિવાસી શ્રી શીખવચંદ મૂલચંદ પરિવાર તરફથી થયો. ત્યારબાદ ધામનેદને ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરી મધ્ય પ્રદેશના તીર્થોની યાત્રા કરતાં કરતાં સં. ૨૦૩૧નું ચાતુર્માસ તેઓશ્રીનું કાનપુરમાં થયું. ત્યારબાદ લખનૌ, અયોધ્યા-બનારસ થઈને પટના રાજગૃહી-પાવાપુરી શિખરજી આદિ પરમ પુનિત પૂર્વ દેશની કલ્યાણક ભૂમિઓની સ્પર્શન કરતાં થકાં તેઓશ્રી સપરિવાર બંગલા દેશનું પાટનગર કલકત્તા મહાનગરમાં પધાર્યા. શ્રી ભવાનીપુર જૈન સંઘની આગ્રહપૂર્ણ વિનંતિથી વિ. સં. ૨૦૩૨નું ચાતુર્માસ ભવાનીપુર કલકત્તામાં થયું. (2) કલકત્તા મહાનગરમાં શાનદાર ચાતુર્માસ પૂજ્યપાદ શ્રી સપરિવાર વિ. સં. 2032 ચૈત્ર વદી 7 ના ભવ્ય સ્વાગત સમારેહની સાથે 6 કેનીંગ સ્ટ્રીટ પધાર્યા. ત્યાં શ્રી સંઘની આગ્રહપૂર્વકની વિનંતિથી ભવાનીપુરના જિનાલયની દહી વર્ષગાંઠ, ધ્વજારોપણ મહત્સવ તથા વષીતપના તપસ્વિએના પારણના મહોત્સવ પ્રસંગે ત્યાં પધાર્યા. બાદ સંઘવી શ્રી હરખચંદજી કાંકરિયાના ગૃહ ચૈત્યાલયની વર્ષગાંઠ નિમિત્તે શાંતિસ્નાત્ર સહિત અછાહ્નિકા મહત્સવના પુણ્ય પ્રસંગ પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #58 -------------------------------------------------------------------------- ________________ 57 તેઓના નિવાસસ્થાને પૂજ્યપાદ શ્રી સપરિવાર પધાર્યા ને ત્યારબાદ શ્રી ચંદુલાલ દામોદરદાસ વેરાના માતુશ્રીના આત્મશ્રેયાર્થે શાંતિસ્નાત્ર સહિત અષ્ટાક્ષિક મહોત્સવના શુભ પ્રસંગ પર 5 પાદ શ્રી ફરી વ. શુ. 10 ના સપરિવાર 96 કેનીંગ સ્ટ્રીટ જૈન ઉપાશ્રયે પધાર્યા. '' વાવા , ત્યાં હંમેશા સુંદર પ્રવચન થયા, જેને શ્રી સંઘે સારે લાભ લીધે. વૈશાખ વદિ ૧૦ના શ્રી સંઘની સાથે વાજતેગાજતે પૂ.પાદ શ્રી સપરિવાર દાદાવાડી બગીચામાં જિનાલયોના દર્શન માટે ચૈત્ય-પરિપાટી નિમિત્તે પધાર્યા. ત્યાં કેનીંગ સ્ટ્રીટ સંઘ તરફથી સાધર્મિક વાત્સલ્ય થયું. જેઠ શુ. ૧૦ના શ્રી ભ. મહાવીરસ્વામીના જિનાલયના વર્ષગાંઠ વજારોપણ મહત્સવને પુણ્ય પ્રસંગ 5. પાદશીની શુભ નિશ્રામાં શ્રી કેનીંગ સ્ટ્રીટ જેન સંઘ તરફથી ભવ્ય રીતે ઉજવાયેલ. જેઠ સુદ ૧૧ના શુભ દિવસે તેઓ સપરિવાર ભવાનીપુર શ્રી સંઘની વિનંતિથી ચાતુર્માસ માટે ભવાનીપુર પધાર્યા. ચાતુર્માસમાં પૂજ્યપાદશી વર્તમાન પ્રવચનાધાર પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી દ્વારા સંકલિત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર પર નિયમિત હૃદયંગમ મને મુગ્ધકારી શૈલીમાં વ્યાખ્યાન આપતા હતા. તેઓશ્રીના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી ભદ્રાનનવિજયજી મહારાજને અષાડ વદિ 5 ના શુભ દિવસે પૂજ્યપાદ ગચ્છાધિપતિ સૂરિપુરંદર પરમ ગુરૂદેવશ્રીની આજ્ઞાનુસાર પંચમાંગ શ્રી ભગવતી સૂત્રના યુગમાં મંગલ પ્રવેશ: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #59 -------------------------------------------------------------------------- ________________ 58 કરા, તથા તપસ્વી પૂ. મુનિરાજશ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજે ચાતુર્માસમાં ૭૦-૮૦મી વર્ધમાન તપની ઓળીની આરાધના કરી. અષાડ સુદિ ૭ના સિદ્ધચક્ર મહાપૂજન તથા અષાડ વદિ 7 ના વીશસ્થાનક મહાપૂજન ઉલ્લાસ સાથે ભણવ્યું. - પૂજ્યપાદ સૂરિદેવશ્રીની શુભ નિશ્રામાં ચંદનબાળાના અટ્ટમ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના અઠ્ઠમ, અક્ષયનિધિ તપ, પંચરંગી તપ, શ્રેણીતપ, વર્ધમાન તપની એળીઓ, 31 ઉપવાસ, અઠ્ઠાઈઓ આદિ અનેક પ્રકારની તપશ્ચર્યાઓ થઈ. જેના એકાસણુ–પારણું આદિ શ્રી સંઘ તરફથી થયા. પૂ.પાદ સંયમ સ્થવિર આચાર્યદેવ શ્રીમદ્ વિજય મેરૂસૂરીશ્વરજી મ. તથા સં. ૨૦૨લ્માં કલકત્તામાં ચાતુર્માસ કરનાર પૂ પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયંતસૂરીશ્વરજી મ.ના સમાધિપૂર્વક સ્વર્ગગમનના પ્રસંગ પર એ બંને આચાર્યદેવેની આરાધનાની અનુમોદનાથે ચાતુર્માસમાં થયેલ આરાધના અને ઉદ્યાપન નિમિત્તે શ્રાવણ વદિપના નવાણુ અભિષેક મહાપૂજા યુક્ત ભવ્ય પંચાહ્નિકા મહોત્સવનું આયોજન થયું. પર્વાધિરાજશ્રી પર્યુષણા મહાપર્વની આરાધનાના પ્રસંગ ઉપર શ્રી જિનેન્દ્ર ભક્તિ નિમિત્તે અષ્ટાક્ષિક મહોત્સવ ભવ્ય સમારેહપૂર્વક થયે. જેમાં પૂજા તથા ભાવનામાં પ્રસિદ્ધ સંગીતકાર શ્રી હીરાલાલભાઈ ઠાકુર અને ગજાનનભાઈ ઠાકુર પિતાની મંડળી સાથે આવ્યા હતાં. અને અપૂર્વ ભક્તિરસ વરસાવે હતે. પર્વાધિરાજશ્રી પર્યુષણ મહાપર્વની આરાધના પૂ.પાદકીની શુભ નિશ્રામાં અભૂતપૂર્વ થઈ હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #60 -------------------------------------------------------------------------- ________________ 59 જેમાં ચોસઠ પ્રહરી પૌષધ તેમજ વિવિધ તપશ્ચર્યાઓ તેમજ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, જીવદયા અને સાધારણ ખાતામાં સારી આવક થઈ હતી. ભાદરવા સુદ 5 ના પારણામાં પૂજા, સાધર્મિકવાત્સલ્ય શ્રી ચીમનલાલ સુખલાલ કોઠારી તરફથી થયું હતું, અને પ્રભુજીની ભવ્ય અંગરચના થઈ હતી. ભાદરવા સુદિ ૧૧ના અકબર નરેશ પ્રતિબંધક જગદ્ગુરુ તપાગચ્છાધિરાજ પૂ.પાદ આચાર્યદેવ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજશ્રીની સ્વગરહણ તિથિ નિમિત્તે સ્વ. શ્રી સવિતાબેનના શ્રેયાર્થે શ્રી ચીમનલાલ સુખલાલ કે ઠારી તરફથી શ્રી સંઘમાં 81 આયંબિલ તથા પ્રભાવના થઈ હતી. ભાદરવા સુદિ 14 ના પણ 81 આયંબિલ તથા પ્રભાવના એક સદગૃહસ્થ તરફથી હતી. ભાદરવા સુદિ 12 ના કલ્પસૂત્ર તથા રથયાત્રાને ભવ્ય વરઘોડે નીકળ્યું હતું. આ સુદિ ત્રીજના પૂ.પાદ આચાર્યદેવ આદિ પૂ. મુનિ ભગવંતેની શુભ નિશ્રામાં બાબુ શ્રી પૂરણચંદ્રજી નાહરના ઘર દેરાસરે દર્શનાર્થે શ્રી સંઘ સહિત ચૈત્ય પરિપાટીને કાર્યક્રમ થયો હતો. ધર્મતલ્લામાં પણ શ્રી સંઘ સહિત આચાર્યદેવના પગલા થયા હતાં. ત્યાં સ્નાત્ર પૂજા, વ્યાખ્યાન હતું. તેમજ શ્રી સંઘ તરફથી સાધર્મિક ભક્તિ થઈ હતી. આ સુદિ 8 થી શ્રી શાશ્વતી નવપદ ભ.ની ઓળી મંડાર (રાજસ્થાન) નિવાસી શ્રી મંગલચંદજી ચૌધરીના સુપુત્ર તરફથી સમારેહપૂર્વક થઈ. આસો વદિ 9 ના તેઓ તરફથી સિદ્ધચક્રમહાપૂજન ઉલ્લાસપૂર્વક ભણાયું. બધા મહાપૂજન તેમજ શ્રી શાંતિસ્નાત્ર મહત્સવના વિધિવિધાન શ્રી નવપદ આરાધક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #61 -------------------------------------------------------------------------- ________________ મંડળના ધર્મપ્રેમી મહાનુભાવો પરિશ્રમપૂર્વક ભાવના સાથે કરાવતાં હતાં.' સંગીતકાર શ્રી નગીનભાઈ નિઃસ્વાર્થભાવે ભક્તિપૂર્વક પૂજા આદિ ભણાવતા હતા. વિ. સં. 2033 કાતિક સુદી 2 થી કા. સુદ 9 સુધી શાંતિનાત્ર સહિત શ્રી અષ્ટાક્ષિક મહોત્સવનું શ્રી સંઘના અગ્રગણ્ય ટ્રસ્ટી શ્રી સ્વ. મહેતા નરભેરામ પાનાચંદના આત્મશ્રેયાર્થે તેઓના સુપુત્ર તરફથી ભવ્ય સમારેહપૂર્વક આયોજન કરાયું હતું. મહત્સવના આઠે દિવસમાં મુંબઈથી આવેલી દિલીપ શમની પાર્ટીએ પૂજા–ભાવનામાં પ્રભુભક્તિને અપૂર્વ રસ વરસાવ્યું. પૂ.પાદશ્રી આદિ પૂ. મુનિભગવંતેનું વિ. સં. ૨૦૩૨ના ચાતુર્માસનું પરિવર્તન સંઘવી શ્રી હરખચંદજી કાંકરીયા તથા સંઘવી શ્રીમતી તારાબેન કાંકરીયાની વિનંતિથી વાજતે ગાજતે કા. સુ. પુનમના કાંકરીયા એસ્ટેટમાં થયું. ' ' પૂ.પાદ આચાર્યદેવશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી ભદ્રાનનવિજયજી મ.શ્રીને પૂ.પાદ ગચ્છાધિપતિની આજ્ઞાનુસાર માગસર સુદ ૬ના શુભ દિવસે મંગલ મુહૂર્ત પંચમાંગ શ્રી ભગવતી સૂત્રની અનુજ્ઞારૂપ શ્રી ગણપદ પ્રદાન મહોત્સવ શ્રી સંઘ તરફથી થયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #62 -------------------------------------------------------------------------- ________________ પૂજા સંઘભક્તિ તથા ભવ્ય અંગરચનાઓ થઈ. માગસર વદિ 2 ના શ્રી સંઘના ટ્રસ્ટી મહેતા મગનલાલ મોતીચંદ તરફથી શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભવ્ય સમારોહપૂર્વક થયું. સાધર્મિક વાત્સલ્ય પણ થયું. જેટલા મહાપૂજન મહોત્સવે, શાંતિસ્નાત્ર આદિ પૂજ્યપાદશ્રીની શુભ નિશ્રામાં થયા તે બધામાં સાધર્મિક વાત્સલ્ય, પૂજાએ, પ્રભાવનાઓ નિયમિત થતાં હતાં. પર્વાધિરાજ શ્રી પર્યુષણ મહાપર્વનાં આઠે દિવસમાં વ્યાખ્યાનમાં વિવિધ પ્રકારની પ્રભાવનાઓ તથા પ્રતિક્રમણમાં રૂપીયાની પ્રભાવના થતી હતી. માગસર વદિ ૬ના દિવસે શ્રી સંઘના અગ્રગણ્ય ટ્રસ્ટી શ્રાદ્ધરત્ન શેઠશ્રી મણિલાલ વનમાળીદાસ તરફથી પૂ. તપસ્વી મુનિરાજ શ્રી પૂર્ણાનંદવિજયજી મ.શ્રીની ૭૯-૮૦મી મોટી વર્ધમાન તપની ઓળીની તપશ્ચર્યાની અનુમોદનાથે શ્રી અષ્ટપદજીની પૂજા ઉલ્લાસપૂર્વક ભણાઈ હતી. પ્રભાવના, ભાવના તથા પ્રભુજીની અંગરચના થઈ હતી. કાતિક વદિ પના શુભ દિવસે પૂજ્યપાદશીના ૬૨મા વર્ષમાં શુભપદાર્પણ પ્રસંગે શ્રી હસમુખલાલ શીખવચંદભાઇ પાટણવાળા તરફથી પ્રભુજીને ભવ્ય અંગરચના આદિ થયેલ. માગસર સુદ 2 ના શુભ દિવસે પૂ.પાદ આચાર્યદેવશ્રીની સૂરિપદ પ્રદાનની 5 મી વાર્ષિક તિથિના શુભ નિમિત્તે શાહ શિવજીભાઈ વેલજીભાઈ મુંબઈવાળા તરફથી ભવ્ય અંગરચના આદિ થઈ હતી. . . : : : - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #63 -------------------------------------------------------------------------- ________________ પૂ.પાદશીના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી ભદ્રાનનવિજયજી ગણિવરશ્રીની ગણિપ્રદ પ્રદાન નિમિત્તે તથા ભગવાન પાર્શ્વનાથસ્વામીના જન્મકલ્યાણક તેમજ કલ્યાકના ઉથાપન નિમિતે માગસર વદિ 6 થી માગસૂર વદિ 11 સુધી શ્રી પંચકલ્યાણક મહોત્સવ ભવ્ય રીતે થયા. તેમાં શ્રી પાશ્વ મહિલા મંડળ તરફથી તથા અન્ય મહાનુભાવો તથી પૂન કારના આદિ થઈ હતી. માગસર વદિ 10 ને શૂર દિવસે શ્રી પ્રાપુલાલ ઘેલાભાઈ તરફથી પંચકલ્યાણ પૂરા પ્રભાવના અને તાવના થઈ હતી. તે દિવસે એક સં સ્થા તરફથી એક કણ હતાં. પૂ.પાદ પરમ ઉપકારી આચાર્ય ભગવંતશ્રી અડદ 5 મુનિવરની પુન્ય પ્રભાવક છત્રછાયામાં ચાતુમાં ઉક્ત શ્રી નરેન્દ્રભક્તિ નિમિતે ધમહેસૂવ શ્રી સંધમાં = તેમજ આનંદ સાથે થયા હતાં. અા કા સંઘને માટે ખરેખર ગૌરવરૂપ છે. પૂ.પાદત્રી પરિવાર ચાતુર્માસ પછી ત્યાંથી વિન્ડર કરૂ રાની પુજાવના રાખતા હતાં, તે પણ સંઉના પ્રશ્ન પુન્ય | મુનિરાજશ્રી દ્વાનનવિજયજી ગણિવરને શ્રી જગવતી 3. પેશદ્વડન ચાલુ હોવાથી તેને મહા સુદ 12 સુધી ત્ય સ્થિરતા થઈ હતી. ક સં તરી પૂજ્યપાદત્રીની સેવામાં જ ચાતુ અને પુરાવા આપવાની આગ્રહભરી વિનંતિ કરાઈ હતી, ોગ સ્ટ્રીટ જૈન સંઘની પણ આરામ ચતુમાંસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #64 -------------------------------------------------------------------------- ________________ માટે વિનંતિ હતી. શ્રી સંઘના અગ્રગણ્ય શેઠશ્રી મણિલાલ વનમાળીદાસની આગ્રહભરી વિનંતિ થવાથી પૂ. પાદશ્રી સપરિવાર પિષ વદ 11 ને સંઘ સાથે તેઓના ઘર આંગણે પધાર્યા હતાં. ત્યાં તેઓ તરફથી સંઘપૂજન ગુરુપૂજન આદિ થયું હતું. ત્યાં શ્રી સંઘ તરફથી શેઠ મણીભાઈએ . સુ. ૧૧ના પવિત્ર દિવસે પૂ. પાદ સૂરિદેવશ્રીના નિર્મલ દીર્ધ ચારિત્ર પર્યાયના 50 વર્ષ પૂરા થતા હોવાથી તે નિમિત્તે શ્રી જિનેન્દ્ર ભક્તિ મહોત્સવનું આયોજન કરવાની ભાવના વ્યક્ત કરવા સાથે પૂ. પાદશ્રીને ત્યાં સુધી સ્થિરતા કરવાની આગ્રહપૂર્ણ વિનતિ કરી. તે વિનંતિને સ્વીકાર કરી 5 પાદશીએ તેઓને ઉપકૃત કર્યા. પૂ. પાદ પરમ તપસ્વી શાસન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય કનકચંદ્રસૂરીશ્વરજી મ. શ્રીના ચારિત્રપર્યાયનાં 50 વર્ષના મંગલમય પુનિત પ્રસંગ પર તેઓશ્રીના દીર્ઘનિર્મલ ચારિત્ર પર્યાયની આરાધનાની અનુમોદનાર્થે; તેમજ પૂ. યાદ શ્રીમદુની શુભ નિશ્રામાં ચાતુર્માસમાં થયેલી વિવિધ તપશ્ચર્યાએ તથા આરાધનાઓની અનુદનાર્થે તેમજ પૂ.પાદ સૂરિદેવના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી ભદ્રાનનવિજયજી ગણિવરશ્રીના ગણિપદ પ્રદાન તેમજ શ્રી ભગવતી સૂત્રના ગદ્વહનની મંગલકારી પૂર્ણાહુતીને પ્રસંગ પર અને પૂ પાદશ્રીના પરિવારમાં પૂ. તપસ્વી મુનિરાજશ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજશ્રી દ્વારા આરાધિત વર્ધમાનતપની 79-80 મી એળીની આરાધનાના અનુમોદનાથે, અનંત ઉપકારી પરમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #65 -------------------------------------------------------------------------- ________________ તારક શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ નિમિત્તે શ્રી શાંતિસ્નાત્ર સહિત અષ્ટાક્ષિકા મહોત્સવ પૂ.પાદ પરમ ઉપકારી આચાર્ય દેવશ્રી તથા તેઓના શિષ્યરત્ન પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી મહિમાવિજયજી ગણિવરશ્રી 5 ગણિવર શ્રી ભદ્રાનનવિજયજી મહારાજ, પૂ. મુ. શ્રી પૂર્ણાનંદવિજયજી મ., પૂ. મુ. શ્રી શાંતિભદ્રવિજયજી મ. આદિ પૂ મુનિભગવંતેની પાવન શુભ નિશ્રામાં ઉલ્લાસ—આનંદપૂર્વક ઉજવાયેલ. - આ રીતે પૂ.પાદશ્રીએ કલકત્તામાં પાવનકારી પગલા કર્યા પછી તેઓશ્રીની શુભ નિશ્રામાં કેનીંગ સ્ટ્રીટ જૈન સંઘ તથા ભવાનીપુર જૈન સંઘ તરફથી શ્રી સિદ્ધચક પૂજન, શાંતિસ્નાત્ર, અષ્ટાહિકા મહોત્સવ વિવિધ પ્રકારની પૂજા આદિ કાર્યક્રમ ઉલ્લાસપૂર્વક થયા. વિવિધ સંગીત મંડળી પોતાના સાજ સાથે ભક્તિરસની વર્ષા કરતી હતી. પ્રભાવના તથા સાધર્મિક વાત્સલ્ય આદિ થયા હતા. આવી રીતે પૂ. પાદશ્રીના ચાતુર્માસમાં તથા ચાતુર્માસ પછી પણ તેઓશ્રીની સ્થિરતા કાળમાં બહુવિધ આરાધનાઓ થઈ હતી, જેથી કલકત્તા શ્રી સંઘમાં ઘણું જાગૃતિ આવી હતી. શારીરિક કારણથી તથા શ્રી સંઘની આગ્રહપૂર્ણ વિનંતીથી પૂ. પાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદુની આજ્ઞાથી ૨૦૩૩નું ચાતુર્માસ ફરી ભવાની પુર થયું. સંઘના અહોભાગ્યથી કલકત્તામાં ફરી આ દુર્લભ અવસરની પ્રાપ્તિ થઈ. પૂ. પાદશ્રી ત્યાં બિરાજમાન હોવાથી તેઓશ્રીની શુભનિશ્રામાં અનેક પ્રકારની ધર્મારાધના તથા શાસનપ્રભાવના થઈ વ્યાખ્યાનમાં પૂ. પાદશ્રી વિપાકસૂત્ર પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #66 -------------------------------------------------------------------------- ________________ 65 મનનીય પ્રવચન આપતા, જેને લાભ શ્રી સંઘ ઉલટર લેતે હતે. કલકત્તામાં અપૂર્વ ધર્મ જાગૃતિ પેદા કરીને પછી પૂ. પાદ આચાર્યદેવશ્રી સપરિવાર 1300 માઈલને વિહાર કરીને રતલામ શ્રીસંઘની આગ્રહભરી વિનંતિને સ્વીકાર કરીને સં. 2034 ના ચાતુર્માસ માટે રતલામ નગરમાં પધાર્યા. શ્રી સંઘે ભવ્ય સ્વાગત કર્યું. અપૂર્વ ઉલ્લાસ સાથે રતલામ શ્રી સંઘમાં વિવિધ ધર્મ આરાધના તથા શાસન પ્રભાવનાઓ થઈ. (3) રતલામ શ્રીસંઘ ઉપર અમાપ ઉપકાર પૂ. પાદ આચાર્ય દેવશ્રીને રતલામ સંઘ પર અનન્ય ઉપકાર છે. માલવાનાં તીર્થ સ્થાને અને જિનાલના પુનરૂદ્ધાર અને વિકાસમાં પૂ. આચાર્યદેવશ્રી વિ. કનચંદ્ર સૂ. મ. શ્રી તથા તેઓશ્રીના શિષ્યરત્ન પૂજ્ય ઉપાધ્યાય મહારાજ શ્રી મહિમાવિજય ગણિવરશ્રી આદિને ઉપકાર ચિરસ્મરણીય છે, કરમદીતીર્થને વિકાસ અને પુનરૂદ્ધારમાં, ધામનેદ અને મુલથાનના પ્રતિષ્ઠા મહોત્સવમાં 3 લાખથી અધિક રકમને સદુપયેગ આચાર્યદેવશ્રીની પ્રેરણા અને સદુપદેશથી થઈ શક્યો છે. બિરમાવલ અને લાબરિયાના જિનાલયના જીર્ણોદ્ધારમાં પૂ.પાશ્રીની પ્રેરણાથી ૧લાખથી અધિક રકમનો સદુપયોગ થયે છે. સહુથી વિશિષ્ટ અને અવિસ્મરણીય ઉપકાર રતલામમાં ભવ્ય આરાધના ભવનના નિર્માણને છે. તેની પૃષ્ઠભૂમિ પણ ઘણું મહત્વ પૂર્ણ છે. કેઈ કારણથી, રતલામમાં ચાર-ચેય તપાગચ્છ સંઘમાં P.P. Ac. Gunfatnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #67 -------------------------------------------------------------------------- ________________ વિભેદ ઉત્પન્ન થયા અને કોઈ તએ ગુજરાતી ઉપાશ્રય પર અનૈતિક રૂપથી દ્રસ્ટીઓની અનુમતિ વિના કજો કરી લીધું. આથી આરાધકોને ધર્મારાધનમાં અસુવિધાનો અનુભવ થવા લાગે. કલહને શાંત કરવાની દષ્ટિ અને સ્થાયી રૂપમાં આરાધકની સુવિધાને ધ્યાનમાં લઈને નવીન આરાધના ભવનના નિર્માણની યેજના હાથમાં લેવાઈ અને પૂ. આચાર્યદેવશ્રીના સદુપદેશ તેમજ પ્રેરણાથી લગભગ 6 લાખની રકમથી વિશાલ આરાધના-ભવન તૈયાર થયું. આ આરાધના-ભવન રતલામનગરનું એક શાનદાર ધર્મસ્થાન છે. જે આધુનિક વાસ્તુકલા અને આરાધકની સુવિધાને દષ્ટિમાં રાખીને બનાવાયેલ છે. આરાધના ભવનના નવનિર્માણમાં પૂ.પાદ આ ભગવંત શ્રી વિ. કનચંદ્રસૂરિ મ.શ્રીના સદુપદેશથી કલકત્તાનિવાસી સ્વ. શેઠ મણિલાલ વનમાળીદાસ B.A.ની ઉદારતાને મુખ્ય ને મહત્વનો ફાળો કહી શકાય. વિ. સં. ૨૦૩૨-કલકત્તાના પ્રથમ ચાતુર્માસ દરમ્યાન પૂ.પાદ આ. માની શ્રીમદુની તેમજ પૂ.પાદ ઉપાધ્યાયજી મહારાજશ્રીની પ્રેરણાને ઝીલીને તેમણે પ્રસન્નતાપૂર્વક ઉદાર રીતે આર્થિક સહકાર આપીને અનુમોદનીય લાભ લીધેલ. આમ શેઠશ્રી મણિભાઈએ આરાધના ભવનના નવ નિર્માણના શુભ કાર્યમાં પાયાની ઈંટ પુરીને ખરેખર ઘણું જ પ્રશંસનીય કાર્ય કરેલ છે. તદુપરાંત કલકત્તાનિવાસી સંઘવી શ્રી હરખચંદજી કાંકરીયાજી તથા ઉદારદિલ શ્રી તારાબેન કાંકરીયાજીઆ બન્નેએ પણ રતલામનાં આચાર્યદેવ શ્રી વિજયદાનપ્રેમ-રામચંદ્રસૂરીશ્વરજી જૈન તપાગચ્છ આરાધના ભવનને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #68 -------------------------------------------------------------------------- ________________ ખૂબ જ અનુદનીય આર્થિક સહકાર, પાદ આ.દેવ શ્રીમદ્ વિ. કનકચંદ્રસૂ. મહારાજની શુભ પ્રેરણાથી આપેલ છે. તેમજ પૂ.પાદ આ.મ.શ્રી વિ. કનકચંદ્રસૂ. મ.ની તથા પૂ. ઉપા. મ.શ્રી મહિમા વિ. મ.શ્રીની શુભ પ્રેરણાથી રતલામ-શાસન પ્રેમીસર્વ તથા મુંબઈ આદિનાં ઉદારદિલ સુશ્રાવકોએ આરાધના ભવનના નિર્માણકાર્યમાં સુંદર તન-મન તથા ધનને સહકાર આપેલ જેને ઉલ્લેખ અત્રે કરો એ જરૂર આવશ્યક છે. પૂ આચાર્યદેવશ્રીની મોટી કરૂણાદષ્ટિ તેમજ ઉપકારશીલતાનું આ સુંદર પરિણામ છે, જેથી રતલામ નગરમાં આવા શાનદાર આરાધના ભવનનું નિર્માણ થયું. આ આરાધના ભવનની ખનનવિધિ તારીખ ર૦-૮-૭૭ના સેમવારે કલકત્તાનિવાસી શ્રાદ્ધરત્ન સ ઘવી શ્રેષ્ટિવર્ય શ્રી હરખચંદજી કાંકરિયા અને તેમના ધર્મપત્નિ ધર્મપરાયણ ઉદારમના શ્રીમતી તારાબહેન કાંકરિયા દ્વારા પૂ.પાદ આ. ભ.શ્રી વિ. મુક્તિચંદ્રસૂ. મ.શ્રીની શુભ નિશ્રામાં થઈ હતી. તેનું ઉદ્દઘાટન મુંબઈનિવાસી મેસર્સ કુમાર એજન્સીવાળા શ્રાદ્ધવર્ય શ્રી સરદારમલજીના શુભ હસ્તે પૂ. મ શ્રી જિતેવિ. મ.શ્રીની શુભ નિશ્રામાં થયું હતું. આ આરાધના ભવનના નિર્માણથી રતલામ નગરની એક મટી ખામીની પૂતિ થઈ. તેથી રતલામને શ્રી સંઘ પૂ. આચાર્યદેવશ્રી અને તેઓશ્રીના શિષ્યરત્ન પૂ ઉપાધ્યાયજી મ. મહિમાવિજયજી ગણિવરશ્રીને ઘણે ઋણ અને આભારી છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #69 -------------------------------------------------------------------------- ________________ રતલામના વિ. સં. ૨૦૩૪ના ચાતુર્માસમાં અષ્ટાક્ષિકા મહોત્સવ તથા અઠ્ઠમતપની સામૂહિક આરાધના આદિ કાર્યક્રમ થયેલ. વિ. સં. 2034, તે પહેલા વિ. સં. 2030 ના બંને ચાતુર્માસ ધર્મપ્રભાવનાપૂર્ણ થયેલ, ને તે પહેલાના સર્વ પ્રથમ વિ. સં. ૨૦૨૨નું ચાતુર્માસ રતલામમાં ઘણી સારી રીતે થયેલ. વિહાર પછી પૂ. મહારાજશ્રીના વરદ્ હસ્તે બિરમાવલનાં સંઘના અતિ-આગ્રહથી જિનાલયમાં ઉલાસપૂર્વક પ્રતિષ્ઠા થઈ પ્રતિષ્ઠામહેસવ ઘણે ધામધૂમપૂર્વક થયેલ અને શાંતિનાત્રનું આયોજન થયું. - આચાર્યદેવનું બીજીવાર રતલામ નગરમાં સં. ૨૦૩૦ના થયેલ પ્રભાવક ચાતુર્માસ ઉ૯લાસ અને આનંદપૂર્વક થયું. આ ચાતુર્માસમાં ઉપાધ્યાયજી મ. શ્રી મહિમાવિજયજી ગણિવરશ્રીને પદ-પ્રદાન મહોત્સવ ગુજરાતી ઉપાશ્રયમાં શાંતિનાત્ર સહિત અછાહિકા મહોત્સવને પ્રભાવક પ્રસંગ પૂ પાદ પ્રવચન પ્રભાવક પરમારાધ્ધપાદ માલવદેશદ્ધારક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી આદિ મુનિમંડલની શુભનિશ્રામાં ધામધૂમથી થયેલ. પૂજા–ભાવનામાં અમદાવાદથી સંગીત મંડળી પોતાના સાજ સહિત આવેલ. 5. ઉપાધ્યાયજી મ.શ્રીના સંસારી ભાણેજ શ્રી મહાસુખભાઈ, શ્રી મહેન્દ્રભાઈ, શ્રી હસમુખભાઈ, શ્રી સુરેશભાઈ આદિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #70 -------------------------------------------------------------------------- ________________ પાટણનિવાસી (વર્તમાનમાં મુંબઈનિવાસી) શ્રી રીખવચંદ મૂલચંદ પરિવારની ઉદારતાથી પ્રભાવકરૂપ મહોત્સવ આનંદપૂર્વક પૂર્ણ થયે. વિ. સં. 2030 મહા સુ. 5 (વસંત પંચમી) ના પૂ. આચાર્યદેવશ્રી પિતાના શિષ્યરત્ન પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી મહિમાવિજયજી ગણિવર, પૂ. મુનિરાજ શ્રી ભદ્રાનનવિ. મ, પૂ મુ. મ. શ્રી પૂર્ણાનંદવિજયજી મ., પૂ. મુનિરાજ શ્રી શાંતિભદ્રવિજયજી મ. આદિ મુનિ ભગવંતેની સાથે રતલામથી વિહાર કરીને સાગદિયા પધાર્યા હતા. ત્યાં શ્રી સંઘનું સાધર્મિક વાત્સલ્ય થયેલ. બીજા દિવસે પૂ. આ. ભ. શ્રી મુનિમંડલ સાથે ધામનેદ પધાર્યા. ત્યાં પૂ પાદ આચાર્ય મહારાજના ઉપદેશથી તેમજ પૂ. ઉપા. મ. શ્રી મહિમાવિજયજી ગણિવરની શુભ પ્રેરણાથી જિનાલયને જે જર્ણોદ્ધાર થયે હેતે તેને પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક થયે. મુંબઈનિવાસી બાબુ પુનમચંદનગીનચંદજીએ મૂળનાયક શ્રી શીતલનાથજી ભગવંતની પ્રતિષ્ઠા તેમજ ધ્વજારોપણને લાભ લીધું હતું. તેમજ તેમને તરફથી નવકારશી થઈ હતી. ધામદથી વિહાર કરી 5 આચાર્યદેવ શ્રી સપરિવાર સૈલાના પધાર્યા. નીનેર, અરણેદ, થઈને ભવ્ય પ્રવેશ મહત્સવ પૂર્વક પ્રતાપગઢમાં પૂ.પાદશ્રી સપરિવાર પધાર્યા. ત્યાં હંમેશા વ્યાખ્યાન થતું હતું. શ્રી સંઘે આગ્રહપૂર્વક ચાતુર્માસ માટે વિનંતિ કરી, ત્યાંથી વિહાર કરી વઈ તીર્થ મંદસર આદિ ક્ષેત્રોમાં વિચરતા પૂ પાદ શ્રી નાગેશ્વર તીર્થે પધાર્યા. રતલામથી શ્રી સંઘ ત્યાં દર્શન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #71 -------------------------------------------------------------------------- ________________ માટે આવે. ત્યાંથી વિહાર કરતાં પૂ.પાદ શ્રી સપરિવાર મહિદપુર પધાર્યા. શ્રી સંઘે ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કર્યું હતું. ત્યાંથી વિહાર કરી પૂ. આ. ભ. શ્રી ઉજજૈન પધાર્યા શ્રી સ થે ભવ્ય પ્રવેશ મહોત્સવ કર્યો. ઉજજૈનથી વિહાર કરીને પૂ.પાદ શ્રી મક્ષીજી તીર્થે પધાર્યા. ત્યાં રતલામને શ્રી સંઘ વદનાથે આવેલ હતું ત્યાંથી પૂ. આચાર્યદેવ શ્રી આદિ વ્યાવરા, ગુના થઈ શિવપુરી પધાર્યા. શ્રી સંઘે ચાતુર્માસની વિનંતી કરી, ત્યાંથી ઝાંસી, કાલપીપી થઈને પૂ.પાદ શ્રી કાનપુર ચાતુર્માસ માટે ભવ્ય પ્રવેશ મહોત્સવ પૂર્વક પધાર્યા. માલવપ્રદેશમાં પૂ.પાશ્રીનું ચાતુર્માસ અને વિવિધ ક્ષેત્રમાં વિચરતા અભૂતપૂર્વ શાસન પ્રભાવના થઈ. પૂ. પાદશ્રીના રતલામમાં ત્રણ ચાતુર્માસ થયા. વિ. સં. 2022 (ગુ, 2021) માં સર્વ પ્રથમ ચાતુર્માસ થયું. તે ચાતુર્માસમાં પૂ પાદશ્રીની શુભ નિશ્રામાં અઠ્ઠમતપની અપૂર્વ આરાધના થઈ તે સમયે પૂ. પાશ્રીને વરસીતપ ચાલતું હતું. વરસીતપમાં પાટણથી ઉગ્ર વિહાર કરી પૂ. પાદશ્રી સપરિવાર રતલામ નગરમાં શાનદાર સ્વાગત શોભાયાત્રા સાથે પધાર્યા. આ ચાતુમાંસમાં અદ્દભુત શાસનપ્રભાવના થઈ. પૂ. પાદશ્રીનું રતલામમાં બીજું પ્રભાવક ચાતુર્માસ ૨૦૩૦માં થયું. - શ્રી નવકાર મહામંત્ર તપની નવે દિવસની આરાધના 9 એકાસણુપૂર્વક થઈ. અઠ્ઠમતપની આરાધના પણ થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #72 -------------------------------------------------------------------------- ________________ એકાસણું કરાવવાને લાભ તથા અઠ્ઠમ તપના ઉત્તરપારણું તથા પારણને લાભ મુંબઈવાળા શ્રી બાબુલાલ જગાવત પરિવારે ઉદારતાપૂર્વક લીધો હતે. શાંતિસ્નાત્ર સહિત અષ્ટફ્રિકા મહોત્સવનું આયેાજન પૂ. ઉપાધ્યાયજી મ.શ્રીના પદપ્રદાનના ઉપલક્ષમાં પાટણનિવાસી શ્રી રાખવચંદ મુળચંદ પરિવાર તરફથી ઘણું ધામધુમપૂર્વક થયેલ. - રતલામમાં પૂ.પાદ આચાર્યદેવનું ત્રીજું પ્રભાવક માસુ વિ. સં. ૨૦૩૪માં થયું. આ ચાતુર્માસમાં પૂ.પારશ્રીની શુભ નિશ્રામાં અનુપમ કેટિની શાસનપ્રભાવના થઈ હતી. અઠ્ઠમ તપની આરાધના તેમજ અષ્ટાક્ષિક મહોત્સવ પણ સુંદર રીતે થયેલ હતું. આ ચાતુર્માસની સમાપ્તિ બાદ પૂ.પારશ્રી ધામોદ, સૈલાના, નિર-અરણેદ, પ્રતાપગઢ પધાર્યા. પ્રતાપગઢમાં સ્વાગત થયું. ત્યાં નિયમિત પ્રવચને થતાં હતાં. શ્રી સંઘે સારે લાભ લીધું હતું. ત્યાર પછી નાની સાદડી, નીમય થઈને પૂ.પાદશ્રી જાવદ પધાર્યા. ત્યાં ઘણી ધામધુમપૂર્વક સામૈયું થયું. 5 પાદશ્રીના પ્રવચન નિયમિત થતાં અને સંઘે સારે લાભ લીધે. રથયાત્રા અને સાધર્મિક વાત્સલ્ય પણ થયું. ત્યાંથી નિંબાહેડા, ચિત્તોડ આદિ થઈને પૂ.પાદશ્રી સપરિવાર દેસરી, ઘારાવ, મૂછાળા મહાવીરજી તીર્થ, વરમાણુ થઈને સાદડી પધાર્યા. ત્યાં શ્રી સંઘે ભવ્ય સામૈયું કર્યું. ફાગણ સુદિ 14 (ચાતુર્માસી) આરાધના ત્યાં કરી. પૂ.પાદશ્રી સપરિવાર ઇતિહાસ પ્રસિદ્ધ મહાતીર્થ રાણકપુરજી પધાર્યા. ત્યાં પુ. પાદશ્રીએ સપરિવાર યાત્રા કરીને ચિત્તપ્રસન્નતા અનુભવી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #73 -------------------------------------------------------------------------- ________________ 72 પૂ. પાદશ્રીએ સપરિવાર ત્યાંથી મુંડારા, વાલી લુણાવા, સેવાડી થઈને રાતા મહાવીરજી તીર્થની યાત્રા કરી. ત્યારબાદ શ્રી નવપદ આરાધક સમાજ-મુબઈના શ્રદ્ધાનિક પદાધિકારી શ્રી હિંમતલાલજી વનેચંદજી, શ્રી હીરાભાઈ મણિલાલ તેમજ લાલચંદજી આદિની બ્રાહ્મણવાડા તીર્થમાં ઓળીની આરાધના માટે આગ્રહપૂર્વકની વિનંતિથી પૂ.પાદશ્રી વિજાપુર શિવગંજ, બેડા, નાણું, નાંદીયા આદિ રાજસ્થાનની પંચતીર્થોની યાત્રા કરી બ્રાહ્મણવાડામાં પધાર્યા. ત્યાં શ્રી નવપદ ભગવંતની મૈત્રી શાશ્વતી ઓળીની આરાધના પૂ.પાદ સૂરિદેવશ્રી આદિની પુણ્યનિશ્રામાં ધામધૂમથી ઉલાસપૂર્વક થઈ. ચૈત્ર સુ. 13 ભ. શ્રી મહાવીરદેવને જન્મ કલ્યાણક મહત્સવ સુંદર રીતે થયો હતા. રથયાત્રા સાથે સાધર્મિક વાત્સલ્ય થયું હતું. બ્રાહ્મણવાડાથી વિહાર કરી પૂ પાદ શ્રી સપરિવાર સ્વાગત સાથે પીંડવાડા પધાર્યા. ત્યાં પૂ.પાદ ગચ્છાધિપતિ પરમ શાસન પ્રભાવક પરમ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રીનાં વરદ્ હસ્તે વૈશાખ સુદ ૩ના શુભ દિવસે મંગલ મુહૂતે 12 ભાગ્યશાળી પુણ્યવાનની ભાગવતી દીક્ષા ધામધૂમપૂર્વક થઈ. અને બીજા 18 પુણ્યશાલીઓની વડી દીક્ષા થઈ. આ દિવસેમાં પણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયેલ. પાટણનગરમાં પ્રભાવક ચાતુર્માસ , પૂ.પાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકનચંદ્રસૂરીશ્વરજી મ. શ્રીની શુભનિશ્રામાં ખીમત(બનાસકાંઠા, ઉ. ગુજરાત)નિવાસી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #74 -------------------------------------------------------------------------- ________________ 73 વર્તમાનમાં મુંબઈનિવાસી મહાભાગ્યશાલી બાલકુમાર શ્રી ગેશકુમારની પ્રભાવક દીક્ષા થઈ. તેમના પિતાશ્રી શાંતિભાઈ, માતા શ્રી ગંગાબેન તેમજ મોટા બે ભાઈ શ્રી રમેશભાઈ, શ્રી નરેશભાઈ પરિવારે ઉદારતાપૂર્વક આ અવસર પર પિતાની પુણ્યાનુબંધી પુણ્યની સંપતિને સારે લાભ ઉદારતાપૂર્વક લીધે હતે. નૂતન મુનિશ્રીનું શુભ નામ મુનિરાજ શ્રી યશકીર્તિવિજયજી મ. રાખ્યું. ને પૂ. આ. ભ. શ્રી વિ.કનકચંદ્રશ્ન. મ. શ્રીના તેઓશ્રી શિષ્યરત્ન થયેલ. પીંડવાડાથી 2. વ. 6 ના વિહાર કરી પૂ. આચાર્યદેવશ્રી સપરિવાર સિરોહી આદિ થઈને જેઠ સુ. ૩ના સ્વાગત સમારેહ સાથે ખીમત પધાર્યા. નૂતન બાલમુનિરાજના સંસારી પિતાશ્રી તરફથી શાનદાર સ્વાગત થયું હતું. જેઠ સુદ ૪ના શુભ દિવસે મંગલમુહૂતે નૂતન બાલમુનિરાજ શ્રી યશકીર્તિવિજયજી મ. શ્રીની વડી દીક્ષા પૂ.પાદ આચાર્યદેવશ્રીનાં વરદ્ હસ્તે થઈ. તે દિવસે શાંતિભાઈ તરફથી નવકારશી થઈ તેમજ પૂજા આદિ શાસન–પ્રભાવક ધાર્મિક કાર્યક્રમ ઉદારતાપૂર્વક થયેલ. 15 ફોર , આ ' ત્યાંથી વિહાર કરી પ.પાદશ્રી સપરિવાર નવા ડીસા પધાર્યા. શ્રી સંઘ તરફથી સ્વાગત થયું. બે-ત્રણ દિવસ પ્રવચન થયું. ત્યાંથી વિહાર કરી પૂ.શ્રી સપરિવાર પાટણ નગરમાં જેઠ સુ. ૧૪ના દિવસે સ્વાગત સમારોહપૂર્વક પધાર્યા. સ્વાગત સમારેહ અને પ્રભાવને શ્રી રિખવચંદ મૂલચંદભાઈ પરિવાર તરફથી થઈ હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #75 -------------------------------------------------------------------------- ________________ પૂ.પાદ ગચ્છાધિપતિ પરમ ગુરૂદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજીની પ્રભાવક પુણ્ય નિશ્રામાં પૂ. આચાર્યદેવશ્રી વિજયકનચંદ્રસૂરિજી મ.શ્રી આદિનું વિ. સં. ૨૦૩૫નું મંગલમય ચાતુર્માસ થયું. પૂ પાદ ગચ્છાધિપતિ શ્રીના કેત્તર પ્રભાવથી આ ચાતુર્માસમાં અભૂતપૂર્વ શાસન પ્રભાવના થઈ. શ્રી નગીનભાઈ જૈન પૌષધશાલા સ થે જેમાં મુંબઈનિવાસી પાટણના ધર્માત્મા ઉદારદિલ મહાનુભાવોને સારો ફાળે હતે. આ ચાતુર્માસમાં સાધર્મિક ભક્તિ વૈયાવચ્ચે આદિ કરીને ઘણું ઉદારતાપૂર્વક લાભ લીધે હતે. પૂ.પાદ આચાર્ય દેવશ્રીની શારીરિક પ્રકૃતિની પ્રતિકુળતાના કારણે પાટણ નગરમાં શ્રી નગીનભાઈ જૈન પૌષધશાલામાં સ્થિરતા થઈ અને પૂ.પાદ ગચ્છાધિપતિની આજ્ઞાથી શ્રી સંઘની વિનંતી હોવાથી વિ. સં. ૨૦૩૬માં પૂ. આ. મા શ્રી વિ.કનકચંદ્રસૂ. મ. તથા પૂ. ઉપા. મ.શ્રી મહિમાવિ. ગણિવરશ્રી આદિનું ચાતુર્માસ પાટણમાં નક્કી થયું. ચાતુર્માસ પ્રવેશ અષાડ સુ. 7 ના થયે. શ્રી રિખવચંદ મુલચંદ પરિવાર તરફથી સુંદર સામૈયું તથા પ્રભાવના થઈ. શ્રાદ્ધદિનકૃત્ય સૂત્ર ઉપર ચાતુર્માસમાં પૂ. પાદશ્રીના નિયમિત પ્રવચન થતાં હતાં, શ્રી સંઘ સારી રીતે શ્રવણને લાભ લેતે હતે. આ ચાતુર્માસમાં અઠ્ઠમ તપની આરાધના થઈ પર્યુષણ મહાપર્વની શાનદાર પ્રભાવક આરાધના થઈ. ચાતુર્માસ પરિવર્તનને લાભ શ્રી કેશવલાલ કિલાચંદભાઈએ ઉદારતાપૂર્વક લીધે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #76 -------------------------------------------------------------------------- ________________ 75 પૂ.પાદ આચાર્યદેવશ્રીનું આ ૨૦૩નું ચાતુર્માસ પિતાના સુવિનીત શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પૂ ઉપા. મ. શ્રી મહિમાવિજયજી ગણિવર, પૂ. મુનિરાજ શ્રી પૂર્ણાનંદવિજય મ, પૂ. મુ. શ્રી શાંતિભદ્રવિજયજી મ. બાલ મુ. શ્રી યશકીતિવિજયજી મ.ની સાથે આરાધના શાસન પ્રભાવના. - આ ચોમાસામાં પૂ. અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર શ્રી, ભદ્રંકરવિજયજી ગણિવરશ્રીના શિષ્યરત્ન પૂ. પંન્યાસજી મ. શ્રી પદ્યોતનવિજયજી ગણિવર, પૂ. મુનિરાજ શ્રી કુંદકુંદવિજયજી મી, પૂ. મુનિરાજશ્રી વાસેનવિજયજી મ. આદિ સાધુ સમુદાયને સારે ને પ્રેરણાદાયી સુંદર સાથ મળેલ. - પૂજ્ય ગચ્છાધિપતિ, પરમ તારક આચાર્યદેવશ્રીની આજ્ઞાથી પૂ. મુનિરાજશ્રી કુંદકુંદવિજયજી મ.શ્રીને શ્રી પંચમાંગ ભગવતીજીસૂત્રના ગહન સુખશાન્તિપૂર્વક થયા તથા તેની અનુજ્ઞારૂપ-સર્વાનુગની અનુજ્ઞારૂપ ગણિ–પંન્યાસપદ પ્રદાન નિમિત્તે શ્રી સિદ્ધચક્રપૂજન સહિત પંચાહ્નિકા મહોત્સવનું સુંદર આયોજન થયું. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદનાં વરદ્હસ્તે તેઓશ્રીને ગણિપદ-પંન્યાસપદ પ્રદાન થયેલ. પાટણનગરના સમસ્ત જૈનેની નવકારશી થઈ. આ ચાતુર્માસમાં પૂ. મુનિરાજશ્રી પૂર્ણાનંદવિજયજી મ.ને વર્ધમાનતપની આયંબિલની ૮૮મી ઓળી પૂર્ણ થયેલ હતી. k [ ! !. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #77 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૨૦૩૬ના વૈશાખ સુદિ ૧૪ના દિવસે પાક્ષિક પ્રતિક્રમણની પૂર્ણાહુતિ બાદ પૂ. પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ ગચ્છાધિપતિ આચાર્યદેવના શિષ્યરત્ન શ્રી નવકાર મહામંત્રના અપૂર્વ આરાધક-ઉપદેશક તથા ચિંતક પૂજ્ય પંન્યાસજી મ.શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરશ્રી સર્વ જીને ક્ષમાપના આપવાપૂર્વક સમાધિમરણને પામ્યા. અર્થાત્ કાળધર્મ પામ્યા. તેઓશ્રીના સંયમજીવનની આરાધનાની અનુમોદનાથે પૂ.પાટ આચાર્ય ભગવંત શ્રીમદ્દવિજયકનચંદ્રસૂરીશ્વરજી મ.શ્રીની પ્રભાવક છત્રછાયામાં જેઠ સુદિ ૧૪ના શાન્તિસ્નાત્ર, સિદ્ધચક્રપૂજન સહિત અાફ્રિકા મહોત્સવ ભારે ધામધૂમપૂર્વક થયેલ. આખા પાટણ નગરમાં બબ્બે લાડવાની પ્રભાવના ઘર દીઠ કરેલ હતી. તથા પાટણના સમસ્ત જૈનેની નવકારશી પણ થયેલ હતી. પૂ.પાદ આચાર્ય દેવશ્રીની નિશ્રામાં આ સર્વ કાર્યક્રમ સુંદર રીતે શાસન પ્રભાવનાપૂર્વક થયા હતાં. છે ! પગલે-પગલે શાસન પ્રભાવના - - પૂ.પાદ પ્રવચન પ્રભાવક પ્રશાંતમૂતિ ગુરૂદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકનકચંદ્રસૂ.મ.શ્રીના પ્રભાવક વ્યક્તિત્વને વર્ણવવાને લેખિની અસમર્થ છે, છતાં ટુંકમાં કહી શકાય કે, વિ. સં. ૨૦૩૨-૩૩ના કલકત્તાના પ્રભાવક ચાતુમાસ બાદ પૂ.પાઠશ્રી સપરિવાર પશ્ચિમ બંગાલના સુપ્રસિદ્ધ તીર્થધામ શ્રી મહિમાપુર, કટગોલા, બાલુચર તથા અજીમગંજ તીર્થોની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #78 -------------------------------------------------------------------------- ________________ યાત્રા કરીને પૂ.પાદશ્રી ભાગલપુર, ક્ષત્રિયકુંડ વગેરે પ્રાચીન ભવ્ય ને વર્તમાન શાસનના નાયક દેવાધિદેવ ભ. શ્રી મહાવીર દેવ આદિ શ્રી તીર્થકર ભગવંતેના કલ્યાણકોથી અલંકૃત તથા તેઓ શ્રીમદના પુણ્યપાવન પદકમલેથી મંડિત પાવનકારી તીર્થોની મહામહિમાવંતી યાત્રાઓ કરેલ. બાદ તેઓ શ્રીમદ સપરિવાર વિ. સં. ૨૦૩૪ના પિષ વદિ ૩ના વાજતેગાજતે શ્રી પાવાપુરી મહાતીર્થોમાં પધાર્યા. વદિ ૪નો પૂ.પાદ આચાર્યદેવ શ્રીમદની શુભ નિશ્રામાં સમવસરણ મંદિરની બહાર વિશાળ કંપાઉંડમાં નવનિર્મિત રમણીય અને આલીશાન જિનાલયમાં બિરાજમાન કરવામાં આવનાર અને પૂ.પાદ પરમ શાસનપ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીના વરદ હસ્તે અંજનશલાકા દ્વારા પ્રાણપ્રતિષ્ઠાને પામેલ વર્તમાન શાસન નાયક ભ.શ્રી મહાવીરસ્વામીજીની તથા તેઓ શ્રીમદના પ્રથમ ગણધર શ્રી ઇન્દ્રભૂતિજી તથા પંચમ ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીજી કે જેમની ભવ્ય મૂતિ ક્રમશઃ 61 ઇંચ, તથા પ૩-૫૩ ઈંચની મહાપ્રભાવિક તથા ચમત્કારી છે તેમને ભવ્ય પ્રવેશ મહોત્સવ ઉજવાયેલ. પૂ.પાદ આચાર્ય ભગવંતશ્રીની ત્યાં સ્થિરતા થયેલ. ૫,પાદશ્રીએ તે દરમ્યાન અઠ્ઠમ તપની આરાધના કરેલ. જ્યારે વિ. સં. ૨૦૩૨ના મહા સુદ ૧૦ના તેઓશ્રી પાવાપુરી પ્રથમ પધારેલ ત્યારે તેઓશ્રીએ અઠ્ઠમ કરેલ. તે જ રીતે બનારસ તીર્થમાં પિષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #79 -------------------------------------------------------------------------- ________________ 78 દશમી–ભ.શ્રી પાર્શ્વનાથસ્વામીના જન્મ કલ્યાણકની આરાધના નિમિત્તે તેઓશ્રીના તીર્થધામમાં પણ માગશર વદિ ૯-૧૦૧૧ને અઠ્ઠમ તપ કરેલ. શ્રી નાગેશ્વરજી તીર્થમાં તેમજ શ્રી - સમેતશિખરજી મહાતીર્થની યાત્રાળે વિ. સં. ૨૦૩૩ના કા. સુદ 1 પધારેલ, ત્યારે પણ તેઓ શ્રીમદે અઠ્ઠમ તપની આરાધના કરેલ. વિ. સં. 2034 મહા સુદિ ૧૩ના શુભ મુહૂર્ત પૂ.પાદ આચાર્ય ભગવંતનાં વરદ્ હસ્તે શ્રી પાવાપુરી મહાતીર્થમાં નૂતન વિશાળ જિનાલયમાં મૂળનાયક ભગવાન શ્રી મહાવીર દેવની 61 ઈચના પ્રતિમાજીની તથા આજુબાજુ પ્રથમ ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામિજીના 53 ઈંચના ને પંચમ ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામિજીના 53 ઈચના પ્રતિમાજીની પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વક કરવામાં આવેલા જિનાલય બંધાવવાને તથા પ્રતિષ્ઠા મહોત્સવને લાભ મુંબઈનિવાસી ઉદારદિલ શ્રી મંગલદાસ માનચંદભાઈએ લીધેલ. શ્રી માનચંદ દીપચંદભાઈના પરિવાર તરફથી આ અવસરે પુણ્ય પ્રસંગને મહાન લાભ લેવાયેલ. , પૂ.પાદ આચાર્ય ભગવંત શ્રી સપરિવાર પાવાપુરી તીર્થથી માહ વ. ૧ના વિહાર કરીને ક્રમશઃ રાજગૃહી, ગયા, બનારસ, મીરજાપુર, રેવા આદિ થઈને વાજતે-ગાજતે સતના શહેર પધારેલ. શ્રી સંઘે પૂ. પાદશ્રીની શુભ નિશ્રામાં વ્યાખ્યાન વાણીને સુંદર લાભ લીધેલ. નિયમિત રીતે પૂ.પાદ આચાર્ય ભગવંત શ્રીમદનાં પ્રવચને મહાવીર પ્રવચન હોલમાં થતાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #80 -------------------------------------------------------------------------- ________________ 79 શ્રી સંઘે પૂ.પાશ્રીને ચાતુમાસ માટે આગ્રહપૂર્વકની વિનંતિ કરેલ. પણ પૂ. પાદશ્રી સપરિવારનું ચાતુર્માસ રતલામ શ્રી : સંઘની ખૂબ આગ્રહપૂર્વકની વિનંતિથી શ્રી પાવાપુરી મહાતીર્થમાં જ નિશ્ચિત થયેલ. ચૈત્ર સુદિ ૧૫ના પૂ. પાદશ્રી સપરિવાર સતનાથી વિહાર કરીને કરની થઈને વૈ. સુ. ૧ના જબલપુર પધારેલા ત્યાં પૂ.પાદ આચાર્ય ભગવંત શ્રીમદનાં શિષ્યરત્ન પૂ. મુનિરાજ ભદ્રાનનવિજયજી ગણિવરશ્રીને પૂ.પાદ ગચ્છાધિપતિ આચાર્ય મહારાજ શ્રીમદની આજ્ઞાનુસાર વૈ. સુદ પંચમીના શુભ મુહૂર્ત પંન્યાસપદ પ્રદાન થયેલ. શ્રી જબલપુર સંઘે તથા મુંબઈનિવાસી શ્રાદ્ધવર્ય શ્રી રસિકભાઈ ત્રિકમલાલે તેમજ શ્રાદ્ધવર્ય શ્રી હસમુખલાલ શીખવચંદ ઝવેરીએ આ પ્રસંગને ઉદારતાપૂર્વક ઉજવેલ. , . પૂ.પાદથી સપરિવાર ત્યાંથી હોશિંગાબાદ, પાલ, દેવાસ, ઉજજૈન, વડનગર થઈને રતલામ પધારેલ. તેઓ શ્રીમદને વિ. સં. ૨૦૩૪ના ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદિ ૩ના મહોત્સવપૂર્વક થયેલ. રતલામના આ પ્રભાવક ચાતુર્માસમાં પૂ.પાદ આચાર્ય ભગવંતશ્રીની શુભ નિશ્રામાં જૈન શાસનની શાનદાર પ્રભાવના થયેલ. ચાતુર્માસની આરાધના–પ્રભાવનાની અનુમોદનાર્થે તથા તપસ્વી પૂ. મુનિરાજશ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજશ્રીની 88 મી વર્ધમાનતપની ઓળીની આરાધના નિમિત્તે શ્રીસંઘ તરફથી શ્રી સિદ્ધચક્રપૂજનપૂર્વક શ્રી જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયેલ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #81 -------------------------------------------------------------------------- ________________ '80 ચાતુર્માસ બાદ પૂ.પાદકી પિતાના શિષ્યરત્ન પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રી મહિમાવિજયજી ગણિવર, પૂ. પંન્યાસજી મ.શ્રી ભદ્રાનનવિજયજી ગણિવર, પૂ. તપસ્વી મુનિરાજશ્રી પૂર્ણાનંદવિજયજી મ. તથા પ્રશિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી શાંતિભદ્રવિજયજી મહારાજશ્રી પરિવારસહ વિહાર કરીને સાદીયા તીર્થમાં પધારેલા. શ્રી રતલામ સંઘ તરફથી ત્યાં સાધર્મિક વાત્સલ્ય થયેલ. ત્યાંથી તેઓશ્રી વામનેદ પધારેલ. અંગે પૂ.પાદ આચાર્યદેવ શ્રીમદની શુભ પ્રેરણાથી ભ. શ્રી શીતલનાથજીના જિનાલયને જીર્ણોદ્ધાર થયેલ ને વિ. સં. ૨૦૩૧ના માહ મહિનામાં ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયેલ. અત્રે પણ સાધર્મિક વાત્સલ્યનું આયોજન થયેલ. પૂ પાદશ્રી સપરિવાર લાના, પીપલેદથઈને નીર પધારેલ. શ્રી સંઘ તરફથી સામૈયુ થયેલ. અત્રેના જિનાલયનો જીર્ણોદ્ધાર પૂ.પાદશ્રીના શુભ પ્રેરણાથી થયેલ, ત્યાંથી પાદશ્રી મહુઅર પધારેલ. અત્રે શિક્ષક શ્રી રેશનલાલજીની લાગણીથી ને પૂ પાદ આ. મ.ની તથા તેઓ શ્રીમદના શિષ્યરત્ન પૂ. ઉપા. મ.શ્રીની શુભ પ્રેરણાથી ભ. શ્રી શાંતિનાથજીના ભવ્ય પ્રતિમાજી ગૃહ જિનાલયમાં બિરાજમાન કરાયેલ. - ત્યાંથી પૂ પાદશ્રી સપરિવાર પ્રતાપગઢ પધારેલા. પૂ પાદ શ્રીના પ્રવચને હીંદી ભાષામાં નિયમિત થતાં, શ્રી સંઘે ખૂબ જ ઉલાસભેર લાભ લીધો હતે. બાદ મેવાડના તીર્થોની ચિત્તોડ, કરેડા પાર્શ્વનાથ આદિની યાત્રા કરીને પૂ.પાદશ્રી રાજસ્થાનમાં પધારેલ. ને રાજસ્થાનના પ્રસિદ્ધ તીર્થોની તેઓશ્રીએ સપરિવાર . ઉલ્લાસપૂર્વક યાત્રાઓ કરી.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #82 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનમાં ચૈત્રી એળી બામણવાડામાં પૂ.પાદશ્રી આદિ મુનિમંડળની શુભ નિશ્રામાં શાનદાર રીતે ઉજવાયેલ. પીંડવાડામાં શ્રી ભાગવતી દીક્ષા મહોત્સવ તથા પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવેલ. બાદ ઉત્તર ગુજરાતમાં પૂ.પાદશ્રી સપરિવાર વિચરી, અનેક સ્થળમાં સુંદર ધર્મપ્રભાવના વિસ્તારતા જેઠ સુદિ ૧૪ના શુભ મુહૂતે પાટણમાં ચાતુર્માસાથે પધારતાં શ્રી રીખવચંદ મુળચંદ પરિવાર તરફથી સામૈયું થયેલ. પૂજ્યપાદ પરમ શાસન પ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ પરમ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી વિશાલ સાધુ પરિવાર સાથે ચાતુર્માસાથે અષાડ સુ. 2 ના પધારતા પાટણ જૈન સંઘે ભવ્યાતિભવ્ય શાનદાર પ્રવેશ મહોત્સવ ઉજવેલ. પૂ.પાદ આ. ભ. શ્રી વિ.કનકચંદ્રસૂ. શ્રી તથા પૂ.પાદ ઉપાધ્યાયજી મ. શ્રી મહિમાવિજયજી ગણિવરશ્રી આદિ મુનિમંડળનું વિ. સં. ૨૦૩૫નું ચાતુર્માસ પૂ.પાદ પરમગુરુદેવ શ્રીમદની પુનિત નિશ્રામાં થયેલ. લગભગ કેટલાયે વર્ષો બાદ પૂ.પાદ આ. ભ. શ્રી વિ.કનકચંદ્રસૂ. મ.શ્રી આદિનું ચાતુર્માસ પિતાના પરમ ઉપકારી પરમ તારક પરમ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદની શુભ નિશ્રામાં ચિરસ્મરણીય બને તે રીતે થયેલ. પૂ. ઉપા. મ. શ્રી મહિમાવિજયજી ગણિવરશ્રીના સંસારી પક્ષે ભાણેજ શ્રાદ્ધવર્ય ધર્મનિષ્ઠ ઉદારદિલ શ્રી હસમુખભાઈની તથા પાટણ શ્રી સંઘના આગેવાન સુશ્રાવકેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #83 -------------------------------------------------------------------------- ________________ આગ્રહપૂર્વકની વિનંતિથી ને પિતાના પરમ ગુરુદેવ શ્રીમદની પરમ તારક શુભ નિશ્રામાં ચાતુર્માસ કરવાની પ્રબળ ભાવનાથી તેઓ શ્રીમદનું આ ચાતુર્માસ સુંદર રીતે પૂર્ણ થયેલ. વિ. સં. ૨૦૩પના ચાતુર્માસ બાદ પૂ.પાદ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ વિ. સં. ૨૦૩૬ના માગશર વદિ ૬ના અમદાવાદ તરફ વિહાર થયેલ ને પૂ.પાદ આ. ભ. શ્રી વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મ.શ્રીની શારીરિક અસ્વસ્થતાના કારણે સપરિવાર તે દરમ્યાન પાટણમાં સ્થિરતા થઈ. વિ. સં. ૨૦૩૫ના ચાતુર્માસમાં પૂ. આ.મ.શ્રીને સાઈટીકા થયેલ જે દર્દ વધતાં તેઓશ્રીના પગની પણ તકલીફ વધેલ. ચાતુર્માસમાં પૂ.પાદ આ. મ.શ્રીને 10 તિથિના ઉપવાસ ચાલુ હતા. ને મહા વદિ ૧૧ના તેઓશ્રી ડંખ મહેતાના પાડાના જિનાલયમાં દર્શનાર્થે ગયેલ. તેઓશ્રીની સાથે પરમ વિનેયી પૂ. મુનિરાજ શ્રી શાંતિભદ્રવિજયજી મ.શ્રી હતા. ને દર્શન કરીને પાછા વળતાં પગથિયા ઉતરતાં પગ લપસતાં પડી ગયેલ. છેલ્લા 6 મહિનાથી પગે સાઈટીકાનું દર્દ થયેલ તે કારણે પગનું સમતોલપણું ન રહેતાં પડેલ. ને ડાબા પગના સાથળનું હાડકું ભાંગી ગયેલ. જનતા હોસ્પિટલમાં અમદાવાદના સુપ્રસિદ્ધ છે. દિનુભાઈ પટેલે ઓપરેશન કરેલ. હોસ્પિટલના સ્થાનિક સર્જન ડો. સેવાભાવી સુભાષભાઈની ટ્રીટમેન્ટથી પૂ.પાદ આ.મ.શ્રીના સ્વાધ્યમાં સારે સુધારે થયેલ. પૂ.પાદ ગચ્છાધિપતિ પરમ ગુરુદેવ આ ભગવંતશ્રી સપરિવાર પાટણ પધારતાં હોસ્પિટલમાં પધારેલા ને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #84 -------------------------------------------------------------------------- ________________ પૂ આ.મ.શ્રીના શરીર સ્વાથ્યની શાતા પૂછવા તેઓની સ્થિરતા દરમ્યાન ત્રણ વખત પધારેલ. આ અગાઉ મુંબઈ નિવાસી શાહ શિવજી વેલજીના ધર્મપત્ની ઝવેરબેન તરફથી જીવન દરમ્યાન આરાધેલ તપ, ધર્માનુષ્ઠાન તથા અનેકવિધ સુકૃતની અનમેદનાથે મહા સુદી ૩થી શાંતિસ્નાત્ર સહિત અષ્ટાક્ષિક મહોત્સવનું કેરાવાળાની ધર્મશાળામાં ભ.શ્રી સ્થંભન પાર્શ્વનાથના જિનાલયમાં ભવ્ય આયેાજન થયેલ. સુદ ૧૧ના ઠાઠથી શાંતિસ્નાત્ર ભણાવાયેલ. પૂ.પાદ આ. ભગવંતશ્રીની શારીરિક અસ્વસ્થતાના કારણે વિ. સં. ૨૦૩૬નું ચાતુર્માસ નગીનભાઈ જૈન પૌષધશાળાના ટ્રસ્ટીઓની વિનંતિથી નિશ્ચિત થયેલા ચાતુર્માસ દરમ્યાન વિવિધ પ્રકારની આરાધનાઓ પૂ.આ. શ્રીની શુભ નિશ્રામાં થયેલ. ચાતુર્માસ બાદ માગશર સુદિ ૯ના પૂ.પાદ આચાર્ય ભગવંતશ્રીની શુભ નિશ્રામાં મુંબઈ નિવાસી શાહ શિવજી વેલજી તથા પાટણ નિવાસી મણિલાલ સરૂપચંદ તરફથી શ્રી ચારૂપજી તીર્થને સંઘ નીકળેલ. તીર્થમાં પૂજા, સાધર્મિક વાત્સલ્ય તથા વ્યાખ્યાનમાં સંઘપૂજન થયેલા. પૂ.પાદશ્રી આચાર્ય ભગવંત સપરિવાર પાટણ પાછા પધારેલ. પૂ.પાદશ્રીની શુભ નિશ્રામાં મૌન એકાદશીની આરાધના સુંદર રીતે ઉજવાયેલ. માગશર વદિ ૧૩ના પૂ.પાદશ્રી સપરિવાર વાંસા જૈન સંઘ તથા શ્રી વિરચંદ ચેથાલાલ પરિવાર તરફની આગ્રહપૂર્વકની વિનંતિથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #85 -------------------------------------------------------------------------- ________________ * વાંસા પધારેલ. વિ. સં. ૨૦૨૧માં પૂ.પાદ આ. ભગવંતશ્રીની શુભ પ્રેરણાથી અત્રેના જિનાલયને જીર્ણોદ્ધાર થયેલ ને શાંતિસ્નાત્ર સહિત શ્રી અષ્ઠાહિકા મહોત્સવ સંઘ તરફથી ભવ્ય રીતે ઉજવાયેલ. 1. વાંસામાં પૂ.પાશ્રીનું સંધ તરફથી ભવ્ય સામૈયું થયેલ. ત્રણ દિવસની સ્થિરતા દરમ્યાન દરરોજ પ્રવચનમાં સંઘપૂજન થતું. વદ ૧૩ના સાધર્મિક વાત્સય થયેલ. સાધ્વીજીશ્રી કિરણ રેખાશ્રીજીને ૮૪મી એળીની પૂર્ણાહુતિ નિમિત્તે પૂજા ભણાવાયેલ. પૂ.પાદશ્રી સપરિવાર પાટણ પધારેલ. મહા સુદિ પના પૂ.પાદ આચાર્ય ભગવંતશ્રી તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. ઉપા. મ.શ્રી મહિમાવિજયજી ગણિવરશ્રી, પૂ. મુનિ મ.શ્રી પૂર્ણાનંદવિજયજી મ., પૂ. મુનિ મ.શ્રી શાંતિભદ્રવિજયજી મ., પૂ. મુ. મ.શ્રી યશકીતિવિજયજી મહારાજ સાહ પાટણથી વિહાર કરી ભારતીય સોસાયટી પધારેલ. તેઓશ્રી અંખારી પધારતાં સંઘ તરફથી પૂજા, સાધર્મિક વાત્સલ્ય થયેલ. બાદ તેઓશ્રી સપરિવાર રણુજ, ધીણેજ, પાંચેર થઈને મહેસાણા શ્રી સીમંધરસ્વામિ તીર્થમાં પધારેલ. શ્રી સીમંધરસ્વામી ભગવંતની યાત્રા કરીને પરમ સંતેષ અનુભવેલ. તપસ્વી મુનિરાજ શ્રી પૂર્ણાનંદવિજય મ.ને અત્રે ૮૯મી ઓળી પૂર્ણ થયેલ. તે નિમિત્તે ખીમતનિવાસી રમણીકભાઈ તરફથી ભવ્ય આંગી થયેલ. મહેસાણાથી વિહાર કરીને પૂ.પાદ આચાર્ય ભગવંતશ્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #86 -------------------------------------------------------------------------- ________________ I5 સપરિવાર ધીણેજ, ગાગાજ, વડાવલી થઈને ચાણસ્મા પધાર્યા. પૂ.પાશ્રીનું જાહેર વ્યાખ્યાન બપોરે થયેલ. અત્રે શાંતિનગર (અમદાવાદ) જૈન સંઘના આગેવાને પૂ.પાદ શ્રીમદને આગામી વિ. સં. ૨૦૩૭ના ચાતુર્માસ માટે વિનંતિ કરવા આવેલ. પૂ.પાદશ્રી સપરિવાર ત્યાંથી વિહાર કરીને કંઈ પધારેલ. બાદ હારીજ, મુંજપુર થઈને પૂ.પાદશ્રી સપરિવાર શ્રી શંખેશ્વરજી મહા તીર્થની પરમ પવિત્ર છાયામાં પધારેલ. શ્રી દેરાસરજીની પેઢી તરફથી પૂપાદશ્રી સપરિવારનું સામૈયું થયેલ. આજે લગભગ 12 વર્ષ બાદ મહાપ્રભાવશાળી કલિકાલ કલ્પતરૂ શ્રી શંખેશ્વરજી મહાતીર્થ ધામમાં દાદાની યાત્રા કરીને પૂ. પાદશી સપરિવારે પરમ આનંદ અનુભવેલ. ફા. સુ. ૧ના પુણ્ય દિવસે ગચ્છાધિપતિ પરમ તારક પરમ ગુરુદેવ આચાર્ય ભગવંતશ્રી સપરિવાર ભવ્ય સામૈયા સહ પધારતાં શ્રી સંઘમાં આનંદમંગળ વત રહેલ. ફા. સુદ ૩ના તેઓ શ્રીમદનાં વરદ હસ્તે અનેક મહાભાગ્યશાળી મુમુક્ષુ ભવ્યાત્માઓને ભવ્ય દીક્ષા મહોત્સવ સુંદર રીતે ઉજવાયેલ. ફા. વદ ૧ના પૂ. ચરિત્રનાયક આચાર્ય ભગવંતશ્રી સપરિવારને તરણતારણ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રાર્થે તે તરફ વિહાર થયેલ. પંચાસરા, વડગામ, દસાડા, માંડલ થઈને પૂ. પાદશી સપરિવાર શ્રી ઉપરિયાજી તીર્થમાં પધાર્યા. ત્યાંથી તેઓશ્રી વિહાર કરી બજાણા, ખેરવા, વણ, સુરેંદ્રનગર પધારતાં શ્રી સંઘ તરફથી ભવ્ય સામૈયું થયેલ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #87 -------------------------------------------------------------------------- ________________ પૂ.પારશ્રીની સપરિવારની ત્યાં ત્રણ દિવસની સ્થિરતા દરમ્યાન પ્રવચન નિયમિત થતા. ભાવિક જનતા સારા પ્રમાણમાં લાભ લેતી હતી. ત્રણ દિવસ સંઘપૂજન થયેલ. ફા. વદ ૧૨ના પૂ.પાદશ્રી વઢવાણ શહેર પધારતાં વ્યાખ્યાન થયેલ. વ્યાખ્યાનમાં સંઘપૂજન થયેલ. ફા. વદ ૧૪ના પૂ.પાદશ્રી લીંબડી થઈને ચૈત્ર સુદ ૧ના રાણપુર પધારેલ. પૂ.પાદશીનું બપોરે જાહેર પ્રવચન જાયેલ. ત્યાંથી બોટાદ, ટાટમ, ગઢડા, ગઢાળી, લીંબડી, રંઘોળા થઈને ચૈત્ર સુદિ ૧૦ના પૂ.પાદશ્રી નોંઘણવદર પધારતાં શ્રી સંઘ તરફથી સામૈયું થયેલ. બીજે દિવસે ત્યાંથી વિહાર કરીને રતનપુર થઈને પૂ.પાદશ્રી સપરિવાર ચૈત્ર સુદિ ૧૨ના દિવસે શુભ મુહૂર્ત પાલીતાણા તીર્થાધિરાજશ્રી શત્રુંજય મહાતીર્થની છત્રછાયામાં મહારાષ્ટ્ર ભુવનમાં પધારેલ. લગભગ 18 વર્ષના લાંબા ગાળે પૂ.પાદશ્રી તીર્થાધિરાજની યાત્રાર્થે પધારતાં ને ચૈત્ર સુદિ ૧૩ના મંગલ દિવસે તીર્થાધિરાજની યાત્રા કરીને અપૂર્વ ને અવર્ણનીય આનંદ અનુભવેલ. - પૂ.પાદ આચાર્ય ભગવંતશ્રીએ સપરિવાર શ્રી સિદ્ધક્ષેત્રની પુણ્યભૂમિ પર વિ. સં. ૧૯૧૬ની સાલમાં ચાતુર્માસ કરેલ. તે સમયે તેઓ શ્રીમદને પાંચ વર્ષીતપ ચાલતું હતું. પૂ.પાદશ્રીએ વિ. સં. ૧૯૯૫ની સાલમાં પોતાની 23 વર્ષની વયે છઠ્ઠથી વષીતપને પ્રારંભ કરેલ. લાલબાગ–મેતીશા જેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉપાશ્રયમાં નિયમિત પ્રવચન આપતા. ને અન્ય અનેક પ્રકારની શાસનની પ્રવૃત્તિઓમાં તેઓશ્રીએ છ-છઠ્ઠથી વષીતપની મહાન તપશ્ચર્યા નિર્વિધન રીતે ઉલાસપૂર્વક પૂર્ણ કરેલ. બાદ વિ. સં. ૧૯૯૮માં બીજા વર્ષીતપને પ્રારંભ કરેલ. વિ. સં. ૨૦૦૦ની સાલમાં છઠ્ઠ-છથી ત્રીજા વર્ષીતપને પ્રારંભ કરેલ ને છ મહિના બાદ ઉપવાસથી વર્ષીતપ પૂર્ણ કરેલ, વિ. સં. ૨૦૦૨માં 4 વર્ષીતપ પૂ.પાદશીએ શરૂ કરેલ ને વિ. સં. ૨૦૧૬ની સાલમાં પાંચ વષતપ સિદ્ધક્ષેત્રની પુણ્યપાવન તીર્થભૂમિમાં શરૂ કરેલ. ને ચાલુ વર્ષીતપે રાણપુર, ધંધુકા, ખંભાત, અમદાવાદ, ભેચણી થઈને શ્રી શંખેશ્વરજી તીર્થમાં નિવિંદને પૂર્ણ કરેલ. - છઠ્ઠો વર્ષીતપ કચ્છ-ભુજમાં વિ. સં. ૨૦૧૮માં પ્રારંભ કરેલ, તે શંખેશ્વરજી તીર્થમાં પિષ દશમી કરીને અઠ્ઠમ કરીને પારણા શંખેશ્વરછ, સુરેન્દ્રનગર થઈને શ્રી સિદ્ધગિરિજીની પુણ્ય પવિત્ર છત્રછાયામાં નિવિંદને પૂર્ણ કરેલ. સાત વર્ષીતપ વિ. સં. ૨૦૨૧માં શ્રી શંખેશ્વરજી મહાતીર્થની પુણ્ય ભૂમિમાં પૂ.પાદશ્રી આચાર્ય ભગવંતશ્રીએ શરૂ કરેલ, ને પાટણથી વૈ. સ. ૭ના વિહાર કરી, તારંગાજી, ઈડર, ડુંગરપુર, કેસરીયાજી, વાંસવાડા, શૈલાને થઈ રતલામની ભૂમિમાં ચાતુર્માસાથે પધારેલ, ચાતુર્માસ બાદ વડનગર, ઉજજૈન, મક્ષીજી, દેવાસ, ઇંદોર, માંડવગઢ, પાવલ થઈને તેઓશ્રી ગુજરાતમાં પધારેલા ને પાટણમાં તેઓશ્રીએ વિ. સં. ૨૦૨૨માં પારણું કરેલ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #89 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૨૦૨૩ની સાલમાં પૂ.પાદશ્રીએ આઠમા વર્ષતપને શુભ પ્રારંભ કરેલ ને વિ. સં. ૨૦૨૪ના વૈશાખ મહિનામાં પાનસર તીર્થમાં પાર કરેલ. ને વિ. સં. ૨૦૧૮ના સાલમાં નવમા વષીતપને શુભ પ્રારંભ મુંબઈ–અંધેરી મુકામે કરીને ૨૦૨માં શ્રીપાલનગર(મુંબઈ)માં પારણું કરેલ. બાદ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગલા દેશના તીર્થક્ષેત્રોની પુણ્યપાવન યાત્રા કરીને આજે 18-18 વર્ષના લાંબા ગાળા બાદ પૂ.પાદ ચરિત્ર નાયક આચાર્ય ભગવંતશ્રી સપરિવાર શ્રી સિદ્ધગિરિજીની પરમ પવિત્ર છત્રછાયામાં પધારેલ. અક્ષય તૃતીયાના મંગલ દિવસે પૂ. આ. મ.શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.શ્રીના આજ્ઞાવતી પૂ.સા.મ શ્રી ચંદ્રાનનાશ્રીજીના નિશ્રાવતી સાધ્વીજી મ.શ્રીનાં વષીતપની મંગલ પૂર્ણાહુતિ નિમિત્તે મહોત્સવનું આયોજન પૂ.પાદ આ. ભગવંતશ્રીની શુભ નિશ્રામાં થયેલ. પાલીતાણાની નજીકમાં આવેલ ટાણા ગામમાં મુમુક્ષુ ભાગ્યશાળી ભદ્રાબેનની દીક્ષાને મંગલકારી મહોત્સવ પૂજ્ય પાદ ચરિત્રનાયક આચાર્ય ભગવંતશ્રીની પુણ્ય નિશ્રામાં ભવ્ય રીતે ઉજવાયેલ. પાલીતાણા ઉમાજી ભુવનમાં વિસલ પુર-રાજસ્થાન નિવાસી ઉમાજી સાંકલજી પરિવાર તરફથી 11 છોડના ઉદ્યાપનપૂર્વક શાંતિસ્નાત્ર સહિત અાફ્રિકા મહોત્સવનું ભવ્ય આયેાજન પૂ.પાદશ્રી સપરિવારની શુભનિશ્રામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #90 -------------------------------------------------------------------------- ________________ થયેલ. જેઠ સુ. ૧ના શ્રી હસ્તિગિરિજી તીર્થની યાત્રા કરીને પૂ. પાદશ્રી પાલીતાણા પધારેલ, અમદાવાદ શાંતિનગરના સંઘની ચાતુર્માસાથે આગ્રહપૂર્વકની વિનંતિને પૂ.પાદ ગચ્છાધિપતિ પરમ ગુરુદેવ શ્રીમદુની આજ્ઞાનુસાર શ્રી શંખેશ્વરજી મહાતીર્થમાં સ્વીકાર થયેલ, જેથી પાલીતાણથી પૂ.પાદશ્રીએ સપરિવાર અમદાવાદ તરફ વિહાર જેઠ સુ. પાંચમના કરેલ. F રાજનગરનાં આંગણે અનુમોદનીય આરાધના પૂ.પાદશ્રીએ ઉપા. મ. શ્રી મહિમાવિજયજી ગણિવર, તપસ્વી મુ. મ. શ્રી પૂર્ણાનંદવિજયજી મ., પૂ. મુ. મ. શ્રી શાંતિભદ્રવિજયજી મ. તથા પૂ. મુ. મ. શ્રી યશકીતિવિજયજી મ. પરિવાર સાથે પાલીતાણથી વિહાર કરી, રતનપુર, ઘણવદર, સસરા, ઉમરાળા, વલ્લભીપુર થઈને બરવાળા પધારેલ, બાદ તેઓશ્રી ધંધુકા, તગડી, ગુંદી, કઠ, બાવળા થઈને સરખેજ પધારતા, શ્રી શાંતિનગર સંઘના ભાઈઓ વંદનાથે આવેલ. ત્યાંથી સેપેર પધારતાં ખંભાતનિવાસી શ્રી શાંતિલાલ રતનચંદ ઝવેરી તરફથી સામૈયું થયેલ, વ્યાખ્યાનમાં તેઓના તરફથી સંઘપૂજન થયેલ. જેઠ સુ. ના તેઓશ્રી સપરિવાર ઉસમાનપુરા પધારેલ, ને જેઠ વદિ ને મના શુભ મુહુર્ત શ્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #91 -------------------------------------------------------------------------- ________________ સંઘ તરફથી જાયેલ સામૈયા સહ પૂ.પાદશ્રી સપરિવારને ભવ્ય પ્રવેશ થયેલ, પૂ.પાદશ્રી નિયમિત “મંગલં ભગવાન વીરે લેક પર મનનીય પ્રવચન આપતા, જેને ભાવિક શ્રોતાવર્ગ સારો લાભ લેત. પૂ.પારશ્રીના શુભાગમન પ્રસંગે આરાધનાની અનુમોદનાથે શ્રી પંચાહ્નિકા મહોત્સવ ઉજવાયેલ, ને શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભણવેલ. અષાડ ચાતુર્માસની સુંદર આરાધના થયેલ, અ. વ. ૨ના શ્રી ઉત્તરાધ્યન સૂત્રને વ્યાખ્યાનમાં શુભ પ્રારંભ થયેલ. વ. ૧૦ના દિવસથી પૂ.પાદ આ.ભગવંતશ્રીની શુભ પ્રેરણાથી શ્રી અંતરીક્ષ મહાતીર્થની રક્ષા નિમિત્તે અઠ્ઠમ તપને શ્રી સંઘમાં શુભ પ્રારંભ થયેલ ઠેઠ માગશર શુ. 10 સુધી સળંગ અઠ્ઠમ તપની આરાધના સંઘમાં ચાલુ રહેલ ને પ્રત્યેક તપસ્વીને રૂા. ૫૧થી બહુમાન થતું હતું. પર્વાધિરાજ શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના પૂ.પાદશ્રીની શુભ નિશ્રામાં ભવ્ય રીતે ઉજવાયેલ. 64 પ્રહરના પિષધવાળા ભાઈબંનેની એકાસણા આદિથી ભક્તિ થતી હતી. તપસ્વીઓની સારી ભક્તિ-પ્રભાવના થયેલ. પૂ.પાદ આ. મહારાજશ્રીનાં પર્યુષણ પર્વનો પ્રારંભમાં 3 દિવસના વ્યાખ્યાન શ્રી સંઘમાં સારો પ્રભાવ પડેલ. એકંદરે પર્વાધિરાજ શ્રી પર્યુષણું મહાપર્વની આરાધના પ્રભાવના અપૂર્વ તથા અનુમોદનીય બનેલ. પર્વાધિરાજની આરાધના કરાવવા અંકુરમાં પૂ. મુ. શ્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #92 -------------------------------------------------------------------------- ________________ 81 પૂર્ણાનંદવિજયજી મ. પધારેલ ને નવાવાડજ પૂ.મુ.શ્રી શાંતિભદ્રવિજયજી મહારાજ પધારેલ. પર્વાધિરાજશ્રી પર્યુષણા મહાપર્વની આરાધનાની ઉજવણીના પ્રસંગે તેમજ પૂ. પરમ તપસ્વી મુનિરાજશ્રી પૂર્ણાનંદવિજયજી મ.શ્રીની ૯૦મી વર્ધમાન તપની ઓળીની આરાધનાની ને પૂ. પ્રવર્તિની પ્રશાંત વિદુષી સા મ શ્રી દર્શનશ્રીજી મ.શ્રીના શિષ્યરત્ન પૂ.સા.મ.શ્રી કિરણરેખાશ્રીજી મ.શ્રીની ૮૪-૮૫મી વર્ધમાન તપની ઓળીની આરાધનાની અનુમોદનાથે શ્રી સંઘ તરફથી શ્રી નવપદજીની મહાપૂજા ઠાઠથી ભણાવાયેલ. પૂજા ભણાવવા માટે શ્રી આરાધક મંડળના ભાઈઓ આવેલ ને ઠાઠથી તેઓએ પૂજા ભણાવેલ. આ મહિનાની શાશ્વતી નવપદજી ભગવંતની ઓળીની આરાધના પૂ.પાદ આ. ભગવંતની શુભ નિશ્રામાં ઉલ્લાસપૂર્વક શ્રી સંઘમાં ઉજવાયેલ. શ્રી નવપદ ભગવંતના મહિમાને અનુલક્ષીને તેમજ તેની આરાધના કરનાર આરાધક આત્માની દઢતા, સાત્વિકતા તથા નિષ્ઠાને સ્પર્શીને શ્રીપાલ તથા મયણાસુંદરીના જીવન પ્રસંગો પર પૂ.પાદ આ.મ.શ્રી મનનીય તથા તાત્વિક પ્રવચન ફરમાવતા. તસ્વરૂચિ શ્રોતાઓ જેને સારે લાભ લેતા હતા. ભશ્રી મહાવીરદેવના નિવકલ્યાણક દીપાવલી પર્વના પ્રસંગે પૂ. પાદશ્રી ભ.શ્રી મહાવીરદેવવી અંતિમ દેશના, પુણ્યપાલ સામંત રાજાને 8 સ્વપ્નને ફલાદેશ તેમજ આગામી કાળનું ભાવિ આદિને અનુલક્ષીને તાવિક પ્રવચન આપતા. પૂ. પાદશીની શુભ નિશ્રામાં જ્ઞાનપંચમીની આરાધના સુંદર ઉજવાયેલ. પૂ.પાદ આ.મ.શ્રી આદિના ચાતુર્માસ પરિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #93 -------------------------------------------------------------------------- ________________ 92 વર્તન માટે નવરંગપુરામાં રહેતા બારામતીવાળા શ્રી શંકરલાલ જેઠાલાલના પરિવાર તરફથી તેમજ પા. 45 સોસાયટીમાં રહેતા શ્રી રાખવચંદજી ગાલાલજીની પણ આગ્રહપૂર્વકની વિનંતિ થયેલ. પૂ પાદ આ. ભ. શ્રીએ શ્રી રીખવચંદજીની વિનંતિને સ્વીકાર કરતાં, કા. સુદિ પૂર્ણિમાના શુભ દિવસે પૂ.પાદશ્રી સપરિવારંવાજતે ગાજતે તેમના નિવાસસ્થાને પધારેલ, વિશાલ મંડપમાં પૂ. પાદશ્રીએ બિરાજમાન બનીને મંગલ પ્રવચન કરેલ. તેમના તરફથી સંઘ પૂજન થયેલ. ચાતુર્માસમાં જુદી જુદી ભાવિક વ્યક્તિઓ તરફથી અનેક વખત સંઘપૂજને થયેલ. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થના પટના દર્શનાર્થે પૂ.પાદથી સપરિવાર સંઘ સાથે તેમના નિવાસસ્થાને પધારેલ. સંઘ સાથે સામુહિક ચૈત્યવંદન આદિ કરેલ. શ્રી સંઘની વિનંતિથી પૂ.પાદશ્રીની સ્થિરતા મન એકાદશી સુધી નિશ્ચિત થયેલ. તે દરમ્યાન માગ. સુદિ ૩ના શુભ દિને પૂ.પાદ આ. મ.શ્રી આદિ મુનિ ભગવંતની શુભ નિશ્રામાં ઈદ્રોડાવાળા શ્રી ફકીરચંદ મણિલાલ તરફથી શ્રી અષ્ટાપદજીની મહા પૂજા ભણવાયેલપૂજા ભણાવવા માટે શ્રી આરાધક મંડળ આવેલ. માગ. વદિ ૩ના પૂ.પાદ આ. ભગવંતશ્રી આદિ મુનિ ભગવંત શ્રી શાંતિનગરથી વિહાર કરીને ઉસમાનપુરા પધાર્યા હતાં. ત્યાં તેઓશ્રી વ. 9 સુધી રોકાયેલ. પૂ. પાદશ્રીના મનનીય પ્રવચનેને શ્રી સંઘે સુંદર લાભ લીધેલ. માગશર સુદિ ૮ના શુભ દિવસે કેશવનગર-સુભાષ પુલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #94 -------------------------------------------------------------------------- ________________ પાસે ભ.શ્રી મુનિસુવ્રતસ્વામીના નૂતન જિનાલયના ખનનમુહૂર્ત પૂ.પાદ આ.મ.શ્રી આદિ પૂ. મુનિ ભગવંતેની શુભ નિશ્રામાં યોજાયેલ. માગશર સુદ ૧૫ના દિવસે શિલા સ્થાપન થયેલ. ઉસમાનપુરા-આશ્રમ રોડ, અમદાવાદથી પૂ.પાદ આ.મ.શ્રી સપરિવાર લકમીવર્ધક જૈન સંઘની વિનંતિથી પાલડી-લક્ષ્મી વર્ધક જૈન ઉપાશ્રયમાં પધારેલ. પૂ.પાદશ્રીનાં નિયમિત પ્રવચન થતા હતા. ભાવિકવર્ગ સારો લાભ લેતે હતે. સ્થિરતા દરમ્યાન પૂ.આ.ભ.શ્રીની તબિયત અસ્વસ્થ થયેલ. તાત્કાલિક ઉપચારથી શરીર સ્વસ્થ થયેલ. અત્રેની સ્થિરતાથી તથા પૂ.પાદશ્રીનાં મનનીય આધ્યાત્મિક પ્રવચનોથી શ્રી સંઘમાં નવું જ ચૈતન્ય પ્રગટેલ. શ્રી સંઘે પૂ. પાદશ્રીને આગામી ચાતુર્માસ માટે આગ્રહપૂર્વકની વિનંતિ કરી. પૂ.પાદ ગચ્છાધિપતિ પરમ તારક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી સપરિવાર શાંતિનગરઅમદાવાદ પિષ વદિ ૧૩ના પધારનાર હોવાથી તેઓશ્રીની પુનિત સેવામાં ઉપસ્થિત થવાને માટે પૂ. આ. ભગવંતશ્રી સપરિવાર લક્ષ્મીવર્ધક-પાલડીથી વિહાર કરીને શાંતિનગર પધારેલ. પૂ.પાદ ગચ્છાધિપતિશ્રી સપરિવાર શાંતિનગર પધારતાં શ્રી રીખવચંદજી ગાલાલજી તરફથી ભવ્ય સામૈયું થયેલ. ને પ્રવચનમાં સંઘપૂજન થયેલ. માહ શુ. ૭ના પૂ. પાદશ્રીની શુભ નિશ્રામાં શ્રી વાડીલાલ નાથાલાલ તરફથી શ્રી સિદ્ધચક્રપૂજન ભણાવાયેલ. માહ સુ ના પૂ. પ્રવર્તિની પ્રશાંત વિદુષી સા. શ્રી દર્શનશ્રીજી મ.શ્રીના શિષ્યારત્ન | સા. મ. શ્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #95 -------------------------------------------------------------------------- ________________ 94 કીર્તાિ પ્રભાશ્રીજી મ.ના શિષ્યરત્ન પૂ. સા. મ. શ્રી હેમપ્રભાશ્રીજી મ.શ્રીના શિષ્યરત્ન પૂ. સા. મ. શ્રી જયરેખાશ્રીજી મ. શ્રીને શિખ્યારત્ન નૂતન દીક્ષિત સા. મ. શ્રી પ્રશાંત દર્શનાશ્રીજી મ.ની વડી દીક્ષા થયેલ. માહ વદિ ૬ના પૂ. ગચ્છાધિપતિ પરમ ગુરુદેવ શ્રીમની આજ્ઞાનુસાર પૂ.પાદ પં. મ. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરશ્રીના શિષ્યરત્ન પૂ. પં. મ. શ્રી કુંદકુંદવિજયજી ગણિવરશ્રીને નવરંગપુરા જૈન ઉપાશ્રયમાં પૂ.આ.મ.શ્રીના વરદ હસ્તે આચાર્ય પદ પ્રદાન ઠાઠથી થયેલ. તે દિવસે બપોરે પૂ.પાદશ્રીની શુભ નિશ્રામાં ગાંધી પરિવાર તરફથી શાંતિનગરમાં ઠાઠથી સિદ્ધચક્રપૂજન ભણાવાયેલ. પૂ. સા. મ. શ્રી કીર્તિ પ્રભાશ્રીજી મ.ના પ્રશિષ્યા સા. શ્રી જયરેખાશ્રીજી મ.ના શિષ્યારત્ન પૂ. સા. મ. શ્રી શુદ્ધદર્શનાશ્રીજી, શ્રી સ્મિતદશનાશ્રીજી ને શ્રી મહાદર્શનાશ્રીજીની વડી દીક્ષા પૂ. આ. ભ.શ્રીના વરદ હસ્તે ઠાઠપૂર્વક થયેલ. પૂ.પાદ ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાનુસાર લક્ષ્મીવર્ધક સંઘની ૩૮ના ચાતુર્માસની ફા. ૧૦ના જય લાવેલ. * ફાગણ ચાતુર્માસી શાંતિનગર સંઘના આગ્રહથી શાંતિનગર કરીને, પંકજમાં પૂ. આ. ભ. શ્રી વિજયભદ્રકરસૂરિ મ.શ્રીની નીશ્રામાં છ બેને તથા એક ભાઈની દીક્ષા ફા. વ. ૪ના થનાર હતી. તે પ્રસંગે શ્રી સંઘની વિનંતિથી 5 પાદ આ. ભગવંતશ્રી સપરિવાર પંકજમાં પધારેલ, ને તેઓ શ્રીમદની પુનિત નિશ્રામાં દીક્ષા મહોત્સવ પૂર્વક થયેલ. વદ 5 ના ગિરધરનગર જૈન સંઘની વિનંતિથી પૂ. આ. ભગવંતશ્રી સામૈયા સહ પધારેલ. શ્રી હસ્તિગિરિજી મહાતીર્થની તળાટીમાં નૂતન જિનાલયની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #96 -------------------------------------------------------------------------- ________________ 95 પ્રતિષ્ઠા મહી થયેલ. ગિરન સિરિતા >> ગર્ભિત પ્રતિષ્ઠા મહોત્સવ આદિની ઉછામણી પૂ.પાદ શ્રીમદની શુભ નિશ્રામાં સારી થયેલ. ગિરધરનગરમાં પૂ.પાશ્રી પરિવાર શ્રી સંઘની વિનંતિથી 10 દિવસની સ્થિરતા કરી. ભાવિક નિયમિત પૂ.પાદશ્રીનાં શ્રીમુખેથી જિનસિદ્ધાંત સાર ગર્ભિત પ્રવચનેને સારે લાભ લેતા હતા. ઉસમાનપુરા-અમદાવાદ શ્રીસંઘની વિનંતિથી પૂઆ. મ.શ્રી સપરિવાર ચૈત્ર મહિનાની શાશ્વતી નવપદજી ભગવંતની ઓળીની આરાધના માટે ઉસમાનપુરા શ્રી સંઘના સામૈયા સહ પધારતાં શ્રી સંઘમાં આનંદ ફેલાયેલ. પૂ. આ. ભગવંત શ્રી દરરોજ શ્રી નવપદજી ભયવંતના મહિમા તથા તેના સ્વરૂપ વિષે વિસ્તારથી પ્રવચન ફરમાવતા, જેને ભાવિક જનતા સારા પ્રમાણમાં લાભ લઈ રહેલ. ચૈત્ર સુદ ૧૩ના ભશ્રી મહાવીર દેવના જન્મ કલ્યાણક નિમિત્તે ભવ્ય રથયાત્રા નીકળેલ. સારા ઉપનગર વિસ્તારમાં અતિ ભવ્ય ઠાઠથી જન્મ કલ્યાણક મહત્સવની આ રીતે ઉજવણી થાય છે. વરઘોડામાં આવનારને ભાતું આપ વામાં આવેલ. બપોરે પૂ.પાદશીનું ભગવાન શ્રી મહાવીરદેવના જીવન પર મનનીય પ્રવચન થયેલ. ચૈત્ર સુદ ૧૫ના દેવવંદન ઠાઠથી થયેલ. જેમાં શ્રી ચતુર્વિધ સંઘ સારી સંખ્યામાં જોડાયેલ. વિદ્યાશાળા, ડોશીવાડાની પિળ, જૈન સંઘ તરફની વિનંતિથી પૂ. આ. ભ.શ્રી સપરિવાર વાજતે-ગાજતે ચૈત્ર વદિ ૩ના વિદ્યાશાળા પધારેલ. તેઓશ્રીના નિયમિત પ્રવચને થતાં, ભાવિક શ્રેતા વગર સારી સંખ્યામાં લાભ લેતે હતે. વૈ. સુ. ૩ના શાંતિનગરમાં શ્રી ચંદ્રકાંત દલાલના વર્ષીતપની નિર્વિદન પૂર્ણાહુતિના ઉપલક્ષમાં પૂ. આ. ભ.શ્રી આદિ મુનિ બળવંતના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #97 -------------------------------------------------------------------------- ________________ તેમના ગૃહાંગણે પુનિત પગલાં કરાવેલા, વાજતે-ગાજતે 5 આ. ભ.શ્રી પધારતાં મંગલ પ્રવચન કરેલ. વિ. સુ. 5 ના પૂ.પાદશ્રી સપરિવાર દશા પોરવાડ સેસાયટી–પાલડીમાં પધારેલ. નિયમિત પૂ.પાદશ્રીના પ્રવચને થતાં હતાં. સુ. ૧૩ના કલકત્તાનિવાસી સંઘવી શ્રી હરખચંદજી કાંકરીયાજી તેમજ ઉદારદિલ સંઘવી તારાબેન કાંકરીયાજીની વિનંતિથી બગીચામીલ નં. રના કંપાઉંડમાં શ્રી સમવસરણ જિન મંદિરના ખનન મુહૂર્ત પ્રસંગ પર પૂ. આ. ભ.શ્રી ત્યાં પધારેલાં ને તેઓ શ્રીમદના વરદ હસ્તે જિનાલયના ખાત મુહૂર્તને શુભ આ પ્રસંગ ઉજવાયેલ. ' ત્યારબાદ પૂ.પાદશ્રી સપરિવાર જૈન જ્ઞાન મંદિર કાળુપુર રેડ પધારેલ. તેઓ શ્રીમદના પ્રવચને નિયમિત થતા હતા. જનતા સારી સંખ્યામાં લાભ લેતી હતી. એકંદરે પૂ.પાદશ્રી સપરિવારની શુભ નિશ્રામાં સુંદર રીતે જૈન શાસનની પ્રભાવના વિસ્તરતી રહી છે. વૈ. સુ. 11 સં. ૨૦૩૮ના પુણ્ય પવિત્ર દિવસે પૂ.પાદશ્રી પિતાના નિર્મલ ચારિત્ર પર્યાયના 25 વર્ષ પૂર્ણ કરે છે. આપણે શ્રી અરિહંત પરમાત્માને પ્રાથએ છીએ કે પૂ.પાદ આ. ભગવંત પોતાના શિષ્ય-પ્રશિષ્ય પરિવાર સહ જૈન શાસનની રત્નત્રયીની નિર્મળ આરાધના દ્વારા શાસનના સિદ્ધાંતની રક્ષા તથા જૈન શાસનની અનુપમ પ્રભાવના કરતાં માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક અપ્રતીમ બળ શક્તિ તેમજ સામર્થ્ય દ્વારા જૈન શાસનમાં અમર રહે! વૈશાખ સુદિ પૂર્ણિમા વી. સં. 2508 નિવેદક, વિક્રમ સં. 2038 સદ્ગુરુદેવ ગુણાનુરાગી તા. 8-5-82 " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #98 -------------------------------------------------------------------------- ________________ 1 : પ્રવેશક ત્રણ જગતને ધ્યાન કરવા યોગ્ય નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવસ્વામી તમારું કલ્યાણ કરે; જેમણે પ્રરૂપેલી ધર્મ કર્મની રચના આજે પણ જયવંતી વર્તે છે. કલ્યાણ તથા લક્ષ્મીરૂપ સુખ આપવાવાળા યુગાદિ જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરીને હું આ ગ્રંથની રચના કરું છું. આ પ્રમાણે ઈષ્ટદેવતાનાં સ્મરણરૂપ આશીર્વાદ મંગળ કરીને સર્વ ઈષ્ટ વસ્તુને સાધનાર ધર્મનું વિભાગ સાથે વિવેચન કરે છે. આ અગાધ સંસારરૂપી અરણ્યમાં ભમતાં પ્રાણીને ચક્રવર્તીના ભેજન આદિ દશ દષ્ટાંતે મનુષ્યભવની પ્રાપ્તિ અતિ દુર્લભ છે, તેમાં પણ આ દેશ, સારું કુળ, દીઘ આયુષ્ય, તંદુરસ્તી તથા સુંદરતાની પ્રાપ્તિ તેથી પણ વધારે દુર્લભ છે, અને સર્વથી દુર્લભ શ્રી જિનધર્મને પાળવાની વૃત્તિ થવી. તે છે. આ સંસારમાં શ્રી સર્વજ્ઞભાષિત ધર્મ પરમ મંગળ કરનાર અને સર્વ દુઃખને હરનાર છે. દાન, શીલ, તપ અને ભાવ એ પ્રમાણે ધર્મના ચાર વિભાગ છે. એ ચારે ભેદમાં દાનધર્મ સર્વથી શ્રેષ્ઠ છે. કારણ કે ધર્મના ચાર ભેદમાં તે અંતરંગપણે સમાયેલ છે. તે . લૌકિક અથવા લોકોત્તર વ્યવહારમાં દાનધર્મ શ્રેષ્ઠ છે. શ્રી તીર્થકર ભગવાન પહેલાં દાન દઈ પછી જ વ્રત ક. 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun-Gun Aaradhak Trust Page #99 -------------------------------------------------------------------------- ________________ 2 : કથાન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 0 અંગીકાર કરે છે. શીલધર્મમાં દાન આ રીતે સમાય છે; બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરવાથી મનુષ્ય હરહંમેશા અસંખ્ય બેઇદ્રિય, નવ લાખ સંમૂર્છાિમ પંચંદ્રિય તથા નવ લાખ ગર્ભજ પચેંદ્રિયને અભયદાન આપે છે. વળી શીલ પાળવાના પરિણામે ગર્ભમાં ઉત્પન્ન થવાનું પરિણમશે નહિ, એ રીતે જીવદયાનું કારણ હોઈ પિતાના જીવને પણ તે ધર્મ પાળનાર અભયદાન આપે છે. તપ ધર્મમાં પણ દાન સમાય છે. રસોઈ છકાયને વિરાધવાથી જ પકવી શકાય છે, ઉપવાસ વગેરે તપ કરવાથી તે જીવોને પણ અભયદાન મળે છે. ભાવધર્મમાં તે દાનને પ્રભાવ સૌથી વધારે વતે છે, કારણ કે દયાપૂર્વક સર્વ જીવોની હિંસા ન કરવાની પરિણતિ થવી તેનું નામ જ ભાવ, તેમાં અભયદાન આવી જાય છે. સાધુ મુનિવર હંમેશા દેશના દ્વારા જ્ઞાનદાન આપે છે; ઉત્કટપણે અભયદાન તથા સુપાત્રદાન દેવાથી શ્રી તીર્થકર નામકર્મ ઉપાર્જન થઈ શકે છે. લૌકિક દાન સર્વ સ્થાને સફળ જ થાય છે. સુપાત્રને અપાયેલું દાન દયાને પિષનારું, રાજાને આપવામાં આવેલું દાન સન્માન તથા મોટાઈ આપનારું, નોકર ચાકરને આપવામાં આવેલું દાન તેમની ભક્તિને આકર્ષણ કરનારું, સગા સંબંધીને આપવામાં આવેલું દાન પ્રેમ વધારનારું તેમ જ દુર્જનને આપવામાં આવેલું દાન તેમને અનુકૂળ કરનારું બને છે. ધર્મશાસ્ત્રોમાં પણ દાનધર્મનું ફળ આ પ્રમાણે કહ્યું છે; “રાજઋદ્ધિ, સંપત્તિ, સુરૂપ વગેરેને ઈચ્છાનુસાર ભોગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #100 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 0 0 0 પ્રવેશક : 3 વટો તેનું નામ વિભવ, મનોવાંછિત શબ્દ-રૂપ-રસ-ગંધ તથા સ્પેશની પ્રાપ્તિ તેનું નામ ભેગ; દેશ પરદેશમાં કીર્તિ ફેલાય તેનું નામ મહિમા તથા ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ તેનું નામ મહોદય; આ ચારે (વૈભવ, ભેગા, મહિમા તથા મહેદય) દાનરૂપી કલ્પવૃક્ષનાં ફળ છે.” આગમમાં વર્ણવેલ ભાવશુદ્ધ દાનના સેવન સિવાય વૈભવ વગેરેની પ્રાપ્તિ થતી નથી. મિથ્યાત્વના ઉદયથી અથવા મિથ્યાજ્ઞાનની શ્રદ્ધાથી અજ્ઞાનકષ્ટ સહન કરનાર તપસ્વી પાપનુબન્ધી પુણ્ય કદાચ બાંધે, પરંતુ તે ઉદયમાં આવતાં સુપાત્રદાન આપવાની વૃત્તિ થતી નથી, અને જે આગમમાં વર્ણવેલ વિધિ પ્રમાણે સહજ પણ સુપાત્રદાન શ્રદ્ધાથી આપે છે, તે તે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે, અને તે ઉદયમાં આવતાં દાન આપવાની વૃત્તિ થાય છે. - કદાચ પૂર્વના કેઈ પાપ કમને ઉદય થતાં તેનું ધન નાશ પામે, તો પણ દાન આપવાની તેની મતિ કદિ જતી રહેતી નથી અને આવી રીતે પાપના ઉદય સમયે પણ થયેલી દાન આપવાની વૃત્તિ તરત જ ફળ આપનારી થાય છે, આ રીતના દાનધર્મના મહિમા ઉપર ગુણસાર શ્રેષ્ઠિનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #101 -------------------------------------------------------------------------- ________________ 2 : પુણ્યવાન ગુણસાર શ્રેષ્ઠી : - પૃથ્વીભૂષણ નગરમાં ગુણસાર નામનો શેઠ રહેતો હતો તે બહુ જ લક્ષ્મીવાન, તેજસ્વી તથા સત્ત્વશાલી હતી. એક દિવસ તેને સવારના પહોરમાં નિગ્રંથ મુનિરાજનાં દર્શન થયાં. તેણે તેમને નમસ્કાર કર્યા. દયાદ્રિ તે મુનિએ ધર્મલાભ દઈને જીવ, અજીવ વગેરે પદાર્થોનું સત્ય સ્વરૂપ પ્રકાશિત કરતાં ધર્મને ગૂઢ રહસ્ય સહિત તેને ઉપદેશ કર્યો. તેણે પણ ઘણું જ રસથી તથા ઉત્સાહથી તે ધર્મને પિતાનાં હદયમાં ધારણ કર્યો. આવા અનુપમ લાભથી રાજી રાજી થઈ સમ્યકત્વ સાથે ગૃહસ્થ ધર્મ તે ગુણસારે અંગીકાર કર્યો. ત્યાર પછી હમેશાં તે એકાંતરે ઉપવાસ, પ્રસંગ પ્રાપ્ત થતાં સુપાત્રે દાન તથા અન્ય નિયમ અંગીકાર કરવા લાગ્યો. આમ કેટલાક દિવસ વ્યતીત થતાં ગુરુમહારાજના ઉપદેશના પ્રભાવે તે ધર્મ- = કરણીમાં કુશળ થઈ ગયે; અને વધતા જતા અધ્યવસાયે તે ! ધર્મ પાળવા લાગ્યો. = કેટલોક સમય વીત્યા પછી પૂર્વના કઈ પાપકર્મને ઉદયથી તેની લક્ષ્મી નાશ પામી. તો પણ ધર્મ પ્રત્યેને પિતાનો આગ્રહ તેણે છોડ્યો નહીં. કોઈ નિકાચિત પાપના ઉદયથી અત્યંત ગરીબ થઈ જવાને લીધે તે બહુ જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #102 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 પુણ્યવાન ગુણસાર શ્રેષ્ઠા : 5 મુશ્કેલીથી પિતાને નિર્વાહ ચલાવવા લાગ્યો. ખરેખર ધન જતાં સહાય કરવા કે ઊભો રહે? એક સમયે તેની પત્ની સુભદ્રાએ તેને કહ્યું, “હે સ્વામી ! આપણું સર્વ નાશ પામ્યું. ધન સિવાય કઈ મદદ પણ કરતું નથી. ગરીબ અવસ્થામાં પિસા કોણ આપે ? માટે તમે મારા પિતાનાં ઘેર જાઓ. મારા ઉપરની અતિશય મમતાને લઈને તમારાં દર્શન થતાં જ તે તમને ધન આપશે, એટલે પછી આપણે આપણે નિર્વાહ સુખે ચલાવીશું, તે સિવાય બીજો કેઈ ઉપાય મને દેખાતો નથી.” - સુભદ્રાના હંમેશના આવા આગ્રહથી પીગળી જઈને એક દિવસ ગુણસારે કહ્યું; “પ્રિયે ! દુઃખી અવસ્થામાં સાસરાને ત્યાં જવું યોગ્ય તે નથી, પરંતુ તારે ઘણો આગ્રહ છે, તે કાલે સવારે જઈશ.” * સ્ત્રીએ વિચાર્યું; “અઢી દિવસનો રસ્તો છે, તેમાં એક દિવસ ઉપવાસ આવશે, પણ પારણના દિવસે ખાવાનું કાંઈ જોઈશે, એથી બીજા દિવસ માટે પારણાને ચગ્ય સાથે તથા ગોળના કકડા એક કથળીમાં નાંખીને તેણે જતી વખતે ગુણ સારને આપ્યું. સવારના પહોરમાં ભેજન કરીને ગુણસાર શેઠ પ્રવાસે નીકળી પડયા; સાંજે એક ગામમાં રાત્રિ ગાળી, બીજે દિવસ સવારના ઉપવાસનું પચ્ચકખાણ કરી તે આગળ ચાલ્યા. સાંજ પડતાં પાછા એક ગામમાં રાત ગાળી, ત્રીજે દિવસે મધ્યાહ્ન સમયે એક નદીના કિનારે તે પારણું કરવા બેઠે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #103 -------------------------------------------------------------------------- ________________ 6: કથાન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 0 તે સમયે તે વિચાર કરવા લાગ્યો; “ખરેખર તે જીવને જ ધન્ય છે કે જેઓ મુનિને દાન આપ્યા સિવાય ભોજન કરતા નથી. પાપના ઉદયથી મને અત્યારે તે ચોગ કયાં થી પ્રાપ્ત થાય? પરંતુ કદાચ તે યોગ થઈ જાય તે ખરેખર મારાં અહોભાગ્ય ગણી શકાય.’ આમ વિચારતો તે ચારે દિશા તરફ દષ્ટિ ફેરવે છે, તેટલામાં મહિનાના ઉપવાસવાળા એક મુનિવર પારણા માટે ગામમાં ગયેલા, તેમને શુદ્ધ જળ તે મળ્યું હતું, પરંતુ દોષની આશંકાથી તેમણે આહાર લીધે નહોતે. એકલા જળને તેઓ લઈને આવતા હતા. તે મુનિરાજને જોઈને જેમ ચંદ્રને જોતાં ચકોરને આનંદ થાય તે આનંદ ગુણસારને થયે. તેણે વિચાર્યું; “અહે મારાં ભાગ્ય હજુ તે પ્રબલ હાય એમ જણાય છે. જે આ તપસ્વી મહાત્મા મારા સાથવાને સ્વીકાર કરે, તો તે મારા જે ભાગ્યશાળી બીજો કોઈ નહિ.” આ પ્રમાણે વિચારતાં ઘણું જ આનંદપૂર્વક ગુણસાર શેઠ તે મુનિની સન્મુખ આવી નમસ્કાર કરીને બોલ્યો; “હે દયાના સમુદ્ર! આપનાં પુનિત પગલાં આ બાજુ કરે! અને મારા ઉપર કૃપા કરીને મારા જેવા રંકનો ઉદ્ધાર કરો. હે મહાતમા ! આ આહાર દોષ રહિત છે, તેને આપ સ્વીકાર કરો.” પુલકિત અંગે તથા ગદ્ગદિત કઠે વિનતિ કરીને મુનિરાજને ગુણસાર પિતાનાં સ્થળે લઈ આવ્યો. મુનિએ પણ વિવિધ દેષથી રહિત આહાર જેઈને પોતાનું પાત્ર ધર્યું, અને તે આહાર તેમણે વહાર્યો. તે સમયે આ અશક્ય વાત બનવાથી ચંદ્ર ઉદય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #104 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 પુણ્યવાન ગુણસાર શ્રેષ્ઠી : 7 થતાં સમુદ્રમાં જેમ ઉલ્લાસ આવે છે, તેમ શેઠના ભાવમાં પણ ઉલાસ વૃદ્ધિ પામ્યો. - તે વિચાર કરવા લાગ્યા, “શું આ તે સ્વપ્ન છે કે સાચી વાત છે ? પાપના ઉદય પ્રસંગે ભવસમુદ્રમાં ડૂબતાં મને આવા મુનિરાજરૂપ સફરી વહાણને ભેટ કયાંથી ?" આ રીતે વિચાર કરી પિતાની પાસે બધો આહાર મુનિરાજને વહેરાવી નમસ્કાર કરીને તે બેલ્યો; “ગુરુદેવ ! દયાના સમુદ્ર! આપે મારા જેવા રંક ઉપર મોટી કૃપા કરી અને મને ભવસમુદ્રથી તાર્યો, જગતને શરણ કરવા ગ્ય આપનાં દર્શનથી મારે જન્મ સફળ થયો.” આ પ્રમાણે સ્તુતિ કરી સાત આઠ પગલાં સુધી તેમને વળાવી પાછે પિતાની જગ્યાએ આવી પોતાનાં વસ્ત્રાદિ લઈને ગુણસાર પિતાના રસ્તે પડ્યો. તે રસ્તામાં પણ પિતાના તે શુભ ધ્યાનમાં મગ્ન થઈ ગયેલ તે વિચારવા લાગ્યું; “અહો આજે મારો શુભ દિવસ છે, ધન્ય તે ઘડીને કે જ્યારે આવા મુનિનાં મને દર્શન થયાં, અને મને અપૂર્વ લાભ મળે. ખરેખર ! કામધેનુ પિતાની મેળે મારે આંગણે આવી, અચાનક ચિંતામણિ રત્ન મને પ્રાપ્ત થયું, મારા મનુષ્ય જન્મ સફળ થયે, આજ તો મેં અવિનશ્વર ભાથું બાંધ્યું. આજથી મારી દ્રવ્ય તથા ભાવ દરિદ્રતા નાશ પામી તેમ જ મને લોકોત્તર લાભ પ્રાપ્ત થયે.” આવા ઉત્તમ પ્રકારના વિચાર તથા ભાવમાં લીન થયેલ ગુણસાર સુધા-તૃષા સર્વ ભૂલી ગયે. આપેલ દાનના વિચારમાં જ લીન થઈ ગયેલ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #105 -------------------------------------------------------------------------- ________________ 8 : કથાત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તે ક્ષણે ક્ષણે રોમાંચિત થતો અનુક્રમે પિતાના સસરાના ગામમાં પહોંચે. ગામના દરવાજામાં દાખલ થતાં તેને મંદ શુકન થયા. તે મનમાં વિચાસ્વા લાગ્યો; “સ્ત્રીથી પ્રેરાઈને હું અહીં આ તો ખરો, પરંતુ મારુ ધારેલું કામ પાર પડે તેમ લાગતું નથી. પણ હવે વચ્ચે નકામી ચિંતા કરવાથી શું? આ પ્રમાણે વિચાર કરતાં કરતાં તે બજારની મધ્યમાં આવ્યું, એટલે દુકાન પર ઉભેલાં તેના સસરા તથા સાળાઓએ તેને જે. " દરિદ્ર એવા ગુણસારને જોઈને તેઓ અરસપરસ ઘૂસપૂસ કરવા માંડ્યા; “જુએ છે કે આ દરિદ્રતાની મૂર્તિ, ખાલી ઘડા જેવા જમાઈરાજ પધાર્યા છે ! પરંતુ આપણે તેને મેટું જ ન દેખાડવું. જે દેખાડયું તો જરૂર ગળે પડીને તે પૈસા માંગશે. ભાઈસાહેબ નિર્ધન થઈ ગયા છે, એટલે પછી નિર્ધનને લાજ શરમ શેની હોય?” કહ્યું છે કે, ધન જતાં તેજ, લજજા, બુદ્ધિ, માન સર્વ જાય છે. આ તુછ મતિવાળા જમાઈએ અયોગ્ય વ્યાપાર કરીને તથા ફક્ત કાનને સાંભળવાથી જ આનંદ આપતી કીર્તિને માટે દાનપુણ્ય કરીને પિતાનું સર્વ ધન વાપરી નાખ્યું છે, ઘરના નિર્વાહની ચિંતા બિલકુલ કરી જ નથી. હવે પોતાની પાસે કાંઈ ન રહેતાં આપણી પાછળ લાગ્યા છે. શું અહીં તે કુબેર ભંડારીના ભંડાર ભર્યો છે? આપણે જે કાંઈ પણ અત્યારે તેને આપીશું, તે ખાવા પીવામાં વાપરી નાંખી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #106 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0' પુણ્યવાન ગુણસાર શ્રેષ્ઠી : 8 વળી પાછા તે આવશે. જમાઈ તથા જમનું પિટ કેઈથી પૂરાયું જ નથી, સર્વસ્વ આપી ઘો તો પણ તેઓને તૃપ્તિ થવાની નહિ. માટે એમને મેટું જ ન દેખાડવું જેથી તેઓ આવ્યા છે, તેવા પાછા ચાલ્યા જશે.” આ પ્રમાણે પરસ્પર નિર્ણય કરી તે બધા અવળું મેટું કરીને ઉભા રહ્યા. ગુણસાર પણ ચતુર હોવાથી બધું સમજી ગયો તેણે મનમાં વિચાર્યું; “સ્ત્રીનાં વચનને આદર આપી અહીં આવ્યો તે મેં ઠીક ન કર્યું. નિધનમાં તથા શબમાં કાંઈ પણ તફાવત નથી, એવું નીતિવાક્ય જાણ્યતાં છતાં મેં અહીં આવવાનું સાહસ કર્યું, તેમાં મેં મારી મૂર્ખતા જ બતાવી આપી છે. સસરાને ઘેર માનભ્રષ્ટ થવું તે મનુષ્યને સર્વથી વધારે દુઃખકર્તા છે, પરંતુ હવે શું કરવું ? ભાવિભાવ, બનવાનું હતું તે બન્યું. પૂર્વકમનો ઉદય આવો જ હશે.” આમ વિચારીને નીચું મોઢું રાખી તે ગુણસાર સાસરાનાં ઘરમાં ગયે. - સાસુએ પણ જમાઈને એવી અવસ્થામાં જોઈને બહુ આદરસત્કાર કર્યો નહિ. સામાન્ય વહેવારુ રીતે ફક્ત પૂછયું; આવો, અમારી પુત્રી તે કુશળ છે ને?” આ પ્રસંગે ગુણસાર ઉભે ઉભે વિચાર કરવા લાગ્યું; “અગાઉ પિસાદાર સ્થિતિમાં હું અહીં આવતું હતું, ત્યારે આ મારા સગા સંબંધીઓ ભેગાં થઈને એક બે ગાઉ સામે આવી મળી ભેટીને મેટા ઠાઠમાઠ સાથે મને ઘેર લઈ જતા હતા અને મારી સેવા કરવા દર પળે તૈયાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #107 -------------------------------------------------------------------------- ________________ 10 : કથારત્ન મંજૂષા : ભાગ-૧) 0 0 0 0 0 0 રહેતા હતા. આજે પણ હું તે તેને તે જ છું. પરંતુ મારા આવ્યાના સમાચાર પણ કેઈ કાંઈ પૂછતું નથી. શ્રી જિનેશ્વર ભગવાને સાચું જ કહ્યું છે કે, “સર્વ સગાં-વહાલાં સ્વાર્થનાં જ સંબંધીઓ છે. સ્વાર્થ રહિત તે એક નિર્ણય જૈન મુનિરાજ જ છે.” ઉકરડા જેવા આ સંસારમાં સુગંધની આશા ક્યાંથી હોય? પરંતુ જે કર્મને ઉદય હોય તે પ્રમાણે જ બને છે. અશુભ કર્મના ઉદય સમયે ચિન્તા કરવી તે મૂર્ખ માણસનું કામ છે. બંધ સમયે ચિંતા રાખનાર માણસ જ પિતાને સાચો સ્વાર્થ સાધે છે, માટે અત્યારે તો મૂંગા મૂંગા બધું જોયા કરવું.” આ. પ્રમાણે મન સ્થિર કરી ભૂખ્યું હતું, છતાં મૂગો જ બેસી રહ્યો. ' - સાંજના જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે સસરાએ કહ્યું “ઉઠા, ભોજન કરે.” એટલે જમીને પાછો ત્યાં જ આવીને બેઠે. રાત્રિના લગભગ નવ વાગ્યે સસરાએ દુકાનેથી આવી એક ઘડી માત્ર પાસે ઊભા રહી પૂછયું, “તમે અત્રે શા કારણસર પધાર્યા છે?” ગુણસારે જવાબ આપે, “આપને મળવા માટે. ' સસરાએ પૂછયું, “કેટલા દિવસ રહેવા વિચાર છે?” સવારના જ જઈશ.’ - સસરાએ કહ્યું, “જે એમ જ છે તે બે ઘડી રાત બાકી રહે કે તરત જ ઊઠીને પધારજો. કારણ કે હાલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #108 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 8 0 0 પુણ્યવાન ગુણસાર શ્રેષ્ઠી H 11 ઉન્ડાળાને સમય વર્તે છે. જવામાં મોડું થશે તે તમે અતિશય તાપથી નાહક હેરાન થશે; માટે રાત્રિના શાંત સમયે જ ચાલી નીકળવું.” આ પ્રમાણે વાત કરીને સસરાજી તે પિતાના શયનગૃહમાં ચાલ્યા ગયા. ગુણસારે વિચાર્યું; “મેં અહિં આવી નાહક મારું પણું ગુમાવ્યું, માટે હવે તે જેમ જલદી જવાય તેમ સારું.” આ પ્રમાણે આખી રાત પશ્ચાતાપમાં ગાળી બે. - ઘડી રાત બાકી રહી એટલે ઉઠીને તે તયાર થયે. તૈયાર થઈને તે બોલ્યો; “કોઈ જાગે છે કે હું જાઉં છું.” તે વખતે ઘરમાં પણ કઈ જાગતું હશે તેણે જવાબ દીધે; “બહુ સારું, પધારે,” આ પ્રમાણે જવાબ સાંભળી ગુણસાર વિદાય થયો. રસ્તામાં આગળ ચાલતાં જ્યાં સૂર્યોદય થયે, અને હાથની રેખાઓ દેખાવા લાગી, ત્યાં આગળ ગુણસારે પંચપરમેષ્ઠીનું સ્મરણ કરી, ઉપવાસનું પચ્ચકખાણ કર્યું. ચૌદ નિયમ તેણે ધાર્યા અને જિનેશ્વર ભગવાનનાં સ્તવન કીર્તન કરતે તે આગળ ચાલ્યા. અનુક્રમે જે સ્થળે સાધુને દાન. આપ્યું હતું, તે સ્થળે નદીના કિનારે તે આવી પહોંચ્યો. ત્યાં તે વિચાર કરવા લાગ્યો; “અહે! આ સ્થાન કલ્યાણ-- મય લાભ આપનારું છે. આ સ્થાને મેં મેક્ષના કારણભૂત સુપાત્રદાન આપ્યું. એવો પ્રસંગ મને ફરી કયારે પ્રાપ્ત થશે?” આ પ્રમાણે ગદ્દગદિત કંઠે વિચાર કરતા તે રેમાં - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #109 -------------------------------------------------------------------------- ________________ 12 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ચિત થયે, અને સસરાનાં ઘેર થયેલ અપમાનાદિ સર્વ દુઃખ આ અવસરે ગુણસાર ભૂલી ગયે. સમસ્ત દુખોને હરનાર અને પાપનો નાશ કરનાર મુનિદાન મેં આ સ્થળે આપ્યું હતું, માટે મારે તે મારી પત્નીને ઉપકાર માનવો જોઈએ. આ પ્રમાણે ક્ષણ વાર ઊભો રહી કરેલ પુણ્યની તેણે તે અવસરે અનુમોદના કરી. તેવામાં તેને વિચાર આવ્યો; “અહીં આવતાં તથા પાછા જતાં મને ત્રણ-ચાર દિવસ થયા. ઘેર રૂપિયા કે અડધા રૂપિયાનું પણ દેવું થયું હશે, તે તે હું કઈ રીતે આપીશ? માટે આ નદીની અંદર પાંચ રંગના ગોળ, સુંદર આકારના, ઘસાવાથી સુંવાળા થયેલા મોટા મોટા પથરાઓ છે, અને તેમાં કેટલાક તો લગભગ શેર શેર વજનના હોવાથી તે બે ત્રણ ચાર શેરનું વજન કરવાને ગ્ય છે, માટે એ પત્થરાના ગેળા હું લઈ જાઉં. બજારમાં તળવા માટે વેપારી તે વેચાતા લેશે, અને કદાચ ઘરમાં રહેશે તો પણ સાધુદાનનું મરણ આપનારા બનશે.” આ પ્રમાણે વિચાર કરીને પોતાની પાસેની કોથળીમાં તે પથરાઓને ગુણસારે ભર્યા, અને તેનું મોટું બાંધી દઈ તે કથળી માથે મૂકી તે આગળ ચાલ્યો. સાંજના જ્યાં જતી વખતે રહેલ તે સ્થાને રાત ગાળી, સવારે તે આગળ ચાલ્યો, અનુક્રમે સુધાતૃષાથી પીડાતે એક ઘડી દિવસ બાકી રહે તે પિતાને ઘેર પહોંચી ગયો. એ પs P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #110 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 પુણ્યવાન ગુણસાર શ્રેષ્ઠી : 13 આ સમયે સુભદ્રા આંગણામાં ઊભેલી હતી. પતિને ભરેલ કોથળી સાથે આવતા જોઈને તે વિચારવા લાગી કે, અહે! મારા સ્વામીનાથ, ધનનું પિટકું લઈને આવ્યા. તે ખરા; મારા પિતાએ રેકડું ધન એટલું બધું આપ્યું, જણાય છે કે તે તેમનાથી બરાબર ઉપાડી પણ શકાતું નથી.” આમ વિચારતી આગળ આવી તેણે પતિના માથા. ઉપરથી લઈને તે પિોટકું પિતે ઉપાડી લીધું. તે ધનના ભારની અટકળ કરતાં પતિને આ પ્રમાણે કહેવા લાગી, “હે નાથ! ધન જતાં આપની બુદ્ધિ પણ. ગઈ કે શું? મારા પિતાને ત્યાંથી અઢળક ધન મજરની જેમ તમે પોતે જ શા માટે ઉપાડી લાવ્યા ? શરમ પણ ન આવી? એકાદ રૂપિયા ખરચીને મજૂર શા માટે ન. કર્યો? પણ તેમાં તમે શું કરે? દુઃખી સ્થિતિમાં બુદ્ધિ હંમેશાં પલટાઈ જ જાય છે. આટલા દિવસ નકામા ગાળી નાંખ્યા, જે પહેલાથી મારું કહ્યું કર્યું હોત તો આટલું દુઃખ પણ ભોગવવું ન પડત.. ગુણસારે હૈયે ધારણ કરી મૂંગા મૂંગા પોતાની સ્ત્રીનું સવ કથન સાંભળ્યા કર્યું, અને વિચાર્યું; “જે સાચી વાત કહીશ તે તે નિરાશ થઈ જશે, માટે ભોજન કરીને પછી, ચોગ્ય પ્રસંગે સર્વ વાત કહીશ.” સુભદ્રાએ તે કોથળી પિટીમાં મૂકી અને બાજુમાં રહેતા એક વાણિયાની દુકાને જઈને કહ્યું, “ભાજનની શ્રેષ્ઠ સામગ્રી અને તમે આપો, મારા સ્વામી મારા પિતાને ઘેર જઈ ઘણું ધન લાવ્યા છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #111 -------------------------------------------------------------------------- ________________ 14 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ * 0 0 0 0 0 0 માટે તમારા જે પિસા થશે તે સવારે તમને હું આપી દઈશ. દુકાનદારે સર્વ સામગ્રી તેને આપી. એટલે ઘેર જઈને તેણે ભેજન તૈયાર કર્યું. ગુણસાર પણ નાનાદિ કરીને ભોજન કરવા બેઠો. શેઠાણીએ ભોજન પીરસીને શેઠને કહ્યું: “સ્વામી! તમે હવે નિરાંતે જમો, હું મારા બાપુએ તમને શું દીધું : છે? તે જોઉં. " શ્રેષ્ઠીએ વિચાર્યું; “કથળી જઈને એ નિરાશ થઈ જશે અને મારું ભોજન પણ નીરસ થઈ જશે. એટલે તેણે સ્ત્રીને બેલાવીને કહ્યું, “પ્રિયે ! હમણું તે તું પણ ભજન કરી લે, જમ્યા પછી હું તને બધું દેખાડીશ.” મને કાંઈ એટલી બધી ભૂખ લાગી નથી, માટે હું તે હમણું જ જોઈશ અને પછી જમીશ” એમ તેણે કહ્યું. વારંવાર ના પાડવા છતાં “સ્ત્રીની હઠ વારી ન શકાય તેવી હોય છે.” એટલે ના પાડવા છતાં તે તે જોવા ગઈ. શ્રષ્ઠીને ચિંતા થવા લાગી; “હમણાં જ તે ફરિયાદ કરતી આવશે.” આ બાજુ શેઠાણી કેથળીનું મેટું છેડીને જ્યાં જુએ છે, તે દિશાઓને પિતાના તેજથી ઝળહળાવી મૂકે તેવા આસાધારણ કિંમતના રને તેણે જોયાં. તે જોઈ આશ્ચર્યચકિત થઈ જઈ તે પતિને કહેવા લાગી; “નાથ ! જુઓ ! જુઓ ! મારા બાપાની ઉદારતા ! મેં તો પહેલેથી જ તમને કહ્યું હતું કે, “તમે જાઓ! તમારા જવાની જ છેટી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #112 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 - પુણ્યવાન ગુણસાર શ્રેષ્ઠી : 15 ત્યાં ગયા પછી તે તમારે કાંઈ માગવું પણ પડયું નહિ જે દિવસે તમે ગયા તે દિવસે જ મારા પિતાએ રત્નોથી . કોથળી ભરીને તમને આપી લાગે છે.” * આ બધું સાંભળીને ગુણસાર શેઠ જમતાં જમતાં વિચારવા લાગ્યો; “આ બિચારી રત્ન તથા પત્થરના તફાવતને શું સમજે? પાંચ રંગના પત્થરે જોઈને તેને તેમાં રત્નનો ભ્રમ થયે લાગે છે. સ્ત્રીએ પોતાના પિતાનાં વારં, વાર વખાણ કરવા માંડ્યા, તેથી શ્રેષ્ઠીએ કહ્યું; “નાહક ફેલાય છે શા માટે ? તારા બાપે જે દાન દીધું છે, તે તો એક મારું મન જ જાણે છે; તું પણ હવે પછી જાણીશ, માટે હાલ તે મૂંગી રહે.” - આ પ્રમાણે સાંભળી ગુણસારની સ્ત્રી સુભદ્રા વિચારવા લાગી; “અહે ! મારા પતિ ખરેખર અકૃતજ્ઞ લાગે છે; આટલું બધું ધન મળવા છતાં તેઓનાં મનમાં મારા પિતાને જરા પણ ગુણ વસતો નથી.” આમ મનમાં વિચારીને ગુણસારની સાથે તે વિવાદ કરવા લાગી; “સ્વામી! આવાં અમૂલ્ય રને વગર માંગે આપ્યા છતાં, “તારા બાપે શું આપ્યું?” એમ તમે કેમ બોલે છે? આટલું બધું તો કઈ રાજા પ્રસન્ન થયો હોય તે પણ આપી ન શકે; પણ લોકોમાં કહેવત છે તે સત્ય છે કે, “જમાઈ તથા જમને કદિ સંતેષ થતો જ નથી.” જુઓ તો ખરા, આ રત્નાએ પિતાની કાંતિથી ઘરની જમીનને ભાતભાતના રંગોથી રંગી નાખી છે.” આટલું કહેવા છતાં ગુણસારનાં મનમાં કાંઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #113 -------------------------------------------------------------------------- ________________ 16 H કથારને મંજૂષા : ભાગ-૧ * * * * * * વસ્યું નહિ. તે વિચારવા લાગ્યો; “આનું ભોળપણ જુએ નાહકની બોલબોલ કર્યા કરે છે.” ગુણસાર પિતાની સ્ત્રીના વારંવાર કહેવાથી ભેજન. કરતાં કરતાં ઊઠી પત્ની પાસે જઈને બેલ્યો; “અરે મૂખી! નાહક શા માટે ફૂલાય છે? તારા બાપે આપેલાં રત્ન ક્યાં છે? લાવ જે ! તેના પ્રકાશથી તારા બાપની ઉદારતા કેવી છે તે તને બતાવું.” સુભદ્રાએ કહ્યું “આવ આ ઓરડામાંબેટી બૂમ શું પાડો છો? રત્નોએ પિતાની કાંતિથી આખા ઘરને ઝળહળાવી મૂક્યું છે.” કહીને તે પતિને હાથ પકડી ઓરડામાં લઈ ગઈ. 2. હવે તેને વારો આવ્યો. તેણે પતિને ત્યાં લઈ જઈને કહ્યું, “જુઓ ! જુઓ ! કહો હવે! આપણા બેમાં કોણ મૂખ ?" શ્રેષ્ઠી જુએ છે તે રત્નોએ પોતાની કાંતિથી ઘરને રંગી દીધું હતું. તે અવસરે ગુણસાર વિચારવા લાગ્યા અહીં આવાં અગાઉ કદિ નહી જોયેલાં રસ્તે ક્યાંથી? આ તે શું સ્વપ્ન છે કે સાચી વાત છે? મેં તો કથળીમાં પત્થરા નાંખ્યા હતા અને આ તે જગતમાં રહેલા શ્રેષ્ઠ રને દેખાય છે!” આમ ઘડી બે ઘડી વિચાર કરતાં શેઠને પોતે આપેલ સાધુદાનનું મરણ થયું, એટલે તેનું રહસ્ય તે સમજ્યો. - પછી તેણે પોતાની સ્ત્રીને કહ્યું “પ્રિયે! આ કાંઈ તારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #114 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 પુણ્યવાન ગુણસાર શ્રેષ્ઠી H 17 બાપને મહિમા નથી, પણ બીજા જ કઈ નો મહિમા છે. આ સર્વ તે મુનિદાનનો પ્રભાવ છે. હે પ્રિયે ! તે કથળીમાં ભાથું નાખી આપ્યું હતું, તે લઈને હું ચાલ્યો અને મુનિરાજને ચેગ મળતાં તેમને ભાવપૂર્વક મેં વહરાવ્યું. એ રીતે પિતાને પાછા ફરવા સુધીને બધો વૃત્તાન્ત પોતાની સ્ત્રીને તે અવસરે ગુણસારે કહી સંભળાવ્યા. છેવટે કહ્યું, “હે ભદ્ર! તે દિવસે ઉપવાસના પારણાના સમયે મુનિદર્શન થતાં, મારા હૃદયમાં જેવા ભાવ ઉલ્લાસને પામ્યા હતા, તેવા મારા આખા જન્મમાં તે કરતાં પણ વધારે સબળ નિમિત્ત ઉપસ્થિત થવા છતાં થયા નહોતા. તે અનુભવ તે હું, મારું મન અથવા તો એક શ્રી જિનેશ્વર ભગવાન જ જાણે છે. બે ત્રણ વાર જે આવા ભાવ આવે તો મોક્ષ પ્રાપ્તિ પણ દુર્લભ ન રહે. અહો પ્રિયે ! વારંવાર ઈચ્છા થાય છે કે એ દિવસ ફરીને ક્યારે આવશે.” આ પ્રમાણે પતિનાં વચન સાંભળીને સુભદ્રાને અતિશય આનંદ થયો, અને ભદ્રકભાવે તે પણ ધર્મ બોધ પામી, અને ધર્મરત્ન પ્રાપ્ત થતાં તે બન્નેનાં જીવનમાં સર્વ સાંસારિક સુખ તથા ધર્મ પણ વૃદ્ધિ પામવા લાગ્યા. ગુણસાર શેઠ તથા તેની સ્ત્રી સુભદ્રા છેવટ સુધી ધર્મનું આરાધન કરી, શ્રી જિન શાસનની પ્રભાવના કરી સમાધિપૂર્વક મરણ પામી ચોથા દેવલોકમાં મિત્રદેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં અવતરી તેઓ મિક્ષનાં શાશ્વત સુખને પામશે. ક, 2 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #115 -------------------------------------------------------------------------- ________________ 3 : પણ શિરોમણી વિશ્વભૂતિ આ પ્રમાણે આગમમાં વર્ણવેલ વિધિ અનુસાર ધર્મનું આરાધન કરનારને આ ભવ તથા પરભવમાં પ્રબળ પુણ્યના ઉદયથી ધર્મ કરવાની ઈચ્છા અખંડ રહે છે. કર્મની ગતિ વિચિત્ર હોવાથી કદાચ પાપકમ ઉદયમાં આવતાં સાંસારિક સુખ નાશ પામે છે, પરંતુ ધર્મ કરવાની ઈચ્છા તો નાશ પામતી જ નથી. તે તો ઉલટી વધ્યા જ કરે છે. તથા મિથ્યાભાવથી અથવા નિયાણું વગેરે કરવાથી વિરાધેલ ધર્મપ્રવૃત્તિ કર્મની નિર્જરાને માટે થતી નથી, અને તેથી પાપાનુબંધી પુણ્યને બંધ થાય છે. ને તે ઉદયમાં આવતાં વિષય તેમ જ કષાયે પ્રબળ થાય છે, અને ધર્મ કરવાની ઇચ્છા તે થતી જ નથી. તે માણસ જેમ જેમ નવાં પાપ કરતો જાય છે, તેમ તેમ પૂર્વના પાપાનુબંધી પુણ્યથી લક્ષ્મી વગેરેની વૃદ્ધિ થાય છે, અને કઈ વખત ધર્મ શ્રવણ કરવાથી કે સાધુ મહારાજના ઉપદેશથી ધર્મ કરવાની તેને ઈચ્છા થાય છે, તો પણ તે જીવ ધર્મ કરી શકતો નથી. અંતરાય કર્મના વેગથી ઊલટે તે દુઃખમાં પડે છે. અને તે દુઃખથી પેદા થયેલી દાનાદિ ધર્મ કરવાની ઈચ્છા પણ નાશ પામે છે. જે પાછી ધર્મ નહિ આચરવાની ઈચ્છા કરે છે તે તે દુઃખ નાશ પામે છે. આ પ્રમાણે પૂર્વે ધર્મ વિરાધનાર માણસનું પુણ્ય, પાપની વૃદ્ધિ કરનારું જ બને છે, તેને અંગે વિશ્વભૂતિ બ્રાહ્મણની કથા આ પ્રમાણે છે: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #116 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 કૃપણ શિરોમણું વિશ્વભૂતિ H 19 ક્ષિતિપ્રતિષ્ઠિત નગરની બાજુના સન્નિવેશમાં વિશ્વભૂતિ નામને બ્રાહ્મણ રહેતો હતે. પૂર્વ ભવે સંચિત કરેલ અજ્ઞાન કષ્ટરૂપ લૌકિક ધર્મના ફળ તરીકે પાપાનુબંધી પુણ્યના ઉદયથી તે જે જે ધંધો કરે તેમાં ઘણો લાભ તેને થતું. તેણે પાંચ રૂપિયાને નફો ધાર્યો હોય, તેમાં પચ્ચીશ રૂપિયાને નફે આવીને ઉભે રહે. વધારે તો શું? પણ જ્યાં ખોટ જશે એમ ધાર્યું હોય ત્યાં પણ લાભ થાય. આ પ્રમાણે ધંધે કરતાં તે લાખો રૂપિયાનો ધણી થયો, પરંતુ પ્રકૃતિથી જ તે બહુ લોભી હેઈને કેઈને કાણી કેડી સરખી પણ આપતો નહિ. અરે! દાનની વાત માત્રથી પણ તે ગુસ્સે થતો. ઘેર પણ ધાન્ય સેધું અને હલકું જોઈને જ લાવતે અને હલકી કિંમતના તથા જાડા કપડાં જ તે પહેરો. ડુંમેશા તેલ જ ખાતો. ઘી તે ફક્ત કઈ મોટા દિવસે જ લાવતે અને તે વખતે પણ થોડું જ તે વાપરતો. પિતાના છોકરાઓ ભોજન કરતાં હોય ત્યારે તેમનાં તે કેળિયા ગણતે. તેને ચાર છોકરા હતા. તેમને પણ હંમેશાં પિતાની હકુમત નીચે જ તે રાખતા. તેમને કોઈને સહેજ પણ સત્તા આપતે નહિ; પિતાનું કહેલું કામ જ કરવાને તેમને હુકમ હતો. જે એમાં તે કાંઈ વધારે ઓછું કરે તે ઘરમાંથી તેમને કાઢી મૂકવાની ધમકી આપ. મળી શકે તેવી એક કેડી માટે પણ તે માથું ફોડીને લીધે જ છૂટકો કરતે, તેટલું પણ તે જવા દેતો નહિ. સવારના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #117 -------------------------------------------------------------------------- ________________ 20 : કથારની મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 પહોરમાં તેનું નામ પણ કેઈ લેતું નહિ. આ કંજુસને સરદાર તે હજારોને વેપાર કરતો અને વ્યાજે પૈસા ધીરો તે શહેરમાં દેવભદ્ર નામનો એક શેઠ રહેતો હતો. < શેઠને વિશ્વભૂતિએ હજાર રૂપિયા વ્યાજે ધીરેલા હતા કેટલોક સમય ગયા પછી એક દિવસ પાછલી રાતના રં વિશ્વભૂતિ ઘણું લાભથી ઊંઘ ઉડી જવાને લીધે પિતાન વ્યાપારના વિચાર કરતો કરતો ઉજાગર કરતો પડયં હતો. તેવામાં દેવભદ્ર શેઠને આપેલા પિતાના પૈસા અચાન તેને યાદ આવ્યા; તેણે વિચાર કર્યોઃ “અરે! દેવભદ્ર શેઠ ઘેર હજારો રૂપિયા મેં મૂક્યા છે, અને ઘણા સમય થયા છતાં હજુ મેં તેમની સાથે ખાતાની ચોખવટ કરી નથી ચડેલું વ્યાજ પણ લઈ આવ્યા નથી; માટે આજ સવા તેને ઘેર જરૂર જઈશ, અને ચડેલ વ્યાજનું લખાણ કરાવ લઈ, તે દ્રવ્ય મૂળ દ્રવ્યમાં ભેળવી ફરીથી ખાતું પડાવી ઘેર આવીને પછી જ બીજા કાર્યમાં હું ગૂંથાઈશ.” ચ પ્રમાણે પોતાનાં લોભી મનની મૂંઝવણમાં જાગતાં જ તે આખી રાત પસાર કરી. સવાર પડતાં જ કપડાં પહેર બજાર પાસે થઈને તે આગળ ચાલે. છે તે અવસરે બજારમાં બેઠેલા વેપારીઓ એક બીજા કાનમાં વિશ્વભૂતિને જાતા જોઈ ઘૂસપૂસ કરવા લાગ્યા, એ કહ્યું; “કાંઈક કૌતક બતાવું, જેવું છે? : : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #118 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 કૃપણ શિરોમણી વિશ્વભૂતિ H 21 બીજાએ કહ્યું; “વળી શું કૌતક છે?” પેલાએ કહ્યું, જુઓ પેલો ગરીબ કંગાળ જેવો દેખાતે બ્રાહ્મણ જાય છે; બોલો જોઈએ! તેની પાસે કેટલું ધન હશે?” એ બિચારા પાસે વળી શું ધન હશે? ભીખ માંગીને બિચારે પિટ ભરતો હશે? પૈસાદારના મોઢાનું તેજ તે કાંઈ ઢાંકયું રહેતું હશે?” અરે ભાઈ! એની પાસે કેટલાય લાખ રૂપિયા છે, પરંતુ સારા પ્રસંગમાં પણ તેનું નામે ય કેઈ લેતું નથી, એવો લોભીયાનો તે રાજા છે. ને કૃપણ શિરોમણિ તે છે.” આ રીતની તેની વાત સાંભળી માથું ધૂણવતા તે અજાણ્યા માણસને વિચાર આવ્યો; “અહા અઢળક ધનના સ્વામી આ બ્રાહ્મણનું સ્વરૂપ તો જુઓ! ધનને તે શું કરશે? ધિક્કાર છે, તેના અવતારને! બિચારો પામેલ મનુષ્યભવને તે હારી જાય છે. આયુષ્ય પૂર્ણ થતાં ભાઈસાહેબ વિદાય થઈ જશે. ધન તે અહિં જ પડયું રહેશે. ધન કેઈની સાથે ગયું નથી, જતું નથી, અને જવાનું પણ નથી.” આ રીતે દુકાને દુકાને વિશ્વભૂતિને જોઈને લોકે વાતે કરતા હતા. નગર બહુ મોટું હોવાથી મનમાં પોતાનાં ધન સંબંધી વિચાર કરતો કરતો તે વિશ્વભૂતિ દેવભદ્ર શેઠને ઘેર પહોંચ્યો. ઘરના દરવાજે ઉભેલ દ્વારપાળે તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #119 -------------------------------------------------------------------------- ________________ 22 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 * દ્વારપાળે તેને કહ્યું, “અરે બ્રાહ્મણ ! અહિં ઉભે 29 હું મારા શેઠને પહેલા જણાવું. આ પ્રમાણે કહી શેઠ પારે જઈ ને તેણે કહ્યું; “સ્વામી ! કોઈ ગરીબ બ્રાહ્મણ આપને મળવા માગે છે.” દેવભદ્ર શેઠે કહ્યું, “કોઈ દાન માગવા માટે આ રાખીને આ હશે, તેને આવવા દે. શક્તિ છતાં મા નારને પાછા વાળવે તે મોટું પાપ છે, તેથી શકિ અનુસાર તેને આપીશ, તે બિચારાને પાછા વાળીશ નહિ જા બેલાવ.” સ્વામીને હુકમ મળતાં દ્વારપાળે વિશ્વભૂતિને કહ્યું “અંદર જા, શેઠ તને બોલાવે છે!” વિશ્વભૂતિ મનમાં વિચાર કરવા લાગ્યું. " આ માટે અમીર તે જુઓ કે તે રાજદ્વારની માફક મને દ્વારમાં જ રોકે છે. વળી આ સેવક બારણે ઉભા ઉભા કામને છે? શેઠ તે નકામા પૈસા ઉડાવે છે. અહીં! શું કાંક ચોરને ભય છે? અથવા શ કાંઈ ધાડબાડ પડે તેમ છે કે આ બધાયને તેણે અહીં ઉભા રાખ્યા છે ? આ પ્રમાણ અયોગ્ય રીતે પૈસા ઉડાવવાથી આ શેઠ થોડા દિવસમાં ચોક્કસ ગરીબ થઈ જશે એમ લાગે છે. આ પ્રમાણ વિચારતો તે વિશ્વભૂતિ અંદર દાખલ થયે. તે ઘરના દરેક ચેકમાં ભાત ભાતની વિચિત્ર વેલવાળી કાંઈ કાંઈ અભુત કારીગરીવાળી અને ઘણાં જ મેઘા રેશને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #120 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 કૃપણ શિરોમણું વિશ્વભૂતિ H 23 કપડાઓથી ગૂંથેલી, ચંદરવાથી સુશોભિત અને ખીલેલા ફૂલ, કેદાર વગેરેથી ચિત્ર વિચિત્ર દિસતી દષ્ટિને આનંદ ઉત્પન્ન કરનારી શેત્રુંજીઓ તથા ગાલીચાઓ પાથરેલા હતા. ઘણું જ સુંવાળા તથા કોમળ અને શરીરના અવયવને ઉપકારક તથા આરામ આપે તેવા તકિયાઓ ત્યાં ગોઠવાચેલા પડયા હતા. ચારે બાજુની ભીંત ઉપર ચિત્રવિચિત્ર સુર, અસુર, કિન્નર, વિદ્યાધર, હાથી, ઘોડા, હંસ, સારસ, મેર, ચકોર, પારેવા, વનલતા ઈત્યાદિ ચિત્રો ચિતરેલા હતાં; અને ત્યાં સોના-રૂપાના ખડીઆ તથા પાનદાનીઓ શોભતી હતી. આ સર્વ વૈભવને જોઈને વિશ્વભૂતિ વિચાર કરવા લાગ્યો; “અહે! આ તે કેવો શાહુકારીનો ડોળ કરનાર તથા નકામા પૈસા ઉડાવનારો છે. ખરેખર તદ્દન દેવાળીયા જેવો લાગે છે. આવી રીતે નિપ્રયોજન ધન ઉડાવવાથી તેનાં ઘરમાં લક્ષ્મી કેટલે વખત રહેવાની હતી? આ તે થોડા જ વખતમાં પુષ્કળ ખર્ચ કરી ગરીબ થઈ જશે. અને લોકોને પછી કઈ રીતે પૈસા ચૂકવવાનો હતો ? આવી ઉડાઉ વ્યવસ્થા તે રાજદ્વારમાં શેભે કે જયાં સ્વાભાવિક રીતે જ લક્ષ્મી તણાઈ આવે છે. સામાન્ય માણસને તે વ્યાજબી સ્થળે પિસે વાપર સારો, મારાં ભાગ્યના ઉદય હશે કે મને આવી મતિ ઉત્પન્ન થઈ માટે હવે તે આની પાસેથી મારું મૂળ ધન વ્યાજ સાથે લઈ બીજા કેઈ કરકસરથી રહેનારા માસના ઘેર હું મૂકીશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #121 -------------------------------------------------------------------------- ________________ 24 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 આ પ્રમાણે વિશ્વભૂતિ ઘરનાં બારણામાં ઊભો ઊભે વિચાર કરતો હતો, તે વખતે દેવભદ્ર શેઠે તેને દીઠે, એટલે શેઠે આસન ઉપરથી ઊઠી એકદમ સામે આવીને કહ્યું “આવા મહારાજ ! આવ ! આપનાં પગલાં આ બાજુ કરે ! આ આસનને આપ દીપા !" આ મુજબ શિષ્ટાચાર કરી દેવભદ્ર શેઠે પોતાનાં આસનની પાસે તેને બેસાડ્યો. તે બ્રાહ્મણ ગુણ વિનાને તથા કંજુસ છતાં પિસાવા હોવાથી આટલું માન પામ્યા. કહ્યું છે કે; “ધનવાન માણસ કૃપણ હોય તે પણ લોકો તેની સેવા કરે છે. મેરૂ પર્વત સેનાને હોવાથી તેની આસપાસ સૂર્ય આદિ ગ્રહે ફરે છે, જે કે મેરૂ તેમને કહ્યું જ આપતો નથી.” પછી ખુશી ખબર પૂછી દેવભદ્ર શેઠે વિAવભૂતિને આવવાનું કારણ પૂછતાં તેણે કહ્યું; “અગાઉ મેં તમને પૈસા ધીર્યા છે, હમણાં મારે તેનું કામ પડયું છે, માટે તે લેવા હું આવ્યો છું. મને મારા પિસા વ્યાજ સાથે આપો.” - શેઠે કહ્યું, “બહુ સારું, હિસાબ કરીને વ્યાજ સાથે તમારું સર્વ ધન ખુશીથી લઈ જાઓ.” આ પ્રમાણે કહી પિતાના મુનિમને બોલાવીને દેવભદ્રે કહ્યું, “આ મહારાજને તેમના ધનને હિસાબ આપશો. કેડીની ભૂલ થવા ન દેશો, કારણ કે આ બ્રાહ્મણને હું દેવા યોગ્ય છું, લેવા યોગ્ય નથી.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #122 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 કૃપણ શિરામણ વિશ્વભૂતિ H 25 પછી મુનિમે ચોખે હિસાબ કરીને તે બધું વિશ્વભૂતિને વાંચી સંભળાવી તેની આગળ તેનું ધન મૂકયું અને તે વિભૂતિએ લીધું. ' પછી શેઠે કહ્યું, “મહારાજ, હવે તે પાછલે દિવસ પણ શેડો જ બાકી રહ્યો છે. તમારું ઘર દૂર છે, અને ધન લઈને પહોંચતાં રાત પડી જશે. રાતના વખતે ધન સાથે લઈને જવું એ યોગ્ય નથી. માટે રાત તે અહીં જ રહે, સવાર થતાં આપ સુખેથી સિધાવજે હાલ તે ઈચ્છાનુસાર ભજનની સામગ્રીને સ્વીકાર કરો અને અમારા ઘર નજીકના બગીચામાં રસોઈ કરીને અમને પાવન કરો.” શેઠની વાત સાંભળી વિધભૂતિ મનમાં રાજી થયો; એને મનમાં થયું “ચાલે, ધન પણ મળ્યું ને ઈચ્છાનુસાર ભેજન પણ પ્રાપ્ત થયું.” | દેવભદ્રનાં માણસ વિશ્વભૂતિને બગીચામાં લઈ ગયા, અને ત્યાં તેની ઈચ્છાથી પણ અધિક લોટ, ઘી, સાકર, દાળ, ચોખા, દૂધ વગેરે સર્વ સામગ્રી તૈયાર કરીને આપી. વિશ્વભૂતિ નાહી ધોઈ ભોજન તૈયાર કરતો વિચારવા લાગ્યો; “મને એકલાને આટલી બધી સામગ્રી લાવીને આપી, આ પ્રમાણે આ શેઠ વગર વિચાર્યો ખર્ચ કરે છે, તેથી થોડા સમયમાં જ તે ગરીબ થઈ જવાને, માટે મેં જે કર્યું તે સારું જ કર્યું છે.” આ પ્રમાણે વિચાર કરતાં કરતાં તેણે રાઈ કરી અને પોતાની ઈચ્છા પ્રમાણે ભોજન કર્યું. પછી ચાર ઘડી રાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #123 -------------------------------------------------------------------------- ________________ 26H કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0. જતાં દેવભદ્ર પાસે આવીને તે ઊભું રહ્યું. શેઠે પણ પિતાના સેવકોને આદેશ કરી દીધા કે; “ઘરના ઉપલા માળમાં મારા શયનગૃહમાં મારી બાજુમાં એક માટે પલંગ તૈયાર કરી આ મહારાજને સૂવાની વ્યવસ્થા કર !" તેઓએ તે પ્રમાણે કર્યું, એટલે શેઠે વિશ્વભૂતિને કહ્યું કે, “આપ દૂરથી આવતા હોવાથી થાકી ગયા હશે, માટે ઉપર જઈ આપ શાંતિથી નિદ્રા લે. મારો વખત થતાં હું સૂવા આવીશ અને તે વખતે આપણે હદયની વાત એકાંતમાં કરીશું.’ વિશ્વભૂતિ “બહુ સારું” એમ કહી ઉપર ગયો. વિશ્વભૂતિ ઉપર જઈ શય્યામાં બેઠે બેઠે ચારે બાજુ જેવા લાગ્યું. તે શયનગૃહ દેવના વિમાન સરખું જઈને ફરી પાછો તે આશ્ચર્યચકિત બને. પલંગ ઉપર ફૂલથી ગૂંથેલી જાળી નાંખેલી હતી, તેના ઉપર સોનેરી તાંતણાઓથી ગૂંથેલી જાળી હતી. તેમાંથી ચંદ્રના ઉદય સમયને. દેખાવ દીપી રહ્યો હતો, ભી તે ઉપર પુરુષના જેવડા આરિસાઓ ચારે બાજુ શોભા આપતા હતા, અભરાઈએમાં જુદા જુદા દેશમાં ઉત્પન્ન થયેલાં, આશ્ચર્ય થી ચકિત કરી નાખે તેવાં, રાજકુળમાં પણ ન સંભવે તેવાં, સોના-રૂપાનાં તથા લાકડાના અતિશય કલા-કૌશલ્યથી બનાવેલાં અને ચિત્તને પ્રમોદ આપે તેવાં રમકડાં દેખાતાં હતાં. ચારે બાજુએ કૃષ્ણાગુરુ, અખર, મૃગમદ, તુરૂષ્ક વગેરે ધૂપનાં સુગંધી દ્રવ્ય રૂપાના ધૂપિયામાં નાં ખેલ હોવાથી તેના ધુમાડાથી એારડે બહેક બહેક થઈ રહ્યો હતો, ચુઆ, ચન્દન, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #124 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 કૃપણ શિરોમણું વિશ્વભૂતિ : ૨૭અત્તર વગેરે વસ્ત્રો ઉપર લગાવેલા હોવાથી તેની સુગંધ ચારે બાજુ પ્રસરી રહી હતી, ત્યાં ચોતરફ સોના-રૂપાના ફૂલની છાબ, થાળ, વાસ પડેલાં જોઈને વિશ્વભૂતિનાં હૃદયમાં ભારે દુઃખ થવા લાગ્યું. તેને વિચાર આવ્યું; “અહો આ દેવભદ્ર શેઠની મૂર્ખતા તે જુઓ ! શા માટે તે નકામો આ પ્રમાણે હજારે. રૂપિયાનો વ્યય કરતો હશે? આ બધી શોભા શા કામમાં, આવવાની હતી? વેચાતી લેવા જતાં જે ચીજના ભાવ બેસે. છે, તેને ચોથો ભાગ પણ પાછા વેચવા જતાં હાથમાં આવતો નથી. ઘણા પૈસા ખરચતાં આ શેર ધૂપ મળે, તેને અગ્નિમાં નાખી રાખ કરવાથી હાથમાં શું આવે? આ ફૂલના ઢગલા સવાર પડતાં નાખી દેવાને ચગ્ય થઈ જશે, આ મોટા કા કેઈની સાથે સહેજ પણ અથડાતાં કટકે કટકા થઈ જતાં વાર નહિ લાગે, અને ત્યાર પછી. તેની કાણું કોડી પણ કેઈ આપતું નથી. મૂર્ખ માણસ, હાથે કરીને પિતાનાં ધનને આમ નાશ કરે છે.” આ પ્રમાણે બળતરા કરતાં જાગતાં વિશ્વભૂતિને ચોથા ભાગની રાત ગઈ, એટલે દેવભદ્ર શ્રેષ્ઠી સૂવાને આવ્યા. તેમણે વિશ્વભૂતિને જાગતો જોઈ તેને બેલા અને પૂછયું; “કેમ, હજુ પણ જાગ છે કે? નિદ્રા કેમ નથી આવતી ?" ચિંતાથી.” તમને વળી કોની ચિંતા લાગી ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #125 -------------------------------------------------------------------------- ________________ 28 : કારત્ન મંજૂષા : ભાગ-૧ * 0 0 0 0 0 0 તમારી.” “વળી મારી એવડી મોટી ચિંતા તમને શાથી થઈ પડી ?" “ધન નાશ કરનારા તમારા આચરણે જોઈને.” મારે તેવાં કયા આચરણે છે ?" તમે નકામે પૈસાને વ્યય કરે છે. આ ફૂલે છે તે ફક્ત એક પર જ ભોગવવા ગ્ય રહેશે, પછી તો તે નકામા જ થઈ પડવાનાં.” ઈત્યાદિ પહેલાં ચિંતવેલ સર્વ બાબત વિશ્વભૂતિએ દેવભદ્ર શ્રઠીને કહી બતાવી, અને વધારામાં કહ્યું, “તમારે માટે જ મને ચિંતા થાય છે કે આમ પૈસા ઉડાવતાં તમારી શી સ્થિતિ થશે?” દેવભદ્ર શેઠે તેની વાત સાંભળી અને હસીને વિશ્વભૂતિને કહ્યું, “મહારાજ! તમારા જેવા વૃદ્ધ, શાસ્ત્રના જાણવાળા અને હેય ઉપાદેયના જ્ઞાનવાળાને આ વિભ્રમ વળી ક્યાંથી થયો ? જુઓ ! સાંભળો ! પિસે આપણા બળથી ટકે છે કે ધર્મના બળથી? જે આપણા બળથી ટકતો હોય તે આ સંસારમાં સર્વ મનુષ્ય ધનની ઈચ્છાવાળા છે, અને ઘણા લોભી પણ છે, હંમેશા સાચવી સાચવીને ખર્ચ કરતાં પણ તેમના ઘરમાં લક્ષ્મી સ્થિર નિવાસ કરીને રહેતી હોય તેમ દેખાતું નથી. ધર્મબળથી મેળવેલી લક્ષ્મી ધર્મમાં જ ઊલટી વૃદ્ધિ પામે છે. વાપરવાથી -જેમ જળથી ઉગેલ ઝાડ ફરીને જળ પાવાથી વધે છે, તેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #126 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 કૃપણ શિરોમણી વિશ્વભૂતિઃ ર૯પૂર્વ જન્મમાં કરેલ પુણ્યના બળથી પ્રાપ્ત થયેલી લક્ષ્મી ફરી. ફરીને પુણ્ય કરવાથી જ વધે છે. જેમ જળથી સિંચેલ વૃક્ષ તે અખંડ રહે છે, અને ફળ આવેલા હોય છે, તે ઉપભોગમાં લેવાય છે, તેવી રીતે ભેગ વગેરે ધર્મરૂપી વૃક્ષનાં ઊગેલાં ફળો છે. તેને વિવેકપૂર્વક ઉપયોગમાં લેવા છતાં ધમ તે. અખંડ રહે છે. વળી જેવી રીતે કૂવાનું પાણી કાઢવા માંડીએ. તે ખૂટતું નથી, ઊલટું ન કાઢીએ તે તેની આવક બંધ થઈ જાય છે, તેવી જ રીતે ધર્મથી પ્રાપ્ત કરેલી લક્ષ્મી: દાન તથા વિવેકપૂર્વક અનાસક્તિથી ભેગમાં વાપરવાથી ક્ષય. પામતી જ નથી, ઊલટી વધ્યા જ કરે છે. સર્વ ધર્મ– શાસ્ત્રોમાં આ રીતે એક સરખી વાત જ કહેલી છે. આપણે. શાસ્ત્રકારોથી કાંઈ વધારે વિદ્વાન નથી. તેથી તમારે ધર્મને મુખ્ય સમજ અને ભોગસુખને તે પ્રાસંગિક ફળરૂપ, સમજવા માટે ખોટા વિચાર કરવા છેડી દઈ તમે ધર્મમાં. જ સ્થિર બને ! જેથી તમારું કલ્યાણ થાય.” આ પ્રમાણે કહી દેવભદ્ર શેઠ પિતાની શય્યામાં સૂતા અને તેમને તરત જ ઉંઘ આવી ગઈ. - વિશ્વભૂતિને દેવભદ્રની આ વાત સાંભળીને શંકા થઈ તેણે વિચાર્યું કે “ધર્મ તથા પુણ્યથી લક્ષ્મી-વધે છે, તે તે ખરેખર સર્વ શાસ્ત્રથી સંમત છે, તેને પણ બેટું કેમ કહેવું? તેમ જ વળી ખર્ચવા માંડે તે કુબેરના ભંડાર પણ. ખાલી થઈ જાય તે પણ ખોટું કેમ સમજવું?” આ પ્રમાણે વિચાર કરતાં તેની મૂંઝવણમાં તેને અડધી રાત ગઈ.... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #127 -------------------------------------------------------------------------- ________________ : -- * વારત્ન મ જૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 એ સમયે ત્યાં એક સુંદર નવયૌવના સ્ત્રીને દ્વાર ઉઘાડીને - ઘરમાં આવતી તેણે દીઠી, તે સ્ત્રીએ બધા અલંકારે સજેલાં હતાં, તથા તેનું રૂપ ખરેખર દિવ્ય હતું. તે સ્ત્રીને જોઈને વિશ્વભૂતિએ વિચાર્યું; “અરે! આ શેઠ મોઢે ધર્મ ધર્મના બણગાં ફેંકે છે, અને કામ તા આવાં કરે છે. શું તે પરસ્ત્રીગમન કરતે હશે? આ કાઈ અગાઉથી સંકેત કરી રાખેલ પારકી સ્ત્રી જણાય છે. કારણ કે આની સ્ત્રીને તો હું ઓળખું છું, આ કાંઈ તે સ્ત્રી નથી, આ તે કોઈ પારકી જ સ્ત્રી છે. આ શેઠ માસાહસ પક્ષી જેમ બોલવામાં “સાહસ ન કરો” એમ બેલે, અને પોતે સંહના ફાડેલા મોઢામાં દાંતમાં ભરાયેલા માંસને ખાતરે, બેમ આ શેઠ માસાહસ પક્ષી જે જણાય છે; તો આનાં | ચિનમાં વિશ્વાસ કેમ રાખવો? પણ હવે જોઉં તો ખરે કે માં સ્ત્રી શા માટે આવી છે ? અને શું કરે છે? મારી ર્યાદા તો રાખે છે કે નહિ? કે બંને જણા નિર્લજજ ચાલ, કૌતુક તે જોઉં.” વિશ્વભૂતિ આ પ્રમાણે વિચારે છે, તેટલામાં તે પેલી | દેવભદ્ર શેઠના પલંગની ચારે બાજુ ભમી અને તેના તરીય વસ્ત્રને છેડે ધૂપિયામાં પડેલો જોઈ એકદમ તેણે iડી લીધો. અને હાથવડે ચાળી તેને બૂઝવી નાંખી તેને ગમાં સરખે ગોઠવી દીધો. ત્યાર બાદ ધૂપીયાને દૂર યું. આ પ્રમાણે બધું ઠીકઠાક કરીને તે ત્યાંથી પાછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #128 -------------------------------------------------------------------------- ________________ -0 0 0 0 0 0 0 0 0 કપણ શિરોમણી વિશ્વભૂતિ H 31 વિશ્વભૂતિએ આ જોઈને વિચાયુ, “આ સ્ત્રી કેઈ કારણથી આવી તે ખરી, પરંતુ શ્રેષ્ઠીને ઉઠાડયા નહિ. માત્ર પલંગની આસપાસ ફેરો ફરી મને જોઈને શરમાણ કે શું?” આમ વિચારતાં પિતાના પલંગ પાસે થઈને તે સ્ત્રી જ્યારે પસાર થતી હતી, એટલે તે સ્ત્રીના વસ્ત્રનો છે? પકડી લઈ વિશ્વભૂતિએ તેને પૂછયું; “તું કેણ છે? શા માટે અહિ તું આવી છે? અને શા માટે જેવી આવી તેવી જ તું પાછી ચાલી જાય છે? શું મારે તને અંતરાય નડયો ?" આવાં વચનોને સાંભળતાં રોષ સાથે તે બોલી, “અરે મૂર્ખ શિરોમણી ! બાલકની માફક આવું ધડા વગરનું શું બોલે છે? આ પુણ્યશાળી શ્રેષ્ઠીના ઘરની હું લક્ષ્મી છું, શ્રેષ્ઠીની સંભાળ લેવાને માટે હું આવી હતી. દરમ્યાન તેનાં વસ્ત્રોને છેડો ધૂપિયામાં સળગતે જોઈ મેં બૂઝવી નાંખે. તેમાં તને શી બળતરા થઈ પડી ?" વિશ્વભૂતિએ કહ્યું, “મારા ઘેર પણ લક્ષ્મી પુષ્કળ છે, તે પછી મારી સેવા શા માટે તું નથી કરતી? મારી સંભાળ તો તું લેતી જ નથી, કેવળ, આના ઉપર જ તારી આટલી બધી ભક્તિ શા માટે? લક્ષમીએ જવાબ દીધો, હે નિર્ગુણીના રાજા! આગલા જન્મમાં શાસ્ત્રોમાં વર્ણવેલ વિધિથી, મન, વચન, કાયાની શુદ્ધિપૂર્વક દાન પુણ્ય કરવાથી આ શેઠે પુણ્યાનુબંધી પુણ્ય બાંધેલ છે. તેથી હું આ શ્રેષ્ઠીની તે કામ કરનારી દાસી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #129 -------------------------------------------------------------------------- ________________ * * ૦ના નવા : રાગ- 0 0 0 0 0 - છું, અને વિવેક સિવાય કેવળ અજ્ઞાન કષ્ટ સહન કરનાર પાપાનુબંધી પુણ્યવાળા તારી તે હું સ્વામીની છું. સમજો કે તું તે મારા દાસને પણ દાસ છે. નોકર ઉપર તે વળt ભક્તિ હોતી હશે ?" “હે લક્ષમી ! મારા તથા આનામાં આટલો બધો ભેદ. તું શા માટે રાખે છે? આ તને શું આપી દે છે, અને હું તારું શું લૂંટી લઉં છું? અમારા બંનેમાં મનુષ્ય એક સરખું હોવા છતાં તું આ ભેદ રાખે છે, તેને ઘટતું નથી. વળી હું તે પ્રયત્ન કરીને સાચવું છું અને આ શેઠ તે તને જેમ આવે તેમ, જે તે સ્થાને ફગાવી દે છે. તે છતાં તું આના ઉપર પ્રેમ રાખે છે અને મારાથી મેટું મરડે છે, તેનું કારણ શું તે કહે.” આ વાત સાંભળીને લક્ષમીએ તેને જવાબ આપ્યો; “હે અજ્ઞ! પાછળબુદ્ધિ બ્રાહ્મણ! તું સાંભળ. શુદ્ધ શ્રદ્ધાવાન આ શેઠે વિનય, વિવેક, દયા, નીતિ, હર્ષ, ઉલ્લાસ તથા લાગણીપૂર્વક, વિષ–ગરલઆદિ અનુષ્ઠાન રહિત તથા કેઈ જાતનું નિયાણું કર્યા વગર પૂર્વભવમાં શ્રી જૈન ધર્મનું આરાધન કર્યું હતું, અને તેથી તેને આવા અનુપમ ફળની પ્રાપ્તિ થઈ છે. વળી આ ભવમાં તે શેઠ દાન પુણ્યમાં સદા પૈસાને વ્યય કરતો રહે છે, અને ધર્મ કરવામાં નિરંતર તે ઉપયોગ રાખે છે; જેમ સુગંધી પદાર્થો લગાડવાથી વસ્ત્રાદિ સુગધી થાય, તે તેનું આનુષગિક ફળ છે, તેવી રીતે આ ભેગો તેણે અગાઉ કરેલ ધર્માનુષ્ઠાનના આનુષં-- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #130 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 કૃપણ શિરોમણી વિશ્વભૂતિઃ 33 ગિક ફળો છે. મને તેણે આગલા ભવમાં કૂષણ રહિત કરેલ ધર્મના પસાયથી પિતાની કરી લીધી છે. વળી આ ભવે દાન, પુણ્ય, વિનય, વિવેક, લજજા, દયા, સરળતા વગેરે ગુણથી આ દેવભદ્ર શ્રેષ્ઠીની આધીનતામાં રહી હું તેની સેવાભક્તિ કરું છું. કારણ કે, ભોગવવા યોગ્ય પદાર્થો, તથા સુંદર સ્ત્રી અને ભેગવવાની શક્તિ, તેમજ દાન આપવાની શક્તિ ઈત્યાદિ સંપત્તિ, શ્રી અરિહંત પ્રભુની આજ્ઞાપૂર્વક કરેલા તપનું ફળ છે.” લક્ષ્મી ફરીથી વિશ્વભૂતિને કહે છે, “વિશ્વભૂતિ! તે તો પૂર્વભવમાં કેવળ દયા વિના તથા વિવેકહીનપણે અજ્ઞાન કષ્ટ સહન કરી, પાપાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું છે. તેવા પુણ્યના ઉદય સમયે લક્ષ્મી વગેરે ભેગ સામગ્રી મળે છે, પણ પાપ કરવાની બુદ્ધિ થાય છે. કારણ કે દેષ સહિત સહન કરેલા કષ્ટના ફળમાં દૂષિત વૈભવ જ પ્રાપ્ત થાય છે. અને તેથી તે પ્રાણી આ સંસારમાં લોભવૃત્તિથી હેરાન થતા, અસત્ય બોલતો અને પાપસ્થાનકોને સદા સેવતો હોવાથી તે સંપત્તિને સદુપયોગ કર્યા સિવાય કે ભોગવ્યા સિવાય નરકમાં જાય છે. કદાચ સાધુ પુરુષોના સદુપદેશથી દાન આપવાની તે આત્માને ઇચ્છા થાય, તે પણ તેને કાંઈને કાંઈ અંતરાય આવી પડે છે, અને પરિણામે ઉત્પન્ન થયેલી તેની દાન આપવાની બુદ્ધિ પણ નાશ પામે છે. તેને અંગે એક દષ્ટાંત હું તને કહું છું, તે તું સાંભળ !" 'પૃથ્વીમંડનનગરમાં એક બહુ જ ભી, દયાશૂન્ય, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #131 -------------------------------------------------------------------------- ________________ 20 * 20 - * - * * * * * * - ધનની બહુ જ વાંછના કરતો તથા અધિકાર માટે અતિશય ઝંખના રાખતો લેભદત્ત નામનો માણસ હતો. તે એક વખત ઘણું કષ્ટ સહન કરીને એકધ્યાને ત્યાંના રાજાની સેવા કરતો હતે. ઘણા દિવસે રાજાએ જાણ્યું કે, “આ માણસ મારી સેવા કરે છે, અને મારા માટે બહુ કષ્ટ સહન કરે છે. માટે સેવાના ફળરૂપ આને કંઈક અધિકાર મારે આપ જોઈએ, પરંતુ આને ક અધિકાર આપે?” પિતાની ચતુરાઈ તથા બુદ્ધિથી વિચાર કરતાં રાજાએ પિતાનાં મનથી નિર્ણય કર્યો કે, “લોભદત્ત સેવા કરવામાં તે ચતુર છે, પરંતુ લેભી અને નિર્દય છે, માટે આને તે કઠારી જ બનાવે, કારણ કે લોભી હોવાથી પૈસા જેમ આવે તેમ ઉડાવશે નહિ, તેમ જ નિર્દય હોવાથી જેને આપવાનું હશે તેને પણ જલદી આપશે નહિ. માટે આને એ અધિકાર જ આપે. આના જેવો યોગ્ય બીજે કઈ જણાતું નથી.” આમ વિચાર કરીને તે રાજાએ લોભદત્તને પિતાના રાજભંડારને કે ઠારી બનાવ્યા. લેભદત્ત કોઠારી બન્યા પછી રાજા જેને ધન આપવાનું કહેવરાવતે તેને ધન તો ન આપતે પણ ઊલટો તેને મુશ્કેલીમાં નાંખતો અને તે લોકો રાજા પાસે તેના દોષ તથા અવર્ણવાદ બેલવા જાય, તો રાજા ઊલટે તે બધા ઉપર ગુસ્સે થતો. જે કોઈ રાજા પાસે તે કોઠારીના દોષ પ્રગટ કરવા આવતા તે રાજાની રષ ભરેલી દષ્ટિ જોઈને મૂંગા જ થઈ જતા અને કશું બોલતા જ નહિ; વળી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #132 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 કૃપણ શિરોમણ વિશ્વભૂતિઃ 35 કોઠારી કેટલાકને ચેડું આપી આખી રકમમાં સહી કરાવી લેતો. આમ બહુ સમય ચાલ્યું, તેથી બધા અધિકારીઓ તેના દુશ્મન થઈ ગયા. એક દિવસ રાજ્યના અધિકારીઓને ઘેર ગાડીડા જોઈને કોઠારીએ વિચાર્યું કે, “હું પણ એક અમલદાર જ છું, માટે હું પણ એક ગાડી ખરીદી ભારે ઠાઠમાઠ સાથે બજારમાં ફરવા નીકળું.” આ પ્રમાણે વિચાર કરીને એક ઘેડાગાડીમાં બેસી તે ભારે ઠાઠમાઠથી બજારમાં નીકળ્યું, તેને ઘોડાગાડીમાં બેઠેલો જોઈને બધા અધિકારીઓ ગુસ્સે થયા અને ખિન્ન બન્યા - એક દિવસ બરાબર સમય જોઈને તે બધા અધિકારીઓ ભેગા થઈને રાજાને કહેવા લાગ્યા; “સ્વામી ! આ માણસ તો આપને ખજાનો જેમ આવે તેમ ઉડાડે છે.” આ વાત સાંભળી રાજાએ તેને બેલાવીને પૂછયું, “શા માટે અમુકને તેં મેં કહેલું દ્રવ્ય હજુ આપ્યું નથી ?" એટલે કોઠારી તેના દે ઉઘાડવા લાગ્યું કે, “આ તે બહુ ખાઈ જાય છે, તેને વળી દેવું શું ?' આવા ખોટા બહાનાં સાંભળી રાજા બેલ્યો કે, “આ માણસ તે જેને આપવાનું હોય તેને પણ આપતો નથી, માત્ર લોભ કરે છે. આ કોઈને પણ દાદ શું આપતો હશે ? દરેકને દુઃખી જ કરતે હશે.” તે સમયે પ્રસંગ ઠીક આવ્યું છે જાણ બધા ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #133 -------------------------------------------------------------------------- ________________ 36 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 0 બેઠેલાઓએ પણ પિતે તેની વિરુદ્ધમાં હેરાન થયેલા હોવાથી સાક્ષી પૂરી, તેથી ગુસ્સે થયેલા રાજાએ તેનું સર્વ જપ્ત કરી લઈને તેને દેશનિકાલ કર્યો. દેવભદ્ર શેઠની કુલ લક્ષ્મી વિશ્વભૂતિને કહે છે કે; “માટે હે બ્રાહ્મણ! તે પણ દયારહિત તથા વિવેકશન્ય થઈ દે સહિત કષ્ટથી તપ કરી કર્મ પરિણામ રાજાની સેવા કરેલી હોવાથી તેણે તને લક્ષમીન (મારા) કોઠારી બનાવે છે. માટે તું ધન સાચવનારે હેવા છતાં જે દાન અથવા ભેગથી ધન ઉડાવી દઈશ, તે હું તથા કર્મ પરિણામ રાજા તારા ઉપર ગુસ્સે થઈશું. આ રીતે કેવળ કોઠારીની જેમ ધનને સાચવનાર તું મારે કયો સદુપયેગ કરવાનો હતો? માટે દેવભદ્ર શેઠ સાથે તારી તુલના શી રીતે થઈ શકે ?" લક્ષ્મીનું આ પ્રમાણે બલવું સાંભળી જવાબમાં વિશ્વ ભૂતિએ કહ્યું, “હું સમજ્યો, હવે મારે તને કેમ સ્થિર કરવી તેનું રહસ્ય સમજાયું. ભલે મારું પાપાનુબંધી પુણ્ય હોય, પરંતુ હું મારી લક્ષ્મીનો સ્વામી છું. અને તે ક્ષય ન થાય ત્યાં સુધી તે તું મારાં ઘેર છે, પછી મારે શી ચિંતા? આજ સવારે જ દાન તેમ જ ભેગથી હું તને મારી દાસી બનાવી દઈશ.” - “તારું મોટું તો જો !! મજૂરોને ઉપાડવા આપેલાં ધનનું પોટલું મજુરનું થયું સાંભળ્યું છે કે? અરે મૂર્ખશિરોમણિ ! પૂર્વ જન્મમાં કરેલા શુદ્ધ ધર્મથી તથા પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે દાન-ભેગાદિ તું કરી શકે, તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #134 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 કૃપણ શિરોમણી વિશ્વભૂતિઃ 37 સિવાય તું કાંઈ કરી શકે નહિ. સમો ને! જો કદાચ ઉદ્ધત થઈને તું દાન-ભોગ વગેરેમાં પિસા વાપરવા જઈ શ તે હું તારા નવે અંગે ડામ દેવરાવીશ તે પણ ચોકકસ સમજજે.”” લક્ષ્મીએ કહ્યું મેં ઉપાર્જન કરેલું ધન હું ખરચું તેમાં મને રેકી રાખનાર તું કેણ છે? ઊલટું મારી કીર્તિરૂપ શોભામાં વધારે થશે.” “આવી ઈચ્છા કદિ પણ ન કરતો. કારણ કે તારું કમ જે રીતે છે, તેથી વિપરીત તારાથી કાંઈ જ ન થઈ શકે. ત્રણ જગતના આધાર તથા ત્રણ જગતને નાશ કે રક્ષણ કરવાને સમર્થ અને અનન્ત બળના સ્વામી શ્રી તીર્થંકર ભગવાન પણ કમના ઉદયને અનુકૂળ પ્રવૃત્તિ જ કરે છે. તેઓ પણ ભોગનો ઉદય હોય ત્યાં સુધી તેને ભેળવીને જ પછી વ્રત અંગીકાર કરે છે. તે માટે તું તે એવડો મોટો કણ કે તારા કમને પલટાવી શકે ? તે શું કર્મને પ્રતિકૂળ થઈને તું દાનભોગ કરી શકવાને હતો? તું તે રીતે જ કરીશ તો ધ્યાન રાખજે કે હું તને ન અંગે ડામ દેવરાવીશ.” ‘જા જા. તું તારું કામ કર.” “એમ છે! ત્યારે તું પણ દેડી પહોંચ અને તને ઠીક લાગે તેમ કર.” આટલું બોલી લક્ષ્મી ચાલી ગઈ. હવે પલંગમાં સૂતા સૂતે વિશ્વભૂતિ વિચારવા લાગે; * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #135 -------------------------------------------------------------------------- ________________ * : - “પા : ભાગ-૧ 0 0 0 0 0 0 0 સવારે અમુક ધન લઈને આ દેવભદ્ર શેઠ જે રીતે દાન તથા ભેગ કરે છે, તેથી પણ વધારે દાન તેમ જ ભેગમાં હું ખરચવા માંડીશ. દેવભદ્ર શેઠ કરતાં પણ મારી પાસે વિશેષ ધન છે, દેશ દેશાન્તરમાં મારી કીર્તિ ફેલાય તેવું હવે તે હું કરીશ.” આમ વિચારમાં ને વિચારમાં તેની બાકીની રાત્રિ પસાર થઈ ગઈ. સવારના દેવભદ્ર પાસેથી પાંચ હજાર રૂપિયા લઈ એક મજૂર પાસે ઉપડાવી તે બજારમાં ગયો. ત્યાંથી ઘણું પિસા ખરચીને સુંદર નવાં કપડાં વેચાતાં લઈને તેણે પહેર્યા, તથા દ્રવ્ય ખરચીને આભૂષણે લઈ તેણે પોતાના શરીરને સુંદર રીતે શણગાયું. વળી રસ્તામાં જતાં ગરીબ, અથવા જે કઈ દીન. યાચક મળે તેને મુઠ્ઠી ભરી ભરીને તે દાન આપવા લાગ્યો, યાચક પણ તેનાં દાનને જોઈને આશ્ચર્ય પામી બાલવા. લાગ્યા; “ભારે નવાઈની વાત છે, કે આજ તો વિશ્વભુતિ. બ્રાહ્મણ દાન આપવા નીકળી પડ્યો છે !" લકે પણ ટોળે. મળી મળીને બોલવા લાગ્યા, “અરે ભાઈ! દોડો દોડો ! તમને કૌતુક દેખાડું. જુઓ ! આજ તે વિશ્વભૂતિ મહારાજ દાન આપવા નીકળી પડયા છે.” આ પ્રમાણે દરેક મોટા રસ્તામાં લોકોના ટોળેટોળા મળી આશ્ચર્ય પામતા હતાં, તેવામાં કોઈ ઘણું પરિચયવાળા. માણસે દાન આપતા વિશ્વભૂતિને જ પૂછયું, “અરે વિશ્વભૂતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #136 -------------------------------------------------------------------------- ________________ 0 0 * 0 0 0 0 કૃપણ શિરોમણી વિશ્વભૂતિ : 39 તને આજે શું થયું છે? કોઈ દિવસ અગાઉ ન દીધેલ દાન દેવાની ઈરછા વળી તને ક્યાંથી થઈ આવી?” વિશ્વભૂતિએ કહ્યું, “ભાઈ ! આટલા દિવસે તો મિથ્યાજ્ઞાન તથા ઉલટી સમજણમાં ગયા. હવે મને શાસ્ત્રનો પરિચય થતાં સાચું રહસ્ય સમજાયું. દાન તથા ઉચિત ભેગ સિવાય લક્ષ્મી નરકમાં લઈ જનારી તથા બંને લોકથી ભ્રષ્ટ કરનારી થાય છે. માટે હું દાન દઉં છું. આ વાત કોઈ માણસે આવીને વિશ્વભૂતિના દિકરાઓને કહી; “અરે ભાઈ ! તમારા પિતા તે આજ બહુ દાન દેવા મંડયા છે!” તેઓએ જવાબમાં કહ્યું, “ભાઈ ! શું અમારી મશ્કરી કરો છો કે? અમારા કેઈ પાપના ઉદયથી અમારે ત્યાં કૃપણતાને સંબંધ બંધાયે છે, પણ શું થાય? દાન કે ભોગ માટે આ સુંદર યોગ છતાં અમારે તો દરિદ્રતામાં જ રહેવું પડે છે. વળી વધારામાં તમે કરી કરીને શા સારુ અમને બળતાને વધારે બાળે છે?” ના, ના, અમે જોઈને જ આવીએ છીએ.” આ રીતે કહ્યું અને તેઓ ગયા, એટલે પછી તરત જ બીજા કોઈએ આવીને પણ તે પ્રમાણે કહ્યું; વળી તે પ્રમાણે જ ત્રીજા પાસેથી પણ સાંભળીને વિશ્વભૂતિના પુત્રો તેમ જ ઘરને સર્વ પરિવાર ત્યાં આગળ જઈ ને જૂએ છે, તે જેવું સાંભળ્યું તેઓએ તેને કહ્યું : “બાપુ! નકામો ખરચ શા માટે કરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #137 -------------------------------------------------------------------------- ________________ દેતા આ પ્રમાણે છે કોને કહ્યું ભરી ભરીને ઓએ જઈ ને સર્વ સમ 40 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 0 છે ?" “હે પુત્રો! મેં હમણાં જ જાણ્યું કે લક્ષ્મી નરકમાં લઈ જનારી છે, માટે ઈરછાનુસાર ઉચિત ભેગ ભેગા તથા દાન આપો. આટલે વખત મેં નકામે ગાળે અને તમારા આનંદમાં પણ આડખીલી જે થયો; માટે હવે તો દ્રવ્ય લો અને તમારી ઈચ્છા પ્રમાણે સુખ ભેગા' વિશ્વભૂતિએ પોતાના પુત્રોને કહ્યું. આ પ્રમાણે બાલતાં અને મુઠ્ઠીઓ ભરી ભરીને દાન દેતા તેને જોઈ ને સવ સગાં સંબંધી તથા બીજા શહેરી એ વિચાર્યું, ‘ચકકસ આના શરીરમાં ભૂત પેઠું છે, અને તેના પરિણામે જ તે આમ ઢંગધડા વગરનું બોલે છે, અને પિસા ઉડાવે છે, માટે આને ઘેર લઈ જઈ કાંઈક મંત્ર તંત્રાદિ કરીને સ્વસ્થ કરવો જોઈએ.’ ત્યાર પછી બધા ભેગા થઈને ઘેર લઈ ગયા ત્યાં તે પોતાની સ્ત્રીને પણ તે પ્રમાણે જ કહેવા લાગ્યો; “અરે મૂ!િ આ રાંક વેશ તું કાઢી નાંખ ને સુંદર વસ્ત્રો તથા ઘરેણાં પહેર.” તે સ્ત્રી તો ચકિત જ થઈ ગઈ કે, “તેઓ આવું અસંબદ્ધ આ શું બોલી રહ્યા છે ?" તે વખતે કોઈ ડાહ્યા માણસે આવીને કહ્યું, “આને કળ્યાં તે ભૂત વળગ્યું છે અથવા વાયુની વિકૃતિ થઈ છે. માટે છાનામાના નવ સળીઓને તપાવી તેના નવ અંગે બેકી સાથે ડામ દઈ દ્યો. એટલે તે સ્વસ્થ થઈ જશે, અને તે તેમ નહિ કરો તો તેની બુદ્ધિ ફરી જતાં મામલો થિમાં નહિ રહે, માટે જલદી કરો.” તે વખતે શું બોલી રહ્યા જ થઈ ગઈ કે Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #138 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 કૃપણ શિરામણું વિશ્વભૂતિઃ 41 લોકેનું આ રીતનું કહેવું સાંભળીને વિશ્વભૂતિના દીકરાઓએ નવ સળીઓ તૈયાર કરી. પછી સગાંવહાલાંએ તેને બરાબર પકડી રાખી એક સાથે નવે અંગે ડામ દઈ દીધા. પછી તેઓએ પૂછયું કે, “આ પ્રમાણે કરવા છતાં જે ઠેકાણે ન આવે તે પછી શું કરવું?” તેના જવાબમાં પેલા સલાહ આપનારાઓએ કહ્યું કે, “તો પછી બેડી નાંખી એક અંધારીયા એરડામાં એકવીસ દિવસ સુધી ભૂખ્યો ને તર રાખવો અને તેના ઉપર પહેરે રાખવે.” - આ બધું વિશ્વભૂતિએ સાંભળ્યું એટલે તેણે મનમાં વિચાર કર્યો; “જે થવાનું હતું તે તે થયું. જે હજુ આવીને આવી હઠ હું ચાલુ રાખીશ, તે નાહક બેડીમાં પડીશ, દેવીનું વચન મિથ્યા થતું જ નથી.” આ પ્રમાણે વિચારી વાચાળતા છેડી દઈને તે ખોટી મૂછમાં પડ્યો. ચાર ઘડી તે તે પ્રમાણે જ રહીને જાણે અચાનક જાગ્યો હોય તેમ તે પિતાનાં પુત્રોને પૂછવા લાગ્યો; “અરે ! આ બધા માણસે કેમ ભેગા થયા છે? મારી આંગળી તથા શરીર ઉપર આ ઘરેણાંઓ કયાંથી?” - “પિતાજી! તમારામાં ભૂત અથવા તો વાને પ્રવેશ થયો હતો. બે હજાર રૂપિયા તે તમે નકામા ઉડાવી પણ નાંખ્યા. આ પ્રમાણે સાંભળી વિશ્વભૂતિએ બેટે હાહારવ કરી મૂક્યો “અરે મેં આ શું કરી નાખ્યું; આટલા બધા રૂપિયા ક્યાંથી મળશે?” આ પ્રમાણે તેને પશ્ચાત્તાપ કરતો જોઈને બધાએ વિચાર્યું; “હવે ઠેકાણે આવી ગયા !" ત્યાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #139 -------------------------------------------------------------------------- ________________ દવાની ઈક કર્યું છે. વાળા નથી. માટે 42 : કથારને મંજૂષા.. ભાગ–૧ 0 0 0 0 0 0 0 પછી તેણે પહેલાંની માફક જ રહેવા માંડયું. ' . આ ઉપરથી ખરેખર સમજી શકાય છે કે, " દાન દેવું કાંઈ સુલભ નથી. જે પુણ્યાનુબંધી પુણ્ય કર્યું હોય તો જ તેના ઉદય સમયે દાન દેવાની ઈચ્છા થાય છે; નહિ તે થતી જ નથી. માટે ભવ્ય પુરુષેએ સુપાત્રદાન દેવામાં આદર વાળા થવું કે જેથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. જે ભાગ્યશાળી આત્મા, ઉત્સાહપૂર્વક ઉદારતાથી સમસ્ત રાજ્યલક્ષમીના મૂળ કારણભૂત સુપાત્રદાન દે છે, તે આત્મા ધન્યકુમારની જેમ જગતમાં પ્રશંસા કરવા એગ્ય સ્થાનને મેળવે છે. વળી જે સત્વ વગરના માણસે દાન દઈને પાછ ળથી પશ્ચાત્તાપ કરે છે, તેઓ બીજા ભવમાં તે ધન્યકુમારના મોટા ભાઈઓની માફક દરિદ્રી થાય છે. અને દુ:ખ પામે છે. હીના જેમ જ વાર મધમાં તે ધન્યકુમારના કારણભૂત ઉદારતાથી સજા થી પાન જે સત્વ . મસા કે તો આ છે . પિતાની હિંસા કઈ પણ કરે તે ન ગમે તેને કોઈની પણ હિંસા ન થઈ જાય તેની કાળજી રાખવી જોઈએ. 8 વાંચવું તેનું નામ સ્વાધ્યાય નહિ પણ વાંચેલા ગ્રંથાનું પાન કરવું, તેમાં કહેલી વાત આમા સાથે વણી લેવાનું નિશ્ચિત કરવું - તેનું નામ સ્વાધ્યાય છે. છે , જીવનમાં થઈ ગયેલાં પાપને બાળકની જેમ સગુરૂની પાસે છે. સરળભાવે કહી દેવાં તે આત્મજાગૃતિ છે. . . . . * * * * * -=-=-= - PP.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #140 -------------------------------------------------------------------------- ________________ 5 : મહાપુણ્યશાળી ધન્યકુમાર આ ભરતક્ષેત્રના દક્ષિણ વિભાગને વિષે કલ્યાણ, લક્ષમી ઋદ્ધિ, સિદ્ધિ તથા મહત્તાનાં એક સ્થાન સમાન શ્રી પ્રતિ. ઠાનપુર ( હાલ પઠણ તરીકે પ્રસિદ્ધ છે.) નામનું ભવ્ય શહેર હતું. તે શહેરની પાસેથી ગોદાવરી નામે નદી વહેતી. હતી. - કવિ કલ્પના કરે છે કે, “ગોદાવરી નદીમાં સુવર્ણ તથા રત્ન પહેરીને નહાવા આવતી અને જળકીડા કરતી સ્ત્રીઓના કંઠમાંથી સરી પડતાં રને નદીના પ્રવાહ દ્વારા તણાઈને દરિયામાં ભળી જતાં હોવાથી જ દરિયાને લોકે રત્નાકર કહેતા હશે એમ હું ધારું છું.” એ શહેરમાં મહાકાતિ તથા ગુણોથી શોભતે જિતશત્રુ નામનો રાજા રાજ્ય કરતા હતા. શત્રુઓ ભયથી તથા મિત્રો પ્રીતિથી તેની આજ્ઞામાં રહેતા હતા. તે રાજાની તરવારરૂપી મેઘમાં અન્ય મોટા મોટા રાજારૂપી પર્વતે ડૂબી જતા હતા. પર્વત જેવા મોટા રાજાએ તેનાં તેજરૂપ સમુદ્રમાં નિમગ્ન, થઈ જતા હતા, જ . લોકો જિતશત્રુ રાજાને ચાર રૂપે જોતા હતા. તે આ પ્રમાણે, “વડિલ વર્ગ તેના વિનય વગેરે ગુણોથી તેને. બાળક સમજતા, શત્રુઓ શૌર્યાદિ ગુણોથી તેનામાં સાક્ષાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #141 -------------------------------------------------------------------------- ________________ 44 : કથારન મંજૂષા ભાગ-૧ 0 0 0 0 0 0 0 યમનાં દર્શન કરતા, પ્રજાજને ન્યાયનિષ્ઠાદિ ગુણેનાં કારણે તેને રામ જે માનતા અને યુવાન સ્ત્રીઓ તેનાં અસાધારણ રૂપથી તેને કામદેવને અવતાર જ સમજતી.' યશથી ઉજવળ એવા નગરવાસી જનેમાં પોતાના નામ સમાન ગુણવાળ ધનસાર નામે શ્રેષ્ઠી તે નગરમાં વસતો હિતે. તેની કીતિ વ્યાપારીની જેમ સ્પર્ધાથી જાણે દિશાઓમાં છવાઈ રહી હતી. લજજા, દયા ઈત્યાદિ ગુણયુક્ત તેના ચિત્તની સુંદરતાનું વર્ણન કરવું પણ અશકય છે. તેના * હદયને વિષે જગતના નાથ શ્રી જિનેશ્વર ભગવાન સદી સર્વદા વસેલા હતા. આ તે શ્રેષ્ઠી હમેશાં પ્રભુનાં ધ્યાનમાં લીન રહેતો હતો. તે શેઠને દાન, શીલ ઈત્યાદિ ગુણોથી યુક્ત શીલવતી નામની સ્ત્રી હતી. તે પોતાનાં કુળની મર્યાદા જાળવી રાખી ઘરને ભાર વહન કરતી હતી. અસ્થિ મજજાની જેમ તેનું હદય શ્રી જૈનધર્મ પ્રત્યે અનુરાગવાળું હતું. રૂપ, સૌંદર્ય તથા નિર્મળ સ્વભાવમાં સ્વર્ગની સુંદરીઓ પણ તેની પાસે કશી જ ગણનામાં નહોતી. આ રીતે સુખપૂર્વક ગૃહસ્થાશ્રમ ચલાવતાં તેમને ત્રણ પુત્રો થયા. તે ત્રણેયના અનુક્રમે ધનદત્ત, ધનદેવ તથા ધનચન્દ્ર નામ પાડયાં. આ ત્રણે દાન, માન તથા ભેગ વગેરે ગુણેથી યુક્ત હતા. તે ત્રણેને અનુક્રમે ધનશ્રી, ધનદેવી તથા ધનચન્દ્રા નામની સ્ત્રીઓ સાથે પરણાવ્યા. તેઓ સુખમાં કાળ વ્યતીત કરવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust. Page #142 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 : મહા પુણ્યશાળી : ધન્યકુમાર 45. ધનસાર શેઠ પોતાના પુત્રોને સમર્થ જોઈને ઘરને. ભાર તેમના ઉપર મૂકી ધર્મકરણમાં વિશેષ જોડાયા હતા. ચાર ઘડી રાત્રી હોય ત્યારે બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠી સમસ્ત. શ્રુતના સાર રૂપ શ્રી પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રનો જાપ જપતા હતા. બંને વખત (સવારે ને સાંજે ) પ્રતિકમણ તથા ત્રણે કાળ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા વિધિપૂર્વક તેઓ કરતા હતા. દિવસ તથા રાત્રી મળીને સાતવાર ચિત્યવંદન તેઓ કરતા હતા અને દર વર્ષે તીર્થયાત્રા તથા રથયાત્રા ભારે આડંબર સહિત કરતા હતા. યથાયોગ્ય અવસરે સુપાત્રદાન તથા અનુકંપાદાન આપી દાન ધર્મનું તે ધનસાર શેઠ શક્તિ મુજબ આરાધન કરતા હતા. આ પ્રમાણે ધર્મમાં એકતાન. થઈને ગૃહસ્થ ધર્મને તેઓ નિર્વાહ કરતા હતા. વધતી જતી લક્ષમીવાળા તથા ઈચ્છાનુસાર સાંસારિક સુખ ભોગવતા તે દંપતીને ચોથે પુત્ર થયો. તે બાળકનું નાળ દાટવા જમીન ખેદી ત્યારે દ્રવ્યથી ભરેલે ચરૂ નીકળી આવ્યો. ધનસાર શેઠ તે નિધાનને જોઈને વિચારવા લાગ્યા. કે, “આ બાળક કેઈ અસાધારણ પુણ્યશાળી જણાય, છે.. કારણ કે જન્મ થવાની સાથે જ તે અસાધારણ લાભનું કારણ થયે છે, માટે આ બાળકનું નામ ગુણનિપન્ન ધન્ય.. કુમાર રાખવું.” - પાંચ ધાત્રીઓથી પોષાતે તે ધન્યકુમાર બીજના ચંદ્રમાની. જેમ સૌભાગ્યમાં તથા શરીરમાં અનુક્રમે વૃદ્ધિ પામવા.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #143 -------------------------------------------------------------------------- ________________ કો. થના પ્રભાવ જગુરુ . મહત્સવ અરૂપી રાક તે તેના બહુજ સહેલા ધન્યકુમારે જ ચડવામાં નિજ સાક્ષીરૂપ જ થયા . નાન મંજૂષા : ભાગ-૧) 0 0 0 0 લા. પિતાનું હૃદય તે પુત્રને જોતાં નવા નવા મનોરથ બાંધવા લાગ્યું. ક્રમશઃ તે બાળક આઠ વર્ષનો થયો, એટલે માતાપિતાએ શુભ દિવસે, શુભ શુકને મોટા મહેસવપૂર્વક તેને કળા શિખવાને માટે વિદ્યાગુરુ પાસે પાઠશાળામાં મૂકયો. પૂર્વ પુણ્યના પ્રભાવથી ધન્યકુમારે બહુજ સહેલાઈથી બધી કળાઓ ગ્રહણ કરી. શિક્ષક તે તેના માટે ફક્ત સાક્ષીરૂપ જ થયા. શારૂપી પર્વત પર ચડવામાં નિસરણ જેવું શબ્દશાસ્ત્ર તો ધન્યકુમારે મઢે જ કરી નાખ્યું. પ્રમાણાદિ ન્યાય વિષયમાં તે સર્વથી કુશળ થઈ ગયે. શુંગારરસના શાસ્ત્રોમાં રહસ્ય તથા અને તે જાણનારો થયો. કાવ્યકળામાં પિતાની બુદ્ધિથી પૂર્વ કવિઓના કરેલા કાવ્યોમાં દોષ તથા ગુણે તે બતાવવા લાગ્યો. તેની બુદ્ધિ નિર્મળ હોવાથી સાહિત્યમાં અવસરેરચિત વાત કરતાં તે કદિ છેતરાતા નહિ. પુરાણ ગ્રંથોમાં પણ તેની બુદ્ધિ ઝળકી નીકળવા લાગી. - જયોતિષશાસ્ત્ર બરાબર સમજેલ હોવાથી ગ્રહ તથા નક્ષત્રોની સમજતી તે બરાબર આપી શકતો હતો. કુશાગ્ર બુદ્ધિવાળે હોવાથી વાદવિવાદમાં જલદી તે જવાબ આપતો હતો. સમશ્યાઓને તો તે સાંભળવા સાથે જ ઉત્તર આપતો. જુદી જુદી લિપિઓ વાંચવામાં તે કદિ ખલના પામતે નહિ. લીલાવતી ઈત્યાદિ ગણિતશાસ્ત્રમાં તે અસાધારણ જ્ઞાનવાળે બન્યો. વ્યાધિનું નિદાન કરવું; ચિકિત્સા કરવી તથા રેગનું મૂળ કારણે શેધી કાઢવું વગેરે વૈદક ક્રિયાઓમાં હોવાથી વારબર આપી હોવાથી સાથે જ સાર લીલાવતી વાંચવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #144 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 મહા પુણ્યશાળી : ધન્યકુમાર 47 નિઘંટુ વગેરે શાસ્ત્રના અભ્યાસથી તે પ્રખ્યાત થયો. સર્વ ઔષધના તથા યોગના પ્રયોગમાં તે અસ્નાયને સમજનારે થયો. વાતે હાસ્ય, કટાક્ષ કરવામાં પિતાની અસાધારણ શક્તિથી તે સામા માણસને તરત જ નિરૂત્તર કરી નાખતો. રહસ્ય ન સમજી શકાય તેવા લોકોનું નિરાકરણ તે ઝટ કરી નાંખતે, . . . આ નાટયગ્રંથ રૂપ કસોટી ઉપર પિતાની મતિરૂપ સુવર્ણ ઘસીને તેણે પોતાની બુદ્ધિ તેજસ્વી કરી હતી. અનેક પ્રકારની વિદ્યાઓ તેણે કાળજીપૂર્વક શીખી લીધી હતી. ઔષધિ, રસ, રસાયણ અને મણિ વગેરેની પરીક્ષામાં તે જલદી ગુણ–દેષ કહી શકતો. મંત્ર, તંત્ર, જત્ર વગેરે તે સંપૂર્ણપણે શીખી ગયો હતો. ચૂડામણિ ઇત્યાદિ નિમિત્તશાસ્ત્ર જાણે પોતે બનાવેલા હોય તેમ અખલિતપણે તે બોલી જતો. ઉત્તરાલ એવી ઈન્દ્રજાળ વગેરે વિદ્યાઓનું રહસ્ય તે સહેલાઈથી સમજાવતે હતે. વસન્તરાજ વગેરે શુકનશાસ્ત્રનાં અધ્યયનથી પિતાની દષ્ટિએ કોઈ પણ વસ્તુ પડતાં જ તેના ભૂત, ભવિષ્ય તથા વર્તમાનનું જાણે પિતાને જ્ઞાન હોય તેવું વર્ણન કરતો હતે. સંગીત અને છંદશાસ્ત્ર વગેરેને નિર્ણય અને સવણ, માન, તાલ. માત્રાનુભાવ અને પ્રસ્તાર વગેરેનું વર્ણન તે સ્પષ્ટ રીતે કરી શકતા હતા. , સુવરનામકર્મના ઉદયથી તે ધન્યકુમાર સર્વ મનુષ્યને વશ કરી શકે તેવું ગીતગાન, લય, મૂછ તથા રસપૂર્વક એવું કરતો કે તેનાથી આકર્ષાઈને વનમાંથી હાથી તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #145 -------------------------------------------------------------------------- ________________ 48 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 0 હરણિયાએ પણ વગર શંકાએ માણસોથી ભરપૂર નગરમાં. ચાલ્યા આવતા હતા. હાથી ઘોડાની પરીક્ષામાં તથા તેમને કેળવવામાં તે ઘણો જ કુશળ થયો હતો. મલલયુદ્ધમાં તેનું રહસ્ય સમજી ગયો હોવાથી કળ અથવા બળથી મહલને. પરાજય કરવામાં તે કુશળ હતે. ધનુષ્ય વગેરે શસ્ત્રવિદ્યાએમાં પ્રવીણ થવાથી સામા યોદ્ધાને જલદીથી તે જીતી શકતા હતા. ચકચૂહ, ગરુડયૂહ, સાગરભૃહ વગેરે સિન્યની. રચના કરવામાં તે એ કુશળ થઈ ગયો હતો કે સામે શત્રુ તેને પરાભવ કરી શકતો નહીં. ગાંધીના વ્યાપારમાં તે વિધવિધ કરિયાણાઓ ખરીદવામાં તથા વેચવામાં કુશળ થઈ ગયો હતો. ગંધ પરીક્ષામાં ઘણે ચતુર હોવાથી માત્ર ચીજો સુંઘવાથી જ અંદર શું શું છે તેની પરીક્ષા તે કરી શકતા હતા. વસ્ત્રના વ્યાપારમાં તે. પવિત્ર બુદ્ધિવાળો થયો હતે. મણિ તથા રત્નના વ્યાપારમાં તેના ગુણદોષને તે સમજનાર હોવાથી તેને બધા પ્રમાણરૂપ સમજતા હતા. મણિયારાના ધંધામાં જુદા જુદા દેશમાં નીપજેલી ચીજોના ગુણદેષ સમજી જઈને તે લેવામાં તથા. વેચવામાં તે પ્રવીણ થયો હતે. - જુદા જુદા દેશના આચાર, વિચાર, ભાષા તથા માર્ગોનું જ્ઞાન હોવાથી તે સાર્થવાહ બની મુસાફરોને ઉત્સાહ તથા સત્વપૂર્વક ઇચ્છિત સ્થાને લઈ જતું હતું. સમયને સમજી શકનાર હોવાથી તથા કયા સમયે શું બોલવું તેનું બરાબર જ્ઞાન તેને હોવાથી તે રાજસભામાં જતો ત્યારે રાજાને પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #146 -------------------------------------------------------------------------- ________________ * 0 0 0 0 0 0 મહાપુણ્યશાળી ધન્યકુમાર : 49 પ્રિય થઈ પડત. દેવતાની ભક્તિ કરવામાં તે અડગ - વાળો હતો. અનુક્રમે બાલ્યવયનું તે અતિક્રમણ કરી યુવતીઓને ક્રીડા કરવાનાં વન રૂપ યૌવનવયને તેણે પ્રાપ્ત કરી. તેના જન્મથી આરંભીને ધનસાર શ્રેષ્ઠીના ઘરમાં ચારે બાજુથી ધનધાન્યાદિ લક્ષ્મી વધવા લાગી હતી, તેથી તેને પિતા લક્ષ્મીની વૃદ્ધિ જેઈને નીતિશાસ્ત્રના નિયમથી વિરુદ્ધ હોવા છતાં ગુણથી આકર્ષાઈને હજારે માણસ પાસે તે ધન્યકુમારનાં વખાણ કરતે હતો. નીતિશાસ્ત્રમાં કહ્યું છે; “ગુરુની સ્તુતિ સામે કરવી, મિત્ર તથા બાંધની પાછળ કરવી, દાસ કે સેવકની કાર્યની સમાપ્તિ બાદ કરવી, પુત્રની તે કરવી જ નહીં, અને સ્ત્રીની તુતિ મૃત્યુ પામ્યા પછી કરવી.” - આમ છતાં પણ શેઠ તો કહેતા; “જે દિવસથી આ પુત્રનો જન્મ થયો છે, તે દિવસથી જાણે મંત્રથી આકર્ષાઈને આવતી હોય તેમ ચારે બાજુથી લક્ષ્મી મારા ઘરમાં વધતી જ જાય છે. આ પુત્રના ગુણો બધા શહેરવાસી જનનાં ચિત્તને ચેરનાશ છે. કેઈ નિપુણ માણસોથી પણ તેની ગણતરી થઈ શકે તેમ નથી. પૂર્વ જન્મના કેઈ શુભ ભાગ્યના ઉદયથી મારાં ઘેર કલ્પવૃક્ષનો પુત્રરૂપે જન્મ થયે જણાય છે.” . આ પ્રમાણે બહુ પ્રકારે જેમ જેમ તે ધનસાર શેઠ પિતાના ન્હાના પુત્ર ધન્યકુમારના ગુણેનું વર્ણન કરવા ક. 4 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #147 -------------------------------------------------------------------------- ________________ પ૦ : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 લાગ્યા, તેમ તેમ તેના મોટા ત્રણે ભાઈઓ તે સહન ન કરી શકવાથી ઈર્ષ્યાથી બળવા લાગ્યા. બળતા હદયના કેપરૂપી અગ્નિમાં નેહરૂપી તેલનું બલિદાન કરીને તેઓએ પોતાના પિતા ધનસારને એક દિવસે કહ્યું, પિતાજી ! અમે જુદી જુદી જાતના કરિયાણાથી ભરપૂર વહાણે ભરીને જાણે સમુદ્રના મો હોઈએ, તેમ વારંવાર સમુદ્રમાં મુસાફરી કરીએ છીએ. તેમ જ વારંવાર દેશ પર દેશમાં રખડીએ છીએ, સાહસ કરીને અનેક વસ્તુઓથી ભરપૂર ગાડાઓ સાથે ન વીંધી શકાય તેવા અરોમાં ૨ખડીએ છીએ, રસ્તામાં ટાઢ તડકો સહન કરીએ છીએ, ઉનાળાના તડકામાં ખેતીને આરંભ કરાવીએ છીએ, બજારમાં દુકાને બેસીને વ્યાપાર કરીએ છીએ, અનેક વ્યાપારીઓને ઉધારે દ્રવ્ય અથવા કરિયાણું દઈએ છીએ, અને હંમેશા તેના હિસાબ કરવાનું કષ્ટ સહન કરીએ છીએ. ત્યાર પછી પાછા તેમના ઘેર વારંવાર આંટા ખાઈને ઉઘરાણી કરીએ છીએ, ભાત ભાતની યુક્તિ-પ્રયુક્તિથી ધન લાવી કુટુંબને નિર્વાહ કરીએ છીએ, વળી રાજયના અધિકારી વગેરેને ધીરેલ ધન કેટ-કેટલી હોશિયારી તથા પરિશ્રમ કરીને પાછું મેળવીએ છીએ.” આ પ્રમાણે અનેક ઉપાયો કરીને અમે પિસા પિતા કરીએ છીએ, છતાં એવા અમારા કષ્ટની અવગણના કરીને તમે ધન્યકુમારની જ વારંવાર પ્રશંસા કરી છે. પણ જુઓ, હજુ સુધી તે તે લજજાહીન રમત ગમત પણ છોડતા નથી; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #148 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 મહાપુણ્યશાળી ધન્યકુમાર : 51 વ્યાપાર વગેરે ઉદ્યમ તો બાજુ પર મૂકીએ, પરંતુ ઘરમાં આ રીતે પિતાનાં વસ્ત્રાદિને પણ ઠેકાણે મૂકવાનું કામ તે કરતો નથી, હિસાબ વગેરે કરવામાં પણ તે ઉદ્યક્ત થતો નથી, ઘેર આવેલ સારા માણસને આદર સત્કાર આપતાં પણ હજુ તેને આવતું નથી, તે પણ ધન્યકુમારની વારંવાર પ્રશંસા કરવાની તમારી અજ્ઞાનતાને અમે સમજી શકતા નથી; વળી ઘરનો ભાર સહન કરતાં એવા અમારી તમે નિંદા કરે છે; પરંતુ જે માણસ સારા નરસાનું પારખું કરી શકતો નથી, તે બધે ઠેકાણે હાંસીને પાત્ર થાય છે.” ‘માટે હે પિતાજી! તમે જ અમને મોટા બનાવ્યા હતા, અને હવે મોટા માણસ પાસે ધન્યકુમારના ગુણ ગાઈને તમે જ અમને નીચા બનાવો છો. જેવી રીતે ત્રાજવામાં એક પહલાને ભારે કરીએ તે બીજું સ્વયમેવ હલકું થઈ જ જાય છે, તેવી રીતે ધન્યકુમારના ગુણ ગાઈને તેને મેંટો (ભારે) બનાવવાથી અમે હલકા બની જઈએ છીએ. પિતાજી! જેમ બધા વૃક્ષમાં સરોવરનું પાણી એક સરખું પહોંચે છે, તેવી રીતે તમારે સ્નેહ પણ સર્વ પુત્રોમાં એક સરખે જ હે જોઈએ, જેમ સર્વ મહાવ્રત વિધિપૂર્વક એક સરખાં પાળવાથી જ મુનિ શ્રેષ્ઠ ગણાય છે, તેમ સર્વ પુત્રોમાં એક સરખા જ ગુણની સ્થાપના કરવાથી સત્ય અને અસત્યની પરીક્ષા કરી શકનાર માણસોમાં પિતા શ્રેષ્ઠ ગણાય છે.” વળી હે પિતાશ્રી ! શાસ્ત્રમાં પણ પુત્રની સ્તુતિ કરવાનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #149 -------------------------------------------------------------------------- ________________ પર : કારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 * નિષેધ કર્યો છે અને તે તો તમે કરો છે. માટે જે વાતને શાસ્ત્રમાં નિષેધ કર્યો હોય તે વાતનો આદર કરવાથી કદિ પણ યશ મળી શકે ખરે? મા-બાપે બહુ લાલન પાલન કરીને ઉછુંખળ બનાવી દીધેલ પુત્ર તે કુટુંબને ક્ષય કરનારો થાય છે. લાકડામાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ શું લાકડાને નથી બાળતો? તેમ તમે ધન્યકુમારમાં શી અધિકતા જોઈ તથા અમારામાં શી ઓછાશ જોઈ? કે હંમેશાં જાણે દેવતા હોય તેમ તેનાં વખાણ કર્યા જ કરે છે ? હું તાત ! પરસ્પર નેહલતાને વધવા દેવાની તમારી ઈચ્છા હોય તે ધન્યકુમારનાં વખાણ કરવા રૂપી અગ્નિ હવે વારંવાર ન ચેતાવે, અને અમારા બધા ઉપર એક સરખી દૃષ્ટિ રાખો.”! પોતાના પુત્રના આવા શબ્દો સાંભળીને ગુસ્સે થયેલા તે પુત્રોને શાંત કરવા માટે ધનસારે કહ્યું; “પુત્ર ! તમે ડેળાયેલ પાણીના ખાબોચિયાની જેવા મલિન આશયવાળા છે; તમારે સ્વચ્છ થવાને માટે મારી જેવાના વચન રૂપ કતક ફળની જરૂર છે, તેને ઉપયોગ કરે, “હે પુત્ર ! હંસની. માફક નિર્મળ બંને પક્ષવાળા મને સાચું બેટું બોલવાની મૂર્ખાઈ કરતો તમે કદિ જોયો છે ખરો? ગોવાળિયાથી માંડીને મોટા રાજા મહારાજાઓ સુધી સર્વ મનુષ્યોમાં મારી તુલનાશક્તિના વખાણ થાય છે, અને તે પ્રમાણે પરીક્ષા કરવામાં કુશળ એવા મેં જેના જે ગુણે હતા તેના તેજ ગુણેના વખાણ કર્યા છે. જે ગુણવાન માણસના ગુણો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #150 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 મહાપુણ્યશાળી ધન્યકુમાર : 53 ગાવામાં મૌન ધારણ કરીએ, તો તે પ્રાપ્ત થયેલી વચનશક્તિને નિષ્ફળ કરવા જેવું છે, તેથી આ ગુણવાન પુત્રની નિષેધ કરાયેલી સ્તુતિ પણ હું કરું છું.’ અરે પુત્રો ! ધન્યકુમારના જન્મ પછી જેવી લક્ષ્મી આપણા ઘરમાં આવી છે તેવી પહેલાં નહતી; તેથી ધન્યકુમારને જ તેના કારણરૂપ હું સમજું છું. હે પુત્ર! જેમ ચંદ્રને ઉદય સમુદ્રની ભરતીનું, જેમ સૂર્ય કમળને ખીલવાનું, જેમ વસંત પુષ્પને આવવાનું, જેમ બીજ અંકુરો ફૂટવાનું, જેમ વર્ષાદ સુકાળનું, તથા જેમ ધમ જયનું કારણ છે, તેમ આટલું પણ ચક્કસ સમજજો કે, આપણે ઘરમાં લક્ષ્મી વધવાનું કારણ ધન્યકુમાર સિવાય બીજું કાંઈ જ નથી. એના જેવું ભાગ્ય તથા સૌભાગ્ય અને એના જેવી બુદ્ધિની નિર્મળતા તેના સિવાય બીજે કઈ સ્થળે તમે જોઈ છે? પુત્ર! જે તમને મારાં વચનમાં વિશ્વાસ ન હોય તો હું આપું તેટલાં ધનથી વ્યવસાય કરી પોતપોતાનાં ભાગ્યની પરીક્ષા કરો. એક સરખો ઉદ્યમ એક સરખા ધનવડે કરવાથી પિોતાના ભાગ્યાનુસાર ફળ મળે છે. પૂરા ભરેલા સરોવરમાંથી પણ ઘડો તો પિતાના માપ પૂરતું જ પાણી લઈ શકે છે.” * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #151 -------------------------------------------------------------------------- ________________ 4 : ભાગ્ય પરીક્ષા , - જેમ દરદી વૈદ્ય આપેલ પિતાને મનગમતું ઔષધ ખુશીથી સ્વીકારી લે છે, તે પ્રમાણે ધન્યકુમારના તે વડિલ બંધુઓએ પોતાના પિતાનું કહેવું સ્વીકારી લીધું. એટલે શેઠે વ્યાપાર કરવાને માટે ચારે પુત્રોને ત્રણ સેનાના સિક્કા આપીને કહ્યું, “હે પુત્રો ! આ સેનાના સિક્કાથી જુદા જુદા દિવસે વ્યાપાર કરીને પિતાનાં ભાગ્ય પ્રમાણે મળેલ લાભથી આપણું કુટુંબને તમારે ભેજન આપવું.' પ્રથમ મેટા પુત્ર ધનદત્ત ત્રણ સેનાના સિક્કા લઈ વ્યાપાર કરવા ગયે; પરંતુ ઘણો પ્રયત્ન કર્યા છતાં પણ તેને સહેજસાજ લાભ મળે, કારણ કે દરેક મનુષ્યને પોતાનાં કર્મનાં ઉદય અનુસાર જ ફળ મળે છે, પ્રયત્ન પ્રમાણે મળતું નથી. પછી તેણે વ્યાપારથી મેળવેલા ધનથી સુધાને તોડવાને સમર્થ એવા વાલ તથા તેલ લાવીને પોતાના કુટુંબને ભેજન કરાવ્યું. બીજા દિવસે ધનદેવે પિતે કમાયેલ ધનથી ચોળા લાવીને કુટુંબને જમાડયું. ત્રીજે દિવસે ધનચંદ્ર પિતે લાવેલ નફાથી જેમ તેમ કરીને કુટુંબને તૃપ્ત કરવા પ્રયાસ કર્યો. જન પ્રમાણે વાલ તથા મેળવેલા ત્યાર બાદ ચોથા દિવસે કરોડો રૂપિયા કમાવાને તૈયાર થઈ ગયેલ ધન્યકુમારને પિતા ધનસાર શેઠે પણ ત્રણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #152 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 0 0 ભાગ્યપરીક્ષા : 55 સેનાના સિક્કા આપ્યા, પછી જેમ અષાડ મહિનાનું વાદળુ” જળ લેવાને માટે સમુદ્ર તરફ જાય છે, તેવી રીતે ધન્ય-- કુમાર પિતાએ આપેલ સિક્કા લઈને ધન કમાવાને માટે બજાર તરફ ચાલે. સારા શુકનથી પ્રેરાઈને ધન્યકુમાર એક મોટા પિસાદાર ગૃહસ્થની દુકાને જઈને બેઠે. તે શેઠ પોતાના મિત્રે લખેલી નોકર સાથે આવેલી ચીઠ્ઠી નેકરના હાથમાંથી લઈ છાનોમાને ઉઘાડીને મનમાં વાંચવા લાગ્યા. - તે પત્રમાં લખ્યું હતું; “શ્રી પ્રતિષ્ઠાનપત્તન શહેરે, મહાશુભસ્થાને, પરમપ્રિય મિત્ર મહેશ્વર જોગ, સાર્થના રથાનથી તમારો નેહી મિત્ર સુભદ્ર શ્રેષ્ઠી નેહ તથા કુશળ સમાચારપૂર્વક પ્રણામ સાથે કહેવરાવે છે કે, અહિં સર્વે કુશળ છે, તમારી કુશળતાના સમાચાર જરૂર એકલતા રહેશે. હવે કામની વાત ઉપર આવીએ. મેઘ સમાન ફાયદાકારક એક સાથે વાહ અગણિત કરિયાણાથી ભરેલાં ગાડાંઓ લઈને તમારી તરફ આવે છે. વળી તે જ્યાંથી આવે છે, તે સ્થાને જ પાછા જવા માગે છે. દરિદ્રતાનો નાશ કરવાને સમર્થ મોટા વ્યાપારીઓને ચેશ્ય બહુ કરિયાણા તેની પાસે છે. ગમે તે કારણ હોય, પરંતુ તે સાર્થવાહ થડા નામના જ લાભથી પણ પિતાનાં વતન જવા ઉત્સુક થઈ ગયા છે. માટે હે મિત્ર! તમારે તે સાર્થવાહ પાસે જલદી આવીને તેનાં કરિયાણાનું સાટું કરી લેવાની જરૂર છે, તેથી તમને તેમજ મને ભારે લાભ થવાનો સંભવ છે. આ પ્રકારના ઘણા લેખો અગાઉ પણ મેં આપના તરફ લખી મોકલ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #153 -------------------------------------------------------------------------- ________________ 56 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 તા. પરંતુ તમે એકને પણ જવાબ આપ્યો નથી. કદાચ મારો એક પણ પત્ર સેનાના નિધાનની જેમ તમારા હાથમાં બાવ્યો નહિ હોય. માટે હવે તો આને અંગે ઘટતું તાત્કાલિક કરજે.” આ મુજબના તેના પત્રને વાંચી તેનો અર્થ વિચારી મૂખની માફક સવારના પણ ભૂખે થઈ ગયેલો તે શેઠ વિચારવા લાગ્યો, “ભાગ્યથી જ પ્રાપ્ત થઈ શકે તેવી અગણિત ચીજો સહિત તે સાર્થવાહ નજીકમાં આવ્યું છે. પરંતુ વ્યાપારમાં ગૂંથાઈ ગયેલ બીજા અહિંના કોઈ પણ વ્યાપારીને તેની ખબર નથી. માટે ઘેર જઈ ભોજન કરી ચિત્ત સ્વસ્થ બનાવું ને પછી જાઉં. કારણ કે ચિત્ત સ્વસ્થ હોય ત્યારેજ બુદ્ધિ બરાબર કામ આપે છે, અને આ ખરીદી બુદ્ધિથી જ સારી રીતે થઈ શકે તેવી છે. માટે જગ્યા પછી જ ત્યાં જઈ સાર્થવાહને પ્રણામ કરી એકલો હું જ તેની સર્વ ચીજો ખરીદી લઈશ. પછી વેચાતી લીધેલી એ ચીજોથી મને ભારે લાભ થશે. કારણ કે, આ શહેરમાં કાઈની દુકાને એવી કરિયાણાની ચીજો નથી.” આ વિચાર કરીને તે મહેશ્વર શેઠ તો પહેલાં પોતાના ઘેિર ભોજન કરવા ગયો. સંસારમાં આમ ભૂખ સર્વને વિદાકર્તા બને છે. દરમિયાન તેની દુકાન ઉપર બેઠા બેઠા ચોખા ભેજપત્ર પર લખેલા તે પ્રતિબિંબથી વંચાતા અક્ષરે હોશિયારીથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #154 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 0 0 ભાગ્યપરીક્ષા : 57 'ધન્યકુમારે વાંચી લીધા અને તેણે વિચાર કર્યો, “આ વિચાર કરવાની શક્તિ વગરના માણસની મૂર્ખાઈ તો જુઓ, અરે તેને પોતાનો મિત્ર ખાસ ખાનગી રીતે તાકીદે જવાનું લખી જણાવે છે છતાં આ લેખ વાંચી તે ભોજન કરવા ગયે. વ્યાપારીને આવી બેદરકારી ન છાજે. હવે તે જમીને ઘેરથી પાછો આવે તે પહેલાં તે સાર્થવાહ પાસે જઈને હું તેની વેચવાની તમામ ચીજે મારા તાબામાં લઈ લઉં; કારણ કે દ્રવ્યપ્રાપ્તિનું મૂળ કારણ ઉદ્યમ છે.” આમ વિચાર કરી ધન્યકુમાર પિતાનાં ઘેર જઈને સુંદર વસ્ત્રાલંકાર સજી ઘોડેસ્વાર થઈ પિતાને ગ્ય મિત્ર તથા સેવકોને લઈને તે તરત જ પેલા સાર્થવાહ પાસે જવા નીકળે, તે અડધો ગાઉ લગભગ ગયો હશે, ત્યાં તે રસ્તામાં તે સાથે તથા સાર્થવાહને તેને ભેટો થયો. પરસ્પર કુશળ સમાચાર પૂછળ્યા પછી ધન્યકુમારે વેચવાની ચીજોની જાત તથા સંખ્યા વગેરે પૂછી લીધું. સાર્થવાહ ઘન્યકુમારને બધી હકીકત કહી દીધી. - એટલે ધન્યકુમારે સાર્થવાહને તે ચીજ વેચાતી લેવાની પિતાની ઇચ્છા જણાવી. તે શેઠે પણ પિતાના હાથની સંજ્ઞાથી બીજા પિતાની સાથેના વ્યાપારીઓ સાથે સેકસ કરી વેચવાની ચીજોની કિંમત કહી, એટલે ધન્યકુમારે તે કબૂલ રાખી. ધન્યકુમારે તે ચીજો બરાબર છે કે કેમ તે હેજહેજ હાથમાં લઈ આંખ ફેરવીને જોઈ લીધું. પછી તે બધી ચીજોનું પાકું -સાટું કરીને પિતાના તાબામાં લીધું. ચોકકસ થયા પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #155 -------------------------------------------------------------------------- ________________ કરાવ્યા, તથા તપસ્વી પૂ. મુનિરાજશ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજે ચાતુર્માસમાં ૭૯-૮૦મી વર્ધમાન તપની ઓળીની આરાધના કરી. અષાડ સુદિ ૭ના સિદ્ધચક્ર મહાપૂજન તથા અષાડ વદિ ૭ના વિશસ્થાનક મહાપૂજન ઉલ્લાસ સાથે ભણાવ્યું. પૂજ્યપાદ સૂરિદેવશ્રીની શુભ નિશ્રામાં ચંદનબાળાના અદમ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના અટ્ટમ, અક્ષયનિધિ તપ, પંચરંગી તપ, શ્રેણીતપ, વર્ધમાન તપની ઓળીએ, 31 ઉપવાસ, અદ્ભાઈઓ આદિ અનેક પ્રકારની તપશ્ચર્યાઓ થઈ. જેના એકાસણુ-પારણ આદિ શ્રી સંઘ તરફથી થયા. પૂ.પાદ સંયમ સ્થવિર આચાર્યદેવ શ્રીમદ્ વિજયસૂરીશ્વરજી મ. તથા સં. ૨૦૨માં કલકત્તામાં ચાતુર્માસ કરનાર પૂપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયંતસૂરીશ્વરજી મ.ના સમાધિપૂર્વક સ્વર્ગગમનના પ્રસંગ પર એ બંને આચાર્યદેવની આરાધનાની અનુમોદનાર્થે ચાતુર્માસમાં થયેલા આરાધના અને ઉઘાપન નિમિત્તે શ્રાવણ વદિપના નવાણુ અભિષેક મહાપૂજા યુક્ત ભવ્ય પંચાહ્નિકા મહોત્સવનું આયોજન થયું. પર્વાધિરાજશ્રી પયુષણા મહાપર્વની આરાધનાના પ્રસંગ ઉપર શ્રી જિનેન્દ્ર ભક્તિ નિમિત્તે અષ્ટાક્ષિક મહોત્સવ ભવ્ય સમારેહપૂર્વક થયે. જેમાં પૂજા તથા ભાવનામાં પ્રસિદ્ધ સંગીતકાર શ્રી હીરાલાલભાઈ ઠાકુર અને ગજાનનભાઈ ઠાકુર પિતાની મંડળી સાથે આવ્યા હતાં. અને અપૂર્વ ભક્તિરસ વરસાવ્યું હતું. પર્વાધિરાજશ્રી પર્યુષણ મહાપર્વની આરાધના પૂ.પારશ્રીની શુભ નિશ્રામાં અભૂતપૂર્વ થઈ હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #156 -------------------------------------------------------------------------- ________________ 59 જેમાં ચોસઠ પ્રહરી પૌષધ તેમજ વિવિધ તપશ્ચર્યાઓ તેમજ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, જીવદયા અને સાધારણ ખાતામાં સારી આવક થઈ હતી. ભાદરવા સુદ 5 ના પારણામાં પૂજા, સાધર્મિકવાત્સલ્ય શ્રી ચીમનલાલ સુખલાલ કોઠારી તરફથી થયું હતું, અને પ્રભુજીની ભવ્ય અંગરચના થઈ હતી. ભાદરવા સુદિ ૧૧ના અકબર નરેશ પ્રતિબંધક જગદ્ગુરુ તપાગચ્છાધિરાજ પૂ.પાદ આચાર્યદેવ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજશ્રીની સ્વર્ગ રહણ તિથિ નિમિત્તે સ્વ. શ્રી સવિતાબેનના શ્રેયાર્થે શ્રી ચીમનલાલ સુખલાલ કોઠારી તરફથી શ્રી સંઘમાં 81 આયંબિલ તથા પ્રભાવના થઈ હતી. ભાદરવા સુદિ 14 ના પણ 81 આયંબિલ તથા પ્રભાવના એક સદ્દગૃહસ્થ તરફથી હતી. ભાદરવા સુદિ 12 ના કલ્પસૂત્ર તથા રથયાત્રાને ભવ્ય વરડે નીકળ્યો હતો. આસો સુદ ત્રીજના પૂ.પાદ આચાર્યદેવ આદિ પૂ. મુનિ ભગવંતેની શુભ નિશ્રામાં બાબુ શ્રી પૂરણચંદ્રજી નાહરના ઘર દેરાસરે દર્શનાર્થે શ્રી સંઘ સહિત ચૈત્ય પરિપાટીને કાર્યક્રમ થયે હતે. ધર્મતલ્લામાં પણ શ્રી સંઘ સહિત આચાર્યદેવના પગલા થયા હતાં. ત્યાં સ્નાત્ર પૂજા, વ્યાખ્યાન હતું. તેમજ શ્રી સંઘ તરફથી સાધર્મિક ભક્તિ થઈ હતી. આ સુદિ 8 થી શ્રી શાશ્વતી નવપદ ભ.ની ઓળી મંડાર (રાજસ્થાન) નિવાસી શ્રી મંગલચંદજી ચૌધરીના સુપુત્ર તરફથી સમારેહપૂર્વક થઈ. આ વદિ 9 ના તેઓ તરફથી સિદ્ધચક્રમહાપૂજન ઉલ્લાસપૂર્વક ભણાયું. બધા મહાપૂજન તેમજ શ્રી શાંતિસ્નાત્ર મહોત્સવના વિધિવિધાન શ્રી નવપદ આરાધક T TT TT TT T TT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #157 -------------------------------------------------------------------------- ________________ 40 અથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 વગેરે મીઠાં ફળ તથા ખજુર, દરાખ, આલુ વગેરે મે પીરસી ગઈ. તે ફળ ખાતાં તથા ધન્યકુમારના ગુણનું વર્ણન કરતાં ઓરજ રસ તથા તૃપ્તિનો આનંદ તેઓ ભેગવવા લાગ્યા. ત્યારપછી સ્વાદિષ્ટ અને મનને ખુશ ખુશ કરી દે તેવા ભાતભાતની ચીજોથી બનાવેલા લાડુ આવ્યા, પછી ઘીથી ભરેલા, જાણે સ્વર્ગમાંથી ઉતરી આવેલ હોય તેવા ચંદ્રના મંડળ જેવા સફેદ સુગંધી ઘેબર લાવવામાં આવ્યા, તે સિવાય મધુર રસની ઈચ્છાવાળાને તૃપ્ત કરનાર, તેમજ ગળામાંથી પસાર થતાં ગટક ગટક એવો અવાજ કરતાં સફેદ પેંડા પીરસવામાં આવ્યા; વળી ગંગા કિનારે આવેલ રેતી જેવી સફેદ ખાંડથી મીઠે બનાવેલો અને શરીરમાં ઉત્પન્ન થયેલ ગરમીને શાંત કરી નાખતો શિખંડ પીરસાચે; આ બધું આવી ગયા પછી મીઠી ચીજોથી તૃપ્ત થઈ ગયેલ ઉદરવાળા આમંત્રિત ગૃહની આહાર પચાવવાની શક્તિની મંદતાને નાશ કરનાર મીઠું, હળદર તથા મરચાં વગેરે દીપક ચીજો નાખીને બનાવેલી ઉની ઉની પૂરીએ પીરસવામાં આવી, તેમજ બધા રસની મેળવણીથી તૈયાર કરેલ ખજુર વગેરે પરસાણા. - ત્યાર પછી સુગંધી, ઉજજવળ, સુકોમળ તથા સ્નિગ્ધ અને ખંડ અને કલમશાળી જાતના ચોખા, ખાવાની ઈચ્છા ઉદ્દભવ કરનાર મગ, તથા શહેરવાસી લોકોને ખુશ કરવા માટે પીળી તુવેરની દાળ પીરસવામાં આવી તે સાથે બહુ જ સુગંધી ઘી તથા અઢાર જાતનાં શાક દરેકનાં ભાણામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #158 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 0 0 ભાગ્યપરીક્ષા H 61 મૂકવામાં આવ્યા; તે સિવાય જમનારના હાસ્ય જેવા ઉજળા: કરંબા પણ પીરસવામાં આવ્યા. આ પ્રમાણે જાતજાતની જમવાની ચીજો થી બધા સગાં હાલાંઓ આનંદથી જમ્યા. જમ્યા પછી સર્વને પાન,. સોપારી, તાંબૂલ આપવામાં આવ્યું. ત્યાર પછી સગાં વહાલાં તથા જ્ઞાતિના લોકો ધન્યકુમારનાં વખાણ કરતા કરતા પોતપિતાનાં ઘેર ગયા. તે ઉપરાંત બાકી રહેલ દ્રવ્યને ખરચીને ધન્યકુમારે, પિતાની ભાભીઓને માટે જાતજાતનાં ઘરેણાં કરાવ્યાં. તેમાં હાર, અર્ધહાર, એક સેર, ત્રણ સેર, પાંચ સેર, સાત સેર તથા અઢાર સેરવાળા હાર તથા બીજા કનકાવળીરત્નાવલી અને મુતાવળી વગેરે કેડ, ડેક, કાન, હાથ આદિમાં શોભે તેવાં ઘરેણાંઓ કરાવી તેમને આપ્યાં. ભાભીઓ બહુ ખુશી થઈને પિતાના દિયર ધન્યકુમારને કહેવા લાગી; “દિયરજી! અમારા પૂર્વના કોઈ પ્રબલ પુણ્યથીજ તમારો જન્મ થયો લાગે છે, વાહ! કેવી અદ્ભુત તમારા ભાગ્યની રચના છે. કેવું અદ્ભુત તમારું ભાગ્ય છે! ધનના મૂળ બીજ જેવા વ્યાપારમાં પણ તમારી કુશળતા કેવી છે? અને બધી બાબતમાં કુશળ હોવા છતાં તમારામાં નમ્રતા કેટલી બધી છે? અહા ! આટલી નાની વયમાં પણ તમારૂં સર્વ વર્તન એક ઠરેલ માણસને છાજે તેવું છે. દિયરજી! તમે દીર્ધાયુષ્યવાળા થાઓ, ખૂબ આનંદ મેળવે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #159 -------------------------------------------------------------------------- ________________ - 2 H કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 -જય પ્રાપ્ત કરો, અમને પાળો, લાંબા વખત સુધી સગાં વહાલાંને આનંદનું સ્થાન બને તથા તમારાં સારાં ચારિ. ત્રથી પિતાના વંશને પવિત્ર કરે.” આ પ્રમાણે ભાભીએ પિતાના દિયરના વખાણ કરવા લાગી. 0 પ્રગટ દેખાતું આપણું સારું કાર્ય કઈ આપણને યાદ કરાવે તો કહેવું કે, “માફ કરો, મારામાં ખોટાં કામો ઘણાં છે જે | મારાથી અજાણ્યાં છે. હું ખોટાં કર્મોથી ભરેલો છું.” 0 ગુણસંપન્ન આત્માને જોઈને હૈયું નમી જાય તેનું નામ વિનયડે 0 દાન નહિ દેનાર લમીવાનો એ પુણ્ય મેળવેલી લક્ષ્મીને તિજોરીની જેલમાં નાખેલી છે. તેઓ તેના જેલર છે. 0 ત્યાગ અને વૈરાગ્ય એ “જૈનકુળ”ની મિલકત છે.' 0 પેટ ભરવા માટે અન્ન અને પીવા માટે પાણી એ બે સિવાયની આજની જરૂરિયાતો એ નશાખોરી છે. 0 ધર્મની આરાધના માટે જે સામર્થ્ય એક સામાન્ય મનુષ્યને હોય છે તે સામર્થ્ય ઊંચામાં ઊંચા દેવોમાં પણ નથી. 0 પુણ્યોદયની હાજરીમાં કરેલાં પાપ તત્કાલ ફળ ન આપે પણ રે પુણ્યોદય ખૂટતાં એનું પરિણામ ભોગવવું પડશે ત્યારે કઈ બચાવી શકશે નહિ એક ભૂલવું જોઈએ નહિ– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #160 -------------------------------------------------------------------------- ________________ 5 : ગુણાનુરાગી અને ગુણદ્વેષી - પિતાની સ્ત્રીઓથી કરાયેલી ધન્યકુમારની પ્રશંસા સાંભળી ધનદત્ત આદિ વડિલ ભાઈઓ ધન્યકુમારની વિશેષ ઇર્ષ્યા કરવા લાગ્યા. પિતાએ ઈર્ષાયુક્ત તેમનાં વચન સાંભળીને તેમને બોલાવીને આ પ્રમાણે કહ્યું, “પુત્રો! ગુણી માણસના ગુણની અદેખાઈ કરવી તે ઉત્તમ પુરૂષોને યોગ્ય નથી.” શાસ્ત્રમાં પણ કહ્યું છે; “આગની જવાળામાં પિતાનાં શરીરને હોમી દેવું સારું, પરંતુ ગુણવાન પુરૂષોની સહજ “પણ અદેખાઈ કરવી તે સારી નહિ.” ભાગ્યહીન પુરૂષ (પુણ્યશાળી પુરૂષની મહત્તારૂપ અગ્નિથી વારંવાર બળતા પોતે તે રસ્તે જવાને અસમર્થ હોવાથી પગલે પગલે ખલના પામે છે તથા નિંદા કરે છે. જેનાથી આ આખું જગત શેભે છે, તેવા ગુણવાન પુરૂષ તે દૂર રહ્યા, પરંતુ જેમાં ગુણની અનુમોદના કરવાની શક્તિ હોય છે, તેવા પુરૂષ પણ ત્રણ જગતને વિષે પૂજાય છે. તે માટે ગુણોની અદેખાઈ કરવાથી તો પૂજ્ય હોય તે પણ અપૂજવાને યોગ્ય બને છે, અને ગુણોની પ્રશંસા કરનાર તેજ વિનાને હોવા છતાં પૂજવાને લાયક બને છે. ગુણી જનેના ગુણો ઉપર રાગ ધરનાર તથા ગુણ જનેના ગુણો પ્રત્યે દ્વેષ કરનાર બે મુનિઓનું દષ્ટાંત છે, તે હું તમને કહું છું ધ્યાનપૂર્વક તેને તમે સાંભળો.” . P.P. Ac. Gunratnasuri M.S. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #161 -------------------------------------------------------------------------- ________________ 64: કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ગુણાનુરાગી અને ગુણષી મુનિએની કથા જ્ઞાનનીધિ નામના ઈ દ્રિયોનો નિગ્રહ કરનાર, તપથી કૃશ થઈ ગયેલા શરીરવાળા, જ્ઞાન સમુદ્ર તરી ગયેલા તથા. ભવને ભય જેમને ઉત્પન્ન થયે છે તેવા એક મહામુનિ હતા. એક વખત ઈર્ષા સમિતિ પાળતા, કપટ રહિત મનવાળ અને હંમેશા પ્રમાદ રહિત એવા તે મુનિ પુંગવ, ભિક્ષા માટે એક શ્રાવિકાનાં ઘરમાં ગયા. તે સ્ત્રીના હાવભાવ વિભ્રમ, કટાક્ષ, યુવાનવય, રૂપ ઈત્યાદિ વિલાસ જેવા છતાં અક્ષુબ્ધ મનવાળા તે મુનિએ કાચબાની માફક ઈદ્રિયો ગોપવીને તેના ઘરમાં પ્રવેશ કર્યો. પછી રાગ રહિત એવા તે મહર્ષિ પિતાની ગભીર વાણુથી ક૯૫વૃક્ષ સમાન ધર્મલાભ આપી ચોગ્ય સ્થળે ઊભા રહ્યા. - ઘરમાંથી તે યુવાન સ્ત્રી મુનિરાજને આવેલા જોઈને ધર્મ બુદ્ધિથી નિષ્કપટપણે ભોજન હાથમાં લઈ ત્યાં આવી, તેટલામાં તો તે મુનિરાજ આહાર લીધા વગર જ અન્ય સ્થાને ચાલ્યા ગયા, તે શ્રદ્ધાવાન સ્ત્રી મુનિરાજ ગોચરી. લીધા વિના ગયા, તેથી બહુ ખિન્ન થઈ અને પિતાના ભાગ્યની નિંદા કરવા પૂર્વક દુખી બની. . . થોડા જ વખત પછી ત્યાં ભાગ્યયોગે એક ગુણની ઉપર રાગવાળા ગુણાનુરાગી પણ પિતાનાં ચારિત્રમાં શિથિલ મુનિ વહેરવાને માટે ત્યાં આવ્યા. પેલી શ્રાવિકા તેમને આવેલા જોઈને હાથમાં વહેરાવવાને યોગ્ય વસ્તુ લઈ વહેરાવવા આવી. મુનિએ પણ તે વસ્તુઓનો સ્વીકાર કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #162 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 ગુણાનુરાગા અને ગુણલા H 65 વહરાવ્યા પછી તે શ્રાવિકા પહેલા તથા બીજા સાધુ વચ્ચે આવે તફાવત જોઈને બોલી કે, “હે મુનિરાજ ! જે તમને ગુસ્સો ન આવે તે એક પ્રશ્ન પૂછવાની મને ઈચ્છા થાય છે.” જવાબમાં તે મુનિવરે કહ્યું, “હે નિર્મળ આશયવાળી ધર્મભગિની ! જે ઈચ્છા હોય તે ખુશીથી પૂછ. કારણ કે હું રોષરૂપી દોષનો શેષ કરનાર હોવાથી કેઈનું કોઇ ઉત્પન્ન થાય તેવું વચન સાંભળીને પણ સ્વભાવને ઠેકાણે રાખી શકું છું.' એટલે તે શ્રાવિકાએ કહ્યું કે, “તમારા પહેલાં એક તમારા જેવા જ સાધુ અહિં આવી ગયા, તે મેં આપવા માંડેલ ભિક્ષા તરફ ફક્ત દષ્ટિ કરીને લીધા વિના પાછા ચાલ્યા ગયા. એક ક્ષણ પછી તમે આવ્યા અને તમે તે તે ભિક્ષાને સ્વીકાર કર્યો, માટે તમારા બંને વચ્ચે આમ અંતર કેમ? તેનું કારણ શું?” એટલે તે ગુણાનુરાગી મુનિવરે પ્રસન્નમુખે જવાબ આપે; “હે સુજ્ઞ સ્ત્રી! તે સાધુ તે પ્રાણીઓની રક્ષા કરવામાં મહાતપસ્વી ગુણાના સાગર તત્પર, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર મહામુનિરાજ હતા; કઈ જાતની શરીર પરની મમતા વિનાના હોવાથી તે મહર્ષિ માત્ર આ દેહ ધર્મનું સાધન છે, તેમ સમજી તેને ટકાવી રાખવાને જે તે લેખો સૂકો આહાર ગ્રહણ કરે છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #163 -------------------------------------------------------------------------- ________________ * * * બાન ન ભૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 અને તે અંતપ્રાંત તથા તુચ્છ આહાર પણ રાગ-દ્વેષ ૨હિત તેઓ વાપરે છે. અતિ સિનગ્ધ કે મિષ્ટ ખોરાક તે તેઓ લેતા જ નથી. વળી તે ભાગ્યવાન શ્રાવિકા ! તારા ઘરનું બારણું નીચું હોવાથી અંધારામાં આહાર કે છે તે બરાબર આંખથી ન દેખાય તેથી તે દયાળુ મુનિરાજ આહાર લીધા વિના પાછા ગયા છે.” ત્યારે તમે તે આહાર શા માટે ગ્રહણ કર્યો?” તેમ તે સ્ત્રીએ પૂછવાથી તે મુનિએ કહ્યું કે, “હે કલ્યાણિ! જે તેનું કારણ તારે સાંભળવું જ છે, તે સાંભળ! પહેલાં તે ભિક્ષા મળવાનું સાધન હોવાથી આ વેષે મેં ફક્ત બહાર થીજ રાખેલે હોવાથી હું એક વેષધારી સાધુ છું, સાચે સાધુ નથી. હે સુંદરી ! પ્રથમ આવી ગયેલ સાધુની ધીરજની શી વાત કરવી ? તે તો પ્રાણુતે પણ શાસ્ત્રનિષિદ્ધ વસ્તુની પૃહા કરે તેવા નથી, તેવા ગુણોવાળાની પાસે હીનસત્ત્વ અને શરીરની લાલનપાલન કરવાની ઈચ્છાવાળો હું શી ગણતરીમાં છું ? એક ફાળ માત્રથી હાથીને વધ કરનાર સિંહની પાસે શિયાળિયું તે શી ગણનામાં? સૂર્યનાં તેજમાં આગિયાના પ્રકાશનો તે શે હિસાબ? તે તો સર્વ ગુણોરૂપી રત્નથી શોભાયમાન સાચા મહાતમાં છે, અને હે ભદ્ર! હું તે ચંચા પુરુષ ( ચાડિયા ) ની જે ફક્ત નામધારી સાધુ બની વેષના આડંબરવડે ઉદરવૃત્તિ કરું છું. તેમાં અને મારામાં મોટો તફાવત છે.” આ પ્રમાણે કહીને તે ગુણાનુરાગી સરળ ધર્મદર મુનિવર ત્યાંથી ચાલી ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #164 -------------------------------------------------------------------------- ________________ * 0 0 0 0 0 0 ગુણનુરાગી અને ગુણદ્વેષી H 67 આ સાંભળીને તે શ્રાવિકા વિચારવા લાગી; “જીવ્હાઈદ્રિયને કાબુમાં રાખી શકનાર આ બંનેને ખરેખર ધન્ય છે. તેમાંથી એક ગુણોના ભંડારરૂપ છે અને બીજા મહાત્મા ગુણાનુરાગી છે. ખરેખર બંને ધન્ય છે. પ્રશંસાને પાત્ર છે.” શાસ્ત્રોમાં કહ્યું છે, કે “નિર્ગુણી માણસ ગુણવાનને ઓળખી શકતો નથી. ગુણવાન ઘણું ખરું અન્ય ગુણવાન પ્રત્યે દ્વેષ રાખનાર હોય છે. ગુણવાન તથા ગુણની અનુ મદના કરનાર સરલ આત્મા આ સંસારમાં દુર્લભ હોય છે.” પ્રમાદથી મૂઢ બનેલા લોકો આ જગતમાં પગલે પગલે પોતાની સ્તુતિ તથા પારકાની નિંદા કરે છે. પરંતુ પારકાની તુતિ તથા પિતાની નિંદા કરનાર કેઈક જ જવામાં આવે છે. પૂર્વોક્ત તે બંને મહાપુરૂષના ગુણોની અનુમોદના કરતી તે શ્રાવિકા ત્યાં ઊભી હતી. તે અવસરે સાધુનું નામ જેણે વગોવ્યું છે, તેવા એક વેષધારી દેશદષ્ટિ સાધુ ત્યાં ભિક્ષા માટે આવ્યા. તે ગુણવાન ઉપર દ્વેષ રાખનાર, બીજાનાં છિદ્રો જ નિહાળનાર, અદેખાઈની આગથી બળી ગયેલ હૃદયવાળા તથા ફક્ત નામનાજ સાધુ હતા. તેમને આવેલા જોઈને તે શ્રાવિકાએ ઘરમાંથી અન્ન વગેરે આહાર લાવી તેમને વહોરાવ્યું. પછી તેણે પહેલાંની માફક જ સર્વ વાત તેમને જણાવી અને તે પ્રમાણે પૂછ્યું. એટલે તે સાધુએ ધૃષ્ટતાથી જવાબ આપે, “હે ભદ્રા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #165 -------------------------------------------------------------------------- ________________ s8 : કારત્ન મ જૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 મેટાઈ મેળવવા ઇચ્છનાર તે બંનેને હું બરાબર ઓળખી ગયો. તેમાં પહેલો સાધુ પ્રપંચી હોવાથી માયા કપટથી. માણસનાં મન ખુશ કરે છે, અને બીજે પેતાના દોષ કહેવાની કળામાં હોંશિયાર હોવાથી મીઠાં મીઠાં વચને બેલી સુખે પિતાનાં પિટને ખાડે પૂરે છે અને બીજાનાં વખાણ કરી પિતાની લઘુતા બતાવવા પ્રયાસ કરે છે, પરંતુ તે બંને તે દંભના દરિયા જેવા છે; પરંતુ હે. કલ્યાણિ! હું તે દૂરથી જ દંભને છોડી દેનાર, પ્રપંચ રહિત છું; જે મળે તે આહાર ગ્રહણ કરું છું, પરંતુ સરળ સ્વભાવને. હેવાથી વારંવાર દરેક ચીજમાં દોષ દેખાડવારૂપ કપટ ક્રિયામાં કુશળ થઈ કદાગ્રહ કરતો નથી. હે ભદ્રે ! બહાર શેભા દેખાડવા માટે પહેલાં મેં પણ લોકને રંજન કરનારી આ કપટકળોને વારંવાર આશ્રય લીધે છે, કંઈક સારા સારા માણસને છેતરી મારી મોટાઈ બતાવી મેં પેટ ભર્યું છે, પરંતુ હવે તે કળા છેડી દીધી છે અને તેમ હોવાથી જ આ લોકની કપટકળા હું બરાબર સમજી ગયો છું પણ મેં તે તેવી ઠગાઈમાં કાંઈ સાર જે નહિં, તેથી તેને છેડી હાલ સરળતા સ્વીકારી છે.” આમ કહી તે સાધુ. ચાલ્યા ગયા. તેના ગયા પછી પેલી શ્રાવિકા મનમાં વિવેક પૂર્વક આ પ્રમાણે વિચારવા લાગી; " અહે! ઈર્ષ્યાળુ એવા આ સાધુ કેવું ઢંગધડા વિનાનું બેલતા હતા ? ઈર્ષાયુક્ત તેમનું બોલેલું સાંભળવું તે પણ અયોગ્ય હતું. એકલી તેઓની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #166 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 ગુણાનુરાગી અને ગુણષી : 68 નિર્ગુણતા જ દુનિયામાં માતી નહોતી. અહે! વિના કારણ તેમને કેટલી ઈર્ષ્યા હતી! ખરેખર પહેલા મુનિ ગુણના ભંડાર જેવા હતા, બીજા મુનિ ગુણાનુવાદ કરવામાં સે મિઢાવાળા હોય તેવા હતા. તેમ જ પોતાના દોષને પ્રકટ કરવામાં પણ વિવેકી હતા. તેથી તે બંને સારા આશય વાળા તેમજ જગતને પૂજવાને યોગ્ય હતા. આ ત્રીજા સાધુ તે પાપી, દેષથી ભરેલા, ગુણની ઈર્ષ્યા કરનારા તથા મોટું જોવાનું પણ આયોગ્ય છે.” આ દ્રષ્ટાંત કહીને ઘનસાર શેઠ પોતાના પુત્રોને કહે છે; " પુત્રો ! જેવી રીતે તે શ્રાવિકાએ ગુણ વિનાના છતાં પણ ગુણની અનુમોદના કરનાર સાધુની તેમજ ગુણવાળા સાધુની એ રીતે બંનેની પૂજા કરી, પરંતુ ઈર્ષાવાળા વેષધારી સાધુને દૂરથીજ પડતા મૂક્યા તેમ તમે પણ ઈર્ષ્યા છેડી દઈને કલ્પવૃક્ષ સમાન ગુણોની અનુમોદના કરવાની શક્તિ મેળો.” આ પ્રમાણે ઉત્તમ ગુણોની અનુમોદના કરવાની શિક્ષા આપનારી ધનસાર શેઠની સારી શિખામણ સાંભળીને તે ત્રણે ભાઈઓ સિવાય બધા કુટુંબીઓ આનંદિત બન્યા. P.P. Ac. Cunrainasuri M.5. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Jun cun Aaradhak Trust Page #167 -------------------------------------------------------------------------- ________________ 7 : પંકપ્રિય કુંભાર પોતાના પિતા ધનસારની હિતશિક્ષા સાંભળીને તે ધનદત્ત આદિ પુત્રો કહેવા લાગ્યા; - “પિતાજી! અમારાં હદયમાં ધન્યકુમાર પર બિલકુલ ઈર્ષ્યા છે જ નહિ, પરંતુ દેવની પણ કોઈ ખોટી પ્રશંસા કરે છે તે અમે સહન કરી શકવાના નહિ, તે પછી મનુ ધ્યની ખાટી પ્રશંસાનું તો પૂછવું જ શું ? હે પિતાજી ! તમે વારંવાર ધન્યકુમારનાં વખાણ કરે છે, પણ તેણે તે છળપ્રપંચથી લેખ વાંચી લઈને વંચક, માણસની માફક લાખ રૂા.ની કમાણી કરી. આ રીતે મેળવેલ ધન તે કાકતાલીયા જેવું ગણાય, આમ કાંઈ નિરંતર ધન મળી શકે નહિ, અને વ્યવહાર તથા નીતિથી મેળવેલું ધન તો હંમેશા મળ્યા કરે છે. તેથી આવા કવચિત મળે તેવાં ધનને ડાહ્ય માણસે પરીક્ષા કરવામાં પ્રમાણભૂત ગણતા નથી.” આ પ્રમાણે પુત્રોનું યુક્તિપૂર્વકનું બેલવું સાંભળીને ધનસારે ફરી તે ચાર પુત્રોને એસઠ ચોસઠ સુવર્ણના ભાષા આપ્યા. ત્રણ જણ તે ધન લઈ અનુક્રમે બજારમાં ગયા, અને ધન મેળવવાની ઇચ્છાથી પોત-પોતાનું કળા કૌશલ્ય અજમાવી ભાગ્યાનુસાર નફટ કરીને તેઓ ઘેર પાછી આવ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #168 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 0 પંકપ્રિય કુંભાર : 71 - ધનદત્ત આદિ તે ત્રણેયમાંથી ધનદત્ત તથા ધનદેવ તે. તેટલે જ લાભ કરી આવ્યો, પરંતુ ધન્યકુમારને કઈ પહોંચી. શકયું નહિ. પિતાને વારે આવતાં ધન્યકુમાર ચોસઠ સોનાના ભાષા લઈને વ્યાપાર કરવા માટે નીકળ્યો. કપૂર, સોનું, માણેક અને કાપડ વગેરેની બજારોમાં ફરતાં અપશુકન થવાથી તે પાછો ફર્યો. અને સહેજવાર ખાટી થઈને શુકન જોતો આગળ ચાલ્યા. ત્યાર બાદ પશુ ખરીદવાની બજારમાં તેને બહુ સારાં શુકન થયાં, એટલે તે શુકન વધાવી લઈ તે બજારમાં જ ધન્યકુમાર વ્યાપાર માટે ગયે. ત્યાં શાસ્ત્રમાં કહેલા લક્ષણવાળે એક ઘેટે તેણે જોયે; એટલે સારા લક્ષણવાળા તે ઘેટાને પાંચ ભાષા સેનું આપીને તેણે ખરીદી લીધે, પછી તે ત્યાંથી આગળ જતો હતો, તેવામાં નગરના રાજાનો પુત્ર એક લાખ રૂપિયાની હોડ કરતા ત્યાં આવી પહોંચે. બીજા પણ ઘેટાની લડાઈના રસિયા પિતપોતાના ઘેટા લઈને આસપાસ ઊભા હતા. રાજપુત્રની સાથેના માણસે રાજકુમારને કહ્યું, “સ્વામિન! આ સામેથી ધનસાર શ્રેષ્ઠીને પુત્ર ઘેટ ખરીદીને આવે છે, તેનો બાપ ઘણા પિસાવાળે છે, તેથી તેને મીઠા શબ્દોથી રીઝવી તેના ઘેટાની સાથે આપણા ઘેટાને શરત કરીને લડાવીએ અને તેની પાસેથી લાખ સેનૈયા મેળવીએ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #169 -------------------------------------------------------------------------- ________________ ૭ર : કથારની મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 આ પ્રમાણે પરસ્પર વિચાર કરી આગળ જઈ ધન્યકુમારને બોલાવીને રાજકુમારે કહ્યું, “ધન્યકુમાર ! અમારા ઘેટાની સાથે તમારે ઘેટે યુદ્ધ કરવાને શક્તિમાન છે, એમ જો તમને લાગતું હોય તે ચાલે, આપણે લાખ સોનૈયાની હેડ કરી પરસ્પર યુદ્ધ કરાવીએ. જે મારે ઘેટે જીતે તે તમારે મને લા અ સેનયા આપવા. તમારો ઘેટે જીતે તો મારે તમને લાખ સોનિયા દેવા. બેલો છે કબૂલ?” રાજકુમારનું આ પ્રમાણે બાલવું સાંભળી ધન્યકુમારે વિચાર્યું કે, “જે કે મારે ઘેટે બહારથી દુર્બળ લાગે છે, પરંતુ તે સારાં લક્ષણવાળો હોવાથી જરૂર જીતશે, માટે ચાલે, લક્ષમી ચાંદલો કરવા આવી છે, ત્યાં વળી હે ધોવા ક્યાં જવું?” આ પ્રમાણે વિચાર કરીને રાજકુમારના ઘેટા સાથે ધન્યકુમારે પિતાના ઘેટાનું યુદ્ધ કરાવ્યું. તેમાં ભાગ્યશાળી ધન્યકુમારના સર્વ લક્ષણયુક્ત ઘેટાને અંતે જય થયો. તેથી લાખ સેનૈયા તેને મળ્યા. કહ્યું છે કે, “જુગાર યુદ્ધ લડાઈ તથા વાદવિવાદમાં હંમેશા ભાગ્યે જ ફળે છે !' રાજકુમાર વિચારવા લાગ્યો કે, “ધન્યકુમારના દુર્બળ દેખાતા ઘેટાએ મારા ઘેટાને કેવી રીતે જી? માટે સારા દેશમાં ઉત્પન્ન થયેલ તથા સર્વ લક્ષણયુક્ત તે ઘેટે જે હું ખરીદી લઉં તે, બીજા ઘણું ઘેટાઓને જીતી લાખે સોનૈયા હું મેળવી શકું.” આ પ્રમાણે વિચારી તે રાજકુમાર ધન્યકુમારને કહેવા લાગ્યો કે; “તમારે ઘેટો તો અમારે લાયક છે; તમારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #170 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 0 પંકપ્રિય કુંભાર H 73 જેવા મોટા શેઠીઆઓને આ પ્રમાણે પશુ પાળવાં એ કાંઈ ઠીક નહી. વળી ઘેટાની રમત પણ ક્ષત્રિને જ શોભે, તમારા જેવા વ્યાપારીઓને શોભે નહિ; માટે આ મેંઢાનું તમને જે મૂલ્ય બેઠું હોય તે લઈને અથવા અમુક નફે લઈને મને તે વેચાતે આપે.” ધન્યકુમારે રાજકુમારનું કહેવું સાંભળીને વિચાર્યું; આ મેંઢાને ખેલ મારા જેવા સમજુ તેમજ વેપારીના પુત્રને યોગ્ય ન ગણાય તે વાત સાચી છે, માટે મારા કહ્યા પ્રમાણે જે મૂલ્ય આપે તે ભલે તેને જ વેચી દઉં. આમ વિચારી સ્મિતપૂર્વક તેણે કહ્યું, “કુમાર ! આ સર્વ લક્ષણવાળો મેંઢા બહુ શોધ કર્યા પછી મને મળે છે તેમજ મેં તેના ઉપર બહુ ધન ખરચ્યું છે. તે તમને કઈ રીતે આપી દઉં ? પરંતુ સ્વામીનું વાક્ય પાછું ફેરવવું તે પણ યોગ્ય નહિ, માટે હું કહું તે કિંમત આપીને આપ સુખેથી લઈ જાઓ! તમારી પાસેથી વધારે લેવું તે કાંઈ ઠીક નહિ, પણ તમારે જોઈએ છે, તે ફક્ત એક લાખ સેનયા આપીને ખુશીથી લઈ જાઓ.” રાજકુમારે ધન્યકુમારના કહ્યા મુજબ મૂલ્ય આપી તે ઘેટે ખરીદી લીધે. જ્યારે કઈ પણ ચીજ વેચવાની હોય છે, ત્યારે વ્યાપારીઓ પિતાની ઈચ્છા પ્રમાણે તેની વધારે કિંમત કરે છે, અને ગ્રાહક પિતાની અતિશય ઈચ્છાને લીધે ગરજ હેવાથી ગમે તેટલું દ્રવ્ય આપીને પણ લેવા તૈયાર થઈ જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #171 -------------------------------------------------------------------------- ________________ 74 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0" * ધન્યકુમાર પિતાને મળેલ ન લઈને ઘેર ગયે. પહેલા કરતાં બેવડો લાભ થવાથી તેની કાતિ તથા યશ વૃદ્ધિ પામ્યાં. સગાંવહાલાં સંતેષપૂર્વક તેની પાસે જઈ તેના વખાણ કરવા લાગ્યા. “ઊગતા સૂર્યને દુનિયા આખી ક્યાં. નથી નમતી ? પુણ્યવાનને સર્વત્ર માન મળે છે. પણ ધન્યકુમારની સ્તુતિ સાંભળી તેના ત્રણેય વડિલ ભાઈઓનાં મુખ. ઈર્ષ્યાથી કાળાં મેશ જેવાં થઈ ગયાં. ઈર્ષ્યાથી બળતા ધનદત્ત, ધનદેવ તથા ધનચંદ્ર એ ત્ર પિતાના મોટા પુત્રોને પ્રસંગ પામીને ધનસાર ફરી હિતશિક્ષા આપતાં કહેવા લાગ્યા; “હે પુત્રો ! સજજનતાનાં વખાણ કરવાં તે અભ્યદયની નિશાની છે, અને દુર્જનતા, કોઈના પથે ગુણેની ઈર્ષ્યા આદિ તે આપત્તિનું સ્થાન છે, માટે સાચું ટુ સમજનારા માણસેએ સજજનતાને સ્વીકાર કરવા ઘટે છે. મૂઢ માણસો બીજાને અભ્યદય જોઈ ન શકવાથી જ લેકમાં અપકીતિ પામે છે. ચંદ્રને દ્રોહ કરનાર રાહુને શું સમજુ લોકો દૂર નથી કહેતા ? આ દુનિયામાં પૈસે. મળે ન મળે તે તો શુભ કે અશુભ કર્મને આધીન છે. પૈસા મેળવવામાં ઈચ્છા કે પુરૂષાર્થ ફળતાં નથી, પણ ભાગ્યે જ ફળે છે. માટે આવી રીતે દુઃખી થવાની કાંઈ જરૂર નથી.” હે પુત્ર! જેમ ઊંચે ચડેલાં વાદળાંની અદેખાઈ કરવા જતા અષ્ટાપદ નામનું પ્રાણી પોતાના હાડકાં ભાંગે છે, તેમ ઉચ્ચ ભાગ્યશાળી માણસ તરફની ઈષ્યો પિતાને વિનાશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #172 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 0 = પંકપ્રિય કુંભાર H ૭પ કરનારી જ થાય છે. જે માણસ અન્યની સ્તુતિ સાંભળીને અથવા ઉત્કર્ષ જોઈને ઈર્ષા કરવા મંડી જાય છે તે તો. ભાગ્યહીન પંકપ્રિયની માફક દુઃખી થાય છે. પંકપ્રિયની કથા. હું કહું છું તે તમે સાંભળે !" ઈર્ષ્યા– અનિથી બળતા પંકપ્રિય કુંભારની કથા જબુદ્વીપના ભરતક્ષેત્રમાં અયોધ્યા નામની નગરી હતી... તે પોતાનાં નામ પ્રમાણે શત્રુથી જીતી ન શકાય તેની હતી. ત્યાં ઈવાકુ વંશને જિતારિ નામે રાજા રાજ્ય કરતે હતો. તે શહેરમાં પંકપ્રિય નામનો એક ઉદાર, સર્વ માણસમાં શ્રેષ્ઠ અને પિસાવાળો પરંતુ જરા વાંકી પ્રકૃતિને કુંભાર રહેતો હતો. તે ઈર્ષ્યાળુ હોવાથી બીજાના ગુણ સાંભળીને શકતો નહિ. જેમ ખારાશથી સમુદ્રના અને કલંકથી ચંદ્રના ગુણ દૂષિત થાય છે, તેમ આ એક જ દોષથી તેને બધા, ગુણ દૂષિત થતા હતા. (ઢંકાઈ જતા હતા.) જે કોઈના ઉત્કર્ષ અથવા અભ્યદયની વાત ભૂલેચૂકે તેના કાને આવતી તે અસાધ્ય એવી માથાની વેદના તેને થઈ આવતી. સગાંહાલાં અથવા પારકા માણસોના ગુણ ગાતા કોઈ માણસને અટકાવવાની શક્તિ પોતાનામાં ન. હેય ત્યારે તે ઈર્ષાથી પિતાનું જ માથું ફૂટવા મંડી જતે. તેમજ લોકોને પોતાનાં ઘેર થયેલ લગ્નના ઉત્સવ વગેરેમાં કાંઈ વધારે ન કર્યું હોય, છતાં પોતાનું સારું લાવવા બમણું તમણું વધારીને બોલવાની ટેવ પડી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #173 -------------------------------------------------------------------------- ________________ 176 કથાપન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 શાસ્ત્રને અભ્યાસ ન કરેલ સંસારી માણસની આ તો “પરંપરાથી ઊતરી આવેલી ખેડ છે, કે, તેઓ પોતાની વાતે વધારી વધારીને જ કહે છે.” કેપથી માથું ફૂટતા તે કુંભારના કપાળમાં જખમની એક મોટી લાઈન પડી ગઈ હતી. તે ઈર્ષારૂપી વિષવલીની કેમ જાણે પાંદડીઓ હોય તેવી લાગતી હતી ! આ પ્રમાણે ભાગ્યહીન માણસનો કેપ પોતાને જ ઘાતક બને છે. તેનું કલ્યાણ ઈચ્છનારા તેના પુત્રોએ વારંવાર યુક્તિપૂર્વક સમજાવ્યા છતાં તે પંકપ્રિય પિતાની ખોડ છેડતે નહિ. “જેઓ નિરર્થક કદાગ્રહ ધારણ કરનારા હોય છે તેઓ અનેક અનર્થો આવે તો પણ તે કદાગ્રહને અજ્ઞાનતાથી - કદી ત્યજતા નથી.” આ પ્રમાણે પંકપ્રિયનો દેષ અને સ્વભાવ અસાધ્ય જોઈને તેના પુત્રોએ તેને કહ્યું: “તમારે હવે તે માણસ રહિત જંગલમાં રહેવું તે વાત જ અમને ઠીક લાગે છે, કારણ કે ત્યાં જરા પણ ઈર્ષ્યા જાગૃત થવાને -સંભવ નથી. માટે જે તમારી ઈચ્છા હોય તો નિર્જન અરણ્યમાં એક ઝૂંપડી બનાવીને તમને ત્યાં રાખીએ.” - પુત્રનું કહેવું પંકપ્રિયે હર્ષ સહિત વધાવી લીધું “પિતાના હિત માટે કહેવાયેલું પોતાને ગમતું વચન કોણ સ્વીકારતું નથી ?" પછી પુત્રએ નિર્જન અરયામાં એક સરોવરના કિનારે ફર પ્રાણીઓને ઉપદ્રવ ન થાય તેવાં સ્થાને એક ઝુંપડું બાંધી આપી તેને ત્યાં રા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #174 -------------------------------------------------------------------------- ________________ ત્યાર બાદ પંકપ્રિય વનમાં રહીને કઈ પણ જાતના ઉપદ્રવ સિવાય પિતાના હાથે રસોઈ કરીને જમતા ને શાંતિ. પૂવક તથા સુખસમાધિમાં દિવસે પસાર કરવા લાગ્યા. ત્યાં તેની ઈર્ષાની જવાળાને ચેતાવાનો સંભવ ન હોવાથી તે આનંદથી રહી શકતે હતો. એકદા જિતારિ રાજા શિકારને શેખીન હોવાથી નગરમાંથી મેટા રસાલા સહિત ગીચ વનમાં શિકાર કરવા માટે નીકળી પડ્યો. વનમાં એક હરણ-હરણનું જોડું દેખી. તેને મારવા માટે તેણે ઘડો દેડાવ્યા. દેડતા ઘડાને જોઈને તે ચેતી ગયું. એટલે તેણે ઉતાવળે નાસવા માંડયું. રાજાએ તેની પાછળ દેડતાં ઘણે રસ્તો કાપી. નાખ્યો. પેલું જોડલું તે કઈ પહાડની ખીણમાં થઈને અદશ્ય થઈ ગયું, નિષ્ફળ થયેલા રાજા જંગલમાં રખડતાં, રખડતાં સૂર્યના તાપથી તરસ્યો થતાં શ્રમથી ભૂખે થયેલ હોવાથી ક્ષુધાતૃષાથી પીડાતે અચાનક સરોવરના કિનારે પેલા ઝુંપડા પાસે આવી પહોંચ્યા. પંકપ્રિયે પિતાના રાજાને ઓળખી પિતાની ઝુંપડીમાંથી બહાર નીકળી પુછપથી સુવાસિત, સ્વાદિષ્ટ, ચોખું અને. ઠંડું પાણી લાવીને રાજાને પાયું. રાજા ઠંડું પાણી પીને સ્વસ્થ થયો. પછી પંકપ્રિયે જાણે તૈયાર જ હોય તેમ. ઝડપથી રઈ બનાવી નાખી અને રાજાને જમાડયો. રાજા: તરતની બનાવેલી રસોઈ જમી તા થઈ ગયો. આમ અચાનક જંગલમાં ખાન-પાન મળવાથી પંકપ્રિય ઉપર તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #175 -------------------------------------------------------------------------- ________________ *-* 0 ળ ન ગૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 શજાને અતિશય મમતા બંધાઈ ગઈ. ગમે તેવું ભેજન પણ અણધાર્યા સમયે તયાર કરીને જમાડનારની સેવા અમૂલ્ય થઈ પડે તેમાં શું આશ્ચર્ય ?" જમ્યા પછી પ્રેમપૂર્વક રાજા પંકપ્રિયને પૂછવા લાગે; . “પંકપ્રિય! સાચું કહેજે, તું એકલે આવા નિર્જન અરણ્યમાં શા માટે રહે છે? આ ગૃહસ્થ જે વેશ અને જંગલમાં નિવાસ એ બે વાત બને શી રીતે ? માટે અહિં રહેવાનું કારણ શું છે? તે કહે.” પંકપ્રિયે કહ્યું, “હે સ્વામી! પ્રાણીઓ પિતાના દેષથી જ કષ્ટમાં પડે છે, તેમાં સંશય જેવું નથી. માણસે પોતાને - યશ ગવરાવવાની ઈચ્છાએ ઘણી વાર અસંબદ્ધ બાલે છે, તેમજ ખોટા ફડાકા ભારી રેફ દેખાડે છે. તે સાંભળી શહેરમાં મને દુઃખી કરનારી ઈર્ષ્યા અટકાવવાને હું સમર્થ ન હોવાથી મારું માથું કૂટીફૂટીને હું દુઃખી થતો હતો. તે જોઈને મારા પુત્રોએ કહ્યું કે, “બીજાના અભ્યદયની વાત સાંભળી શકતા ન હો તે મનુષ્યથી ભરપૂર શહેરમાં રહેવું તમને ઠીક નહિ પડે માટે તમે જંગલમાં જઈને જ રહે. માણસે ન હોવાથી ત્યાં ઈર્ષ્યા થવાનો સંભવ નહિ રહે.” પુત્રોનું વચન ઠીક લાગવાથી મેં માન્ય કર્યું. એટલે તેઓએ ઝુંપડી બનાવી આપી, ખાવા પીવાની સામગ્રી વસાવીને મને અહિં રાખે છે. ત્યાર બાદ હું અહિં આનંદથી રહી લો અટકાવી ન ને મારા ' માથું ફાટી શકું છું.” P.P. Ac. Gunratnasuri M.S. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Jun Gun Aaradhak Trust Page #176 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 0 5 કામ ગુના• 8 - પંકપ્રિયના આવા શબ્દો સાંભળીને રાજાને તેના ઉપર ‘દયા આવી, એટલે તેને મનમાં ગ્લાનિ થઈ આવી. કારણ કે, “ડાહ્યા માણસો અન્યનાં દુઃખો સાંભળીને મનમાં દુ:ખી થાય છે.” પંકપ્રિયનાં દુખે દુઃખી થયેલો કૃતજ્ઞ રાજા મનમાં તેને ઉપકાર સંભારતો ચિંતવવા લાગ્યો; “મારાથી બનશે તો હું આનો ઉદ્ધાર જરૂર કરીશ. અરે ! જેણે માથેથી તણખલું ઉતાર્યું હોય તેને બદલે અતિ ઉપકાર કરવાથી પણ વાળ દુષ્કર છે, તો પછી આવા ઉપકાર કરનારને તે કેમ જ વાળી શકાય?” શાસ્ત્રમાં અનેક જાતનાં દાને કહ્યાં છે. પરંતુ ખરે -વખતે અનદાન આપનારની સાથે સરખાવતાં તે બધાં દાન તેના કરોડમાં ભાગની તુલનામાં પણ આવતાં નથી.” કહ્યું છે કે, “સારી ભાવના, (સારા વિચારે) ઇન્દ્રિયનું બળ, ધર્મ કરવાની શક્તિ એ બધું ભૂખથી દુઃખી થયેલા માણસ પાસેથી નાસી જાય છે.” માટે “આના ઉપકારનો બદલે વાળવાને અનર્ગળ પિસ આપી હું મારી કૃતજ્ઞતા બતાવું. ગમે તેમ કરીને પણ આ ઋણ તે જરૂર મારે પતાવી દેવું -જરૂરી છે. આમ વિચાર કરીને રાજાએ તેને કહ્યું, ભાઈ! તું મારી સાથે શહેરમાં આવ, હું આપું તે મહેલમાં રહી મારા આપેલ સુખભેગ ભેગવ. ત્યાં મારી પાસે રહેતાં કેઈ પણ માણસ તારી પાસે કોઈના ઉત્કર્ષની વાત કરશે, તો હું તેને ચોરના જેટલી શિક્ષા કરીશ.” આમ વાતે કરે છે તેટલામાં સામન્ત, પ્રધાન વગેરે ચતુરંગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #177 -------------------------------------------------------------------------- ________________ 8* * કવારત્ન મ જૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 સેના ત્યાં આવી પહોંચી. રાજાને જોઈને સર્વના હદયમાં. આનંદ થયે. રાજા પંકપ્રિયને પિતાના ઘોડા ઉપર બેસાડી. ચતુરંગ સેના સહિત શહેર તરફ ચાલ્યો. આગળ જતાં રાજા શહેરની બહારના ઉદ્યાનમાં એક અતિ સુંદર કન્યાને બારના ઝાડ ઉપરથી બોર વીણતા જોઈને તેને પૂછવા લાગ્યું; “હે છેકરી! તું કેમની પુત્રી. છે ? તારું નામ શું? તું કઈ જ્ઞાતિની કન્યા છે ?" તેણે જવાબ દીધો: “સ્વામી ! હું અહિં રહેતા એક ખેડૂતની છોકરી છું.” અમૃત જેવાં મીઠાં તે સુંદરીનાં વચનને સાંભળી, તેના રૂપ ઉપર મહી પડેલ રાજા મનમાં તેનું જ સ્મરણ કરતો પિતાના મહેલમાં ગયો. પછી મંત્રી. દ્વારા તે વાત તેના પિતાને જણાવી તેનાં કુળને પોતાના કુળને યોગ્ય બનાવી પિતે તે કન્યા સાથે પર અને તેને પટ્ટરાણુપદે સ્થાપી. “પોતાની પ્રિય વસ્તુ માટે મનુષ્ય શું નથી કરતાં?” આ બાજુ પંકપ્રિય કુંભાર રાજાએ આપેલ સુખ તથા વૈભવને નિઃશંકપણે ભેગવવા લાગ્યો. ખરેખર “લક્ષ્મીનું ફળ દાન અથવા ભેગ છે.” અને રાજાએ ગામમાં દાંડી. ફેરવાવી દીધી કે “જે કોઈ પણ માણસ પંકપ્રિય કુંભાર પાસે અસંબદ્ધ વાત, કેઈ પણ જાતના ઉત્કર્ષ કે વખાણ તેમજ આપ બડાઈ કરશે, તો તેને ચારના જેવી સજા * કરવામાં આવશે. માટે જે બેલવું હોય તેને પહેલાં બહુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #178 -------------------------------------------------------------------------- ________________ વિચાર કર્યા પછી જ બોલવું.” આ રીતનો પ્રબંધ નગરમાં થવાથી પંકપ્રિય ત્યાં સુખે રહેવા લાગ્યો. અને નિશ્ચિંતપણે રાજકુલમાં રહેતાં તેને એક વર્ષ પસાર થઈ ગયું. એકદા ઉનાળાના દિવસોમાં એક સાંજે રાજા પોતાની પટ્ટરાણી તથા પંકપ્રિય સાથે ફરવા માટે શહેરની બહાર નીકળે. જુદી જુદી જાતનાં ઝાડોનું નિરીક્ષણ કરતાં એક સ્થળે બેરનું ઝાડ જોઈને રાજાએ રાણીને પૂછયું, “દેવી આ ઝાડનું નામ શું છે તે કહે!” સુખમાં ડૂબી ગયેલ રાણી પિતાની આગલી અવસ્થા બિલકુલ ભૂલી ગઈ હતી. રાજલીલામાં મસ્ત થયેલ તેણે કહ્યું. “આ ઝાડનું નામ મને યાદ નથી, આપ કહે તેનું શું નામ હશે?” રાણીનું આ મુજબનું કહેવું સાંભળી પંકપ્રિય ઈર્ષોથી પિતાની મુઠ્ઠી વાળીને પિતાનું માથું કૂટવા માંડયો, રાજા તેની આવી સ્થિતિ જોઈને નેકરને પૂછવા લાગ્યો; “અરે! પોતાનું મોત હાથે કરીને માગી લેનારા કે માણસે મારી આજ્ઞાને ભંગ કરીને પંકપ્રિયને તેની ઈર્ષ્યાને પિષણ મળે તેવું વચન સંભળાવ્યું?” - “સ્વામી! આપની આજ્ઞાનો ભંગ હજુ સુધી તે કેઈએ કર્યો નથી.” એમ સેવકેએ જવાબ આપ્યો. - રાજાએ બોલાવીને પંકબિયને માથું કૂટવાનું કારણ પૂછતાં તેણે કહ્યું; “જે છોકરી કાલે બેર વિણતી હતી, તે આજે આ બેરના ઝાડને પણ ઓળખતી નથી. હું આવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #179 -------------------------------------------------------------------------- ________________ * * •ાન નવા : ભાગ-૧ 0 0 0 0 0 0 સાંભળી ન શકાય તેવી વાત સાંભળવા કરતાં પાછા જંગલમાં જઈને જ રહીશ.” આ ઉત્તર સાંભળી રાજાએ વિચાયું; “જે મેં આપેલા ઐશ્વર્યમાં દિન-રાત સુખ ભગવતી મારી પટ્ટરાણ પિતાની આગલી સ્થિતિ ભૂલી જઈને સુખમાં મગ્ન થઈ ન જાય તો પછી મારી પ્રસનતાનું વાસ્તવિક ફળ જ શું? મેઘ વર્ષમાં પૃથ્વી જે અંકુરાવાળી ન થાય તે પછી મેઘની મહત્તા શું? માટે આ બાબતમાં આનંદમાં નિમગ્ન થઈ ગયેલ દેવી જરા પણ દંડને ચગ્ય નથી. આ પંકપ્રિયને સ્વભાવ અસાધ્ય છે, માટે તેને જવું હોય તો વનમાં જવા દેવો એજ ઠીક લાગે છે. તેનાં વચન માત્રથી જ કાંઈ રાણી અપરાધી ગણાઈને તિરસ્કારને યેગ્ય ન બની શકે.” આથી રાજાએ પંકપ્રિયને જવા દીધો, એટલે તે ફરીને વનમાં સરોવરના કિનારે ઝુંપડી કરીને લાંબા વખત સુધી ત્યાં જ રહ્યો. . . . " * કેટલોક સમય એ રીતે વ્યતીત થતા એક દિવસ રાત્રિના વાઘની ભયંકર ગર્જનાઓ સંભળાવા લાગી. એટલે ભયથી ધ્રુજતે, અંગને સંકોચતો અને અન્ય સ્થળે જવાને અશક્ત પંકપ્રિય નરકમાં ઉત્પન્ન થવાની જગ્યા જેવી ઉકરડાને નાખવાની જમીનમાં કરી રાખેલ એક પત્થરની કુંભમાં જ કદી દાખલ થઈ ગયે. મરણની બીકે જેમ તેમ પિતાના અંગો સંકેચી દઈને, જરા પણ સળવળ્યા વગર તેમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #180 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 0 પંકપ્રિય કુંભાર H 83 આખી રાત કાઢી, સવારના લાંબા પહેળા થઈ ન શકવાથી અકડાઈ ગયેલા પિતાનાં અંગે વાળવાને અશક્ત થઈ જવાથી તે પંકપ્રિય કુંભીમાંથી બહાર જ નીકળી શક્યો નહિ. અંગોપાંગ વાળવાના તથા છૂટા કરવાના પ્રયત્નમાં ભારે જૂખ સહન કરતે તે બે બાજુમાં બે બે ગાથા લખીને ત્યાં જ મરણ પામ્યો. “પંકપ્રિય પાછા જંગલમાં જઈને રહ્યો છે,” તે વાત સાંભળીને તેના પુત્રો ત્યાં જઈ તેની શોધ કરવા લાગ્યા. શોધ કરતાં તેઓએ તેનું શબ પત્થરની કુંભમાં જોયું અને તેની લખેલી બે ગાથા વાંચી. તે ગાથાઓનો એ ભાવ હતું કે, “વાઘના ભયથી કુંભમાં રહેલ ભૂપે બહાર નીકળવાને અસમર્થ તથા આધ્યાનથી દુઃખી થતો હું મરણ પામે છું. (1) આ ભવમાં બીજે ભવ પણ બગાડી નાખનાર તથા જેનું પરિ ણામ દુઃખમાં જ આવે છે, તેવા ઈર્ષારૂપી પાપથી હે પુત્રો, તમે દૂર રહેજે. (2)" આ રીતે પોતાના પુત્રોને ઉદ્દેશીને હિતને ઉપદેશ કરનારી, અને પિતાની કરૂણ દશાનું ભાન કરાવનારી તે બે ગાથાઓ વાંચી, હદયમાં ધારણ કરીને પંકપ્રિયના પુત્રો સરળતાપૂર્વક શુભ માર્ગમાં તત્પર થયા. - ધન્યકુમારના વડિલ ભાઈઓને આ દષ્ટાંત કહીને ધનસાર ફરીને શિખામણ આપવા લાગ્યા; “જુઓ, ઈષ્પદોષથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #181 -------------------------------------------------------------------------- ________________ 84 : કથારની મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 પંકપ્રિય કુંભાર આ ભવ તથા પરભવમાં દોષરૂપી ઝાડન ફળ જેવા હજારે દુઃખને કે ભાગ થઈ પડ્યો?” માટે સકારણ અથવા નિષ્કારણ કરેલી ઈર્ષ્યા સુખી કરે જ નહિ. તે ધ્યાનમાં રાખજે. વધારે શુ કહું? શરૂઆતથી ઈષ્યોની આવેશ જ હૃદયને બાળે છે, અને ત્યાર પછી તેની ફેકટ ચિંતામાં આપણા શરીરની અંદર રહેલ રસધાતુઓ પણ બળે છે. કૌંચા ઝાડનું આલિંગન કેઈને સુખકર્તા થાય ખરું કે? તેથી તે અસહ્ય ખરજ જ ઉત્પન્ન થાય.’ | માટે હજુ હદયના વાત્સલ્યભાવે તમને કહું છું કે જે પાપના ઉદયથી ઉત્પન્ન થયેલ દુઃખે દૂર કરવાની. તમારી ઈચ્છા હોય તે ઈર્ષ્યાને સર્વથા ત્યજી કેાઈના પણ સદગુણોને જેવાને જ પ્રયાસ કરે,” આમ બહુ પ્રકાર શિખામણ આપવાથી ધન્યકુમારના તે વડિલ બંધુઓ ઉપરના દેખાવથી જ કેવળ સરળતા પ્રદર્શિત કરવા લાગ્યા. 0 પુણ્યથી મેળવેલો સામગ્રી ચાલી જવાની છે અથવા મારે એને મૂકીને ચાલી જવાનું છે એ હંમેશાં યાદ રાખવું– 0 મહાત્મા–મહાન આત્મા તે છે કે જે આવી પડેલાં દુઃખોને આનંદ પૂર્વક ભગવે તેમજ આવી પડેલાં સંસારનાં સુખને દુઃખ માનીને ભેગવે– 0 શ્રી જિનેશ્વર દેવના ધર્મને પામેલે દાતાર પિતાના આશ્રિતાને આશ્રય દાતા હોય અને દીન –અનાથને તે બેલી હાય - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #182 -------------------------------------------------------------------------- ________________ 8: મહામૂલ્ય પલંગ યુક્તિપૂર્વક તથા હિત વચનોથી તે ધનદત્ત આદિને બાધ આપવા છતાં અદેખાઈની આગથી સળગી જતા હદયવાળા તે ત્રણેય ધન્યકુમારના વડિલ બંધુઓ જેમ મેઘની ધારાથી પર્વત ઊલટા કઠણ થાય છે, તેમ વિશેષપણે જડ થવા લાગ્યા. એક દિવસ તેઓ પિતાના પિતા ધનસારને કહેવા લાગ્યા, “પિતાજી! તમે એકદમ અમને શિખામણ આપવા મંડી જાઓ છો, પરંતુ આપ જરા વિચાર તો કરો કે, ધન્યકુમારે હોડ બકીને બે લાખ મેળવ્યા, તેથી કાંઈ તેમાં ધન્યકુમારની વ્યાપારિક કુશળતા જણાય નહિં. તેનું નામ તા જુગાર કહેવાય. અમે જુગારમાં પ્રવીણતા પ્રાપ્ત કરનાર ધન્યકુમારની પ્રશંસા કઈ રીતે સહન કરી શકીએ ? વ્યાપારની કુશળતા બતાવી ધન મેળવ્યું હોત તો અમે પણ તેની પ્રશંસા જરૂર કરત. જુગારથી લાભ તો કવચિત્ જ થાય છે. પરંતુ ધનની હાનિ તો નિરંતર થાય છે. વળી આ વ્યવસાય કુલીન માણસોને છાજે પણ નહિ. ભીલના તીરની માફક કેઈક વાર નિશાન બરાબર લાગી જાય તેમાં શું વળ્યું? સાચી પરીક્ષા તે વ્યાપારથી થાય, આવી પ્રપંચાદિ ક્રિયાથી ન થાય.” - ધનદત્ત આદિના વક્રોક્તિ ગર્ભિત આવાં વચને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #183 -------------------------------------------------------------------------- ________________ - 5 કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 ધનચંદ્ર ત્રણેય વ્યાપારમાં જ ગાઢ લાભાં લઈને સાંભળીને સહુને પોતપોતાનું ભાગ્ય અજમાવવાને ધનસાર ફરીથી સો સે સેનાના માષા આપીને તે બધાયને મોકલ્યા.. તેમાંથી ધનદત્ત, ધનદેવ તથા ધનચંદ્ર ત્રણેય વડિલ ભાઈએ. તો પૂર્વભવના ગાઢ લાભાંતરાય કર્મના ઉદયથી સે માષાના. વ્યાપારમાં મૂળ ધન પણ ગુમાવીને પાછા આવ્યા. બીજે દિવસે ધન્યકુમાર વ્યાપાર કરવાને ની કન્યાસેના બજાર તથા બીજા બજારોમાં જતાં ઈષ્ટ વસ્તુન. સિદ્ધિ કરે તેવા સારા શુકને તેને થયા નહિ. તેથી તે આગળ ચાલ્યો. બજાર પસાર કરતાં છેવટે લાકડા બજારમાં દાખલ થતા તેને બહુ સારા શુકન થયા. તે શુકન વધાવી. લઈને ધન્યકુમાર તે બજારમાં વ્યાપાર માટે ગયે. વાત એમ બનેલી કે તે શહેરમાં ધનપ્રિય નામને શેઠ રહેતો હતો. તે માણસ એટલો કંજૂસ હતો કે દાનના નામથી પણ તે ત્રાસ પામતો, એટલું જ નહિ, પણ બીજો દાનેશ્વરી માણસની પ્રશંસા સાંભળતાં પણ તેને તાવ ચડી. આવતે. તેની પાસે વિપુલ ધન હોવા છતાં તે લેભીને સરદાર જરીપુરાણું હજાર ઠેકાણે ચીરાઈ ગયેલું તથા નેકર માણસની માફક બીજાનું ઉતરેલું વસ્ત્ર પહેરતો. ન તે તે કઈ દિવસ પેટ ભરીને જમતો કે ન તો વધારે પાણી વપરાઈ જવાની બીકે પૂરા પાણીથી સ્નાન કરતો. ચણા, મમરા, વાલ, ચેળા વગેરે માલ વિનાની તથા સેંઘી વસ્તુ તેને બહાર કરતાં છે. તે શકે છે પણ તેની પ્રજા અને કઈ ગમે તે જમતા કે ન જતા. ન તો તે મમરા જવાની બીકે તે ખાર ચાળા વગેરે મા સ્નાન કરતો. ચણા અનગળ લક્ષમીવાળ છતાં તેલથી મિશ્રિત ભેજન e Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #184 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 0 . મહામૂલ્ય પલંગ : 87 ખાનાર તે ઘરના માણસોના કેળિઆ પણ ધ્યાન પૂર્વક ગણતે. પાનને ઠેકાણે બાવળની છાલ ચાવતે, ગૃહસ્થ છતાં તપસ્વીની માફક કંદ, ફળ તથા મૂળને આહાર કરતો. પૈસા વાપરવા પડવાના ભયે દેહરે કે ઉપાશ્રયે પણ જતા નહિ. ભૂલેચૂકે પણ ગાયન, નાચ અથવા સંગીત તરફ આસક્તિ રાખતો નહિ. ઘાસ તથા લાકડા ખરીદવામાં પૈસા ખરચવા ન પડે તેટલા માટે તે લેભી રાત્રિના લગોટી મારીને જંગલમાં રખડી ઘાસ, લાકડાં ભેગાં કરતે. શિક્ષા આપવાના સમયે ભિખારીને જોતાં જ ઘરનાં બારણાને આગળિયે ચડાવી દેતે. કદાચ બારણું ઉઘાડું રહી જવાથી ભૂલેચૂકે કઈ ભિક્ષુક આવી ચડતે તે તેને દાનને ઠેકાણે ગાળ દઈ, ગળેથી પકડીને કાઢી મૂકતે. ખરેખર! આ તે આશ્ચર્ય જેવી જ વાત છે કે તે કૃપણ શિરોમણિ ઘેર આવનારને પાંચ વસ્તુ (માર, ગાળ, ધમકી, હાથથી માગનારનું ગળું પકડવું, ને પાટુ) આપતે હતો. છતાં પણ લોકે તેને લોભી તથા મહાકૃપણ ગણતા. પરંતુ પુણ્ય સિવાય યશ કાંઈ મળે ખરો? કદાચ. સગાંવહાલાંની શરમે એકાદ કેડી પણ વાપરવી પડતી. . તે તેને ઉગ્ર જવર ચડી આવતે વધારે તે શું ? પણ તેના દેખતાં બીજે કઈ દાન દે તે પણ તેના મસ્તકમાં ભારે પીડા થઈ આવતી. પિતાનું ઘર તે દૂર રહ્યું પણ બીજા કોઈના ઘેર પણ લગ્ન પ્રસંગે જે તે મિષ્ટાન્ન ખાતે તે રોગી માણસની માફક તે ગુણથી ઉણ પણ ધનથી પૂરા શેડના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #185 -------------------------------------------------------------------------- ________________ 88 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 પેટમાં દુઃખવા આવતું. ફલની માળા તથા ચંદનાદિ કાષ્ટના ઉપભેગને તે રોગની માફક પિતાથી દૂર જ રાખતા. આ દોષથી સગાંવહાલાં તથા કુટુંબનાં માણસોએ ચંડાળના કૂવાની માફક તેની સાથેને સંગ તથા વાત કરવાનું જ છેડી દીધું હતું. એક દિવસ તે ધનપ્રિયે વિચાર કર્યો, “મારા છોકરાઓ હવે જુવાન થયા છે; તેથી લાગ મળતાં તે ધન લઈ લેશે.' આમ વિચારી પિતાના ધનમાંથી તેણે મહામૂલ્ય ૨ને ખરીદ કર્યા. પછી એક મોટે પલંગ બનાવી તેના ચાર પાયા અને ઈસ તથા ઉપળાં કરાવી તેમાં દરેક સ્થાને છૂપી રીતે તેણે તે અમૂલ્ય રત્ન ભર્યા. પછી તેની ઉપર લાકડાની ડગળીઓ મારી દઈ, લેપ કરી ને જોઈ ન શકાય તેમ બધું સજ્જડ કરી દીધું. કેઈને છૂપાયેલાં રત્નોની ખબર ન પડે તે પલંગ તેણે તૈયાર કર્યો. તેની ઉપર તે આખો દિવસ જાણે આસક્ત હેય, તેમ પડ્યો અને પાથર્યો રહે. અને તેણે કોઈને ઘેર જવાનું બંધ કરી દીધું. પોતાનું ભજન પણ તે ઘેર ખાટલા પર જ કરતો. મહાભી ધનપ્રિય પિલા ખાટલાને એક ઘડી પણ રેઢા મૂકતે નહિ. રાત-દિવસ તેના ઉપર બેસીને તે તેની ચેકી જ કર્યા કરતા. - લોભી માણસ આસક્તિને લીધે ધનને પિતાના પ્રાણથી પણ વધારે ગણે છે; પણ તે અજ્ઞાન આત્મા સમજતો નથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #186 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 0 મહામૂલ્ય પલંગ : 89 કે “સારી રીતે સાચવતાં પણ લક્ષ્મી કેઈની સાથે ગઈ નથી, તેમ જવાની પણ નથી. મૃત્યુ પછી કઈ વસ્તુ કોઈની સાથે ગઈ છે ખરી?” અભક્ષ્યાદિ ચીજો ખાઈને શરીરને પુષ્ટ કરવાની ઈચ્છાવાળા મનુષ્યોને જોઈને મૃત્યુ હસતાં હસતાં કહે છે કે; “આ -સંસારી આત્માઓની મૂર્ખતા તો જૂઓ, પોતાનાં શરીર માટે આ મૂખ પછાડા મારે છે પણ નથી જાણતા કે મૃત્યુ પાસે આવતાં શરીરને પિગ્યું હોય કે ન પોપ્યું હોય તે સર્વ -સરખું જ છે.” અનેક પાપ કરીને મેળવેલ ધન પૃથ્વીમાં દાટવા જનાર માણસને જોઈને પૃથ્વી હસે છે કે, આ બિચાર કેટલો ગમાર છે? મનમાં સમજે છે કે પ્રસંગ આવતાં આ ધન મારે ભેગવવા કામ લાગશે, પરંતુ મૂર્ખ નથી સમજતો કે લક્ષમી તેં જેને ભોગાંતરાય તૂ હોય, ભોગવવાનું પુણ્ય જેણે ઉપાર્જન કર્યું હોય તે પુણ્યશાળી આત્મા જ ‘ભોગવી શકે છે. ભાવિના ગર્ભમાં પેસી કઈ જાણી શકયું છે ખરું કે લક્ષ્મી કેની થશે? કમની ગતિ વિચિત્ર છે.” તે રીતે કુલટા સ્ત્રી જારથી થયેલા પુત્રને રમાડતા પતિને જોઈને મનમાં હસે છે કે, “આ મૂખ પતિ મનમાં ખુશી થાય છે કે હું મારા પિતાના પુત્રને રમાડું છું, પરંતુ તેને ખબર નથી કે આ કેનો પુત્ર છે? પિતે પામર અને અજ્ઞાન છે, એટલે પિતાને આ પુત્ર હેય તેમ માની ગવથી તે નિરર્થક ફુલાય છે.” એટલે સમજવું જોઈએ કે, “પાપાનુબંધી પુણ્યવાળા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #187 -------------------------------------------------------------------------- ________________ 90 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 3 0 0 0 0 0 0 પીડાતા એક વખત લેભાન પ્રિય અને ! ધન કયા ના ફળ મળશે અને વાવશે તો માણસ પોતે ઉપજેલ ભેગાંતરાય કમ ઉદયમાં આવતા પોતાની મેળવેલ વસ્તુ પણ ભેગવી શકતા નથી. દ્રાક્ષ ખાવાના અવસરે કાગડાની ચાંચ ઉલટી પાકે છે.” . શરીરથી વૃદ્ધ થયેલો તે ધનપ્રિય અનુક્રમે અંતિમ અવસ્થાએ પહોંચવા છતાં લેભીના સરદારે લેભ છેડયો. નહિ. તેને એક વખત ઉગ્ર રોગ થઈ આ . જવરથી પીડાતાં છતાં પૈસા ખરચવા પડશે, તે ચિંતાથી કોઈ પણ પ્રકારનું ઔષધ તે કરતે નહિ. શરીરે પીડાતાં તે લોભીને મૃત્યુ સમયે પુત્રોએ પૂછયું, પિતાજી ! ધન કયાં છે? જે કોઈ ધર્મસ્થાનમાં વાવશે તો બીજા ભવમાં તેનું કાંઈક તા. ફળ મળશે અને સુકૃતનું ભાથું બંધાશે ? આવા સમયે પણ તે મહાભી ધનપ્રિય પિતાના પુત્રોને કહેવા લાગ્યું કે, “પુત્રો ! શુભ કાર્યોમાં મેં પહેલાં હજાર રૂપિયા વાપર્યા છે, તેથી મને મારા માટે હવે પક્ષવા સારું કશું જ દાન દેવાની જરૂર નથી. ફક્ત હમણાં હું એક જ ભાતું તમારી પાસે માગું છું, અને તે તમારે મને આપવું જોઈશે.” પુત્રોએ તે પ્રમાણે કબૂલ કરતાં તેણે કહ્યું, આ પલંગ મને એટલે પ્રિય છે કે મારો અગ્નિ સંસ્કાર તેની સાથે જ તમારે કરવે; આટલું બસ ! મારે આ સિવાય. અન્ય કશું જોઈતું નથી. આમ કરશો તે જ મારો આતમાં સદગતિમાં જશે.” આ પ્રમાણે બોલતાં જાણે પિતાની પ્રિયા ડાય તેમ તે પલંગને દઢ આલિંગન કરીને જ ધનપ્રિયે લલા શ્વાસ પૂરા કરવા માંડ્યાં. એક જ દાન દે તેથી મને કાચમાં મન કગતિમાં નથી. આટલુ બસ ASRocatnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #188 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 0 મહામૂલ્ય પલંગ : 91. એટલે અંતિમ ઘડિયે ભોંય પથારી નાખવાની ઈચ્છાવાળા તેના પુત્રોએ તેને ઉપાડવા માંડયો. જેમ આત્મા પિતાના કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા સંસ્કારો છોઢી શકતે નથી, તેમ તે શેઠ તે ખાટલાથી છૂટો થઈ શક્યો નહિ; એટલે તેની સ્ત્રીએ પુત્રોને કહ્યું, “તમને જે તમારા પિતા પ્રત્યે પ્રેમ હોય તો તેમને મન પોતાના પ્રાણથી પણ પ્રિય આ પલંગથી હમણું તેમને છૂટા ન પાડશો.” માતાનાં વચનથી પુત્રોએ તેને ભોંય પથારીએ લીધો નહિ, જેથી પલંગમાં જ તે મરણ પામ્ય, પિતાની આજ્ઞા પાળવાને આતુર તે પુત્ર તેના શબને પલંગ સાથે જ સ્મશાનમાં લઈ ગયા અને ચિતામાં તેને તે પલંગ સાથે મૂક્યો. અગ્નિ સંસ્કાર કરવાની તૈયારીમાં હતા, તેવામાં સ્મશાનના રખેવાળ ચંડાલે આવી તે પલંગ માગે. છોકરાઓએ આપવાની ના પાડવાથી ચંડાલ સાથે મોટે કજીઓ થઈ પડશે. તે ચંડાળ અગ્નિ સંસ્કાર કરવા દેવાની ના પાડવા લાગ્યો. આમ પરસ્પર કછો થતે જોઈને સગાવ્હાલાંઓ ધનપ્રિયના પુત્રને કહેવા લાગ્યા, “ઢેડ સાથે કલહ કરવામાં આપણે કદિ ફાવીએ નહિ. વળી સ્મશાનમાં મૃત દેહને પહેરાવેલ તથા વીંટેલ કપડાઓ ચંડાળ જ લઈ જાય છે. માટે હવે પલંગ પણ તેને દઈ દયે. સમશાન સુધી પલંગ સાથે લાવીને તમે પિતાનું વચન પણ પાળ્યું. હવે તે લોકો. ભલે લઈ જાય.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #189 -------------------------------------------------------------------------- ________________ 292 H કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 સગાં સનેહીજનેની શિખામણથી તે પલંગ તેઓએ ઢેડને આપી દીધું. ચંડાળ તે પલંગ લઈ બજારમાં વેચવા આ. શહેરીઓ સવે આ તે મરણ પામેલાને પલંગ છે.” એમ ધારી વેચાતો લેવાની ના પાડવા લાગ્યા. હોંશિયાર માણસે પણ મૃતકની શય્યાને અશુભ શુકન સૂચવનાર માનીને અંદરનાં રહસ્યથી અજ્ઞાત હોવાને લીધે તે પલંગ વેચાતો લેવાની ના પાડી ચાલ્યા ગયા. આ સમયે ધન્યકુમાર પોતાના ભાગ્યની પરીક્ષા કરવાને માટે વ્યાપાર કરવા ત્યાં જ આવી ચડયો. આમ તેમ જેતા તે પલંગ તેની દષ્ટિએ પકડ્યો. લેપ રાળથી ઢાંકી દીધેલી તડે, અતિશય ભાર તથા પાયા વગેરેની જાડાઈ ઇત્યાદિ જોઈને બુદ્ધિથી તે પલંગ અમૂલ્ય ચીજથી ભરેલ જાણું સેનાના સાત ભાષા આ પી ધન્યકુમારે તે ખરીદ - પછી મજૂર પાસે તે પલંગ ઉપડાવી પિતાનાં ઘેર લાવી ગુણવાન ધન્યકુમારે માતા, પિતા, વડીલ બંધુઓ ઈત્યાદિ સર્વને તે દેખાડો. પુત્ર પ્રત્યેની મમતાના કારણે ધનસારે કાંઈ પૂછ્યું નહિ. સસરાના કહેવાથી સર્વ વહુઓ તે પલંગ ઉતાવળથી ઉપાડી ઘરમાં લઈ જતી હતી. તેવામાં તે ઉચા -નીચે થવાથી તેના ભાગો છૂટા પડી ગયા. એટલે તરત જ પલંગમાંથી જાણે ધન્યકુમારની લક્ષમી હોય તેમ તેને જમીન પર પડતાં આખો ઓરડો તેજસ્વી રત્નથી પ્રકાશિત થઈ ગયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #190 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 0 મહામૂલ્ય પલંગ H 93 તેજસ્વી તથા મહામૂલ્ય રત્નને જોઈને નેહી-સંબંધીઓ ધન્યકુમારની સ્તુતિ કરવા લાગ્યા, “અહો ! આ ધન્યકુમારૂ કે ભાગ્યશાળી તથા બુદ્ધિમાન છે? ખરેખર આ પુત્ર તે કુળદીપક જાગે. તેણે યાચકોને દાનથી, ઘરને ધનથી, ત્રણ જગતને યશથી, મિત્રોને હર્ષથી તથા ભાઈઓને ઈર્ષોથી ભરી દીધા છે.” P.P.As. Gunratnasuri Mis P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Jun Gun Aaradhak Trust Page #191 -------------------------------------------------------------------------- ________________ 9 : આચાર્ય શ્રી રુદ્રસૂરિ આમ -ધન્યકુમારની પુણ્યાઈથી આકર્ષાયેલા સ્વજને સૂર્યની માફક ધન્યકુમારનું બહુમાન કરવા લાગ્યા, પરંતુ સ્વાભાવિક દષદષ્ટિવાળા તે ત્રણે મોટા ભાઈઓ ઉપર તેની કાંઈ અસર થઈ નહિ. સગાંહાલાંઓ પાસેથી ધન્યકુમારના યશોગાન સાંભળીને તે ત્રણે ઈર્ષ્યાથી બળવા લાગ્યા. અદેખાઈ થી જળતા તે પુત્રોને બોલાવીને ધનસારે ફરી શિખામણ આપતાં કહ્યું, “હે પુત્રો ! ઈર્ષ્યાને ત્યજીને ગુણોને ગ્રહણ કરતાં શિખો.” કારણ કે, “કચરામાંથી ઉત્પન્ન થવા છતાં કમળ ગુણ (દોરા) ને લીધે, શું હદય પર ધારણ કરવામાં આવતું નથી ? અને ચંદ્ર જે રાત્રિને રાજા પણ પદ્મને દ્વેષી હેવાથી (પદ્મને રાતના સંકોચી નાખે છે તેથી) શું ક્ષય પામ્યા વિના રહે છે ખરે?” માટે જે માણસે ઈર્ષોથી ગુણીના ગુણ ગાતા નથી, તે મુદ્ર માણસે આચાર્ય રૂદ્રસૂરિની જેમ મોટા સાધુ સમુદાયના સ્વામી છતાં વિટંબના પામી પરભવમાં દુઃખી થાય છે. તે કથા હું કહું છું. તે તમે સાંભળે!” ગુણષ ઉપર રૂદ્રાચાર્યની કથા પૂર્વકાલમાં અગણિત ગુણોથી સુશોભિત દેહવાળા, જ્ઞાની, -સેકડો સાધુઓના પરિવારવાળા તથા સાધુના પાંચે આચાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #192 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 આચાર્ય શ્રી રુદ્રસૂરિ : 95 પાળવામાં ઉઘુક્ત રૂદ્રસૂરિ નામના આચાર્ય મહારાજ થઈ ગયા. તેમના ગચ્છમાં ચાર સાધુઓ બહુ પ્રખ્યાત હતા. તે ચારે દાન, શીલ. તપ તથા ભાવની જેમ, મૂર્તિમંત ઉજજવળ ધર્મના ચારે ભેદ હોય તેવા શોભતા હતા. તે ચારમાં પહેલાં બંધુદત્ત નામના મુનિ વાદલધિમાં -બહુ હોંશિયાર હતા. પિતાનાં તથા પર દર્શનના અભ્યાસી તે મુનિરાજ વિકટ તકને ઉકેલી શકવાની પિતાની અસાધારણ શક્તિથી બધા વાદીઓને હરાવી દેતા. તેમને માટે પંડિત લોકો કલ્પના કરતા કે; “તે મુનિથી વાદમાં જીતાવાથી જ હલકા બનેલા ગુરૂ તથા ભાર્ગવ (શુક) ગ્રહ રૂપે જાણે આકાશમાં ફરે છે. તે મુનિ દેષરહિત તથા અલંકારયુક્ત ગદ્ય તથા પદ્ય લખવામાં કવિત્વ શક્તિવાળા હતા. -શબ્દને ઉચ્ચાર કરવામાં તેમને એ અદ્દભુત કાબુ હતો કે; પવગ તથા તવર્ગને એક પણ શબ્દ ન આવે તે રીતે ઠને તેમજ દાંતને જીભે અડાડ્યા સિવાય પ્રતિવાદી સાથે વાદ કરતાં એક વર્ષ સુધી પણ હારતા નહિ. બીજા અરિહંત ભગવાનના શાસનરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન, માસક્ષમણ વગેરે દુષ્કર તપ કરવા -વાળા પ્રભાકર નામના મુનિ હતા. તે મુનિરાજ રત્નાવલી મુક્તાવલી, લઘુ અને બહસિંહનિષ્ક્રીડિત, આચાર્લી વર્ધમાન, ભદ્ર, મહાભદ્ર વગેરે ભિક્ષુપ્રતિમાદિ તપશ્ચર્યાઓ અનેક વખત કરી ચૂક્યા હતા. આ પ્રમાણે તે શાસનને ઉદ્યોત કરવાવાળા મહાન તપસ્વી હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #193 -------------------------------------------------------------------------- ________________ 96 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0. - નિમિત્ત કહેવામાં સર્વ થી કુશળ, નિમિત્તશાસ્ત્રના આઠે. અંગે, હાથની ગણ રેખાની જેમ ભૂત, વર્તમાન તથા ભવિષ્યની વાતને અમેઘ કહી શકનારા ત્રીજા સેમિલ નામના મુનિ હતા. તે સૌમિલ મુનિ આઠ અંગોમાં અંતરિક્ષવિદ્યામાં–આકાશમાં દેખાતી શુભ કે અશુભને સુચવનારી ચેષ્ટાઓ સંબંધી, ભૂમિ વિદ્યામાં–પૃથ્વીકંપ વગેરે. કયારે થશે તે સંબંધી, અંગ વિદ્યામાં-ડાબી જમણી આંખ વગેરે ફરકવાના ફાયદા અથવા નુકશાન સંબંધી અથવા જે અંગને સ્પર્શ કરીને પ્રશ્ન પૂછવામાં આવે તેના ફળ સંબંધી. સ્વરદયમાં સૂર્યના કે ચંદ્રનાડી વહેવાની શી અસર થશે. તે સંબંધી, ચૂડામણિ વિદ્યામાં પૂર્વ જન્મના પાપ પુણ્ય સંબંધી, શુકનશાસ્ત્રમાં દુર્ગા વગેરે પક્ષીઓના સ્વર, ગતિ તથા ચેષ્ટા સંબંધી, તિષ શાસ્ત્રમાં ગ્રહની ગતિ સંબંધી, સામુદ્રિક વિદ્યામાં પુરૂષ–સ્ત્રીના સારા ખરાબ. સંબંધી અને સ્વપ્ન શાસ્ત્રમાં શુભ અશુભ સ્વપ્ન સંબંધી. જ્ઞાનવાળા હતા. આ પ્રમાણે આઠ પ્રકારના નિમિત્ત શાસ્ત્રમાં. તેમનું કથન યથાર્થ–સત્ય પડતું. જેથી રાજા મંત્રો, ઇત્યાદિ સર્વને તેઓ પ્રતિબોધ આપી ધર્મ પમાડતા અને બંધ કરી શકતા હતા. ચોથા કાલિક નામના મુનિ હતા. તેમણે દુષ્કર ધર્મકૃત્ય કરીને ત્રણ જગતને કાંટા સમાન પ્રમાદ રૂપી ચોરને વશ કર્યો હતો. ઈસમિતિથી આગળની ભૂમિને જોઈને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #194 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 . 0 0 આચાર્ય શ્રી રુદ્રસૂરિ : 97 ઉપયોગ પૂર્વક જાણે કે નરકના જીવોને ઉદ્ધાર કરવાની ચિંતાવાળી હોય તેમ નીચું મોઢું રાખીને ધીમે ધીમે ચાલતા હતા. બહુ કાળ પર્યત વિનય વગેરે ઉપચારથી મુખપાઠ કરેલ વિદ્યા વહી જવાની જાણે બીક લાગતી હોય તેમ મોઢું ઉઘાડીને બેલતા જ નહિ. તેઓ ભાષા સમિતિનો ઉપગ રાખતા. બહાર અથવા અંદરની રજની શંકાથી જાણે હોય તેમ પૂજ્યાપ્રમાયા સિવાય પાત્રા, ઉપધિ ઈત્યાદિ લેતા કે મૂકતા નહિ. ધ્યાન રાખીને નિર્જીવ પવિત્ર ભૂમિ ઉપર તેઓ પરઠવતા. એ રીતે ગોચરી આદિમાં પણ ખૂબ જ ઉપયોગ રાખીને પગ મૂકતા. સત્ય અને અસત્યામૃષા બે ભંગવાળા અને મધુર નિપુ ણાદિ આઠ ગુણવાળા તેમજ જિનેશ્વરની આજ્ઞાથી અબાધિત સત્ય વચનને જ તેઓ બોલતા અને સમ્યફશાસ્ત્રને અનુકૂળ મનોયોગ પૂર્વક સર્વ આચારો તે આચરતા. આમ પવિત્રતાના નિધાન જેવા તે મુનિ સર્વને પ્રશંસા કરવાને ચગ્ય હતા. પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ રૂપી આઠ પ્રવચન માતાઓની તે હંમેશા આરાધના કરતા. આવા તે કાલિક મુનિ જૈન શાસનને દીપાવતા હતા. ગુણ પારખી શકનાર ગુણાનુરાગી મનુષ્ય આ બધા મુનિવરોને પૂજા સત્કાર જ્યારે વિશેષ કરવા લાગ્યા, ત્યારે તેઓને એ આદર-સત્કાર જોઈ ન શકવાથી રૂદ્રાચાર્ય હદયમાં બળવા લાગ્યા. ઈર્ષાળુ માણસ કોઈને પણ ગુણેથી પૂજાતા તથા પ્રભાવ ફેલાવતા જોઈ શકતા નથી. ઊલટું કે, 7 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #195 -------------------------------------------------------------------------- ________________ 98 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તેનું અશુભ કરવાને જ વિચાર કરે છે. આ મુનિએ તે પિતાના શિષ્યો હતા. એમના સત્કાર, કે પૂજા-પ્રસિદ્ધથઆચાર્ય મહારાજને તે આનંદ થવો જોઈએ, છતાં સ્વભા વનું ઔષધ નથી ! મુનિવરે રૂદ્રાચાર્ય પાસે આવ્યા. રૂદ્રાચાર્યને નમીને તેઓ ઊભા, એટલે તેમણે આવવાનું કારણ પૂછયું. તેઓએ કહ્યું; સ્વામી ! છએ દર્શનમાં નિપુણ ભિદુર નામને એક વાદી ગામેગામ બહુ વાદીઓને જીતીને હાલ પાટલીપુત્ર આખ્યા છે. તે તર્કવેરા બધે જય મળવાથી હવે જૈન મુનિઓને પણ જીતવાની ઈચ્છા રાખે છે. ઘણા લાકડા બાળી શકવાથી અગ્નિ પત્થરને બાળવા પણ તૈયાર થઈ જાય છે. હાલ ત્યાં પરાજય કરે, માટે તે મિથ્યા તકવાદીને જીતવાને માટે આ૫ ત્યાં પધારો, એવી શ્રીસંઘની ઈચ્છા છે. અને ઉલંઘન ન કરી શકાય તેવી સંઘની ભાવના આપે સફળ કરવી જોઈએ. શાસનની કે સંઘની અપભ્રાજના થતી આવેલ મુનિઓનાં મુખેથી આ પ્રમાણે સમાચાર સાંભળી વિઘાના સાગર તે આચાર્ય મહારાજ પિતે પાટલીપુરા જવાને તયાર થઈ ગયા. પંડિતો, મહેલો તથા રાજાઓ સામા પક્ષને જીતવાની અતિશય ઈછાવાળો જોઈને તેના ઉપર વિજય મેળવવા માટે કદિપણ વિલંબ કરે નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #196 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 આચાર્ય શ્રી રુદ્રસૂરિ : 99 કારણ કે ડાહ્યા માણસે નિમિત્તની અવગણના કરતા નથી. ત્યારબાદ આચાર્ય મહારાજના આદેશથી બધુદત્ત મુનિ પાટલીપુત્ર જવાને નીકળ્યા. સતત વિહાર કરતાં પાટલીપુત્ર પહોંચી સીધા તેઓ રાજસભામાં ગયા. બધુદત્ત મુનિનું આગમન સાંભળી કૌતુકથી વાર સાંભળવા માટે હજારે લેકે સભામાં આવ્યા. તે સભામાં ભાગ્યથી જ જેમનાં દર્શન થઈ શકે તેવા તવ સમજવામાં વિવેક વાળા, બંને પક્ષના ગુણદોષથી પરિચિત સભ્યજનો પણ મોટી સંખ્યામાં હાજર હતા. બેટા ન્યાયને દૂર કરી શકનાર, હોંશિયાર તથા ગુણની કદરવાળે રાજા ત્યાં સિંહાસન ઉપર બેઠો હતો. ચતુરંગ સભા કે જેમાં ન્યાય કરનાર મુખ્ય પ્રતિષ્ઠિત માણસ, સભ્યો, તેમજ વાદી તથા પ્રતિવાદી મળતાં વાદ શરૂ થયો. પ્રથમ બૌદ્ધ મતને અવલંબીને સિંદુરવાદીએ ગવપૂર્વક આ પ્રમાણે જાળ રચી. તે બોલ્યો કે; “જેનું અસ્તિત્વ છે. (જે સત્ છે)તે સર્વ વસ્તુ ક્ષણિક છે. દીવાની જ્વાળાની માફક. “સત્ એવા સર્વ ભાવો અસ્તિત્વ ધરાવે છે તેથી તે ક્ષણિક છે.” આ પ્રમાણે પિતાને મત સ્થાપવાને બિંદુરવાદીએ પ્રતિજ્ઞા, વગેરે કરી લીધા પછી સ્યાદ્વાદમાં પ્રવીણ, બુદ્ધિના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #197 -------------------------------------------------------------------------- ________________ 100 : કથારત્ન મંજૂષા ભાગ-૧ 0 0 0 0 0 0 - ભંડાર બંધુદત્ત મુનિએ તેને આ પ્રમાણે સચોટ ઉત્તર આપ્યો; “જે અસ્તિત્વ ધરાવે છે તે બધું ક્ષણિક હોઈ શકે નહિ. કારણ કે; “અમુક વસ્તુ અગાઉ જોયેલ હતી તે જ છે.” એવી જે પ્રતીતિ સિથરતાવાળી થાય છે. તેમજ ‘ત આ” એવી સાચી જે પ્રત્યભિજ્ઞા થાય છે. એ ન થઈ શકે તે શબ્દ જ પૂર્વે અનુભવેલી વસ્તુને સંભારનાર હોવાથી પૂર્વે અનુભવેલ વસ્તુનાં અસ્તિત્વને સાક્ષીભૂત બને છે. અને જે લાંબા સમયનાં અસ્તિત્વને પ્રશ્ન જ રહેતો ન હોય તો પછી “એજ તે” એવું જ્ઞાન જ સંભવી શકે નહિ.” - આ ઉત્તર સાંભળી ક્ષાણિકવાદીએ કહ્યું, “આપણું આ વાળ કાપી નાંખ્યા પછી ફરીવાર ઉગે છે, અને તે નવા આવેલા વાળમાં “તે જ આ” એવું જ્ઞાન થાય છે, પરંતુ તે જ્ઞાન જેમ ભ્રમ છે, તે રીતે આ દેખાતા થંભ, કુંભ, સભા, રાજા અને ભવન આદિમાં “તે જ આ એવું જે જ્ઞાન થાય છે તે નિરર્થક છે, પરંતુ વસ્તુનાં પૂર્વ અસ્તિત્વનું સાક્ષીભૂત નથી.” આ રીતે ક્ષાણિકવાદીનું કથન સાંભળી બંધુદત્ત મુનિ કહ્યું “એક સ્થાને ભ્રમરૂપ જ્ઞાન થયું, માટે બધે જ તેવું છે,” એમ જે માનવામાં આવે તે મૃગજળમાં પાછું જેમ મિથ્યા હોય છે, તેમ પ્રત્યક્ષ દૃષ્ટિ ગોચર થતાં ઘટપટાદિ પણું શા માટે મિથ્યા નથી કહેવાતા ? આમ તમારી યુક્તિથી તે પ્રત્યક્ષ દેખાતા સર્વ પદાર્થોમાં અપ્રમાણપણાને પ્રસંગ પ્રાપ્ત થશે. અને તેથી તમારા અનુમાનમાં પણ પ્રમાણપણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #198 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 * આચાર્ય શ્રી સ્વસૂરિ 101 ઘટી શકશે નહિ, કારણ કે તે અનુમાન પણ પ્રત્યક્ષ પૂર્વક જ થાય છે, અને તમારા કહેવા પ્રમાણે તે જે પ્રત્યક્ષ છે, તે સર્વ અસત્ છે; વળી તમારા કહેવા પ્રમાણે સર્વ વસ્તુને ક્ષણમાં નાશ પામનારી માનીએ તો પછી માને મારી નાખનાર મનુષ્ય પણ માતૃઘાતી ન ગણાય, કારણ કે જેનાથી તેને જન્મ થયો હતો તે તો ક્ષણિક હોવાથી તે માતા તે તે ક્ષણમાં જ નાશ પામી ગઈ, અને જેને તમે હમણાં મારી તે તે કોઈ બીજી જ હોવી જોઈએ એમ સિદ્ધ થાય.” વળી સ્ત્રીને પિતાના પતિ જેવું અથવા પતિને પિતાની સ્ત્રી જેવું કાંઈ રહે જ નહિ, કારણ કે સ્ત્રી પુરૂષના લગ્ન થાય તે ક્ષણે જ તેમને નાશ તે થઈ ચૂક્યો. જે આમ બને તો કિઈ સ્ત્રીને પતિવ્રતા કહી શકાય જ નહિ, કારણ કે પિતાને પરિણીત પતિ તે તે ક્ષણે જ નાશ પામ્યા છે. વળી જે તમારો મત સિદ્ધ થાય તે પછી વ્રતને લેનાર એક ને પાળનાર બીજો, તથા તોડનાર વળી ત્રીજે જ કરે; કારણ કે વ્રત લેનાર તો તે જ ક્ષણે નાશ પામ્યો, પછીની ક્ષણોમાં તે બીજાનું અસ્તિત્વ સિદ્ધ થયું, અટલે વ્રતના લેનારને તે તેડે તે પણ વ્રતની વિરાધનાનું પાપ લાગશે નહિં. તેવી જ રીતે થા પણ મૂકનાર કેઈક અને પૈસાની લેણદાર કોઈ અન્ય જ બને, કારણ કે આપનાર અને લેનાર તે તે ક્ષણે જ નાશ પામ્યા. ધન પણ નાશ પામ્યું. તે પછી કેણ કેને આપે? અથવા કે કોની પાસે માગી શકે? આ રીતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #199 -------------------------------------------------------------------------- ________________ 102 : કારત્ન મંજૂષા : ભાગ–૧ : 0 0 0 0 0 0.. તમારા ક્ષણિકવાદી મતથી સંસારની સર્વ વ્યવસ્થા ઉધી વળી જવાનો સંભવ છે, માટે હે ભદ્ર! આત્માનું કલ્યાણ કરનાર તથા પ્રત્યેક વસ્તુને સ્યાદવાદની દૃષ્ટિએ નિત્ય અને અનિત્ય માનનાર શ્રી જૈન શાસનની ઉપાસના કરો.' આ પ્રમાણે બંધુ દત્ત મુનિએ પોતાની ન્યાયબુદ્ધિથી પ્રતિવાદીને જીતી લીધો. પાટલીપુત્ર નાગરમાં " જૈન શાસનને જય હે વિજય હે” એવી ઉદઘોષણા પ્રવત. રાજાએ બધુદત્ત મુનિને બહુમાન આપ્યું, અને તે જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળ બન્યા. પછી બધુ દત્ત મુનિ ખૂબ મહત્સવપૂર્વક શ્રી સંઘની સાથે પિતાના ગુરુદેવ આચાર્ય મહારાજ પાસે જવાને નીકળ્યા. કેટલાક દિવસે તેઓ પોતાના ગુરુ મહારાજ શ્રી. રૂદ્રસૂરિજી પાસે આવી પહોંચ્યા. ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં જ જૈન ધર્મમાં કુશળ બંદીજનેએ પ્રશંસા કરવા માંડી; “હે મુનિરાજ ! તમે વાદીરૂપી ગરુડ ઉપર સવારી કરનાર કૃણ જેવા છે, વાદી સમૂહને જીતનાર, છ દર્શનરૂપી વેલનાં મૂળ, પ્રતિવાદીના મસ્તકને શળ સરખા, વાદીરૂપી કંદને ઉખેડી નાખવામાં કેદાળી જેવા, વાણીમાં સરસ્વતી જેવા, બહપતિના પણ ગુરુ જેવા, સરસ્વતીના ખજાના જેવા, ચૌદ વિદ્યાના ભૂષણ જેવા, સરસ્વતીના કંઠના આભરણ જેવા અને વાદીઓની વિજયલક્ષમીના એક શરણ જેવા છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #200 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 આચાર્ય શ્રી દ્રસૂરિ : 103 આ બધુદત્ત મુનિના વિજયનો ઉદ્દેષ કરનારાં આવાં વાક્યો સાંભળીને કુશળ હોવા છતાં પણ તેમના ગુરુ રૂકસૂરિનાં કાનમાં જાણે શલ્ય પિસતું હોય તેમ થયું, અને તેમના મેંઢા ઉપર રોષની છાયા ફરી વળી. જેમ પરાક્રમી કામદેવને જોઈને મહાદેવ જેવાને પણ અદેખાઈ થઈ હતી, તેમ પિતાના સેવકને અધિક તેજવાળા જોઈને મોટા માણસોમાં પણ કઈ વખતે માનના ગે દુર્ભાવ જાગે છે. પછી સંઘ સહિત બધુદત્ત મુનિએ ગુરુને વંદન તથા સ્તુતિ કર્યા છતાં રૂદ્રાચાર્ય ઈર્ષાથી કાંઈ બોલ્યા જ નહિ. પાણીથી ભીંજવાતા પણ ગરમ પત્થર જવાળાઓ પ્રગટાવ્યા વગર રહી શકે ખરો કે? બધુદત્તના ગુણની પ્રશંસા કરવાનું તો દૂર રહ્યું, પણ પાછા ફરવાના સમાચાર પણ રૂદ્રાચાર્યે તેમને પૂછવા નહિ. મોટા મોટા માણસે પણ ઈર્ષ્યા આવતાં વિવેકશૂન્ય બની જાય છે. મોટા મોટા જ્ઞાનીઓ પણ જેને વશ થતાં પલટાઈ જાય છે તેવા કષાયને ધિક્કાર હો. જેમ ચક્ષુની ખેડવાળા મનુષ્ય, પાસે બેઠેલાને પણ જોઈ શકતા. નથી તેમ મલિન હદયવાળા માણસ પાસે આવેલા શિષ્યના. પણ ગુણ જોઈ શકતા નથી. આ પ્રમાણે ગુરુની ઉપેક્ષા તથા દુર્ભાવથી પઠન-પાઠના આદિ જ્ઞાન ઉપરથી બન્યુદર મુનિનું ચિત્ત ખસવા લાગ્યું. તેમણે લગભગ જ્ઞાનાદિનો અભ્યાસ એવી રીતે છોડી દીધો. કે કેમે ક્રમે વિદ્યાના અભ્યાસ વિના તેઓ જડ જેવા બની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #201 -------------------------------------------------------------------------- ________________ 104 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ગયાં. પાણી ન પાવાથી નાના બાગમાંથી જેમ પાંદડાં ફળ અને ફુલોનો નાશ થઈ જાય તેમ ગુરુ તરફના ઉત્સાહ રૂપી જળના સિંચન વિના બધુદત્ત મુનિનાં જ્ઞાનરૂપી પુપા સૂકાઈને ખરી જવા લાગ્યા. જ્ઞાન અને ક્રિયા બંનેમાં તેઓ શિથિલ થઈ ગયા. એ સમયે સાકેતપુર નામના નગરમાં નિષ્કપ નામના રાજા રાજ્ય કરતો હતો. તે જાણે સર્પને ભાઈ હોય તેમ દયાહીન, કૃપણ તથા ક્રૂર હતે. મિથ્યાત્વી ધર્મનાં શાસ્ત્રોનું શ્રવણ કરવાથી ભ્રમિત થઈ ગયેલ ચિત્તવાળે તે રાજા પાપ કરવાથી વિરામ પામતે નહિ. શિકાર વગેરેમાં હિંસા કરતા, જૂઠું બોલતે, ચોરી કરતે અને વ્યભિચાર વગેરે સર્વ મેટા પાપે તે હંમેશા આચરતો. - બ્રણ બુદ્ધિવાળે તે રાજા પુરોહિતની પાસે અજામેલ, અશ્વમેધ, મનુષ્યમેધ, ગૌમેધ, વગેરે યજ્ઞો કરાવતો અને બ્રાહ્મણોને વિના સંકોચે સોનું, જમીન, મીઠું અને તલ વગેરેનું તે દાન કરતે. પર્વના દિવસેએ અભિમાનથી સેનાની ગાય બનાવીને તે ગોળ, તેલ સહિત બ્રાહ્મણને દક્ષિણામાં આપી દેત. મિથ્યાવી બ્રાહ્મણ ગુરુએથી ખાટી વૃત્તિઓમાં પ્રેરાયેલો તે દયાહીન અધમી રાજા જૈન મુનિ. ઓને અનેક પ્રકારની પીડા કરતે. આ સર્વ કારણેથી મુનિઓએ સાકેતપુર નગરને સાપના ઘરની માફક ત્યજી દીધું હતું. આવી સાકેતપુરની વાત સાંભળીને નિમિત્તજ્ઞાનમાં કુશળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #202 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 આચાર્ય શ્રી કસૂરિ : 105 સમિલ મુનિ પિતાના ગુરુમહારાજ આચાર્ય રૂદ્રસૂરીશ્વરજીને કહેવા લાગ્યા કે, “ભગવાન ! જે આપ આજ્ઞા આપો તો હું નિમિત્તશાસ્ત્રની કળાથી સાકેતપુરના રાજાને બોધ કરવા પ્રયત્ન કરું.” ગુરુએ તે દુષ્ટ રાજાને બોધ આપવા માટે જવાની તેમને આજ્ઞા આપી. - દયાના સમુદ્ર તે સેમિલમુનિ સાકેતપુર જઈને મુખ્ય મંત્રીને ઘેર વસતિ યાચીને રહ્યા. તે જ દિવસે પિતે કરાવેલા નવા આવાસમાં બ્રાહ્મણોએ બતાવેલા મૂહુર્ત રાજા ગ્રહપ્રવેશની સર્વ તૈયારી કરાવતો હતો. નિમિત્તશાસ્ત્રમાં કુશળ સોમિલમુનિએ પિતાનાં જ્ઞાનથી ભવિષ્યમાં થવાને અનર્થ જાણીને તે રાજાના મંત્રીને કહ્યું, “મંત્રીશ્વર ! તમારા રાજાને આજે તે મહેલમાં પ્રવેશ કરતા અટકાવવા, કારણ કે અકાળે વિજળી પડવાથી તે મહેલ પડી જવાને છે. આજે રાત્રે વિજળી પડવાની છે અને તેનું નિવારણ કેઈથી થઈ શકે તેમ નથી. બનનાર વસ્તુને કેઈકી શકે તેમ નથી. ભવિતવ્યતા બળવાન છે, છતાં હું આ વાત તમને નિશ્ચયપૂર્વક કહું છું. જે વધારે ખાતરી કરવી હોય તો આજ રાત્રિના રાજાએ સ્વપ્નમાં મૂર્તિમંત કાળ જેવો સર્ષ જે હતો, તે રાજાને પૂછીને ખાતરી કરજે, અને જે કહું છું તે સત્ય માની તમને જે કલ્યાણકારી જણાય તે તમે કરજો.” મંત્રીએ રાજસભામાં આવી રાજાને સર્વ હકીકત જણાવી. રાજા પણ આશ્ચર્ય ચકિત થઈ જઈને વિચારવા લાગે; “અહો! આ મુનિનું કેવું અદ્ભુત જ્ઞાન! રાત્રિના મેં જોયેલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #203 -------------------------------------------------------------------------- ________________ 106 : કથીરત્ન મંજૂષા : ભાગ૧ 0 0 0 0 0 | સ્વપ્ન તેમણે કઈ રીતે જાણું ? એ વાત સાચી કહી છે, તેથી આજે પડવાની વિજળી સંબંધીની વાત પણ ચોકકસ સત્ય જ હેવી જોઈએ. માટે નવા મહેલમાં હું આજે તે પ્રવેશ નહિ જ કરું.” આવે મનમાં નિશ્ચય કરીને મુહૂર્તનો સમય પાસે આવતાં રાજાએ ભયથી નવા મહેલમાં પ્રવેશ કરવાનું બંધ રાખ્યું. તે રાત્રીમાં વિજળી પડવાથી રાજાએ કરાવેલ ન મહેલ પડી ગયો. મહેલ પડી જવાથી મુનિનાં જ્ઞાન માટે રાજાને નિશ્ચય થયો એટલે તેને પ્રતીતિ થઈ કે, “જેન ધર્મના નિર્ગથ ત્યાગી મુનિવર્ય સિવાય અન્ય કોઈને આવું યથાર્થ જ્ઞાન હેતું નથી.” બીજા દિવસે મિથ્યાજ્ઞાનરૂપી રાહથી મુક્ત થયેલ તે રાજાએ જ્ઞાની મિલ મુનિને બોલાવ્યા અને પિતાનાં મસ્તકને મુકુટ ભૂમિ પર લગાડીને શુદ્ધ મન, વચન તથા કાયાથી નમસ્કાર કરી મુનિએ બતાવેલ જૈનધર્મને તેણે સ્વીકાર કર્યો. ત્યારથી તે રાજા અરિહંત ધર્મને આરાધક બન્યું. રાજાએ જૈન ધમને સ્વીકાર કરવાથી તેની ભારે ઉનતિ થઈ. તે વખતે ઘણા લોકોએ મિથ્યાત્વનો ત્યાગ કરી, જૈનધર્મને સ્વીકાર કર્યો. ત્યાર બાદ રાજાએ શાસનની ઉન્નતિ કરવા તથા પિતાની ભક્તિ પ્રદર્શિત કરવા સેમિલ મુનિને ખૂબજ આદર પૂર્વક મંત્રીઓ, અધિકારીઓ, ઈત્યાદિ સહિત પિતાના ગુરુદેવની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #204 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 આચાર્ય શ્રી દ્ધસૂરિ : 107 સેવા માટે વિહાર કરાવ્યા. વિહારમાં સાથે મિલ મુનિ પ્રત્યે ભક્તિથી ભરપૂર હૃદયવાળા લેકે પણ આવ્યા હતા. તેઓ કમે વિહાર કરતાં કરતાં આચાર્ય મહારાજ પાસે પહોંચ્યા. તેઓએ ગુરુમહારાજ શ્રી રુદ્રાચાર્યને ભક્તિથી વિધિપૂર્વક દ્વાદશાવત વંદનથી વાંદયા તેમ જ સાથે આવેલા મંત્રી વગેરે રાજ પુરુષએ તે આચાર્ય મહારાજની નવે અંગે. પૂજા કરી. બધા લેકે બહુમાન પૂર્વક સેમિલ મુનિની. પ્રશંસા કરવા લાગ્યા તથા મિથ્યા ધર્મના લોકોનાં મુખ. બંધ થઈ ગયા. ફરી ફરી થતી સામિલ મુનિની પ્રશંસાની વાત સાંભળીને આચાર્ય મહારાજનાં હદયમાં ઈર્ષ્યાને અગ્નિ બળવા લાગ્યા, પરંતુ લેકલજજાથી તેઓ કાંઈ બોલી શક્યા નહિ; પણ જેમ જેમ સોમિલ ઋષિએ કરેલી શાસનની ઉન્નતિની વાતે. તેઓ સાંભળવા લાગ્યા તેમ તેમ ઝાકળથી હણાયેલ કમળની માફક તેમનું મોટું પડી જવા લાગ્યું. મનમાં રેષાગ્નિથી. બળતા તેમણે સુખશાતાના સમાચાર પણ સોમિલ મુનિને. પૂછયા નહિ. એથી તેઓને ઉત્સાહ મંદ થયે. એ રીતે પ્રભાકરમુનિ આદિ ગચ્છના સારા સારા સાધુઓ. પિતાના આચાર્ય મહારાજ રુદ્રાચાર્યની ઈર્ષ્યા તથા ઉપેક્ષા જોઈને સમર્થ છતાં યોગ્ય પ્રોત્સાહનના અભાવે ઉત્સાહ, ઠરી જવાથી પિતપોતાના ગુણોમાં શિથિલ થવા લાગ્યા. આ બાજુ રુદ્રાચાર્ય ગુણશ્રેષથી કરેલ પાપથી તથા પાછળથી તે પાપનું પ્રાયશ્ચિત્ત ન કરવાના કારણે ત્યાંથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #205 -------------------------------------------------------------------------- ________________ 108 6 કથારની મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 મરીને દેવજાતિમાં ચાંડાળનું કામ કરનારા કિલિવષ જાતિના દેવમાં ઉત્પનન થયા. હલકી જાતિમાં તથા લાંબા આયુષ્યને લીધે અપમાનાદિ પુષ્કળ સહન કરતાં ત્યાંથી ચ્યવીને તેઓ -એક બ્રાહ્મણના ઘેર જન્મથી મૂંગા પુત્રપણે ઉતપન્ન થયા. પૂર્વના પાપના ઉદયથી રેગથી ભરેલા, દરિદ્રી અને અનેક દુખેથી વિટંબના ભેળવીને તેઓએ ત્યાંથી મરીને અનેક ભમાં પરિભ્રમણ કર્યું. આ રીતે ધન્યકુમારના વડિલ બંધુઓને તેઓના પિતા ધનસાર કહે છે કે, “હે પુત્રો ! આગમ જાણવાવાળા બધા ધર્મોના અભ્યાસી આચાર્યના ગુણવાળા રુદ્રાચાર્ય આચાર્ય મહારાજ ! જેવા પણ એક ઈર્ષ્યા દોષથી જો આટલું ઘોર દુઃખ પામ્યા તો પછી ધગધગતા અગ્નિના ગોળા જેવા - તમારા માટે તો શું કહેવું? માટે સમજે, અને ગુણના અનુરાગી બને !" પિતાના આ પ્રમાણેના હિતવચનોને સાંભળીને તે ત્રણે ભાઈઓ રાખથી ઢાંકેલા અગ્નિની માફક હૃદયમાં ઈર્ષ્યાથી ભરપૂર છતાં બહારથી શાંત હેવાને ડેળ કરતા કેટલાક દિવસ સુધી તે મૂંગા જ રહ્યા. આમ ગુણ દ્વેષથી થતાં અનર્થોને જાણીને સુજ્ઞ આત્માએ એ સર્વ ઈચ્છિત વસ્તુને આપવામાં કામધેનૂ સમાન ગુણાનુરાગને કેળવવા પ્રયત્નશીલ બનવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #206 -------------------------------------------------------------------------- ________________ 10 : પુણ્યનો પ્રભાવ ધન્યકુમારના ત્રણેય ભાઈઓ લોકલજજાના કારણે બહારથી અનુકૂળ થઈ ધન્યકુમારની સાથે થોડો સમય તે સાથે સંબંધ રાખતા, તથા પરસ્પર શિષ્ટાચાર જાળવીને ઘરનું કામકાજ બરાબર કરવા લાગ્યા, એક દિવસ પ્રતિષ્ઠાનપુરનાં રાજ્યની હદમાં આવેલા. સમુદ્રના કિનારે બંદર પર એક મોટું વહાણ પવનથી ખેંચાઈને આવી ચડ્યું. તે વહાણને સ્વામી રસ્તામાં મારી ગયો હતો. વહાણના વ્યાપારી પ્રવાસીઓએ રાજા પાસે. આવી વિનંતિ કરી; “સ્વામી ! અમારા વહાણને માલિક રસ્તામાંજ મરણ પામ્યો છે. તેને કોઈ સગાંવહાલાં નથી. સ્વામી વિનાનું ધન રાજાને મળે છે, તેથી આ સઘળું દ્રવ્ય આપ હસ્તગત કરે અને વહાણમાં જે કાંઈ અમારું હોય તેને ભાગ વહેચી આપ અમને આપી દે.” રાજાએ કરિયાણાની માલિકી નક્કી કરી તે વહાણના વેપારીઓને પિોશાકથી સત્કાર કરી, સહુને માલ આપી. દઈ વિસર્જન કર્યા. એટલે તે વહાણમાં સાથે આવેલા સર્વ વ્યાપારીઓ પ્રવાસને યોગ્ય વસ્તુઓ લઈને પિત–પિતાના, સ્થાનકે ગયા. ખારવાઓ તે વહાણને બાળકની માફક ધીમે ધીમે ખેંચીને સમુદ્રના પ્રવાહમાંથી નદી માગે શહેર તરફ લાવ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #207 -------------------------------------------------------------------------- ________________ 110 : કથાતન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 રાજાના આદેશથી વહાણમાંની વેચવાને યોગ્ય સર્વ ચીજો ખારવાઓએ નીચે ઉતારી. ત્યારબાદ બીજી જે જે ચીજ તેમાં હતી, તે પણ કાઢીને જમીન ઉપર લઈ આવ્યા. એટલે વહાણના તળીઆમાંથી ખારી માટીથી ભરેલા હજારો માટીના લોટાઓ નીકળ્યા. રાજા વગેરે સર્વ લોકો તે જોઈને મનમાં વિચારવા લાગ્યા, “આ વહાણના માલિકના નગરમાં જરૂર આવી માટીની તાણ હેવી જોઈએ, તેથી જ કઈક બંદરમાંથી આ મીઠાથી ભરેલા લોટા લઈ લીધા જણાય છે.” રાજાએ પ્રતિષ્ઠાનપુરના શ્રીમતેને બોલાવીને બધી વેચવાની ચીજો બતાવીને કહ્યું કે, “આ વહાણની ચીજો - તમને કેઈને ખોટ ન જાય તેવી રીતે વેપારી વર્ગમાં કિંમત દઈને તમે લઈ જાઓ, એટલે તેની અંદરથી તમને સહુ સહુનાં ભાગ્ય પ્રમાણે લાભ મળશે.’ રાજાનું કહેવું સાંભળીને વેપારીઓ પરસ્પર વિચારવા લાગ્યા કે; “રાજાને વેચવાની આ સર્વ ચીજો બધા વ્યાપારીઓને બોલાવીને વહેંચી દઈએ એટલે રાજાને આપવાની કિંમત સર્વે મળીને આપી દેવાય. એક માણસથી આટલા બધો બે જે ઉપાડી શકાય નહિ, માટે આવતી કાલે બધા વ્યાપારીઓને બોલાવી ગ્યતા પ્રમાણે વહેંચીને આપણે લઈ જઈશુ.” આ પ્રમાણે વિચાર કરી રાજાને કહીને સહુ સહુને ઘેર ગયા. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #208 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 પુણ્યને પ્રભાવ : 111 ' પછી સવારના ફરી બધા વ્યાપારીઓ મળ્યા ત્યારે એક જણે કહ્યું, “ધનસારના ઘેરથી કેાઈ આવ્યું નથી, માટે તેને પણ આપણે આમંત્રણ આપવું જોઈએ. એટલે તેઓએ ધનસારનાં ઘેર તેને બોલાવવા એક માણસને મેકલ્ય, ધન સારે પિતાના ત્રણેય મોટા પુત્રોને જવાની આજ્ઞા કરી એટલે હદયમાં ઈર્ષ્યાથી બળતા તેઓએ કહ્યું “પિતાજી! અમને શા માટે મોકલે છે? આપના હોશિયાર પુત્રને શા માટે મોકલતા નથી? તેને મોકલે, એટલે વસ્તુને લેવામાં તેની કેટલી પ્રવીણતા છે તે તે જણાય? તમે હંમેશા તેની પ્રશંસા કરે છે તે પરીક્ષા કરવાનો આ અવસર મળી આવ્યો છે; માટે આપ તેને જ મેકલીને લાભ મેળવે !" પુત્રનું આ પ્રકારનું વચન સ્વીકારીને ધનસારે ધન્યકુમારને મોકલ્યો. સરળતાનો ભંડાર ધન્યકુમાર પિતાને આદેશ પિતાના મસ્તક પર વિનય પૂર્વક ચડાવી પરિવાર સહિત સારા શુકનથી ઉત્સાહ પામીને ત્યાં ગયો. બધા વ્યાપારીઓ પોતપોતાના ધંધાને યોગ્ય વસ્તુઓ છૂટી પાડી પાડીને લેવા લાગ્યા. પરીક્ષા કરવામાં શ્રેષ્ઠ ધન્યકુમાર સર્વ ચીજે ઉપર આ બે ફેરવતો મૂંગો મૂંગો 9 રહ્યો. જ્યારે પેલા મીઠાથી ભરેલા લોટાઓ વહેચવાનો વખત આવ્યો, ત્યારે તે લેવા માટે કેાઈએ હાથ લંબાવ્યો નહિ. બધા ભેગા થઈને પરસ્પર ધૂસપુસ વાતો કરવા લાગ્યા; “આ અજા ધન્યકુમાર ઠીક આવી ચડ્યો છે, તેથી તેનેજ આ પકડાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #209 -------------------------------------------------------------------------- ________________ 112 : કથરત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ઘો, એ બાળક હોવાથી તેને ઉપયોગી કે નિરુપયેગી વસ્તુનું જ્ઞાન નથી. આપણે યુક્તિ પૂર્વક બાળકને મેગ્ય વતુ, બાળકને જ આપીએ.” આમ વિચારીને તેમણે ધન્યને કહ્યું, “ભાઈધન્યકુમાર ! તું લઘુવયમાં પહેલી જ વાર વેપાર કરવા આવ્યો છે, માટે મંગળ રૂપ આ માટીના લોટાજ લઈ જા; કારણ કે શરૂઆતમાં થોડી મહેનત આપે તેવી ચીજોમાં થોડું ધન જ રોકવું, પછી રહેતાં રહેતાં તેમાં ઉમેરો કરતાં જવું એમ કરતાં કરતાં બુદ્ધિ ખીલતી જશે અને બુદ્ધિમાં વિશ્વમાં થવાનો સંભવ પણ નહિ રહે.” “કહ્યું છે કે, નાની શરૂઆતે હંમેશા સુખકર્તા નિવડે છે” વળી એનું દ્રવ્ય પણ રાજાને થોડું જ આપવું પડશે. લેણા પૈસા લેવામાં રાજા ઉતાવળ કરે છે, અને વસ્તુ તે યોગ્ય સમયે વેચાય છે, તેથી જે દેવું ડુંક હેય તે જલદી આપી શકાય છે. તારા પિતાશ્રી પણ આમ કરવાથી અમારા ઉપર પ્રસન્ન થશે.” હદયના કપટ પૂર્વક બહારથી મીઠું બોલતા તે વ્યાપારીએને જાણુંને, તેમની વાત સાંભળીને ધન્યકુમારે શિષ્ટા-- ચાર પ્રમાણે જવાબ આપે; મેટા વડિલે તો આવાજ જોઈએ, આપ જેવા વૃદ્ધો તે બાળકને શિખામણ જ આપે, આપના જેવા વડિલેની કૃપાથી મારા સર્વ મનોરથ પૂર્ણ થશે,” આ પ્રથાણે મિષ્ટ વાક્યોથી તેમને પ્રસન્ન કરીને વિસર્જન કર્યા. ધન્યકુમાર વિચારવા લાગ્યો; “આ લોકોની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #210 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 0 પુણ્યને પ્રભાવ H 113 સ્વાર્થપરાયણતા તથા દાંભિક્તાની તો હદ થઈ. મને બાળક સમજીને કેવી ઠગાઈ કરવા તૈયાર થઈ ગયા ! પરીક્ષા કરવામાં મૂઢ આ વ્યાપારીઓ આ નકામી ચીજ છે, એવી બુદ્ધિથી સર્વ વસ્તુ મારે માથે ઓઢાડી ગયા છે. સંસારમાં સ્વાર્થ વિના કોઈ કોઈનું સગું નથી. મેં તે દેવ-ગુરુ તથા ધર્મની કૃપાથી સહેજમાં લાભ મેળવ્યું છે. આ પ્રમાણે વિચારી વસ્તુપરીક્ષામાં હોંશિયાર ધન્યકુમાર તે માટી જેવી દેખાતી વસ્તુ લઈને ઘેર આવ્યો. ઘેર ત્રણે મોટા ભાઈઓ પિતા પાસે જઈને ધન્યકુમારની મૂર્ખતા માટે હસીને કહેવા લાગ્યા; “પિતાજી! જુઓ, તમારા શાણુ પુત્રની આ વ્યાપાર કરવાની કુશળતા? જુદા જુદા દેશની, વિચિત્ર પ્રભાવશાળી, મળી ન શકે તેવી, આ દેશમાં આગળ કદિ નહીં જોયેલી, ભારે મૂલ્યવાળી ભાગ્યથી જ પ્રાપ્ત થઈ શકે તેવી અસંખ્ય વસ્તુઓ તે વહાણમાં હતી. તેમાંથી જેઓ વ્યાપારની લેવડ દેવડમાં કુશળ તથા ચીજોની ઉત્પત્તિ, ગુણ, મેળવણુ ઈત્યાદિમાં જાણકાર છે તે બધાએ તો પિતા-પિતાની ઈચ્છિત વસ્તુ પસંદ કરી લીધી અને તે વસ્તુ લઈને પિતાનું કામ કાઢી લીધું અને આપના આ વખાણેલા પુત્રે તે બીજાઓએ નહિ લીધેલા, નાખી દેવાની ધૂળ તથા મીઠાથી ભરેલા આ લેટાઓ લીધા, અને તે અહિં લાવ્યું. મીઠાને વ્યાપારી હેય તે તે પણ આને હાથ લગાડે નહિ. આપના આ ભાઈસાહેબે તો કેવળ ધૂળથી ઘર ભર્યું. માટે પિતાજી! ગુણવાનની પરીક્ષા તો અવસરેજ ક, 8 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #211 -------------------------------------------------------------------------- ________________ 114 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 થાય છે. કાકતાલીય ન્યાયે કદાચ એક બે વાર મૂર્ખ માણસે કરેલ સાહસથી સીધું પડી જાય પણ તેટલા ઉપરથી તેની હદ ઉપરાંતની પ્રશંસા ન કરીએ.” પુત્રોને આ પ્રમાણે હાસ્ય કરતા જોઈને જરા શંકાશીલ મને ધનસારે ધન્યકુમારને પૂછયું, “પુત્ર! વહાણુમાં બીજી ઘણું ચીજે વેચવાની હતી, છતાં તું આ ધૂળ તથા માટીથી ભરેલા લોટાઓ શા માટે લઈ આવ્યો ?" પિતાનું આ વચન સાંભળીને ધન્યકુમારે વિનયપૂર્વક ઉત્તર આખ્યા; “પિતાજી! આપનાં ચરણના પ્રતાપે દરિદ્રતા રૂપી વનને બાળી નાખનારી વસ્તુ મને હાથમાં આવી ગઈ છે. મોટા શેડીઆએ આ વસ્તુના પ્રભાવથી અજાણ્યા હોવાથી આ વસ્તુને નકામી સમજી લુચ્ચાઈથી મારે માથે ઓઢાડી દેવા તેઓ તૈયાર થઈ ગયા. પણ મેં તો દેવગુરુના પ્રતાપે આ વસ્તુનો પ્રભાવ સમજી જઈને તેનો સ્વીકાર કરી લીધું છે. હવે આપ તેને પ્રભાવ સાંભળે. આ માટી આપ સામાન્ય ન સમજતા, એના સ્પર્શથી તે લેટું પણ સેનું બની જાય એવી આ માટી છે. આ તે પાશ્વપાષાણની ખાણમાંથી મળી આવતી, સંસારના દરિદ્રયને હરનારી તેજસૂરિકા નામની માટી છે. આમાંથી રતિ ભાર માટી લઈને આઠ પલ તાંબાને તેની સાથે એક રૂપ કરવાથી તાંબાનું સેનું બની જાય છે.” આમ કહીને ધન્યકુમારે તે જ વેળા એ ઉપર કહેલ ક્રિયાવડે તેણે તાંબા તથા લોઢાનું સોનું કરી બતાવ્યું, પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #212 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 0 પુણ્યનો પ્રભાવ : 115 એમ વારંવાર કરીને ખૂબ કિંમતી સેનું બનાવ્યું. તેથી ધનસાર અને અન્ય સ્વજને બહુ આનંદ પામ્યા. માત્ર મોટા ત્રણ ભાઈઓ સિવાય સર્વ નેહીજનો તેની પ્રશંસા કરવા લાગ્યા. તે ત્રણે વડિલ બંધુઓ તો હૃદયમાં ઈર્ષ્યાથી અળી જવા લાગ્યા. આ સમયે ધન્યકુમારની સમૃદ્ધિ જોઈ ન શકવાથી એક ઈર્ષ્યાળુ માણસે રાજા પાસે જઈને કહ્યું, “સ્વામી, ધનસારનો પુત્ર ધન્યકુમાર બધા વેપારીઓને તથા તમને છેતરીને નજીવી કિંમત આપીને તેજસૂરિકાથી ભરેલા માટીના લોટાઓ લઈ ગયા છે, અને તે વાત કઈને કહેતા પણ નથી. તે તેજસૂરિકા તે આપના જેવાના કે ઠારમાં શેભે, માટે તે મંગાવી લઈને આપના કે ઠારમાં તે ભરવી, તેજ તે ધન્યકુમારને તેની અપ્રમાણિકતાને યોગ્ય બદલો મળશે.” રાજા જિતશત્રુએ આ વાત સાંભળી, ને નીતિપ્રિય એવા તેણે વિચાયું; “મેં જ્યારે વહાણની ચીજે બધા મોટા વેપારીએને આપી, ત્યારે કહ્યું હતું કે, “જે કિંમત ગામમાં ઉપજતી હોય તે મૂલ્ય તમારે મને આપવું” હવે એવી રીતે મારે ઘૂંક્યું ગળવું તે કાંઈ યોગ્ય ન ગણાય, પણ આ વાત તો આશ્ચર્ય ઉપજાવે તેવી છે કે, અતિ નિપુણ, વસ્તુના ગુણદોષ સમજવામાં કુશળ બની ગયેલા, જુદા જુદા દેશોમાં ઉપજતી ચીજોના જ્ઞાનવાળા અને લેવડદેવડમાં પ્રવીણ વ્યાપારીઓ પાસે ધન્યકુમાર જેવો નાનો માણસ શી ગણતરી. માં? ને વળી મને આવીને ખોટું કહી જનારા માણસોને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #213 -------------------------------------------------------------------------- ________________ 116 : કથારસ્ન મંજૂષાઃ ભાગ–૧ 0 0 0 0 0 0 વિશ્વાસ પણ શે? માટે આ વાત તે ધન્યકુમારને બોલાવી મારે પૂછવી તે વધારે યોગ્ય છે.” આમ વિચારીને રાજાએ ધન્યકુમારને બેલાવવા માટે માણસે મોકલ્યા. તેઓ ત્યાં જઈ ધનસારને કહેવા લાગ્યા આપના પુત્ર ધન્યકુમારને મહારાજા બોલાવે છે.” ધનસાર ચિંતાપૂર્વક પુત્રને કહ્યું, “રાજા તને બેલાવે છે. ' ધન્યકુમારે કહ્યું, “મહાભાગ્યની વાત. બહુ સારું થયુંમેટાં ભાગ્ય હોય તોજ રાજાને મળવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. કેટલાકને તે રાજાને મેળાપ કરવાને માટે પ્રપંચે કરવા પડે છે અને મને તો રાજાએ પોતે જ બેલા છે. આપની કૃપાથી સર્વ સારા વાના થશે. આપે કાંઈ પણ શંકા લાવવાની જરૂર નથી.” આમ કહીને વસ્ત્ર તથા અલંકાર સજીને પિતાની સાથે યોગ્ય સેવકોને લઈને તે રાજા પાસે ગચો. આ ત્રણે મોટા ભાઈઓ રાજાનાં આમંત્રણની વાત સાંભળીને અંદર અંદર બેલવા લાગ્યા; “જોયું ! “કીડી ભેગું કરે અને ભેરીંગ ભગવે " એવી જે લેકમાં કહેવત ચાલે છે તે કેવી સાચી પડી ? આપણા ભાઈશ્રીએ કાળા ધોળા કરીને અહીં તહીથી જે ધન ભેગું કર્યું છે, પણ તે આગલુ પાછલું સર્વ દ્રવ્ય રાજા એક સપાટે ઘસડી જશે. આનાં પાપે આપણું ધન પણ નાશ પામશે ! આમ છતાં બાપા તે ધન્યકુમારના ગુણ જ ગાયા કરે છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #214 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 0 પુણ્યને પ્રભાવ : 117 ધન્યકુમાર રાજસભામાં જઈને, રાજા પાસે ભેટ મૂકી નમસ્કાર કરી તેમના આદેશથી એક આિસન ઉપર બેઠે. રાજા પણ રૂપ, વય તથા ચતુરાઈથી ભરપૂર, ભાગ્યશાળી ધન્યકુમારને જોઈને પ્રસન્ન ચિત્તે કહેવા લાગ્યું; “ધન્યકુમાર! તું કુશળ છે?” ધન્યકુમારે કહ્યું, “દેવગુરુ તથા ધર્મના પ્રભાવે તેમજ આપના પ્રતાપે કુશળ છું, કુશળતાનું કારણ પૂર્વની પુણ્યાઈ છે, અને તે ધર્મને આધીન છે. મારા મહાભાગ્ય કે આજે આપ મહારાજાએ પોતે મોટી કૃપા કરી મને સંભાયે, મારા સુખમાં સુખ ભળ્યું અને હવે તો તેમાં કાઈ ન્યૂનતા પણ ન રહી.” ધન્યકુમારના આવા ઉત્તમ શબ્દોથી સંતુષ્ટ થઈ રાજાએ કહ્યું કે, “ધન્ય! પેલા વહાણમાંની વેચવાની ચીજોમાંથી તે કાંઈ ભાગ લીધે કે નહિ?” મહારાજ ! આપની જેવી મારા ઉપર કૃપા છે તેવો ભાગ પણ મને મળ્યો છે.” “કઈ રીતે ?" જવાબમાં ધન્યકુમારે મૂળથી માંડીને સર્વ હકીકત સરળતાથી રાજાને કહી સંભળાવી. અને કહ્યું“મહારાજ! “આ વસ્તુ તદ્દન નકામી છે” એમ નિશ્ચય કરીને મને આળક જાણ મારે માથે વડિલ વ્યાપારીઓએ માયાથી આ વસ્તુ ઓઢાડી દીધી. કિંમત પણ તેઓએ જ નક્કી કરી આપી, મેં તો દેવ - ગુરુ અને ધર્મના પ્રભાવે તે ચીજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #215 -------------------------------------------------------------------------- ________________ 118 : કારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 ઓળખી લઈને તેમણે આપેલું પ્રમાણ કહી સ્વીકારી લીધું - આવી રીતે વહાણુમાંનો ભાગ મને મળ્યો છે. મારા ભાગમ: આવેલ તેજસૂરી મેટા જથ્થામાં હજ પડી છે, તેને માટે આપ જે આજ્ઞા કરે તે મારે શિરસાવંઘ છે.” ધન્યકુમારની આવી ન્યાયયુક્ત વાત સાંભળી, હસીને રાજા જિતશત્રએ સભામાં બેઠેલા સર્વ કેઈને કહ્યું, ' “જગતમાં બીજાનું સુખ જોઈને થતી ઈષ્યને પ્રભાવ તો જુઓ! પિતાનાં અજ્ઞાનથી વસ્તુના ગુણે સમજી ન શકવાથી અમુક ચીજમાં પિતાનું કાંઈ વળે તેમ નથી એમ સમજીને તે વેપારીઓએ કપટપૂર્વક તે ધન્યકુમારને ઓઢાડી દીધી, તે વખતે તેઓએ તો ચોક્કસ એમજ ધાર્યું હશે કે આવી ફેંકી દેવા યોગ્ય વસ્તુ તે આ બાળક જ સ્વીકારે. જે તેને બાપ આવ્યો હોત તો કદી તેવી ચીજ લેત નહિ, ઠીક થયું કે ધનસારે આ બાળકને મોકલ્યો, માટે આપણા માથેથી ઉતરેલી વસ્તુ બીજાના માથા ઉપર ભલે પડે !" આવી ખરાબ દાનતથી ધન્યકુમારને તે ચીજ ઓઢાડી દઈને પિતાની જાતને વિચક્ષણ માનતા તે વેપારીઓ પોતપોતાને મનગમતી ચીજે લઈ ગયા. તે સર્વેએ પિતાના સ્વાર્થને આગળ કરી જરા પણ દયાપૂર્વક વિચાર કર્યો જ નહીં, વિચક્ષણતાથી મૂંગા રહેલ આ ધન્યકુમારને દુર્જનતાને ખેલ જોતાં અચાનક પોતાને ઈષ્ટ વસ્તુ મળી ગઈ. ભાગ્યો ધન્યકુમારને હાથ તો આ ચીજ અચાનક ચડી ગઈ છે તેમાં કાંઈ કેઈએ તેની ઉપર ઉપકાર કર્યો નથી. દુર્જન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #216 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 0 પુણ્યને પ્રભાવ : 119 માણસોએ ધન્યકુમારને જે ઉગ કરાવવા માટે કર્યું હતું, તે સર્વ પિતાનાં ભાગ્યના ગે ધન્યકુમારને સુખ કરનાર થઈ પડ્યું છે. તે સુખ તથા સૌભાગ્ય જોઈ ન શકનાર ઈર્ષાળુ દુર્જન માણસે મને પણ ભભરવાનું ચૂકયા નહિ પરંતુ એવી અનીતિ કરવી એ બિલકુલ ઉચત લાગતું નથી. કારણ કે, અનીતિથી આ ભવમાં રાજય નાશ પામે છે અને પરભવમાં દુર્ગતિમાં પડવું પડે છે. અગાઉથી તે વેપારીઓએ તથા મેં જે આ તેજ તૂરી છે એમ જાણ્યું હોત તો તે ધન્યકુમારને આપવાની વૃત્તિ કદિ પણ કરી ન હોત, માટે પિતાનાં ભાગ્યના યોગે મેળવેલ ધન ભેગવવાને યોગ્ય ધન્યકુમારજ છે. તેથી હું પણ આજ્ઞા કરું છું કે ધન્યકુમાર સુખેથી તે ભગવે !" આ રીતે સભાસમક્ષ ધન્યકુમારની ભાગ્યની પ્રશંસા કરીને રાજાએ તેના ઉપર કૃપા બતાવી. તે અવસરે ધન્યકુમારે ઉઠીને પ્રણામપૂર્વક કહ્યું, “આપ મહારાજાની આ સેવક ઉપર મોટી કૃપા થઈ.” ત્યારબાદ વસ્ત્ર, અલંકાર, માન સન્માન વગેરેથી ધન્યકુમારનું બહુ માન કરીને રાજા જિતશત્રુએ તેને કહ્યું, “હે ધન્ય! તારે. આજથી હંમેશા મારી રાજસભામાં આવવું, તારા જેવાથી જ મારી સભાની શોભા છે.” પછી રાજાએ મંત્રી સામત વગેરેને આદેશ કરી દીધે મારી સભામાં તમારે સર્વેએ સાચા ખોટાને ન્યાય કરવામાં કુશળ, બુદ્ધિના ભંડાર ધન્યકુમારને મત પૂછી તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #217 -------------------------------------------------------------------------- ________________ 120 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 Jચ્છાને અનુકૂળ કાર્ય કરવું.” આ પ્રમાણે કહ્યા પછી રાજાએ અન્યકુમારને વિદાય કર્યો. રાજાએ આપેલ વસ્ત્ર તથા અલંકાર સજીને, ધન્યકુમાર રાજાને પ્રણામ કરી, તેણે આપેલ વાહનમાં બેસી ઘર તરફ જવા નીકળ્યા. ઢેલ વગાડનારા, ધજાવાળા તથા ભાટચારણ વગેરેને રાજાએ આજ્ઞા કરી દીધી કે " તમારે હંમેશાં ધન્યકુમારને આડંબરપૂર્વક સભામાંથી લઈ જવા તથા લાવવામાં સાવધાન રહેવું. ત્યારબાદ રાજાની આજ્ઞા પ્રમાણે ઠાઠમાઠ સહિત બજારમાં થઈ, ઘેર આવીને ધન્યકુમારે પિતાને નમઃ સ્કાર કર્યા. પિતા પણ તેને મળેલ રાજ્યમાનની વાત સાંભળીને રાજી થયા. ધનદત્ત આદિ ધન્યકુમારના ભાગ્યહીન વડિલ ભાઈએ તે ઈર્ષોથી તે સમયે ગાંડા જેવા બની ગયા. આખા ગામમાં મોટા મોટા ડાહ્યા, તથા વિદ્વાન તરફથી મળતા માનને લીધે, પુણ્યના તેજથી, યશ તથા કીર્તિના પ્રભાવે તથા મિત્રો ઉપરના અસાધારણ પ્રેમના યોગે ધન્યકુમારના શત્રુઓ લગભગ કેાઈ જ રહ્યા નહિ. રાજાની કૃપાને પાત્ર બનેલ તથા પ્રધાન–અમાત્યને પૂજવાને યોગ્ય બનેલ ધન્યકુમારની રાજસભામાં અને નગરમાં જાણે બીજે રાજા જ હોય તેવી પ્રશંસા થવા લાગી. કેટલોક સમય વીત્યા બાદ એક દિવસ રાજાને પ્રણામ કરી, સભામાંથી ઉઠી દિગ્ય વસ્ત્રો તથા અલંકારોથી સજિજત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #218 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 0 પુણ્યનો પ્રભાવ : 121 ધન્યકુમાર પાંચ પ્રકારના વાજીંત્રોના નાદ સાથે રાજ' માગ ઓળંગી પિતાના ઘર તરફ આવતું હતું. તે સમયે ભાતભાતના મણિ મોતીના ઝુમખાં વગેરેથી સુશોભિત અસિનવાલા વાહનમાં તે બેઠો હતો. જુદા જુદા દેશથી આવેલ ભાટે આગળ ચાલી તેને યશ ફેલાવી રહ્યા હતા. ચારે બાજુથી હજારો સામન્ત તથા શેઠી આઓ તેને વિનયપૂર્વક પ્રણામ કરી રહ્યા હતા. આસપાસ આવતા ગરીબ તથા અપંગ માણસને તે દાન દેતે હતે. હાથી, ઘેડા તથા સુભટથી પરિવરેલો હતો. જુદા જુદા દેશમાં ઉત્પન્ન થયેલા અને રત્નના અલંકારોથી સુશોભિત તેજસ્વી ઘોડાઓ તેની આગળ નાચ કરી રહ્યા હતા. આવી રીતે ઠાઠમાઠ સાથે આવતા ધન્યકુમારને તેના ત્રણે ભાઈઓએ પોતપોતાના મકાન ઉપર ઊભા ઊભા આશ્ચર્ય પૂર્વક જોયા. - આ સમયે લોકો બાલવા લાગ્યા, “ભાઈઓ ! પૂર્વ જમમાં કરેલાં પુણ્યનું ફળ તે જુઓ ! સહુથી નાને છતાં આ બાળ ધન્યકુમાર વૃદ્ધોને પણ માન આપવાને ગ્ય બળે છે; માટે મેટાઈનું કારણ વય નહિ, પરંતુ પુણ્યાઈનું તેજ છે. કહ્યું છે કે, “તેજસ્વી માણસોની વય જોવાની જરૂર જ રહેતી નથી. માને છતાં તેજસ્વી હોય તો તે પ્રશંસાને પાત્ર બને છે. કારણ કે, હસ્તી મોટા શરીરવાળો છતાં અંકુશને વશ થાય છે. તેથી શું અકુંશ હસ્તી જેવડો હોય છે? નાનું સરખે દીવ મહા અંધકારને નાશ કરે છે, તે અંધકાર તથા દી સરખા હોય છે? વા જેવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #219 -------------------------------------------------------------------------- ________________ જs : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 ૦ચીજથી મેટા પર્વત પડી જાય છે, તે વજી શું પર્વર જેવડું હોય છે? માટે જેનામાં તેજ હોય તે લઘુ છતાં બળવાન છે, એમાં સ્કૂલ કે નાનું કલેવર કારણ નથી. માટે જ ધન્યકુમાર નાનો છતાં કુળને ઉજાળનારા થયે, ત્યારે તેના ત્રણ ભાઈએ શરીર તથા વયમાં સ્થળ હોવા છત કાંઈ કરી શકે તેવા નથી. ફક્ત ધન્ય કુમારની કૃપાથી જ તેઓ પેટનું પૂરું કરે છે.” નગરજનેનાં આવાં વચનોને સાંભળીને હિમથી જેમ નવા અંકુરે બળી જાય તેમ અદેખાઈથી સળગી જતા ધનદત્ત, ધનદેવ તથા ધનચંદ્ર હદયના કરભાવે આ પ્રમાણે વિચારવા લાગ્યા, “ધન્યકુમાર જીવતો રહેશે ત્યાં સુધી આપણે ભાવ કઈ પૂછે તેમ લાગતું નથી. સૂર્ય પૂર્ણ તેજસ્વી બનીને ઝળહળતો હોય ત્યારે અથવા સૂર્યને ઉદય થતું હોય ત્યારે તારાઓનું તેજ ટકી શકે ખરું? આ બાબતમાં આપણે નાનો ભાઈ છે એમ ધારીને તેની ઉપેક્ષા કરવી તે ઠીક લાગતું નથી. શરીરમાં ઉત્પન્ન થયેલા વ્યાધિને ઉવેખી મૂકવાથી તે દુઃખી કર્યા વિના રહે ખરો ? માટે હવે તે દયાને એક બાજુએ મૂકીને જે આને નાશ કરીશું તો જ આપણું તેજની કિંમત થશે. દીવો પણ વાટ. સંકેરવાથી જ દીપી નીકળે છે.” આ મુજબ તે ત્રણે ભાઈ એ પરસ્પર વિચાર કરીને ધન્યકુમારનું અહિત કરવાને નિશ્ચય કર્યો. તેઓએ ગુપ્ત રાખવા માગેલ આ વિચાર કાંઈક બુદ્ધિની. માટે હવે તેનાથી તે દુખી પન્ન થયેલા છે 1 ડેલા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #220 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 0 પુણ્યને પ્રભાવ : 123: પ્રગલભતાથી તથા કાંઈક તેમના શરીરની ચેષ્ટાઓથી ધન્ય-- ળમાં રહેલા પાણીને પણ શું નથી જાણતા ? કહ્યું છે કે, આકાર, નિશાની, ચેષ્ટા, ભાષણ, ભવાં, આંખ અને મુખને વિકારથી અંદરનું મન વિદ્વાન મનુષ્યોથી જાઈ શકાય છે.” કારણ કે, કહેલા અને તે પશુએ પણ સમજી શકે છે, હાથી ઘોડા પણ પ્રેરણા કરવાથી ચાલે છે; પરંતુ પંડિત. માણસો તે કહેવામાં ન આવેલ વાત પણ સમજી શકે છે, કેમકે બીજાની ચેષ્ટા વગેરે જોઈને તેનું મન સમજી શક--- વાની શક્તિ તેનું નામ જ બુદ્ધિનો ચમત્કાર છે.” ધન્યકુમારના ગુણોથી આકર્ષાયેલી તેની ભેજાઈઓએ પિતાના પતિ પાસેથી સાંભળેલી આવી દુષ્ટ વૃત્તિને વડિલ ભાઈઓનાં મનમાં રહેલી વાત ધન્યકુમારને એકાંતમાં કહી. અને વિશેષમાં તે ભાભીઓએ પુણ્યવાન ધન્યકુમારને નેહ પૂર્વક જણાવ્યું; “હે દિયરજી, તમારે સાવધાનીથી રહેવું. તમારા તે વડિલબંધુઓ પિતાના ખરાબ સવભાવથી તથા. અદેખાઈના દોષથી મૂઢ બની ગયા છે.” કહ્યું છે કે, સર્પ ક્રુર છે, તેમજ ખલ માણસ પણ કરી છે. પરંતુ તે બેમાં ખલ તથા ઈર્ષાળુ વધારે દુર છે. કારણ કે, સર્પ તે મંત્રથી: પણ શાંત થાય છે, પરંતુ ખલ તથા ઈર્ષ્યાળુ માણસને શાંત. કરવાને તો કોઈ ઉપાય જ નથી. માટે તમારે તેમને . વિશ્વાસ કરે નહિ.” ભાભીઓનું કહેવું સાંભળીને ધન્યકુમારે વિચાર્યું કે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #221 -------------------------------------------------------------------------- ________________ 124: કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ‘ધિક્કાર છે તેવા પુરુષને કે જેઓ વિવેકરૂપી સરોવરમાં સાચું ખોટું સમજવાના ગુણમાં હંસ જેવા છતાં કલહથી દૂર રહેવાને બદલે પિતાના સગાંવહાલામાં જ ઉલટ કલહ પ્રદીપ્ત કરે છે. ગુણવાન હોવા છતાં મારા ત્રણે મોટા ભાઈ - હું અહિં રહીશ ત્યાં સુધી મારી પુણ્યાઈની ઈર્ષ્યાથી સુખમાં રહી શકે તેમ લાગતું નથી, કારણ ન હોય તે કાર્ય પણ ઉપસ્થિત ન થાય, માટે બધી રીતે જોતાં હવે અહિં રહેવું યુક્ત નથી. માટે હું કોઈ બીજા દેશમાં ચાલ્યા જાઉં એજ મારા માટે એગ્ય છે. દેશાટનથી ચતુરાઈ પણ જરૂર વધશે.” -" કહ્યું છે કે દેશ - વિદેશમાં પ્રવાસ, પંડિત સાથે મિત્રતા, વેશ્યાને પ્રસંગ, રાજ્યસભામાં પ્રવેશ તથા અનેક શાસ્ત્રોનું અવલોકન એ પાંચ વસ્તુઓ વિવેક પૂર્વક વ્યવહારમાં લેવાય તે ચતુરાઈના મૂળ કારણે છે. પ્રવાસ કરવાથી ભાત“ ભાતના ચરિત્રો જોવામાં આવે છે, સજજન દુર્જન માણસ - વચ્ચેનો તફાવત સમજવામાં આવે છે. તેમજ આત્માની શક્તિ પણ ખીલે છે, માટે પૃથ્વી પર્યટન કરવું. કળામાં કુશળતા, ભાગ્ય બળ તથા સ્થિરતા તથા બુદ્ધિને વિભવ એ બધાંયને માટે દેશાંતર એ એક કસટી સ્થાન જેવું છે. - ખરા ભાગ્યશાળી તો તે માણસ જ છે કે, જેઓને મનને “આહલાદિત કરે તેવા ખજાનાની માફક કૌતુક પગલે પગલે -જોવા મળે છે.” વળી બુદ્ધિશાળી ધન્યકુમારે વિચાર્યું કે “વડિલબંધુ આજે ખલવૃત્તિને આશ્રય કરનારા બન્યા છે; તો મારે હવે -એ લોકેના સંસર્ગમાં રહેવું તે હિતાવહ નથી. કારણ કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #222 -------------------------------------------------------------------------- ________________ 0 1 0 0 0 0 0 0 0 પુણ્યનો પ્રભાવ H 125 હાથીથી હજાર હાથ છેટે રહેવું; ઘેડાથી સે હાથ છે. રહેવું, શીંગડાવાળા અન્ય જનાવરોથી દશ હાથ છેટા રહેવું, અને દુર્જનેથી તે દૂર થઈ પરદેશમાં જ ચાલ્યા જવું, આ ડહાપણુપૂર્વકનો મનમાં વિચાર કરીને જેમ રાત્રે પક્ષીઓ માળા તરફ જવાને આતુર બની જાય તેવી રીતે પરદેશમાં પ્રયાણ કરવાને માટે ધન્યકુમાર પણ આતુર બની. ગયા. એક અવસરે તેમના એક સંબંધી શ્રીમંતના ઘેર ઉત્સવ હતા, તેથી માતા-પિતા ઈત્યાદિ ઘરના માણસે આખો દિવસ ઉત્સવમાં ગૂંથાયેલા હેવાથી, જવા આવવાની દેડાદોડ તથા કામની ધમાલથી થાક્યા પાક્યા રાત્રીના સમયે તે બધા સુખેથી ઘેર નિદ્રામાં પડ્યા હતા. રાત્રીનું જ્યારે વાતાવરણ શૂન્ય હતું, કેઈ જાગતું ન હતું, ત્યારે ધન્યકુમાર નવકાર મહામંત્રનું સ્મરણ કરતે ઘરની બહાર નીકળી માળવા તરફ ચાલી નીકળ્યા. 0 “ધર્મશ્રવણ એ તે ધર્મને પ્રાણ છે.” અને એજ કારણે શ્રી વીતરાગદેવ કથિત ધર્મનું સદ્દગુરુ મુખે હંમેશ શ્રવણ શું કરવું તે મનુષ્ય જન્મમાં દુર્લભ ચીજ છે એમ શાસ્સે કહ્યું છે. 0 પાંચે પ્રમાદ જીવને સંસારમાં સહાયક છે અને ધર્મમાં બાધક છે. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #223 -------------------------------------------------------------------------- ________________ 11 : પુણ્યશાળીને પગલે પગલે નિધાન લક્ષમીને ક્રીડા કરવાને એગ્ય સ્થળ જેવા માળવા દેશમાં કરીને અનેક ગામડા, શહેર તથા વનો નિહાળતાં બપોર થતાં ધન્યકુમાર ભૂખે થયો. આ સમયે એક ખેતરમાં તે ભૂખ્યા ભૂખ્યો એક વડલાના ઝાડ નીચે આરામ લેવા બેઠે. તે ખેતરમાં એક ખેડૂત ખેતી કરતો હતે. તે દિવસ કેઈ લોકનો તહેવાર હોવાથી તે ખેડૂતની સ્ત્રી ભાત, દાળ અને લાપસી વગેરે મિષ્ટાન્ન લઈને આવી. ભૂખ તથા તૃષાથી કરમાઈ ગયેલ, સુંદર આકૃતિવાળા ધન્યકુમારને જોઈને તે ખેડૂતે વિચાર્યું; “અહો ! આ સુંદર આકૃતિવાળે કઈ સત્ત્વશાળી પુરૂષ જણાય છે. તાપથી કંટાળેલો તે અહિં આરામ લે છે; ચાલ તેને ભેજન માટે આમંત્રણ કરું.’ આમ વિચારી સરળ હૃદયના પરોપકારી ખેડૂતે ધન્યકુમાર પાસે આવી ધન્યકુમારને આદર સહિત ભજન માટે નિમંત્રણ આપ્યું. સજજન પ્રકૃતિના ધન્યકુમારે તે સાંભળીને તે ખેડૂતને કહ્યું, “ભાઈ! તું મારા મનની વાત સમજી ગયો તે ખરું. પરંતુ હું આ રીતે વગર પરિશ્રમનું ભોજન લેવા ઈિચ્છતા નથી. સિંહ તથા સપુરુષ અન્યના પરિશ્રમનું ભોજન લેતા નથી. માટે જે તારી સમ્મતિ હોય તો હું થોડીવાર તારું ખેતર ખેડૂ, પછી તું જે ખાવા આપીશ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #224 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 પુણ્યશાલીને પગલે પગલે. H 127 તે હું અમૃત સમાન ગણીને સ્વીકારીશ; કારણ કે સારા વંશમાં ઉત્પન્ન થયેલ માણસને પોતાનાં હાથની કમાણી જ ગૌરવ તથા માન આપનારી છે.' ધન્યકુમારની આવી અદ્ભુત મનોવૃત્તિ જાણીને ખેડૂતે કહ્યું, “જેમ તમારી ઈચ્છા હોય તેમ કરે.” ખેડૂતની આ પ્રમાણે સમ્મતિ મેળવીને ધન્યકુમાર પિતે ‘ઊઠીને તે ખેતરમાં જેવો હળ ખેંચવા ગયે, તેટલામાં તે તે ખેતરની જમીનમાં રહેલ એક પત્થર ભાંગી જવાથી જમીનમાં દાટેલ નિધાનને ચરુ બહાર નીકળી આવે. -ભાગ્યશાળીને ડગલે ને પગલે વગર ઈચ્છાએ પણ લક્ષ્મી પિતાની મેળે જ આવીને ભેટે છે. માટે જ કહ્યું છે, જેવી રીતે બાળકો પાસે સ્ત્રીઓ અંગો છુપાવતી નથી, તેવી રીતે લેભ વિનાના પુરુષની પાસે પૃથ્વી પિતાનાં ગુપ્ત નિધાનને છૂપાવતી નથી, પ્રગટ કરે છે.” સોનાથી ભરેલો તે ચરુ જેઈને ઉદાર ચિત્તવાળા ધન્યકુમારે તરત જ તે કાઢીને ખેડૂતને સેં , ખેડૂતે કહ્યું, હે ભાગ્યશાળી પુરૂષ! તમે ખરેખર પુણ્યવાન છે, તમારી પુણ્યાઈના કારણે આ અપરિમિત ખજાને પ્રગટ થયેલ છે, માટે તેને તમે જ સ્વીકાર કરે. ધન્યકુમારે કહ્યું, “ભાઈ ! પારકું ધન કદિ ન લેવાને મેં નિયમ કર્યો છે. આ જમીન તમારી છે, માટે જેમ એગ્ય લાગે તેમ તેની વ્યવસ્થા કરવાને તમે અધિકારી છે. આ ધનમાં મારો અધિકાર નથી.” ધન્યકુમારની આવી અદ્ભુત નિસ્પૃહતા તથા સરળતાથી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #225 -------------------------------------------------------------------------- ________________ 128 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ખેડૂતે અતિશય આશ્ચર્ય પામી, ભક્તિ ભરપૂર હૃદયે ધન્યકુમારને કહ્યું, “પુણ્યવાન ! અનગળ ધન આપીને આજે તમે મારી દરિદ્રતાનો નાશ કર્યો છે, હવે તે તમે જરૂર મારું ભજન સ્વીકારો.” એ રીતે તે ખેડૂતના અતિશય આગ્રહથી ધન્યકુમારે તેની સ્ત્રીએ લાવેલ ભજન કરી તેની રજા લીધી, અને તે આગળ ચાલી નીકળ્યો. વિશ્વનું હિત કરનાર સજજન પુરુષે સૂર્યની માફક કદિ પણ એક સ્થળે. રહેતા નથી. ધન્યકુમારના ગયા પછી ખેડૂત વિચારવા લાગ્યો; “આવા ઉત્તમ પુરૂષ પાસેથી મેળવેલું ધન જે હું નિઃશંકપણે ભોગવીશ તે ઈર્ષાળુ તથા પારકાનું ઘર ભાંગવામાં રાજી રહેનારા માણસે જાતજાતની વાત કરશે. પરસ્પર વાત કરતાં તે લેકેની વાત વાયુવેગે રાજા સુધી પણ પહોંચ્યા વગર રહેશે નહિ, વળી રાજા પણ કાચા કાનના હોવાથી તે લોકોની વાત સાચી માની મને કેદમાં નાખી આ સર્વધન કદાચ લઈ પણ લેશે, અને નકામે દુઃખી થઈ જઈશ. માટે પહેલેથી જ બનેલ બીના રાજાને જણાવું અને પછી જ તેના આદેશ પ્રમાણે કરું કે જેથી ભવિષ્યમાં કોઈ મૂંઝવણ મને ન રહે.” આવો વિચાર કરી ખેડૂતે રાજા પાસે જઈને બનેલ સર્વ હકીકત રાજાને કહી સંભળાવી. ખેડૂતની વાત સાંભળીને રાજા આશ્ચર્યચક્તિ થઈ જઈ તેને કહેવા લાગ્યા, ભાઈ! ખેતરમાંથી આ રીતે નિધાન નીકળ્યું, તેમાં કાંઈ નવાઈ જેવું નથી, કારણ કે પૃથ્વીમાં પગલે પગલે ચરુઓ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #226 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 પુણ્યશાલીને પગલે પગલે.... : 128 દાટેલા હોય છે પરંતુ આટ-આટલું અનગળ ધન મેળવી તે સજજન પુરૂષે આ રીતે ત્યજી દીધું, તે તે ભારે આશ્ચર્યની વાત છે. પૃથ્વીને રત્નગર્ભા કહેવામાં આવે છે. તે આવા પુરૂષોથી જ સત્ય માની શકાય છે. ખરેખર તારા સદ્દભાગ્ય કે આવા પુણ્યવાનના તને દર્શન થયાં, તેમજ તેમની સેવા કરવાને પ્રસંગ પ્રાપ્ત થયો. તેણે આપેલ પ્રસાદ તને મળ્યો, તેથી પણ તને ધન્ય છે. જે તેના જેવા શ્રેષ્ઠ માણસે આ ધન તને અર્પણ કર્યું, તો પછી હું પણ તે તને જ આપું છું. પરંતુ તે ઉત્તમ પુરૂષનું નામ પ્રખ્યાત થાય તેમ તારે કરવું.’ રાજાના આવા શબ્દોથી ધન્યકુમારની કીર્તિને ફેલાવો કરવા તે ખેડૂતે તે ખેતરની આસપાસ એક ગામ વસાવી તે ગામનું નામ ધન્યપુર પાડયું અને તે સમાચાર રાજાને જણાવ્યા. રાજાએ તે ગામની માલિકી તે ખેડૂતને આપી. એટલે તે ખેડૂત, રાજાએ આપેલ તે ગામના મુખી તરીકે અધિકાર પ્રાપ્ત કરી, સુખપૂર્વક રહેવા લાગ્યો. અને હંમેશા ધન્યકુમારના ઉપકારને પોતાનાં હૃદયમાં સંભારવા લાગે. આ બાજુ ધન્યકુમાર આગળ ચાલતાં અનેક શહેરો, વને નિહાળતાં મધ્યાહ્નના અંતે હંસ જેમ માનસ સરોવર તરફ જાય તેમ દિવસ આથમવાના સમયે એક ગામ પાસે તે આવી પહોંચ્યો. સાંજના સમયે નદીના કિનારે નિશ્ચિત મને રેતીને હાથવડે સરખી કરીને જાણે સૂઈ રહેવાને કમળ રજાઈ પાથરેલે પલંગ હેય તેમ તેના ઉપર નિઃશંકપણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #227 -------------------------------------------------------------------------- ________________ 130 : કારત્ન મંજાષા : ભાગ–૧ 0 0 0 0 0 0 ધન્યકુમાર બેઠે. પછી ધન્યકુમાર પોતાનાં હૃદયમાં શ્રી સિદ્ધચકરૂપ કમળનું સ્થાપન કરી એકાગ્રતાથી અરહેતા પદનું મનમાં ધ્યાન ધરી એક ઘડી સુધી જાપ કરીને, ચોરાશી લાખ જીવાનિમાં રહેલા ને ખમાવી અઢા* પાપસ્થાનક સિરાવી, ચાર શરણને સ્વીકાર કરી, શુભ ભાવના ભાવતા સુખે નિદ્રાધીન થયે. અને એક પહોર રાત બાકી રહેતાં તે પંચ પરમેષ્ઠિને સંભારતો ઉઠયો. ‘ઉત્તમ માણસને નિદ્રા, કલહ, આહાર, કેપ તથા કામ એ પાંચ દોષો બહુ જ મંદ હોય છે.” આ સમયે શુભસૂચક શિયાળને શબ્દ ધન્યકુમારના સાંભળવામાં આવ્યું. “ભાગ્યશાળી મનુષ્યને પ્રાચે શુકને શુભ તથા અનુકૂળ જ થાય છે. ધન્યકુમારે એ શક્કે સાંભળી, શુકન શાસ્ત્રને વિચાર કરીને નિશ્ચય કર્યો કે, ‘દિવસના દુર્ગા પક્ષીના શબ્દનું તથા રાત્રિના શિયાળના શબ્દનું ફળ મળ્યા વગર રહેતું જ નથી.” તે તીવ્ર બુદ્ધિથી આ પ્રમાણે વિચાર કરતો હતો તેવામાં શિયાળણ બાલી; જે કોઈ ડાહ્યો પુરૂષ આ નદીના પ્રવાહમાં તણાતું શબ ખેંચી કાઢી તેની કેડે બાંધેલ રત્ન લે અને શબ મને ભક્ષણ કરવા આપે તો બહુ ઠીક થાય.” શિયાળણના આ શબ્દોને પશુ-પક્ષીની ભાષામાં નિષ્ણાત ધન્યકુમાર અર્થ વિચારી તરત જ ત્યાંથી ઊભું થયે અને તે શબ્દને અનુસરતે તે નદી કિનારે ગયો. ધનાથી, ભેજનાથી તથા કૌતુક જોવાની ઇચ્છાવાળા માણસોએ આળસ રાખવી એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #228 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 પુણ્યશાલીને પગલે પગલે... : 131 મૂર્ખાઈ છે.” નદી કિનારે જઈને જતાં તેના પુણ્યથી ખેંચાઈ આવેલ નદીના પ્રવાહમાં તણાતું શબ તેણે જોયું. પ્રવાહમાંથી તેને ખેંચી કાઢી કેડેથી રત્નો લઈને શબ તેણે શિયાળણીને આપી દીધું. “શુકનને અનુસરવાથી ફાયદો જ થાય છે.” પછી સૂવાના સ્થળે જઈને બાકીની રાત તેણે દેવગુરુની સ્તવના કરવામાં પસાર કરી, સવાર થતાં તે આગળ ચાલી નીકળે. અનુક્રમે ફરતાં ફરતાં દુર્ગમ વિંધ્યાચલને ઓળંગી મુનિ જેમ સંસારને વીધીને મેક્ષમાં પહોંચે તેમ ધન્યકુમાર ઉજજયિની નગરીમાં પહોંચ્યો. આ સમયે ઉજયિનીમાં ચંડપ્રદ્યોત નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની આજ્ઞામાં સેળ મોટા સામંત રાજાઓ હતા. તે તરવાર ગ્રહણ કરતો કે તરત જ તેના શત્રુઓ થરથર કંપતા હતા. તે રાજા બુદ્ધિમાં અભયકુમાર જેવા મંત્રીની પિતાના માથા પરનો રાજ્યની જવાબદારીનો ભાર -હલક કરવાની ઈચ્છાએ શોધમાં હતા. તેની પરીક્ષા માટે તેણે ડાંડી પીટાવીને જાહેર કર્યું હતું કે, “જે બુદ્ધિશાળી માણસ સમુદ્ર નામના નગરની બહારના સરોવરની વચ્ચે આવેલા થાંભલાને, કિનારે ઉભા ઉભા દોરડાની ગાંઠથી બાંધી દેશે તેને રાજા મંત્રીપદ આપશે.” આ વાત સાંભળીને ઘણા લોકે તે થાંભલાને બાંધવાનો ઉપાય ચિંતવવા લાગ્યા; પરંતુ કેઈની બુદ્ધિ ચાલી શકી નહિ. આ વાત બની હતી તેવા સમયે ધન્યકુમાર ત્યાં આવ્યું. તેણે ઉષણનું નિવારણ કરીને થાંભલાને બાંધવાનું કબૂલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #229 -------------------------------------------------------------------------- ________________ 132 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0. કર્યું. રાજપુરુષોએ રાજસભામાં પધારવાનું આમંત્રણ કરવાથીનિર્મળ બુદ્ધિવાળા ધન્યકુમારે સેવકો સાથે રાજા પાસે જઈને નમસ્કાર કર્યા. રાજાએ પણ તેનું રૂપ તથા તે જ જોઈને વિચાર કર્યો, “ચોક્કસ આ ઉત્તમ પુરૂષ મારા આદેશને સફલ કરશે. મારે કરેલા પ્રયાસ ફળીભૂત થવાના સંભવ લાગે છે.” આમ વિચારી રાજા ધન્યકુમારને કહે લાગ્યો; “મારી ઈચ્છા પાર પાડી તમારી બુદ્ધિનું ફળ તમે મેળવે તેમજ લોકોની જિજ્ઞાસા તૃપ્ત કરો.” પછી રાજા તથા પ્રજાજન સહિત ધન્યકુમાર જેના કિનારા ઉપર ઘણું સાગના વૃક્ષો રહેલા છે, એવા સરોવરના તાર જઈ પહોંચ્યો. ત્યાં બુદ્ધિશાળી ધન્યકુમારે કિનારે રહેલ સાગના વૃક્ષ સાથે દેરડાને એક છેડે બાંયે અને બીજે છેડાને હાથમાં રાખીને આખા સરોવરની પાળ ફરતે ફી પછી ઝાડ સાથે બાંધે છેડે છેડી તેને ગાળીએ કરી તેમાં બીજે છેડે કરો . પછી ગાળીઓ છૂટો મૂકી તેમાં પરોવેલ છેડે ખેંચવા માંડયો, એટલે ગાળીઓ પાણીમાં પડ્યો. પછી જેમ બીજો છેડો ખેંચતો ગયો તેમ તેમ ગાળીએ થાંભલા નજીક ખેંચાતો ગયો એમ કરતાં કરતાં ગાળીઆની ગાંઠ થાંભલા નજીક પહોંચી ગઈ અને થાંભલા સાથે બંધાઈ. આ પ્રમાણે સરોવરની મધ્યમાં રહેલા થાંભલાને કિનારે ઊભા રહીને તેણે ગાંઠ બાંધીને રાજાના હુકમને. અમલ કરી દીધો. આ પ્રમાણે તેની કળા જોઈને રાજા તથા અન્ય નગર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #230 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 પુણ્યશાલીને પગલે પગલે H 133 જને તેના ગુણરૂપી દેરડાથી બંધાઈ જઈ તેની પ્રશંસા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા; “અહે કેવી આની બુદ્ધિ! કે પ્રભાવ! ન જોયેલ, ન સાંભળેલ, ન બનેલ કામ ધન્યકુમારે આજે કર્યું છે.” પછી માણસે જેમ પ્રભાતમાં સૂર્યને અર્થ આપે છે, તેમ તેના ગુણથી પ્રસન્ન થયેલા રાજાએ ધન્યકુમારને મંત્રીપદ આપ્યું. અજવાળિયું આવતાં ચંદ્રમાં જેમ પૃથ્વીને પિતાના તેજથી ઝળહળાવી મૂકે છે, તેવી રીતે ધન્યકુમાર રાજાની કૃપા પ્રાપ્ત થતાં સમસ્ત રાજ્યને પોતાની નીતિથી દીપાવવા લાગ્યો. એ રીતે ધન્યકુમાર હમેશાં વધારે ને વધારે કીતિ તથા ધન મેળવતો ગયો અને મંત્રી તરીકેની પોતાની ફરજે પણ બજાવતો ગયો. એક દિવસ પિતાના મહેલની અટારીમાં ઉભો ઉભે તે. ધન્યકુમાર બજારની શોભા નિહાળતો હતે. તેવામાં અમાસના ચંદ્રની માફક દુર્દેવથી હણાયેલા, ધનહીન, દીનદશાએ પહોંચેલા તથા ભૂખ તરસથી હેરાન થયેલા કુટુંબ સાથે પોતાના પિતાને ત્યાં ભમતા તેણે જોયા. તેમને જોઈ આશ્ચર્ય પામી તેણે વિચાર્યું, ખરેખર કર્મની ગતિ વિચિત્ર છે. કારણ કે કરોડો સુવર્ણ યુક્ત ઘર છેડી હજુ તો થોડા સમય અગાઉ જ હું અહિં આવ્યો છું. તે સર્વ દ્રવ્ય આટલા દિવસમાં કઈ રીતે નાશ પામ્યું કે જેથી આવી દશાએ પહોંચેલા મારા કુટુંબને હું પ્રત્યક્ષ જોઉં છું? કર્મથી કઈ છૂટી શકતું નથી.” કહ્યું છે કે, “ન ધારેલ ન વિચારેલ વાતો કમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #231 -------------------------------------------------------------------------- ________________ 34 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0. કરે છે, અને સારી રીતે ગોઠવી રાખેલ બાજીને છિન્નભિન્ન કરી નાખે છે. આ સર્વ કર્મના ખેલ છે. મનુષ્યોને. વિચાર તેમાં કાંઈ જ કામ લાગતો નથી. કેમ કે વિધિ (કમ) એવું કરે છે, કે જે મનુષ્યનાં ચિંતનમાં આવી શકતું નથી. ' આમ વિચારી પોતાના કુટુંબને આદર પૂર્વક પિતાના. મહેલમાં લાવી પિતા તથા ભાઈઓને નમસ્કાર કરી સ્નાનના વસ્ત્રની તથા ખાવા-પીવાની સર્વ વ્યવસ્થા ધન્યકુમારે કરી આપી. યોગ્ય સમય મળતાં તેણે પિતાના પિતા ધનસારને પૂછયું પિતાજી! ધન, કીતિ તથા આરોગ્ય યુક્ત આપની આવી. દશા કેવી રીતે થઈ? તે મને કહે.” ધનસારે કહ્યુંવત્સ ! જૈન શાસ્ત્રોનો જાણકાર હવા. છતાં વૈભવ તથા ધનના નાશ સંબંધી મને પ્રશ્ન કેમ પૂછે. છે? લક્ષમી વગેરે વૈભવ કાંઈ મારા મેળવ્યા મળ્યા ન હતા. તેથી મારે આધીન નહતા; તે તે શુભ કર્મના ઉદયથી મળ્યા હતા, એટલે તેને આધીન હતા. કમનો ઉદય છે. ઉદયમાં આવે છે ત્યારે ઈચ્છાએ તેમજ અનિચ્છાએ પણ ધનસંપત્તિથી ઘર ભરાઈ જાય છે, તેમજ જયારે પાપ ઉદયમાં આવે છે ત્યારે સારી રીતે સાચવેલ ને સચવાયેલ છતાં પણ ધન અને સંપત્તિ નાશ પામે છે. આમ હોવાથી પહેલાં પુણ્યના ઉદયને લીધે બધુ અનુકૂળ થતું હતું; પછી. પાપ ઉદયમાં આવતાં સર્વનાશ પામ્યું છે. વધારે શું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #232 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 પુણ્યશાલીને પગલે પગલે... : 135 કહું? સ્ત્રી પુત્રાદિ પરિવારમાં એક પણ જે ભાગ્યશાળી હોય તે તેના પુણ્ય આખું કુટુંબ સુખ અનુભવે છે, અને તે ચાલી જતાં પાછું તે જ કુટુંબ દુઃખી થઈ જાય છે. આ ' પ્રમાણે શાસ્ત્રમાં કહેલ વાત મેં તો પ્રત્યક્ષ અનુભવી છે.” ધનસાર શેઠ પિતાના પુત્ર ધન્યકુમારને કહે છે, “વત્સ ધન્ય! કળાવાન તથા ભાગ્યશાળી તું ઘરમાંથી ગયો કે પછી થોડા સમયમાં જ કોઈ એક ચાડિયા માણસના ઉમેરવાથી રાજાએ પ્રતિકૂળ બની જઈ અમને કેદમાં પૂરી ભારે દંડ કરી બધું ધન લઈ લીધું. કાંઈક ધન રે ચોરી ગયા. કાંઈક આગમાં સળગી ગયું, કાંઈક દ્રવ્ય, આવડત વગરના વ્યાપારમાં અવળું કર્યું, જમીનમાં દાટેલ ખજાનાઓ દુષ્ટ દેવતાઓ હરી જવાથી માટીરૂપ બની ગયા. છેવટે એવી સ્થિતિ આવી પહોંચી કે આવતી કાલે શું ખાવુ તેના સાંસા પડવા લાગ્યા. ઘરમાં એક પણ દિવસનું અનાજ રહ્યું નહિં. આમ બનતાં કૃષ્ણપક્ષના ચંદ્રની માફક કળા રહિત એવા અમે સર્વે હે ભાઈ! ભારે કષ્ટ સહન કરી તેને શોધવા નીકળ્યા. પૂર્વ જન્મનાં કેાઈ મહાભાગ્યના ઉદયે આજ તારાં દર્શન થયા. તારા દર્શનથી તથા તારો અભ્યદય જોવાથી મારું સર્વ દુઃખ નાશ પામ્યું છે, અને મારું હૃદય આનંદથી ઉભરાઈ જાય છે.” પિતાનું આ પ્રમાણેનું કથન સાંભળી ધન્યકુમાર વિનય પૂર્વક બે; “હે તાત ! મારા ભાગ્યને ઉદય થયો કે જેથી આજે આપનાં ચરણકમળનાં દર્શન થયાં. રાજા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #233 -------------------------------------------------------------------------- ________________ 13 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 deg તરફથી સન્માન, મંત્રીપદ તથા કીતિ પ્રતિષ્ઠા, ધનપ્રાપ્તિ વગેરેનું સાચું ફળ મને આજે મળ્યું. આજથી દુઃખની વાતો ભૂલી જઈને અહિં આપ સુખ તથા આનંદથી રહો. હું તો આપને આદેશ ઉઠાવનાર સેવક બનવાને ચગ્ય છું. આપ હવે બિલકુલ ચિંતા કરવી નહિ” માતા, મેટાભાઈએ તથા ભેજાઈઓને આ રીતે સંતોષી, ધન્યકુમારે વસ્ત્ર, પૈસા તથા અલંકાર વગેરે તેઓને બહુમાનપૂર્વક આપ્યું. - સજજનેનો આ સ્વભાવ યોગ્ય જ છે. જેવી રીતે શુકલ પક્ષને ચંદ્રમા શોભાને પામ્યો છતાં કુમુદને પણ શોભાવે છે, તેવી રીતે સર્વને અંતરથી ચાહતે ધન્યકુમાર આખા કુટુંબને વિવિધ સુખથી પિષવા લાગ્યો; પરંતુ અંધકારની માફક ઘૂવડ પ્રકૃતિવાળા મેટા ભાઈએથી સૂર્ય સમાન પ્રકાશવાળા ધન્યકુમારની કીતિ સહન થઈ શકી નહિ. ખરી વાત છે કે, “ઘૂવડ પ્રકૃતિવાળા માણસે દિવસથી બીતા અંધકારની જેમ પારકાનું તેજ સહન કરી શકતા નથી.” એકદા ધન્યકુમાર રાજ્યસભામાં જઈ રાજ્યનું સર્વ કામ કાજ પતાવીને રાજાની રજા મળતાં સુખાસનમાં બેસી ઘર આવતા હતા. તેની આસપાસ જાત જાતના ઘોડા, હાથી, પાયદળ વગેરે ચાલતા હતા. જુદા જુદા દેશના ભાટચારણે અનેક પ્રકારનાં ગીતોથી તેની સ્તુતિ કરતા હતા, તેમજ આગળ ઢેલ શરણાઈ વગેરે વાજીંત્રો વાગી રહ્યાં હતાં. બજારમાં ધન્યકુમારની સ્તુતિ કરતાં લોકો કહેતા હતા કે, “જુઓ ! મનુષ્ય ભવમાં પણ ધન્યકુમારનું કેવું દેવતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #234 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 પુણ્યશાલીને પગલે પગલે... : 137 જેવું તેજ છે! ઉદારતા, ધૈર્ય, ગાંભીર્ય, શૂરવીરતા, રૂપ વગેરે ગુણોમાં આને પહોંચી શકે તેવું દુનિયામાં કઈ દેખાતું નથી. પારકાનું ભલું કરવાની વૃત્તિ, ગરીબ અપંગનો 'ઉદ્ધાર કરવાની ઈચ્છા, પિતાના કુટુંબને પિોષવાની બુદ્ધિ, કોઈ ઈષ્ટ - અનિષ્ટ ગમે તેવું બોલે તે સહન કરવાની વૃત્તિ વગેરે ગુણોથી યુક્ત હોવાથી ચાર ભાઈઓમાં સર્વથી નાના છતાં ધન્યકુમાર માટે હોય તેમ લાગે છે.” તે અવસરે માણસોનાં ટોળામાંથી એક જણ બહાર આવીને બેલી ઊઠયો કે, “ભાઈ ! ગુણવાન માણસોની ઉમ્મર જાણવાની શી જરૂર હોય? કિપાકના ફળ જેવા મોટા ભાઈઓ પુણ્યના ભંડાર ધન્યકુમારના પ્રતાપે જ ઇચ્છિત સુખ ભગવે છે. જ્યારે પ્રથમ અહિં તેઓ આવ્યા ત્યારે ભિખારીથી પણ વધારે કંગાળ હાલતમાં શું આપણે તેઓને જોયા નહોતા ? હવે તે અભિમાનથી છલકાઈ જઈને તથા મેઢા ઉપર તિરસ્કાર તથા કટાક્ષની છાયા લાવીને સામે નમસ્કાર કરવા જેટલો વિવેક પણ તેઓમાં રહ્યો નથી. ખરેખર અવિવેક એ મોટું દૂષણ છે.” આમ જેના તેના દ્વારા થતી ધન્યકુમારની પ્રશંસાને ધનદત્ત, ધનદેવ, ધનચંદ્ર-એ ત્રણે મોટાભાઈ એ સાંભળીને જવાળાની પેઠે બળતા (સુકાતા) લેભને વશ થઈ પિતા પાસે આવીને કહેવા લાગ્યા; “પિતાજી! અમે સવ જુદા થવા માગીએ છીએ. આજથી અમે ધન્યકુમારની સાથે રહેવા ઈચ્છતા નથી, માટે અમને અમારે ભાગ વહેંચી આપો.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #235 -------------------------------------------------------------------------- ________________ 138 : કથાને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 05 ધનસાર તેમનાં વચનોને સાંભળીને જરા હસીને કહેવા લાગ્યા; “પુત્રો ! તમે ધન લેવા નીકળ્યા છે ? પરંતુ વિચાર કર્યો કે, ધન્યકુમારને રામાપણે આપ્યું છે શું કે જે લેવાને તમે આટલા આતુર બની ગયા છો? વળી આપણે પ્રતિષ્ઠાન નગરમાંથી અતિશય ગરીબ થઈ જવાથી એક પિતડીભેર નીકળી અત્રે આવ્યા અને સજજનતા, વિવેક, ગૌરવ, સ્વજનનેહ, વગેરે ગુણોથી તમારા દોષને ભૂલી જઈને ધન્ય; મારે ઈચ્છાનુસાર ધન તથા કપડાંએથી તમારે સત્કાર કર્યો તે બધા દિવસે શું ભૂલી ગયા?? - પિતાનાં મુખેથી આવા શબ્દો સાંભળી ને દુષ્ટ સ્વભાવના તે વડિલ ભાઈઓ ઘૂવડની માફક બળતા કઠેર વચનથી કહેવા લાગ્યા; પિતાજી! તમે તે દષ્ટિશગથી અંધ બની ગયા છે, તેથી તેને કાંઈ પણ દોષ જોઈ શકતા નથી અને તેને ગુણોનો ભંડાર જ સમજે છે. તે જે કાંઈ કરે છે તે બધું તમારા મનથી સારુ જ જણાય છે; પરંતુ ધન્યકુમારની માયા તો અમે જ જાણીએ છીએ. સનેહથી શૂન્ય ધન્યકુમાર ઘેરથી છૂપી રીતે બહુ રને લઈ ગયે હતો. અહિં આવીને તે ધનથી રાજ્યાધિકારીઓને લાંચ આપીને મોટી પદવીને તે. મેળવી બેઠે છે. લક્ષમીથી શું નથી બની શકતું? લક્ષ્મી હોવાથી જ ક્ષારપણાથી પીવાને અગ્ય પાણીવાળા સમુદ્રને પણ લોકો રત્નાકર તરીકે સંબોધે છે. માટે પિતાજી ! અમે. હોવાથી લમીથી લચ આપીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #236 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 પુણ્યશાલીને પગલે પગલે... : 138 બીજું કાંઈ ન સમજીએ. અમને અમારી મિલકતનો ભાગ આપી દ્યો.” સત્ત્વશીલ ધન્યકુમાર આ પ્રમાણે પિતા-પુત્રોની વચ્ચે. કલહનું મૂળ કારણે પોતાને સમજી લક્ષ્મીથી ભરેલ તે ઘરને ત્યજીને ત્યાંથી નીકળી પડ્યો. પ્રયાણસમયે સારા શુકન પક્ષીઓના સંવરે, સારા શબ્દો તથા શુભ ચેષ્ટા વગેરેથી ઉત્સાહી બની તેને વધાવી લઈને તે મગધદેશ તરફ ચાલી નીકળે. જુદા જુદા ગામ, નગર, વન, વાડી વગેરેને ડગલે. ને પગલે જેતે અને સિંહની માફક નિભીકપણે એકલો જતો તે આગળ ને આગળ ચાલ્યો. આગળ જતાં ગંગાતીરે અશોક વૃક્ષની નીચે શાન્ત તથા ઈન્દ્રિયોના સંયમવાળા સર્વ ગુણના ભંડાર, ધર્મની ખાણ જેવા તથા અદ્ભુત રૂપવાળા બે મુનિઓને તેણે જોયા.. ચંદ્રોદય વખતે ચકોરને, મેઘને જોતાં જેમ મોરને અને સ્વામીનાં દર્શન થતાં જેમ સતી સ્ત્રીને આનંદ થાય છે. તેમ હર્ષથી ભરપૂર હદયવાળ ધન્યકુમાર ચિંતવવા લાગ્યો. અહો! મારાં ભાગ્ય હજુ તપે છે કે જેથી આવા ઘર વનની અંદર કે જયાં મનુષ્ય આવે પણ નહિ ત્યાં અણચિંતવ્યા ચિંતામણિ રત્નથી પણ અધિક એવા પુણ્યવાન મુનિરાજનાં મને દર્શન થયાં. આજ દિવસ સફળ થયે. આજે કંઈ શુભ શુકન થયા હશે કે જેથી ઉનાળાની. ગરમીમાં તૃષાતુર થયેલા પ્રવાસીને જેમ માનસ સરોવર મળે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #237 -------------------------------------------------------------------------- ________________ 140 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 તેમ મને મુનિનો મેળાપ થયો. મારાં ધન્ય ભાગ્ય કે જેથી બા ભવ તથા પરભવની દ્રવ્ય તથા ભાવરૂપ તૃષા છીપાવનાર મુનીશ્વરને સુયોગ મને પ્રાપ્ત થયે.” અભિગમ જાળવવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણ દઈ, પંચાંગ પ્રણામ કરીને તે બંને મુનિવરોને ઉદ્દેશીને સ્તુતિ કરવા લાગ્યા હે મુનિશ્વર ! આપનાં દર્શન થવાથી મને યુગપ્રધાન ગૌતમ સ્વામીનાં દર્શન થયાં એમ હું માનું છું. વળી હે ભગવન્! આપે ક્રોધને જીત્યો છે, માનને હઠાવી દીધું છે. શી આપની સરળતા, અને શી નિઃસ્પૃહતા. આપનાં પુણ્ય દર્શનથી આજ મારો જન્મ કૃતાર્થ થયો, એમ હું માનું છું” આ રીતે સ્તુતિ કરી સંયમ તથા શરીરની કુશળતા પૂછી ધન્યકુમાર તે બંને મુનિવરોની સામે અવગ્રહ જાળવીને - બેઠો. મુનિ પણ ધન્યકુમારને ધર્મ સાંભળવાની ઈચ્છાવાળી - જોઈ જન આગમનું કંઈક રહસ્ય સમજાવવા માટે ધન્યકુમારને આ પ્રમાણે ઉપદેશ આપવા લાગ્યાઃ - “હે ભવ્ય ! આ અગાધ સંસાર સમુદ્રમાં છ મિથ્યા વ, અવિરતિ, કષાય, તથા યોગ આ ચાર કારણોથી કર્મો - બાંધી તેના ઉદયથી જુદી જુદી જાતિ, કુળ, સ્થાન તથા - ચોનિઓમાં ઉત્પન્ન થયા જ કરે છે. તેઓ સદા જન્મ, જરા, વ્યાધિ તથા મરણનાં દુખે ભગવ્યા જ કરે છે, ત્યાં મોહરાજાનું કુરાજ્ય ચલાવનાર મિથ્યાદર્શન નામને તેનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #238 -------------------------------------------------------------------------- ________________ * 0 0 0 0 0 પુણ્યશાલીને પગલે પગલે.... : 141 મંત્રી બધા જીવોને પિતાની આજ્ઞામાં રાખવાને માટે અવિરતિ, ગ, કષાય તથા મિથ્યાત્વરૂપી મદિરા પાઈ, મીઠી વાત કરીને ઉમત્ત બનાવે છે. જો આ બધાયથી ઉન્મત્ત બનીને દેવ, ગુરૂ, ધર્મ, હિત, અહિત, કૃત્ય, અકૃત્ય, પિતાનું, પારકું, આલોક, પરલોક વગેરેમાંથી કાંઈ પણ જાણી શકતા નથી. કેવળ આહાર, નિદ્રા, ભય તથા મિથુન સંજ્ઞામાં આસક્ત બની સંસાર વધારે છે. વિષયે અને કષાયોની આધીનતાથી અજ્ઞાની આત્માઓ શું શું અકાર્ય નથી કરતા ? શાસ્ત્રોમાં વિષયને વિષ (ઝેર) કરતાં પણ ભયંકર કહેલ.. છે. કહ્યું છે કે, “વિષય અને વિશ્વમાં ઘણો ફેર છે, કારણ કે વિષ તો તેના ખાનારને જ મારે છે, પરંતુ વિષયો તે મરણ કરનારને પણ મારે છે. વિષયમાં વિષ કરતા ફક્ત એક જ અક્ષર વધારે છે, પરંતુ તે કેવી ખરાબ અસર જેઓ રસનેંદ્રિયમાં આસક્ત છે, તેઓ વધારેમાં વધારે નવ આગળની જીભલડીને તૃપ્ત કરવાને માટે નિર્દયપણે એક દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોની હિંસા કરે છે, જેથી તન્દુલમયની માફક અન્તમુહૂર્તમાં મરી સાતમી નારકી સુધી જાય છે. જ્યારે રાજગૃહીના લોકો ઉજાણીએ ગયાં હતાં, ત્યાં પિતાનાં દુષ્કર્મના ઉદયથી કાંઈ પણ નહીં પામતા કમકની જેમ ઈચ્છા પૂરી થયા સિવાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #239 -------------------------------------------------------------------------- ________________ 142 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 જીવો ગતિમાં જઈને ભારે કમનાં ફળ અનુભવતા સંસારમાં પરિભ્રમણ કરે છે.” ચક્ષુ ઇંદ્રિયમાં આસક્ત પુરૂષ અનુકૂળ અથવા પ્રતિકૂળ રૂપ રંગ મળતાં અથવા ન મળતાં પ્રબળ રાગદ્વેષમાં પડી જઈ ને ઉત્કૃષ્ટ સ્થિતિ અને રસવાળાં કર્મોનો બંધ કરીને અનન્ત ભવનું ભ્રમણ કરે છે. શ્રુદ્રિયમાં આસક્ત જીવો શ્રવણને જ સુખ તથા દુઃખ આપે તેવા શબ્દ માત્ર સાંભળવાથી જેમ ભાટે કહેલ ઉત્તમ કુળ તથા જાતિનું વર્ણન સાંભળીને સંગ્રામમાં સુભટો માથાં કપાવે છે, તેમ હેરાન થાય છે; અને દુર્ગતિરૂપી કૂવામાં પડીને કલેશને પામે છે. કંઈક જીવે અનુકૂળ ગધ પ્રાપ્ત કરવા માટે દુષ્કર્મ આચરે છે, અને મળથી મલીન થયેલા મુનિનો તિરસ્કાર કરવાથી દુખ્યા રાજપનીની જેમ દુ:ખ પામે છે, તથા સુગંધીમાં આસક્ત ભમરાની માફક હેરાન થાય છે. સ્પશેન્દ્રિયમાં આસક્ત મનુષ્યોની સ્થિતિ વિષે તે કહેવું જ શું? તેમજ પ્રિયમેલક તીર્થની માફક જ્યાં પાંચ વિષયે એકત્ર થાય ત્યાં તો જીવ અઘોર પાપે કરવાને તત્પર થાય છે. પરસ્ત્રીમાં આસક્ત જ અતિ તીવ્રપણે અઢારે પાપસ્થાનકનું આચરણ કરે છે, અને તેથી આલેકમાં રાજ્ય, દ્રવ્ય, યશ, ભેગ તથા આયુષ્ય હારી જાય છે અને પરભવમાં અનંત કાળ સુધી નરક તથા નિગાદમાં બ્રહ્મદત્ત ચક્રવતીની માફક પરિભ્રમણ “ખરેખર આશ્ચર્યજનક વાત તો એ છે કે જે જીવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #240 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 પુણ્યશાલીને પગલે પગલે નિશાન : 143 વિષયોને બહુજ આસક્તિથી સેવે છે, તે જ વિષયો અન્ય શરીરમાં બીજા ભવમાં પરંપરાએ વૃદ્ધિ પામીને દશ ગણ, સો ગણું, હજાર ગણ, લાખ ગણા, કરોડ ગણા કે તેથી પણ વધારે ગણા પ્રતિકૂળ સહન થઈ શકે તેવા, વર્ણવી અથવા કલપી પણ ન શકાય તેવાં દુખે તેને દે છે. આ દુખોને અનુભવ કેવળી સિવાય બીજા કોઈને આવી શકતું જ નથી. કેઈથી તેનું વર્ણન થઈ શકે તેમ નથી. વિષયોને પરવશ થયેલ આત્મા ભવની અરઘટ્ટઘટિકામાં પડે તેમાં નવાઈ પણ શી? કારણ કે “કરે તેવું પામે” એ જગતનો નિયમ છે. પરંતુ નવાઈ જેવું તે એ છે કે વિષયે ઉપભોગ કર્યો સિવાય ફક્ત સ્મરણ માત્રથી પણ જીવને દુર્ગતિમાં અનેક પ્રકારની વ્યથાઓ આપીને તેને અતિ દુઃખી કરે છે. આને અંગે એક કથા હું કહું છું તે તું સાંભળ.” 0 વિષય વિષ જેવા છે, કષાયો ચંડાળ જેવા છે, વિકથા ડાકણ જેવી છે, નિદ્રા ભાન ભૂલાવનારી છે અને વ્યસન આપત્તિ આપનારા છે. માટે જ આ પાંચે પ્રમાદ છવને ઘોરાતિઘોર નરકમાં લઈ જનાર છે. 0 આ સંસારની બધી જ સામગ્રી, યાવત આ શરીર અને ઈન્દ્રિયો પણ આત્માને પકડીને નરકનિગોદમાં લઈ જનારી છે. 0 સંસારની સારી ચીજ માત્ર આત્માને સંસારમાં રખડાવનારી છે, આત્માને પાયમાલ કરનારી છે. M P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #241 -------------------------------------------------------------------------- ________________ 12 : સુનંદા અને રૂપસેન પૃથ્વીભૂષણ નગરમાં કનકદેવજ નામના રાજા રાજય કરતો હતો; તેને યશેમતી નામની રાણી હતી. તેઓને ગુણચંદ્ર તથા કીર્તિ ચંદ્ર નામના બે પુત્રો તથા રૂપ, યૌવનાદિ ગુણોથી ભરપૂર, ચેસઠ કળામાં પ્રવીણ સુનંદા નામની પુત્ર હતી. તે હજુ બાલિકા હોવાથી કામને ઉદ્દભવ હજુ તેને થો નહોતો. એકવાર તે સખીઓ સાથે સાત માળવાળા. મહેલની ઉપરની અગાશી ઉપર ઊભી ઊભી નગરનું સ્વરૂપે નિહાળતી હતી. બહુ જ ઉંચાણમાં તે મહેલ હોવાથી તેના દષ્ટિ ઘણે દૂર સુધી પહોંચી શકતી હતી. આ અવસરે તે નગરના કોઈ પ્રસિદ્ધ ગૃહસ્થનાં ઘેર રૂપવંતી સુંદર અને સુશીલ સ્ત્રી હતી. તેના વિનયાદિ ગુણે મધુર વચનો તથા દર્શન માત્રથી ક્રોધી માણસને ક્રોધ. પણ ટકી શકતો નહિ. આવી ઉત્તમ સ્ત્રીને પતિ કાંઈક સાચું ખોટું બહાનું કાઢીને તેને લાકડી વડે નિર્દયપણે મારતો હતો. તે સ્ત્રી પતિના પગમાં માથું ધરી મીઠા. શબ્દોથી વિનવતી હતી ? સ્વામી ! પ્રાણાધાર ! મેં કાંઈ જ અપરાધ કર્યો નથી, કઈ દુષ્ટ માણસનાં અસત્ય વચનોથી શા માટે આપ મને મારે છે? હું કુલીન કુટુંબની કન્યા છું. આપ મારી ઉપર મૂકવામાં આવતા ખોટા દોષની જરા તપાસ તો કરે .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #242 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસન : 145 જે મારામાં દૂષણ પૂરવાર થાય તો પછી તમને યોગ્ય લાગે તેમ કરો. તે સિવાય મને વ્યર્થ મારવાથી શું?” આવી રીતે વિનયપૂર્વક યુવાન સ્ત્રી પિતાના પતિને જણાવતી હતી. છતાં તેનો ઉદ્ધત પતિ તે સુશીલ અને વિનમ્ર સ્ત્રીને મારતો હતો. પિતાના મહેલની અગાશી ઉપર ઉભેલી, અને આ બધું જોતી સુનંદા તે અવસરે પિતાની સખીને કહેવા લાગી; “તું આ પુરૂષની ક્રૂરતા તો જો! આવી રૂપ, યૌવન તથા ગુણયુક્ત સ્ત્રી ઉપર કાંઈક બેટું આળ ચઢાવી તે તેને ચંડાળની માફક મારે છે. જરા પણ દયા આવતી નથી. તે બિચારીને જોઈને મારું હૃદય ફાટી જાય છે, પરંતુ પુરૂષને પિતાની પ્રાણપ્રિય સ્ત્રી ઉપર લેશમાત્ર દયા આવતી નથી. માટે સ્ત્રીઓએ પુરૂષને આધીન રહેવું એ મોટું દુઃખ છે. " ‘પુરુષ ઘરનો નાયક છે, એવી લોકમાં કહેવાતી વાત તદ્દન સાચી નથી, કારણ કે પ્રિયા વિના ઘર હોઈ શકે જ નહિ. સ્ત્રી વિનાને પુરૂષ પ્રવાસી જે જ કહેવાય છે. સ્ત્રી જ ઘરને સાચો શણગાર છે. એક પેટ ભરવા જેટલો જ ઉપકાર કરવાથી સ્ત્રી આખી જીંદગી પુરૂષની આજ્ઞામાં રહે વાળી ઝુડી સાફ રાખે છે. ઘરનાં ગાય વગેરે પશુઓનાં છાણ વગેરેની વ્યવસ્થા કરવાનું સર્વ કામ તે કરે છે; પછી ઘઉં વણવા, ખાંડવા, દળવા, દાળ ખાંડવી વગેરે કામ પણ સ્ત્રી જ કરે છે. રાંધવાની કળાથી સુંદર પકવાનને તે બનાવે ક. 10 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #243 -------------------------------------------------------------------------- ________________ 146 9 કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 છે. પતિ વગેરેને ભોજન કરાવીને ત્યાર પછી જ પાત ભેજન કરવા બેસે છે. આટલું કર્યા પછી એઠાં વાસણ ત ઉટકે છે. તે સિવાય ઘેર આવેલ મહેમાન-અતિથિએને તે સત્કાર કરે છે, તથા સાસુ, નણંદ આદિની એગ્ય વિનય મર્યાદા સાચવે છે. જેઠની લાજ કાઢે છે. પિતાની મંદમદ ગતિથી, ધીરુ બોલવાથી તથા મિત કરવાથી પતિના ઘરની શોભા વધારે છે. ઘેર આવેલ અતિથિ, અભ્યાગતનું ઔચિત્ય, સુપાત્રની ભક્તિ કરીને તથા યોગ્ય આહાર વહારાવીને સ્ત્રી ઘરના માણસેનાં પુણ્યમાં વૃદ્ધિ કરે છે. ગરીબ તથા અપંગ પ્રાણીઓને તથા ભિખારીઓને દયાથી દાન આપી પતિના યશ તથા પુણ્યનું પોષણ કરે છે. " . આમ એ કની રસોઈ કરવાની કે જયાં પૂર્ણ કરે . એ રીતે દિવસના પ્રથમ ભાગનું કાર્ય જ્યાં પૂર્ણ ક૨ છે, ત્યાં બીજા ટંકની રઈ કરવાના કામમાં તે રોકાય છે. આમ આખો દિવસ તે કામમાં ગૂંથાયેલી રહે છે. આટલું કર્યા પછી વળી પતિને પ્રસન્ન કરવાને માટે સ્નાન કરી શણગાર સજે છે, સાંજને દી કરી ઘરને પ્રકાશિત કરે છે. શયનગૃહ શણગારી તથા શમ્યા બિછાવી જ્યાં સુધી પતિ ન આવે ત્યાં સુધી જાગતી રહે છે, ભાગ સુખ દે છે, કુળની વૃદ્ધિ કરવાના સાધનરૂપ સંતતિને ધારણ કરે છે. સવારના પતિની પહેલાં ઉઠીને પાછી ઘર કામમાં તે કુળવતી સ્ત્રી લાગી જાય છે. અતિશય દુઃખના સમયમાં પુરૂષને ત્યજીને ચાલ્યા જાય છે, ત્યારે પણ સુશીલ સ્ત્રી પતિને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #244 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપમેનઃ 147 ત્યજીને જતી નથી. ઘણા વીર પુરૂષોએ પણ સ્ત્રીને ત્યજી દીધાના દાખલા આપણે જોઈએ છીએ, પરંતુ કેઈ કુળવતી સતી સ્ત્રીએ પતિને ત્યજી દીધું હોય તેવું કદિ પણ બન્યું નથી.” રાજકુમારી સુનંદા પિતાની સખી વસંતને ફરી કહે છે કે, “પ્રિયસખી! આના બદલામાં પુરૂષ શું કરે છે? તે તું જે ! સમગ્ર જીદગી ગૃહસ્થાશ્રમને પોતાના સહનશીલ સ્વભાવથી શોભાવનારી તે સ્ત્રીને કઠોર હૃદયવાળા પુરૂષ નિર્દયપણે મારતાં લજજા પામતા નથી. વળી આ જગતમાં નિંદા કરવાને યોગ્ય નિર્દય કાર્યો કરનારા પુરૂષ જ જોવામાં આવે છે. જેમ કે બધા વ્યસનના બીજરૂપ જુગાર પુરૂષો જ રમે છે, શિકારવડે વનમાં પશુઓને મારવામાં પણ પુરૂષ જ હોય છે. ઉગ્ર પાપ બાંધવાનું મૂળ સાધન અભક્ષ્યનું ભક્ષણ તેમાં આસક્ત પણ પુરૂષે જ હોય છે, કારણ કે સ્ત્રીઓ તે તેઓનું લાવી આપેલું જ રાંધી આપે છે. ચેતનને વ્યગ્ર કરી નાખનાર, સદ્દબુદ્ધિને મૂંઝાવી દેનાર, મુશ્કેલી એ મેળવેલા અમૂલ્ય મનુષ્ય ભવને પણ વ્યર્થ કરનાર મદિરાપાન કરવામાં પણ પુરૂષે જ મોખરે હોય છે. જાતિ, કુળ અને ધર્મની મર્યાદા નહીં ગણને અનેક જારથી ભ્રષ્ટ થયેલી વેશ્યાનાં ઘેર જવામાં પુરૂષ જ પ્રધાન હોય છે. વળી વિનય, લજજા, નમ્રતા વગેરે ગુણેથી વિભૂષિત, પુત્રોથી ઘરની શોભામાં વૃદ્ધિ કરનાર રૂપ યૌવન યુક્ત પતિવ્રતમાં પરાયણ પોતાની સ્ત્રીને ત્યજીને રાજ્ય, ધર્મ, આભવ, પરભવ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #245 -------------------------------------------------------------------------- ________________ 148 : કથારન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 વગરને હારી જવાના કારણરૂપ પર સ્ત્રીને પર જ સે છે. પ્રાણને નાશ કરનાર દુર્ગતિમાં પાડનાર અને બધાને અનિષ્ટ એવા ઘર, ગામ વગેરે લૂટવા તથા ચોરી કરવી વગે નિર્દય કાર્યો પણ પુરૂષો જ કરે છે.' વળી પુરૂષ જ નિરપરાધી અને ઘાસ તથા જઈ ઉપર જ નિર્વાહ કરનાર વનવાસી પશુઓની શિકો૨દ્વાર વ્યર્થ હિંસા કરે છે. વિષયલુબ્ધ પુરૂષો હજારો સ્ત્રીઓને પરણે છે, જ્યારે કુળવતી કન્યા પિતાનાં કર પ્રાપ્ત થયેલ પતિની સેવા કરીને ઘરને નિર્વાહ કરે છે, કદિ પણ કુળના મર્યાદા ત્યજતી નથી. માટે સખી! પુરૂષોને આધીન સ્ત્રીઓનાં જીવિતવ્યને ધિક્કાર છે. આ કારણથી હું તે લગ્ન કરીને સંકટમાં પડવા માગતી જ નથી.” મેં કાલે જ પિતાજી તથા બાને વાત કરતાં સાંભળ્યા હતાં કે, “હવે સુનંદાના લગ્ન કરીએ,’ માટે તું બા પાસે જઈને કહેજે કે, “હમણુ સુનંદા પરણવાની ઈચ્છા નથી રાખતી, માટે આપે જરા પણ ઉતાવળ કરવી નહિ.” સુનન્દાની વાત સાંભળીને તેની સખી વસંતે કહ્યું, પ્રિય સખી! હજુ તું બાળક છે, પરંતુ યુવાવસ્થા પ્રાપ્ત. થતાં, સ્ત્રીનું જીવિત સર્વસ્વ સ્વામી જ છે. યોવન અવસ્થામાં પતિ વિનાની સ્ત્રીની કિંમત ધૂળ કરતાં પણ ઓછી થાય છે. આ જગતમાં બે જાતનાં સુખે છે. એક પગલિક તથા બીજુ આત્મિક. તેમાં પૌગલિક સુખ બે જાતના. કારણ P.P. Ac: Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #246 -------------------------------------------------------------------------- ________________ -0 0 0 0 0 0 0 * સુનંદા અને રૂપસેન : 149 સુખ તથા સ્પર્શ સુખ; કારણસુખ દ્રવ્ય, સંપત્તિ, આદિથી પ્રાપ્ત થાય છે. તથા સ્પર્શ સુખ ખાનપાન વગેરેથી મળે છે. પીળલિક સુખનું સાધન સ્ત્રીઓને પુરુષ તથા પુરૂષોને સ્ત્રીઓ જ હોય છે, ધન, ધાન્ય વગેરે ઇંદ્રિયને સુખ આપનારી વસ્તુઓથી પૂર્ણ ઘર છતાં એક ફક્ત પતિના વિયેગથી સ્ત્રીને સંસાર ઝેર બને છે. આત્મિક સુખ તે આત્માની ઉત્તમ દશાથી પ્રાપ્ત થાય છે, જેમાં સમતાભાવ આવશ્યક છે. તે સિવાય તપ, જપ, દીન વગેરે સવ નકામા છે. વ્યવહરરાશિના જીવોએ સંસા૨માં પરિભ્રમણ કરતાં અનન્ત પુગળપારાવ પસાર કર્યા. એક એક જીવે અનેક ભવ દરમિયાન એવો એક પણ ધર્મ નહિ હોય કે જે ન કર્યો હોય. પરંતુ એક ફક્ત સમતા ન હવાના પરિણામે તેનું ફળ તેને પૂરતું મળતું નથી માટે “હે સખી ! સાહસ કરીને તારે હાલ કાંઈ જ બોલવું નહિ. જે વચન પાળવાની શક્તિ હોય તે વચન જ બોલવું, જ્યારે યુવાની આવશે ત્યારે તને ખબર પડશે. આગમમાં પણ બધા વ્રતમાં બ્રહ્મચર્યવ્રત પાળવું સૌથી દુષ્કર કહ્યું છે. માટે હાલ તું જરા ધીરી થા; તું હજુ અજ્ઞાન છે, તેથી તારે ન બોલવું તે જ ઉચિત છે.” અનન્દાએ કહ્યું, “તેં જે કહ્યું તે સર્વ મેં ધ્યાનપૂર્વક સાંભળ્યું છે, પરંતુ હાલ તો મારી ઈચ્છા નથી, માટે તું માતુશ્રી પાસે જઈને કહે કે, “સુનન્દાને માટે લગ્નની ઉતાવળ કાલ કરશે નહિ. જ્યારે મારી ઈચ્છા થશે ત્યારે જણાવીશ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #247 -------------------------------------------------------------------------- ________________ 150 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 - વળી મારા આવાસમાં કોઈ પણ કાર્ય માટે કદિ કોઈ પુરૂષને મેકલશે નહિ; મારી સખી અથવા દાસી મારફત કહેવરાવવું હોય તે કહેવરાવજે.” વસંતે મહારાણી પાસે જઈ આ સંદેશે કહ્યો. મહારાએ પૂછ્યું કે, “આમ કહેવરાવવાનું કારણ શું?” સુનંદાની સખી વસંતે કહ્યું, “કાંઈક કારણ મળવાથી તે લગ્ન અંગે બેપરવા બની જઈને ના, ના, કહે છે, પરંતુ જુવાની આવશે. એટલે પોતાની મેળે જ સમજી જશે. એમાં કાંઇ ચિંતા કરવા જેવું નથી.” માતાએ કહ્યું, “ભલે, જેવી ઈચ્છા.” સખીએ પાછા ફરીને સુનંદાને સર્વ વાત કહી. સુનંદા તે સાંભળી સ્વસ્થ બની. ત્યાર બાદ સખીઓ સાથે પોતાના આવાસમાં સુખપૂર્વક સુનંદા સમય પસાર કરવા લાગી. આ સમયે તે શહેરમાં વસુદત્ત નામનો એક શ્રીમંત ગૃહસ્થ રહેતો હતો. તેને ધર્મદત્ત, દેવદર, જયસેન તથા રૂપસેન નામના ચાર દીકરા હતા. તે ચારે નિપુણ, અસાધારણ રૂપવાળા, વ્યાપારમાં કુશળ તથા દરેક રીતે ચતુર હતા. તેમાં સહુથી નાને રૂપસેન વાત્સાયનનાં કામશાસ્ત્રમાં પ્રવીણ ચતુર પુરૂષોમાં શ્રેષ્ઠ તથા મોટા ભાઈઓનાં પ્રેમનું પાત્ર હતો. એવું એક પણ કાર્ય નહતું કે જે તે સહેલાઈથી કરી ન શકે. સુંદર વસ્ત્રોમાં સજિત થઈ, અશ્વ ઉપર કે ગાડીમાં બેસી, અથવા કેઈવાર ચાલતો જ તે શહેરમાં, બજારમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #248 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન : 15 રાજમાર્ગમાં, વનમાં તથા વાડીમાં ગીત, નૃત્ય, વાજીંત્ર તથા પુપ વગેરે અદભુત ચીજે જતો, ઈચ્છાનુસાર સુખમાં કાળ નિગમન કરતો હતો. હંમેશા તેને કૌતુક જોવાની બહુ ટેવ હતી. આ બાજુ કેટલોક સમય પસાર થતાં સુનંદા યૌવનમાં આવી. એકવાર સખીઓ સાથે પોતાના આવાસના સૌથી ઉપલા માળમાં તે આનંદ કરતી હતી, તે સમયે વસંત તુ પૂરબહારમાં ખીલી હતી. તે ઋતુ પણ કામને ઉદ્દીપન કરનારી હતી. આ અવસરે કોઈ ધનાઢય માણસનાં ઘરના ઉપલા માળમાં સુગંધી જળ છાંટી સ્થળે સ્થળે પુષ્પની રચના કરેલી હતી. ધનસાર મૃગમદ તથા અંબર ભેળવી તૈયાર કરેલ ધૂપિયામાં બળતા ધૂપના ધૂમાડાથી આખું ઘર સુગંધથી મહેકી રહ્યું હતું. ચારે બાજુએ બહુ સુગંધી ફૂલોની જાળીઓ વડે પડદે બનાવ્યો હોય તેવું લાગતું હતું. ઉપરના ભાગમાં ઝુમર તથા હાંડીઓથી યુક્ત ચંદર. બહુ સુશોભિત દેખાતું હતું. તેની નીચે ચિત્રવિચિત્ર સુંવાળા રૂના ઓશીકાવાળા અને દૂધ જેવા સફેદ ઓછાડવાળા. સુંદર પલંગમાં બેઠેલા નાજુક તથા કાંતિવાન યુવાન પતિપત્નીને યુગલને પિતાના આવાસ ઉપરથી સુનંદાએ જોયું.. ' તે બંનેએ સ્નાન કરી, અત્તર તથા ચંદનનું વિલેપના કરી, સુંદર વસ્ત્રાભૂષણે પહેર્યા હતાં. જાણે નવા બંધાયેલ નેહના બંધનમાં તેઓ ગૂંથાયા હોય તેવી રીતે એક બીજાનાં કંઠમાં તેઓએ હાથ વિંટાળી દીધા હતા. અદ્ભુત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #249 -------------------------------------------------------------------------- ________________ ઉપર : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 સુખ આપનાર તે શમ્યાની આસપાસ દાસીઓને સમૂહ ઊભું રહીને તેમની સેવા કરી રહ્યો હતો. વિષયને ઉદ્દીપન કરનાર પંચમ રાગ વગેરે ત્યાં ગવાઈ રહ્યા હતા, તેઓ અરસપરસ કટાક્ષ ફેંકી હાસ્ય તથા વિનોદ કરી રહ્યા હતા. આ બધું જોઈને યુવાનીમાં આવેલ હોવાથી સ્વાભાવિક રીતે સુનંદાનાં શરીરમાં કામ ઉદ્દાપ્ત થયો. તે આ સર્વ એકીટસે જોઈ રહી. જેમ જેમ જેવા લાગી તેમ તેમ તેના શરીરમાં કામની જવાળા વધારેને વધારે પ્રજ્વલિત થવા લાગી. રાજકુમારી સુનંદાને વિચાર આવ્યો; “મને આવું સુખ મળે તે કેવું સારું?” કઈ જાતના વિવેક કે તત્ત્વની વિચારણા વિનાની તે કામરાગમાં આસક્ત થઈ. તે સમયે શરીરમાં જડ જેવી બની જઈને તે જોઈ જ રહી અને વાત કરતી બંધ થઈ ગઈ. મનવડે તેઓની અનુમોદના કરતી પુલકિત બની જઈને શૃંગારરસનો અનુભવ કરવા માટે તે તયાર થઈ ગઈ. આ અવસરે પાસે રહેલી સુનંદાની સખી વસંતે રાજકુમારીની બધી ચેષ્ટાઓ જોઈને વિચાર્યું; “આ સ્તબ્ધ બનીને શું જુએ છે?” . આ પ્રમાણે વિચારી પાસે આવી કોમળ શબ્દોથી તેણે પૂછયું કે; " રાજકુમારી ! આપ એકીટસે શું જોઈ રહ્યા છો ?" આમ પૂછવા છતાં પણ પિલા કામરસમાં આસક્ત યુવાન પતિ-પત્નીની ચેષ્ટા જોવામાં વિહળ બનેલી તે બેલી નહિં. સખીએ ચતુરાઈથી તે જોતી હતી તે તરફ દષ્ટિ કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #250 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસન : 153 અને સર્વ વાત સમજી જઈને તેણે વિચાર્યું કે, “આ યુવાન દમ્પતીને વિલાસ જોઈ યૌવનનો ઉદય થવાથી તેનાં ચિત્તમાં વિકૃતિ થઈ જાય છે, અને પિતાને પણ આવું -સુખ ક્યારે મળશે? તે સંબંધી ચિંતામાં તે પડી લાગે છે.” - પછી તેણે સ્મિત કરી મીઠા શબ્દોથી સુનંદાને કહ્યું, સ્વામિની! આ તમે જૂએ છે તે તમને ગમે છે કે નહિ ?" આમ બે ત્રણ વાર પૂછવાથી સુનંદા પણ જરા હસીને એક દીર્ઘ નિઃશ્વાસ નાખીને બોલી; “સખી ! મહારા ‘ભાગ્યમાં આવું સુખ કયાંથી?” જવાબમાં તેની સખી વસંતે કહ્યું, “આવાં દીન વચન ન બોલો! હમણાં જ માતા પાસે જઈ, તમારા વિચાર જણાવીને, થોડા દિવસમાં જ તમારાં દુઃખનો અંત લાવી તમને સુખસાગરમાં મૂકી દઈશ. આમ મનમાં ને મનમાં શું મૂંઝાવ છે?” વસંતનું આ કહેવું સાંભળી સુનંદા બોલી; “સખી, હમણાં મા પાસે કાંઈ વાત કરતી નહિ. મને આ વાતની બહુ શરમ લાગે છે. ધીમે ધીમે યુક્તિ પ્રયુક્તિથી જણાવી દિઈશું, હમણાં નહિ.' - “બહેન ! અહિથી ચાલે જેમ જેમ તમે આ વધારે -વાર જોશો તો તેમ તેમ તમારું દુખ વધતું જશે; માટે નીચલે માળે જઈ તમારું દુઃખ ટાળવાનો ઉપાય કરીએ. આ પ્રમાણે કહી સુનંદાને હાથ પકડીને વસંત તેને નીચે લાવી, ને બજાર તરફ પડતી બારી પાસે જઈને તેઓ બજાર તરફ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #251 -------------------------------------------------------------------------- ________________ 154 : કારત્ન મંજૂષા : ભાગ-૧ * 0 0 0 0 0 0. જોતાં ઊભા રહ્યાં. આ સમયે કૌતક જેવાની ઇચ્છાથી રૂપ* સેન સાંજનું ભજન કરીને, બે ઘડી દિવસ બાકી રહ્યો. એટલે સુંદર વસ્ત્રો પહેરી સુનંદાના મહેલની આગળ એક પાનવાળાની દુકાને આવી ચડયો. દુકાનદારે પણ આદરપૂર્વક તેને ઉંચા આસન ઉપર બેસાડયો. “ધનવાન માણ. સને સર્વ સ્થળે માન મળે છે.” તે પાનવાળાએ આપેલ સ્વાદિષ્ટ પાનનાં બીડાં ખાતે અને બજારમાં જતાં આવતાં તરફ જતે રૂપસેન ત્યાં કેટલીક વાર બેઠે. આ સમયે સુનંદાએ કામદેવને પણ હંફાવે તેવા રૂપવાળા રૂપસેનને બારીમાંથી જોયો. અદ્ભુત રૂપવાળા તથા નિરોગી અને સુંદર શરીરવાળા રૂપસેનને જોઈને તેનામાં અતિશય આસક્ત બની વસંતને સુનંદા કહેવા લાગી; “સખી! તે પાનવાળાની દુકાનમાં બેઠેલા પુરષ તરફ જે. તેનું રૂપ કેવું અદ્ભુત છે? તે કે યુવાન લાગે છે? તેની આંખે કેવી સુંદર છે? વસ્ત્ર અલંકાર સજવામાં તેણે કેવી ચતુરાઈ વાપરી છે? તેના મુખ, નેત્ર, હાથ ઇત્યાદિના હાવભાવ કેવા સરસ છે? કેમ જાણે કામદેવ જ અવતાર ધરીને આવ્યો ન હોય? આ પ્રમાણે સર્વ સ્થિતિ જોઈને આ પુરૂષની સાથે હમણાં જ જોયેલ દંપતી, જેવું પ્રેમસુખ ભોગવવાની મને અભિલાષા થાય છે, રાજકુમારી ! અગાઉ તો પુરૂષનું નામ લેતાં તારી આંખ લાલ લાલ થઈ જતી હતી અને હવે તું આવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #252 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન : 155 અપરિચિત મનુષ્યનાં દર્શન માત્રથી કેમ આતુર બની, જાય છે? જોયું, “આગળ પાછળ વિચારીને બાલવું” એમ. જે મેં કહ્યું હતું તે કેવું સાચું પડયું ?" સખી ! મારું કહ્યું ભલે મારા મોઢામાં રહ્યું, હવે કૃપા કરીને દાઝવા ઉપર ડામ ન દે. હવે તે કોઈપણ ઉપાય: મારો મનોરથ પૂર્ણ કરવામાં તારે કુશળતા વાપરવાની છે.” વસંતે જવાબ આપ્યો, “મારામાં એટલી કુશળતા છે કે તારા મને હમણાં જ પૂરાં કરું; પરંતુ પહેલેથી તે જ પુરૂષોને લાવવાનો નિષેધ કરીને મનોરથ પૂર્ણ કરવામાં આડખીલી કરી દીધી છે. તે પણ ધીરજ રાખ. પહેલાં તેની. સાથે પરિચય કરીને પછી તારે મને રથ પૂર્ણ થાય તેમ. કરીશ. પ્રથમ દષ્ટિમિલન તે પ્રેમલતાના બીજ જેવું છે. તેને અરસપરસનાં દર્શન રૂપ જળથી સિંચતાં તેનાં ફળ જરૂર મળશે. હાલ તે તું તારા આશય જણાવે તેવી એક લીટી. કવિતામાં લખીને મને આપ. તે લઈને ત્યાં જઈ હું તેના હાથમાં આપીશ, પછી જે તે ચતુર હશે તે તરત જ જવાબ. દેશે, અને ચતુર નહીં હોય તે પછી ભૂખ સાથે પ્રીત. કરીને શું લાભ ?" પછી સુનંદાએ એક કાગળમાં પિતાને આશય જણા. વવા કાવ્યની એક લીટી લખીને પિતાની પ્રિય સખો વસં. તને આપી. તેણે કાંઈક પ્રયજન કાઢી રૂપસેન પાસે જઈ તે: ચિઠ્ઠી આપી. રૂપસેને છાનીમાની તે વાંચી. તેમાં લખ્યું હતું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #253 -------------------------------------------------------------------------- ________________ 156 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 જઈ કા જતં ટળ્યા , દુષ્ટતુનશુરિંa “જેણે ચંદ્ર નથી જે તેવી કમલિનીને અવતાર નિરક ગ ." આ શ્લોકાદ્ધ વાંચીને પિતાની ચતુરાઈ દેખાડવા તેણે તેનો ઉત્તર તેની નીચે લખીને તે ચિઠ્ઠી વસંતને આપી, વસંતે તે ચિઠ્ઠી રાજમહેલમાં આવી સુનંદાને આપી. તેમાં લખેલું સુનંદાએ વાંચ્યું; उत्पत्तिरिन्दारपि निष्फलेव, द्रष्टा विनिद्रा नलिनी न येन / “જેણે કમુદિનીને વિકસિત કરી નથી અર્થાત્ જેને જોઈને નલિની વિકવર થઈ નથી તેવા ચંદ્રની ઉત્પત્તિ પણ નિષ્ફળ છે.” * આ પ્રમાણેને બરાબર જવાબ જોઈને તેનો પ્રેમ અતિશય વૃદ્ધિ પામ્યું. સુનંદાએ ચતુર સખીને કહ્યું, “જેવું ધાર્યું હતું તેવા જ નિપુણ જણાય છે. હવે તું ત્યાં જ ઈ પ્રીતિલતાના બીજ જેવું આ બીડું તેને આપીને મારી વતી વિનંતિ કરજે કે, “તમારે હંમેશા મને જરૂર દર્શન દેવાં, દર્શન નહિ દો ત્યાં સુધી હું ભોજન કરીશ નહિ માટે તમારે જરૂર આવવું.” વસંતે ફરીને કુમાર પાસે જઈ આંખની ઈશારતથી તેને એકાંતમાં બોલાવીને કોઈ જાણે કે સાંભળે નહિ તેવી રીતે સમાચાર કહ્યા. - રૂપસેન આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવો બનાવ સાંભળીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #254 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન H 157. કહેવા લાગ્યો કે, “હે સુંદર બ્રમરવાળી સ્ત્રી! તે તે પુરૂ ને ધિક્કારનારી છે, એમ વાત ચાલે છે, તો પછી મારા ઉપર તેનો આવો ગાઢ પ્રેમ કેમ સંભવી શકે ?" વસંતે. કહ્યું હે ભદ્ર! તમારાં દર્શન માત્રથી, જેમ પાણીમાં માછલી. ડૂબે તેમ તે તમારા પ્રેમમાં ડુબી ગઈ છે અને તમારું ધ્યાન ધરતી તમારી જ વાત કર્યા કરે છે. તે સિવાય તેને બીજું કાંઈ ભાન નથી. તે રાજકુમારીએ પોતાનાં હાથેથી બનાવીને આપેલું આ પાનબીડું સ્વીકારો અને આજથી હમેશાં છેવટે એક વાર પણ તમારાં દર્શન આપવાને કાલ મને આપો.' રૂપ, ધન, યૌવન તથા ચાતુર્યથી મદમત્ત તે રૂપમેન રાજકુમારીની પ્રાણપ્રિય સખીના શબ્દો સાંભળી પ્રેમપાશથી બંધાઈને ચિંતવવા લાગ્યા, “જે રાજકુમારી પુરૂષનાં નામ. માત્રથી ગુસ્સે થતી તે પોતાની મેળે જ મારા ઉપર આટલી આસકત થઈ છે, તો પછી તેનો ત્યાગ કઈ રીતે કરી શકાય? અબળાની પ્રાર્થનાને બળથી કઈ રીતે તિરસ્કાર કરી શકાય?” આમ વિચારીને તેણે કહ્યું, “હે સુભુ! જે કુમારી સુનંદાને ખરેખર જ આવે અભુત મારા ઉપર પ્રેમ છે,. તે પછી મારે પણ તેના ઉપર સાચા ભાવથી પ્રોતિ રાખવી. જોઈએ. જેટલી તેની આતુરતા છે, તેટલી મારી પણ છે તેમ સમજવું. આજથી હંમેશાં છેવટે એકવાર તો જરૂર અહીં આવી જઈને હું તેને દષ્ટિ દ્વારા તે મળીશ. આ પ્રમાણે કહી પાનબીડાને સ્વીકાર કરી તેણે વસંતને કોલ આપ્યો. સખીએ કુમારનું વચન લઈને સુનંદા પાસે જઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #255 -------------------------------------------------------------------------- ________________ 158 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 સર્વ વાત કહી બતાવી. તે સાંભળી સુનંદા હર્ષ સાગરમાં ‘ડેલવા લાગી. - તે દિવસથી રૂપસેન હમેશાં ત્યાં આવી દષ્ટિમેળાપ કરવા લાગ્યો; સુનંદા પણ રાગરૂપી પત્થર ઉપર ઘસીને તીર્ણ બનાવેલા કટાક્ષરૂપી તીરોથી કુમારના કમળ જેવા કોમળ શરીરને વ્યથા ઉપજાવવા લાગી. રૂપસેન પણ આમાં જ સર્વ સુખ સમાયેલું છે તેમ મેહની પરવશતાથી માનતા સુનંદાના ગાઢ પ્રેમમાં રંગાઈ તેનું જ સ્મરણ કરતો દિવસે પસાર કરવા લાગ્યો. આમ દિવસે ઉપર દિવસે વીતવા લાગ્યા. એટલામાં -નગરમાં કૌમુદી મહત્સવનો દિવસ આવી પહોંચતાં કનકધ્વજ રાજાએ સમગ્ર નગરમાં જાહેર ઉદ્દઘોષણા કરાવી કે, “શરદ પુનમને મહત્સવ આવી રહ્યો છે. તે દિવસે જેનાં શરીરમાં દુઃખ, વ્યાધિ કે વૃદ્ધતા ન હોય તેવા સર્વ લોકોએ - રાત્રીના સમયે નગરની બહાર દરેક વર્ષે જે જગ્યાએ મહો- ત્સવ થાય છે, ત્યાં જરૂર આવવું. જે નહિ આવે તે રાજાની આજ્ઞાન ભંગને અપરાધી થશે.” આ પ્રમાણે ઉલ્લેષણ સાંભળી નગરવાસીજને મહોત્સવની સામગ્રીની તૈયારી કરવા * લાગ્યા, - સુનંદા પણ પિતાનાં માણસ પાસેથી તે હકીકત સાંભળીને મનમાં વિચારવા લાગી; “અહો ! મારે મરથ સફળ - થવાનો દિવસ પણ આવી લાગ્યો ખરે. જે તે દિવસે મારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #256 -------------------------------------------------------------------------- ________________ 1 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન : 159 પ્રિયતમ રૂપસેન સાથે મારે સંયોગ થાય તો કેવું સારું?” તે પોતાની સખી વસંતને કહેવા લાગી; “ગમે તેમ કરીને રૂપસેન પાસે જઈને મહોત્સવની વાત કરીને અમારા બન્નેના મેળાપનો સમય આ પ્રમાણે જણાવી આવ;” કે, “કૌમુદી મહોત્સવના દિવસે રાત્રિમાં કોઈ પણ મનુષ્ય નગરમાં હશે નહિ, તેથી તમે શરીરના રોગનું કારણ બતાવી તે દિવસે ઘેર જ રહેજો; હું પણ કાંઈક યુક્તિ કરીને રાજમહેલમાં જ રહીશ. પછી રાત્રિ એક પ્રહર જેટલી જશે, એટલે મારા નિવાસની પાછલી બારીમાંના નિર્જન સ્થાન તરફ એક મજબૂત ગાંઠ સહિતનું દોરડું હું ટીંગાડીશ. તમારે તેનું આલંબન લઈને ઉપર ચડી આવી મારા આવાસને જરૂર પાવન કરો. બહુ દિવસ થયા મળવાને આતુર આપણા બંનેનો સંયોગ એ રીતે થઈ શકશે. લાખ સોનિયાથી પણ દુલભ આ દિવસ છે, માટે ભૂલતા નહિ.” આ રીતે ચોક્કસ કરીને પાછી આવજે.” સખીએ ત્યાં જઈ રૂપસેનને તે સર્વ વાત કહીને બધું નિશ્ચિત કર્યું. રૂપસેને પણ લાંબા સમયથી ઈચ્છલ સુખકારી, સંગના નિર્ણયની વાત સાંભળી હર્ષથી રોમાંચિત થઈ તે વાત કબૂલ રાખી. પછી તે પિતાના ઘેર ગયો. સખીએ સુનંદા પાસે જઈ સર્વ વાત કરી. સુનંદા પણ તે વાતથી રાજી થઈ મનમાં પ્રિયતમના સુખદ સંગની મને રથમાળા ગૂંથવા લાગી. એ રીતે માંડ માંડ પાંચ દિવસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #257 -------------------------------------------------------------------------- ________________ 160 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 તે બન્નેએ પસાર કર્યા. એમ કરતાં કૌમુદી મહોત્સવને દિવસ આવી લાગ્યું. મહોત્સવના દિવસે રાજા પિતાના મંડળ સહિત સાંજના સમયે શહેર બહારમાં ઉદ્યાનમાં ગયો. પ્રજાના સર્વ માણસે. પણ ત્યાં આવી લાગ્યાં. સુનંદાની માતા મહારાણીએ પિતાની. પુત્રી સુનંદાને મહોત્સવ પ્રસંગે સાથે આવવા કહ્યું. સુનંદા અગાઉથી જ કપાળ ઉપર ઔષધને લેપ કરી નીચું મોં કરીને પલંગ ઉપર પડી હતી. આવી સ્થિતિ જોઈને માતાએ સુનંદાને પૂછયું : “પુત્રો, તને શું વ્યાધિ થઈ આવ્યો છે? માતાનું કહેવું સાંભળીને તે માંદા માણસની માફક ધીમેથી બેલી, “બા ! આજે છ ઘડી દિવસ બાકી રહ્યો. ત્યારથી મારા માથામાં વર્ણવી ન શકાય તેવું દુઃખ થવા, લાગ્યું છે, તેથી મારાથી માથું પણ ઊંચું કરી શકાતું નથી.” મહારાણીએ કહ્યું; “ત્યારે તો હું પણ ઉદ્યાનમાં. જવાનું માંડી વાળું છું, હું તારી પાસે જ રહીશ.” સુનંદાએ. કહ્યું, “બા ! એ તો કાંઈ ઠીક નહિ દેખાય. કેમ કે તમે રાજાની પટ્ટરાણું છે, તેમજ બધી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ ગણાઓ. છે, તેથી તમારા ગયા સિવાય દેવતા પ્રસન્ન નહિ થાય. કદાચ તેમ થવાથી દેવને ભારે કેપ થતાં વિઘ પણ આવી પડે. માટે દાસદાસીઓ સાથે તમે તે જરૂર જાઓ ! અને સારી રીતે મહત્સવ કરો. જો બે ચાર ઘડીમાં મારું માથું ઊતરી જશે તો હું પણ જરૂર આવીશ. મારી બે જ સખીઓને અહીં રહેવા દઈ બાકીના બધાને લઈને જજો.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #258 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસન : 161 મારી ચિંતા ન કરશે, કારણ કે આવી રીતે માથું તે ઘણીવાર ચઢી આવે છે, અને એકાદ દિવસ રહી ઊતરી દાસીઓ સિવાય અન્ય સવે દાસદાસીઓ પણ પટ્ટરાણું સાથે ગયાં. સંકેત સમય પાસે આવતાં સુનંદાએ પાછલી બારીમાંથી એક મજબૂત દોરડાવાળી નિસરણી નીચે મૂકાવી. સખી વસંત ક્ષણે ક્ષણે રૂપસેન આવ્યું કે નહિ? તે જેતી સુનંદાની શખ્યા તથા બારીની વચ્ચે ભમવા લાગી. આ સમયે તે શહેરમાં મહાબલ નામનો એક મોટો જુગારી રહેતો હતો. તે હંમેશાં વ્રતમાં જ પિતાને સમય વીતાવતે હતો. એક દિવસ વ્રતના રસમાં તે એટલું બધું ધન હારી ગયો કે તેને માથે ભારે દેવું થયું. બીજા રમનારાઓ તેને પૈસા માટે ખૂબ જ મૂઝવવા લાગ્યા. મહાબલે વિચાર કર્યો કે, “આજ તો બહુ દેવું થઈ ગયું છે, એટલે હવે તે આપવું કયાંથી? પણ વાંધો નહિ; આજ લાગ બહુ સરસ છે. આજે બાળથી માંડીને વૃદ્ધ પર્યત સર્વે નગરજન મહોત્સવ માટે બહાર જશે. આખા શહેરમાં કઈ રહેશે નહિ. હું અડધી રાતે ગામમાં પ્રવેશ કરી, કેઈ પૈસાદાર માણસના ઘરમાં કે દુકાનમાં દાખલ થઈ બીજી ચાવીઓથી તાળ ઉઘાડી ધન ચોરી લઈ મારું દેવું પતાવી દઈશ, આ સિવાય બીજો કોઈ ઉપાય નથી.” આમ વિચારી તે જુગારી ચોરી કરવાને લાગ શોધવા માટે રાત્રીમાં તે ક 11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #259 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીએ કોઈ જ નહિ હે કર્યો હોય તે 12 H કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 નગરના ચૌટા અને શેરીઓમાં ફરતો ફરતો કર્મ સંચાગે રાજમહેલની પાછળ સુનંદાનાં સંકેતસ્થાન પાસે આવી ચડયો. બારીની નીચે નિસરણું વગેરે સંકેતનાં ચિન્હ જોઈને તે દુષ્ટબુદ્ધિએ વિચાર્યું; " કઈ સ્ત્રીએ કોઈ યુવાન પુરુષ સાથે સંકેત કર્યો હોય તેમ જણાય છે. તે હજુ આવ્યા નહિ હોય, માટે હું જ ત્યાં ચડી જાઉં. જે તે ખરે કે શું થાય છે ?" આમ જાણીને તેણે બારીની નીચે જઈને નિસરણી આમતેમ હલાવવા માંડી; તે નિસરણીમાં અવાજ આ જાણે વસંત ત્યાં દોડી આવી અને બારીની નીચે જેવા લાગી. ત્યાં પુરુષને જોઈને તે સમજી કે " જરૂર રૂપસેન આવી લાગ્યા હશે.” આમ વિચારી તરત જ તેણે સુનંદાને ખબર આપી દીધી. એટલે સુનંદાએ હર્ષથી કહ્યું, “આપણા મહેલમાં તેને આવવા દો”, મહાબલ જુગારી ઉપર આપે. સખીએ તેને પૂછયું, “તમે આવ્યા?” તે પૂર્વે ટૂંકમાં જવાબ આપ્યો; “હા.' તે રૂપસેન જ હશે એવી ભ્રાનિતથી સખીએ કહ્યું: આપ અહિં પધારો; અમારું આંગણું પાવન કરે અને અમારા રાજકુમારીના મારાને પૂર્ણ કરશે.” આવાં આવકારયુક્ત વચનેને સાંભળી તે જુગારીએ વિચારું ધાયું હતું તેમજ જણાય છે, માટે હવે તો નિઃશંક મને જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #260 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસન : 143 જવું.' આમ વિચારી નિસરણી માગે ઉપર ચઢીને તેણે આરીમાં પગ મૂક્યો. એ જ સમયે મહોત્સવ માટે ઉપવનમાં ગયેલ રાણીએ પુત્રી ઉપરના અસાધારણ પ્રેમથી પિતાની દાસીઓને કહ્યું કે, “તમે રાયના માણસોને લઈને રાજમંદિરમાં જાઓ અને સુનંદાની તબિયતના સમાચાર પૂછી લાવીને મને કહો; તેમ જ અમુક પિટીમાં પડેલ પૂજાને સામાન સાવચેતીથી કાઢી જલદી માણસે સાથે પાછા આવો.” રાણીએ મોકલેલ તે દાસીઓને રાજમંદિરમાં દાખલ થતી તેમના અવાજથી જાણી સુનંદાએ વિચાર્યું કે, “અરે! આ વળી શું થયું? આ અંતરાય ક્યાંથી આવે? ખેર, હવે રૂપાસેનનાં આગ-૧ મનની ખબર ન પડે એટલે પત્યું.” એમ વિચારીને તેણે સખીઓ પાસે દીવો ઓલવાવી નાખે. વસંતે પેલા જુગારીને હાથથી અંધારામાં દેરી સુનં. દાના પલંગમાં જ તેની સાથે સૂવાડી દઈ, " કાંઈ બોલશે નહિ” એમ કહી તે સખીઓના ટોળાંની સામે ગઈ. આવેલી દાસીઓએ પૂછયું કે; “રાજકુમારી ક્યાં છે? તેમની તબિયત કેમ છે? તે અમને કહે ! તેમ જ તેઓ ક્યાં સૂતા છે? અહિં અંધારું કેમ જણાય છે. આમ સાંભળી વસંતે કહ્યું, “સુનંદાનું માથું બહુ ચઢી આવવાથી એવી પીડા થાય છે કે જોઈ શકાય તેવી નથી. અને રાજકુમારીએ પણ મને કહેલું છે કે, “હું આ દીવાને તાપ સહન કરી શકતી નથી, માટે તેને ઓલવી નાખે.” તેથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #261 -------------------------------------------------------------------------- ________________ 164 H કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 મેં દીવે ઓલવી નાખે છે. આ વાતને ઘડી અધઘડી થઈ અને હમણું તેની આંખો જરા મળી છે, તેથી હાલ તેને તબિયતના સમાચાર પૂછાય તેમ નથી. હાલ તો તમે ઊંચે સ્વરે બાલશે પણ નહિ; વળી તે સુખેથી નિદ્રા લે છે, તેથી હાલ તે તેના ખંડમાં પણ જશે નહિ, જ્યારે તે જાગે ત્યારે કુશળ સમાચાર પૂછી શકાશે.” આ હકીકત સાંભળીને એક દાસી બોલી કે, “ચાલો. આપણે મહારાણીના આવાસમાં જઈ આવીએ, ને મહારાણુએ કહેલ કામ કરીને પાછા વળતાં સુનંદાના સમાચાર પૂછતાં જઈશું.” આમ કહી તે દાસીઓ ચાલી ગઈ. આ તરફ પેલે જુગારી સુનંદાની શયામાં પડ્યો હસ્તાદિકના સ્પર્શથી કામાતુર થઈ પહેલ વહેલાં જ સંભોગ કરવા લાગ્યો. સુનંદાએ વિચાર્યું; “ઘણા દિવસથી આતુર થઈ રહેલ આ મારા પ્રિયતમને અટકાવ પણ કઈ રીતે? ભલે. તે પોતાની ઈચ્છા પૂર્ણ કરે, મારે વિરહાગ્નિ પણ શાંત થશે. રસિકતા ભરી પ્રેમગોષ્ઠી વળી પ્રસંગ મળતાં કરીશું કદાચ જે તે દાસીઓ આવી પહોંચે તે પાછું વિશ્ન આવશે.” આમ વિચારી તે કાંઈ બેલી નહિ. તે મજબૂત કાયાવાળે ધૂર્ત જુગારી ઈચ્છાનુસાર વિષય સુખ ભોગવી નિવૃત્ત થયે. તે અવસરે રાણીની દાસીઓ સમાચાર પૂછવાને આવતી હતી. તે જોઈને વસંત દોડતી અંદર આવી. સુનંદાને કહેવા લાગી; “તમે તમારા પ્રિયતમને હમણાં તે તરત જ જવા દ્યો.” એટલે સુનંદાએ મહાબલને (રૂપસેન માનીને) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #262 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન : 165 કહ્યું, “શું કરવું? આપણા કર્મો જ દોષ, આટલા દિવસે ઈચ્છિત સમાગમ થવા છતાં નિરાંતે પ્રેમગોષ્ઠિ થઈ શકી નહિ, હાલ તો સ્વામી તમે જાવ, ફરી અનુકૂળતા હશે, ત્યારે મળીશું. આ સાંભળી મહાબલ જુગારી સુનંદાનાં શરીર પરનાં તૂટી ગયેલા હીરાના હાર, મોતીની માળાઓ, વગેરે ઘરેણાં લઈને તે જ માગે ઊતરી ગયે. મનમાં આનંદ પામતે તે વિચારવા લાગ્યો; “આજ સારાં શુકન સાથે હું નીકળ્યો હઈશ, કારણ કે રાજકુમારી સાથે વિષય કીડાનો લહાવો લીધે, અને વળી સંપત્તિ પણ પ્રાપ્ત થઈ.” આમ વિચારતો ને રાજી થતો તે પોતાનાં સ્થાને ગયો. સુનંદાની પ્રિયસખી વસંત નિસરણી વગેરે સંતાડી દઈ સુનંદાના પગ દાબવા લાગી. એટલામાં દીવા સાથે દાસીઓનું ટોળું આવી પહોંચ્યું અને સુનંદાને રાણીએ પૂછાવેલ સુખ સમાચાર પૂછળ્યા. સુનંદા પોતાના અંગે સંકેચતી ધીમેથી બેલી; “પ્રિય સખીઓ ! પહેલાં તે મને બહુ વેદના થતી હતી, પણ છેલ્લી બેત્રણ ઘડીમાં તે શાંત થઈ ગઈ છે. હવે કાંઈક સ્કૂતિ છે, તમે માતાજીની પાસે જઈ પ્રણામ સાથે મારા કુશળ સમાચાર કહેજે ! પહેલાં વેદનાથી થાકી ગયેલી હોવાથી બહુ બોલી શકાય તેમ ન હતું, પરંતુ હવે તે બહુ સારું છે, માતાને કહેજો કે મારી ચિંતા હવે ન કરે.” સુનંદાની તબિયતના આ સમાચાર સખીઓએ ઉપવનમાં જઈને રાણીને જણાવ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #263 -------------------------------------------------------------------------- ________________ 16 : કથીરત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 રાણ પણ સ્વસ્થ થઈને મહત્સવમાં આનંદથી ભાગ લેવા લાગી. આ બાજુ સુનંદાને મળવામાં ઉસુક રૂપસેન શરીરની અવસ્થતાના બહાનાથી પિતા વગેરે કુટુંબને છેતરી એ ઘેર રહ્યો. સુનંદાને મળવાના વિચારોના તરંગોમાં ઉછળતા રાત્રિને પહેલો પ્રહર પૂર્ણ થતાં બરાબર શરીરને શણગારીને ઘરનાં બારણાં બરાબર બંધ કરી સુનંદાને મળવા તે ચાલી નીકળે. રસ્તામાં વિવિધ વિચારોની તરંગમાળા તેના હદયમાં ચાલવા લાગી; “ધન્ય મારી આ રાત્રિને કે જયારે મન, વચન તથા કાયાથી પ્રેમમાં એકતાન થઈ ગયેલ રાજકુમારીને મને મેળાપ થશે. જે સુખ મૂર્ખ માણસને આખા જન્મારાના સહવાસથી પણ ન મળી શકે તે સુખ ચતુર માણસ એક ઘડીમાત્રના સંયોગમાં મેળવી શકે છે, એ વાત નિર્વિવાદ છે. સુનંદા ચતુર છે, હાવ, ભાવ, કટાક્ષ, વકૅક્તિ વગેરેથી તે મારા હૃદયને આનંદિત કરશે. અને અરસપરસના વિરહથી થતાં દુઃખને મીઠા વચનરૂપી અમૃતનું સિંચન કરીને શમાવી અમે અપાર આનંદભેગવીશું.' આવા આવા અનેક પ્રકારના વિચારોના આતધ્યાનમાં રાત્રિ તથા રાગ એ બંનેના અંધકારમાં તેને જ સંભારતા ચાલ્યો જતો હતે. તેવામાં નધણિયાતી, વર્ષાદના પાણીથી પડુ પડું થઈ ગયેલી, સમારકામથી વંચિત કઈ મકાનની ભીંત દેવયોગે તેના ઉપર તૂટી પડી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #264 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન : 167 તેના મારથી રૂપસેનનાં અંગે અંગના ચૂરા થઈ જતાં તે મરણ પામી ઋતુ સ્નાનથી એક જ દિવસ થયા નિવૃત્ત થયેલી સુનંદાની કૃપમાં પેલા જુગારીઓ કરેલ સંગથી ગર્ભ પણે ઉત્પન્ન થયે. [] | વિષયોની ગતિ વિચિત્ર છે. હજારે જાતના વેરવાળે શત્રુ જે દુઃખ આપી શકતો નથી, તે દુઃખ વિષયો આપે છે, વિષય અને વિષમાં આ માટે ફેર છે કે વિષ તો ખાઈએ ત્યારે જ હણે છે, પણ વિષયનું તે સ્મરણ પણ માણસને નાશ કરે છે. સખીઓ ચાલી ગઈ એટલે સુનંદા પોતાના પડી ગયેલા અલંકાર વગેરે શોધવા લાગી. તેમાંથી થોડાક મળ્યા અને કેટલાક મળ્યા નહિ, તેણે વિચાર્યું કે, “મારા પ્રાણપ્રિય તેને તૂટી ગયેલા જાણી સમારવા લઈ ગયા હશે. તે સમા કરાવીને પાછા મોકલશે. વળી વિચાર આવ્યો કે; “એમ હતું તે પછી સઘળાં શાં માટે ન લઈ ગયા?”, સખીએ કહ્યું કે, “સખીઓ આવી પહોંચવાથી ઉતાવળમાં જે હાથમાં આવ્યું તે લઈ ગયા જણાય છે. આવતી કાલે તેની તપાસ કરીશું " આમ વાત કરતાં તેઓ નિદ્રાધીન થઈ ગયા. ઉદ્યાનમાં રાત ગાળીને સવાર થતાં નગરવાસીઓ તથા રાજા પિતપતાના ઘેર પાછા આવ્યા. રૂપાસેનને બાપ પણ કુટુંબ તથા ચાકરો સહિત ઘેર પાછો આવ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #265 -------------------------------------------------------------------------- ________________ 168 : કારત્ન મંજાષા : ભાગ-૧ : 0 0 0 0 0 0 - ઘરનાં બારણે તાળું જઈ તેણે વિચાર્યું; “કઈ ખાસ કામ માટે અથવા શરીરનાં કારણે રૂપસેન બહાર ગયા હશે.” ઘડી બે ઘડી થતાં પણ તે પાછો ન ફર્યો તેથી ભાઈ, કાકા વગેરે સંબંધીઓ તથા નેકરે ચિંતા કરતા તેને શોધવા માટે અહિં તહિં નગરમાં તપાસ કરવા લાગ્યા, પણ કોઈ ઠેકાણેથી તેને પત્તો મળ્યો નહિ. એટલે ભાઈ ભાંડુઓ તથા સંબંધીઓ ભારે દુઃખથી પીડાતા તેને શેધવા માટે આખું નગર અને ઉદ્યાન વગેરેના ખૂણે ખૂણા જોઈ વળ્યા, પણ રૂપસેનની બિલકુલ ભાળ મળી નહી. રૂપસેનના પિતાએ લુહાર પાસે ઘરનું તાળું તેડાવીને શેકથી ભરપૂર દિલે પત્ની, નેકર, વગેરેને દાખલ કર્યા અને પિતે પુત્રની ચિંતા કરતે રાજકારે ગયે. દીર્ઘ નિઃશ્વાસ નાખત તથા આંસુઓ પાડતો તે રાજાને નમીને ઊભે રહ્યો. રાજાએ તેને આ સ્થિતિમાં જોઈ પૂછયું, “હે શ્રેષ્ઠી! તમારે એવું મોટું શું દુઃખ આવી પડયું છે? તે શાંતિથી કહા કે જેથી હું તમારું દુઃખ દૂર કરી શકું. તમે તે મારા નગરની શોભા છો, તથા મારા હૃદયને અતિ પ્રિય. છે. તમારું દુઃખ જોઈને મને પણ બહુ દુઃખ થાય છે.” પછી ફાટ ફાટ થતા હૃદયે શેઠે સર્વ હકીકત રાજાને કહી સંભળાવી. રાજા પણ તે સાંભળી બહ દુઃખી થયો. રાજાએ તેમને વૈર્ય રાખવા કહ્યું અને પિતાના સેવકને બેલાવી, નગરના દરેક સ્થળોમાં, ઉપવનમાં તથા સો સો ગાઉ સુધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #266 -------------------------------------------------------------------------- ________________ * * 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન : 168 ઉંટ વગેરે ઉપર વાર મોકલીને તપાસ કરાવી, પણ તેના લેશ માત્ર પણ સમાચાર મળ્યા નહિ. રાજા તેથી ભારે વિચારમાં પડો. કર્મની ગતિ વિચિત્ર છે. તેના સમાચાર જ્ઞાની સિવાય કેણ આપી શકે? શ્રેષ્ઠી નિરાશ થઈને દિવસે પસાર કરવા લાગ્યો. છ માસ સુધી બહુ બહુ ધન ખરચીને તેની તપાસ કરાવી છતાં લેશ માત્ર પણરૂપસેનની ખબર તેને મળી નહિ. શ્રેષ્ઠી તેના વિયોગનું ભારે દુખ ભગવતો દુઃખમાં કાળ પસાર કરવા લાગ્યો. - સુનંદાની સખીએ માણસોના મોઢેથી આ વાત સાંભળીને તે વાત સુનંદાને કહી. રૂપાસેનના અકાલે ગૂમ થવાના તે સમાચારથી સુનંદા બહુ જ દુઃખી થઈ. તેણે પોતાની સખી વસંતને કહ્યું, “અહિંથી પાછા જતાં શું કઈ ચોરે ઘરેણાંના લોભથી તેમને મારી નાખ્યા હશે, અથવા તેમને ઉપાડી ગયા હશે!” ત્યારબાદ સુનંદાએ પણ બહુ બહુ તપાસ કરાવી પણ કઈ ઠેકાણેથી રૂપસેનને પત્તો મળે નહિ. આ બાજુ સુનંદાને ગનાં ચિન્હો જણાવા લાગ્યાં; અંગેનું તૂટવું, શિથિલતા વગેરેથી સુનંદા મૂંઝાવા લાગી. તેણે વસંતને આ વાત કરી. તેણે પણ કારણ કળી જઈ અપકીતિના ભયથી કોઈ સૂયાણીને ખૂબ ધન આપી તેની પાસે ગર્ભપાતના ઔષધેથી સુનંદાને ગર્ભ પડાવી નાંખે. સુનંદાના ઉદરમાં રહેલો રૂપસેનને જીવ, ગર્ભપાતના પ્રયોગથી ત્યાંથી કરી ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજા પૃથ્વી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #267 -------------------------------------------------------------------------- ________________ 170 : કથા રત્ન મંજૂષા : ભાગ-૧ - 0 0 0 0 0 0 વલભનાં ઉપવનમાં સાયણના ઉદરમાં સપપણે ઉપન. થ. સુનંદાએ હવે સખી મારફત માતાને કહેવરાવ્યું કે, મારાં લગ્નની તૈયારી કરાવજે.” તે સાંભળી રાણીએ ઘણા હર્ષથી તે વાત રાજાને કહી. એટલે રાજાએ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજા પૃથ્વીવલ્લભ સાથે તેનાં લગ્ન કર્યા. સુવર્ણ, ૨ન, હાથી. ઘેડા વગેરેથી જમાઈને પ્રસન્ન કરી સુનંદાને તેની સાથે વિદાય કરી. રાજા પણ ઉત્સાહથી તેને લઈને પિતાના નગર તરફ પાછો ફર્યો અને તેની સાથે વિવિધ. પ્રકારના ભેગે ભેગવતો તે સુખમાં કાળ વ્યતીત કરવો. લાગે. રૂપસેનનો જીવ સર્પિણીના ગર્ભમાં ઉત્પન્ન થયો તે આયુષ્ય બળવાન હોવાથી માતાના લક્ષણમાંથી બચી જઈ (કારણ કે સાપણ પ્રસવ વખતે પિતાનાં બચ્ચાઓને ખાઈ જાય છે, તેમાંથી નાસી છૂટે તે બચે છે.) માટે થયે અને ફરતે ફરતો તે સર્ષે એક વખતે કર્મસંયોગે સુનંદાનાં રાજમંદિરમાં આવી ચઢવો. ઉનાળાનો સમય હોવાથી તે સમયે રાજ તથા રાણી પિતાના આવાસની વાડીમાં જળયંત્રથી ઠંડા કરેલા પ્રદેશમાં યથેચ્છ વિહાર કરતા હતા. તે સપ દૈવયે ત્યાં આવી સુનંદાને જોતાં પૂર્વ ભવના રાગના. ઉદયથી સ્તબ્ધ થઈ જઈ, ફણ ઊંચી કરી તેની સામે સ્થિર થ, અને મસ્તક ધૂણાવવા લાગ્યું. સુનંદા તેને જોઈ અતિશય ભયભીત થઈ અને બૂમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #268 -------------------------------------------------------------------------- ________________ * * 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન : 171 પાડીને ત્યાંથી નાસવા લાગી. તે જેમ જેમ નાસતી ગઈ તેમ તેમ તે સર્ષ તેની પાછળ પાછળ ભમવા લાગ્યો. સુનંદા વધારે જોરથી બૂમાબૂમ પાડતી કહેવા લાગી; “અરે કઈ દોડે, દોડે આ સર્ષ મને કરડવા માટે મારી પાછળ લાગ્યા છે.” આ બૂમ સાંભળી રાજાએ સેવક પાસે શસ્ત્રવડે. સપને મારી નંખાવ્યો. રૂપસેનને જીવ તે સંપ ત્યાંથી મરીને ચોથા ભવમાં તે નગરના ઉદ્યાનમાં કાગડાપણે ઉત્પન્ન થયો. ક્રમે ક્રમે વધતો કાગડો તે નગરમાં આમતેમ ફરવા લાગ્યા. એક વખત ભમતાં ભમતાં એક વૃક્ષની ડાળી ઉપર: બેસીને તે ફળ ખાતો હતે, એ સમયે તે રાજારાણીનું યુગલ ફળફૂલની શેભા જેતું તે વાડીમાં આવી ઘણુ માણસેવાળા એક આવાસમાં બેસી વિલાસ કરવા લાગ્યું. રાજા. અને રાણીની આગળ ગાયન ગાનારા ઉસ્તાદ સમયને, અનુકૂળ દિવ્ય અને મધુર ગાન વીણા સાથે ત્યાં ગાવા લાગ્યા. તે બંને ગાયનના રસમાં લીન થઈ જઈ એક ચિત્ત સાંભળવા લાગ્યા. તે વખતે ગાયક સિવાય બીજું કઈ જરા પણ બેલતું નહતું. તેવામાં પેલે કાગડો ભમતો ભમતે ત્યાં આવી ચડ્યો. અને જ્યાં પૃથ્વીવલ્લભ રાજા તથા રાણી સુનંદા બેઠાં છે, તે આવાસની સામે આવેલા એક વૃક્ષની ડાળીમાંથી આમ તેમ છતાં તેની દષ્ટિ સુનંદા ઉપર પડી, એટલે પૂર્વ ભવના. સુનંદા ઉપરના અતિશય રાગથી અત્યંત મોહમૂઢ થઈ, તે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #269 -------------------------------------------------------------------------- ________________ 172 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 - ત્યાં જ ભમવા લાગ્યો. અને ઊંચા સાદે અવાજ કરવા લાગ્યા. અશુભ દુઃસ્વર નામકર્મના ઉદયથી તેને અવાજ એટલો કર્કશ હતો કે રાજાને રંગમાં ભંગ પડવા લાગ્યા. આથી રાજાએ સેવકેને કહ્યું; “અરે! શું બેસી રહ્યા છે? તમને કાંઈ ભાન છે કે નહિં? અત્યારે સંગીતમાં આપણને વિઘ કરનાર આ કાગડાને તમે ઉડાડતા કેમ - નથી?” રાજાના આદેશથી સેવકેએ તે કાગડાને ઉડાડો, પરંતુ તે તે ફરી ફરી ત્યાંને ત્યાં આવી અવાજ કરવા લાગ્યો. આમ ત્રણ ચાર વાર ઉડાડવા છતાં સુનંદા પરના મહામહને વશ થવાથી તે પાછો આવતો અટક નહિં, એટલે રાજાએ ગુસ્સે થઈને પિતાની બંદુકમાંથી ગાળી તેના પર તાકી, તે ગોળી વાગવાથી હણાઈને તે જમીન ઉપર પડ્યો ત્યાંથી ચ્યવી તે જ નગરનાં ઉદ્યાનમાં તે રૂપસેનને જીવ પાંચમા ભાવમાં હંસપણે ઉત્પન્ન થયે. અનુક્રમે વધતે, સરોવર તથા વૃક્ષમાં યથેચ્છ વિહાર કરતો તે હંસ પોતાને સમય વ્યતીત કરવા લાગ્યો. એક વખતે ગ્રીષ્મ ઋતુમાં તે રાજરાણું પાણીના છંટકાવથી શીતળ કરેલી ઝાડીમાં પૂણે છાયાને લીધે તડકે પડતો નહિ હોવાથી આનંદ આપતા પ્રદેશમાં એક વડવૃક્ષની નીચે બેઠા હતા; આગળ ગાનારાઓ અનેક રસથી ભરપૂર મધુર ગીતે તથા આલાપ છેડી રહ્યા હતા. આવા સમયે રૂપસેનનો જીવ હંસ ભમતો ભમતો જેવો -તે ઝાડની ડાળી પાસે આવી ચડયો કે તરત જ તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #270 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપમેનઃ 173 દેષ્ટિ પાછી સુનંદા ઉપર પડી; મેહ ઉત્પન્ન થતાં તે સુનં. દાનાં મોઢા સામું જોઈ મધુર શબ્દથી અવાજ કરતે અનિમિષપણે તેના સામું જોઈ રહ્યો. તે સમયે એક કાગડો. ઉડતો ઉડતે તે ઝાડ પર જ્યાં હંસ બેસીને સુનંદાને એકદયાને જોઈ રહ્યો હતો ત્યાં તેની પાસે બેઠે. તે કાગડો રાજાના સુંદર સફેદ વસ્ત્રો જોઈ તેના ઉપર ચરક્યો. તેથી ગુસ્સે થઈ રાજાએ બંદુક લઈ જેવી ગોળી છોડી કે તરત. જ ચેતી જઈ તે લુ કાગડો ઉડી ગયો, એટલે તે ગોળી. તેને તે વાગી જ નહિ, પરંતુ સુનંદાના રૂપમાં મૂઢ બનેલા હંસને વાગી. તેના આઘાતથી હંસ તરફડતે રાજાની આગળ પડયો. તે જઈ એક ડાહ્યો માણસ બોલી ઊઠોઃ “સ્વામિન, કાગડાએ કરેલું પાપ બિચારા હંસને ભારે પડ્યું, ત્યારે બીજાએ કહ્યું, “માઠી સંગતિનાં ફળ આમ જ ભોગવવા પડે છે. તે હંસને જોઈને રાજાને પણ દયા આવી, પણ. શું કરે ? ગોળી લાગી તે કાંઈ ન લાગી થાય તેમ નહોતું. રૂપસેનને જીવ હંસ ત્યાંથી મરીને તે નગરના પ્રદેશના વનમાં ફરતા હરિના ટેળામાં એક હરિણીની કુક્ષિમાં હરણપણે ઉત્પન્ન થયે. સમય વ્યતીત થતાં તેનો જન્મ થયો. જન્મ પામી માતાનું દૂધ પીતે તે તેની સાથે. ભમવા લાગ્યો. અનુક્રમે વય વધતાં જુવાન થઈ તે હરણના ટોળા સાથે જંગલમાં ફરવા લાગ્યા. ઘાસ તથા જળથી. સંતુષ્ટ થઈ તે સુખે કાળ નિગમન કરવા લાગ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #271 -------------------------------------------------------------------------- ________________ *: , , , , , ગાની મૂડ્ઝન આવે છે. જી 174 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 એક અવસરે સુનંદાએ પોતાના સ્વામીને કહ્યું, “તમે - જ્યારે શિકાર કરવા જગલમાં જાઓ છે, ત્યારે ચપછી ગતિવાળા તથા મનુષ્યની દૃષ્ટિ પડતાં વેંત દોડી જતા - હરણાને વશ કરી કેવી રીતે મારો છે?” રાજાએ કહ્યું ‘પ્રિયે, ગાયનમાં અતિ કુશળ માણસને લઈને ગાઢ વનમાં અમે જઈએ છીએ. ત્યાં તે ગાયક વૃક્ષની નીચે ઊભા રહી, મધુર સ્વરે રાગ-રાગિણી પૂર્વક ગીત ગાય છે તે રાગોની મૂછના વગેરે સાંભળી રાગમાં અંધ બની જઈ - હરણે ખેંચાઈ આવે છે. ટેડી, સારંગ વગેરે રાગમાં મદમસ્ત થઈ નિર્ભય બની જઈ એક તાનવાળા તેઓ ગાયકની નજીક એટલા બધા આવી જાય છે કે સુખેથી તેમને પકડી શકાય છે. બીજા સેવકે જરા દૂર જઈ જાડા દોરાવાળી મોટી જાળી વનની ચારે બાજુ બાંધી લે છે. આટલું થયા પછી ગાયકો ગાયન બંધ કરી દે છે; તેઓ પાછા પલાયન કરી જવા પ્રયાસ કરે છે, પણ વનની - ફરતી દોરી-જાળ બાંધેલી હોવાથી તે હરણ ક્યાંથી જઈ શકે? પછી અમે તે દોડી જતા હરણને કાં તો મારી નાખીએ છીએ અથવા જીવતા જ પકડી લઈએ છીએ.” એક - સુનંદાએ કહ્યું; દીનતાયુક્ત મોઢાવાળા બિચારા નિર્દોષ - હરણોને આટલી બધી મહેનતે પકડવામાં ને મારવામાં શે - લાભ?” રાજાએ કહ્યું, “એ તે અમારો રાજધમ છે, અમારી જમીનમાંથી અમારું ઘાસ ખાય છે, પાણી પીવે છે અને તેને કાંઈ કર આપતા નથી. આ અપરાધથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #272 -------------------------------------------------------------------------- ________________ -0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન H 175 અમે કેટલાક હરણને મારીએ છીએ. એમાં કાંઈ પાપનું કામ કરતા નથી. લાભ તે દેખીતે જ છે, કેમ કે તેથી ચલિત લક્ષ્યને પાડી શકવાને અનુભવ થાય છે.” સુનંદાએ પોતાના સ્વામીની આ વાત સાંભળી એમ જ હશે એમ સમજી તે વાત સ્વીકારી. જૈન ધર્મના બંધ સિવાય ખરા તવનું જ્ઞાન ક્યાંથી થાય? સુનંદાએ પછી પિોતાના સ્વામીને કહ્યું, “પ્રાણનાથ ! મહાઆશ્ચય ઉત્પન્ન કરે તેવી તે કીડા એકવાર મને દેખાડો.” રાજાએ કહ્યું; “ભલે, ફરી જ્યારે શિકાર કરવા જઈશ ત્યારે તને સાથે લઈને જઈશ.” કેટલાક દિવસ ગયા પછી રાજાએ સુનંદાને કહ્યું; આવતી કાલે અમે શિકાર માટે જવાનો વિચાર રાખીએ છીએ, જોવાની ઈચ્છા હોય તે સાથે આવવા તૈયાર રહેવું,” બીજે દિવસે રાણીને સાથે લઈ સૈન્ય સાથે રાજાએ જંગલના ઊંડા ભાગમાં જઈ એક મેટા ઝાડ નીચે ઊભા રહી સેવકોને આદેશ કર્યો, “ગીત ગાનથી હરણના ટોળાને તમે આ તરફ ખીચી લાવો” સેવકે પણ પોતાની ગાયનકલાથી હરણના ટોળાને ત્યાં ખીંચી લાવ્યા. રાજા-રાણી ઘોડા ઉપર સ્વારી કરી ત્યાં આગળ ગયા. ત્યાં રાગથી બંધાઈ ગયેલ ચિત્તવાળા, જાણે ચિત્રમાં આલેખેલા હોય તેની માફક સ્થિર થઈને એક ધ્યાનથી ગાયકના કંઠેથી નીકળતાં મધુર ગીતને સાંભળતાં તેઓ ઊભા હતા. તે બધાયમાં હરણપણે ઉત્પન્ન થયેલો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #273 -------------------------------------------------------------------------- ________________ 176 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 રૂપસેનને જીવ પણ હતો. આમ તેમ ભમતાં તે હરણની દષ્ટિ ઘોડા ઉપર બેઠેલી સુનંદા ઉપર પડી, એટલે તેના ઉપર તેને મેહ થઈ આવ્યું. તેને દેખતાં જ તે હરણ મોહમાં અંધ બની ગયે. અને હર્ષથી નાચાનાચ કરતા ફરી ફરીને એક દષ્ટિએ તેના સામું જ નિહાળવા લાગ્યા. આ સમયે સેવકોએ ગાન બંધ કર્યું, એટલે બધા હરણે જુદી જુદી દિશા તરફ નાસવા લાગ્યા, પરંતુ રૂપાસેનને જીવ હર્ષથી ભરાયેલા અને ત્યાં જ ઊભે રહ્યો. તેની આવી દશા જોઈ પૃથ્વીવ લભરાજા પોતાની પ્રિયતમાં સુનંદાને કહેવા લાગ્યો; “પ્રિયે! આ હરણ પૂર્ણ આસક્ત થયેલ હોય તેમ લાગે છે; ગાયન બંધ થતાં બધા હરણ નાસી ગયા, પણ આ હરણ ફરીને ગાન સાંભળવાની આશાએ ઊભો રહ્યો જણાય છે. આ હરણ ભર જુવાનીમાં હેવાથી પુષ્કળ માંસવાળો છે, એટલે તેનું માંસ બહુ સ્વાદવાળું લાગશે. આમ બેલી બાણને કાન સુધી ખેંચી. પૃથ્વીવલ્લભરાજાએ તેના ઉપર છેડયું, તેથી તે હરણ હણાઈને તરત જ જમીન ઉપર પડયો અને એક ક્ષણમાં જ ત્યાંથી મરી તે વિદ્યાદ્રિમાં કેઈ હાથિણીને પેટે હાથીપણે ઉત્પન્ન થયો. રાજા તે હરણના શરીરને ઉપડાવી પોતાના સુંદર આવાસમાં આવ્યું. ત્યાં રયાને તેણે આદેશ કર્યો કે, આનું માંસ બરાબર પકાવજે, સુંદર સુંદર મસાલા ભેળવી સ્વાદિષ્ટ બનાવજે.” સેવકોએ રાજાની આજ્ઞાનુસાર સુંદર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #274 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસન : 177 મસાલાઓમાં તે હરણના માંસને મેળવી, ઘીથી તેને તર કરી, માંસને પાક બનાવી સેનાના વાસણમાં ભરીને રાજાની આગળ લાવીને તે રસાઈ ધરી, એટલે બધા સેવકોને યોગ્યતા પ્રમાણે વહેંચી આપી, રાજા રાણી બને તે ખાવા લાગ્યા. તેને સ્વાદ મેળવીને ફરી ફરી તેની પ્રશંસા કરવા લાગ્યાં કે, “આ માંસ તે બહુ સ્વાદિષ્ટ નીકળ્યું. આગળ બહુવાર માંસ ખાધું હતું, પણ આ તે ખરેખર અપૂર્વ છે.” આ સમયે તેમના ભાગ્યમે ત્યાં આગળ બે સાધુ મહાત્માઓ આવી ચડ્યા. માર્ગે ચાલ્યા જતાં તેમાંથી આ અનુચિત દશ્ય જોઈ એક ચાર જ્ઞાનના સ્વામી મુનિએ જ્ઞાનના ઉપયોગથી રૂપસેન તથા સુનંદાનાં પૂર્વ જીવનની ઘટનાને જાણીને બીજા મુનિને કહ્યું “ભાગ્યશાળી! નિરર્થક કરેલાં કર્મોનાં ફળનું બળ તો જુઓ. આ હરણ ( રૂપસેનને જીવ) કેવળ મનના વિચારો તથા કલપનાઓથી જ કર્મબંધ કરી મન, વચન તથા કાયાના યોગથી હેરાન હેરાન થઈ ભાભવ ૨ખડવા છતાં પોતાના કર્મોની સકામ નિજર કર્યા સિવાય અકાળે મરણ પામ્યો છે. જે સ્ત્રી માટે તે બિચારા ભવોભવ વર્ણવી ન શકાય તેવા દુઃખોને સહન કરે છે, તે જ સ્ત્રો હર્ષથી તેનું માંસ અત્યારે ખાઈ રહી છે, અસાર સંસારના આવા મહ તથા અજ્ઞાન જન્ય સંગે તથા બંધનોને ધિક્કાર છે” આમ બેલી માથું ધૂણાવતા તે મુનિ આગળ ચાલ્યા. આ અવસરે તે ઉદ્યાનમાં પિતાના મહેલના દ્વાર ક. 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #275 -------------------------------------------------------------------------- ________________ 108 કારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 આગળ બેઠેલા પૃથ્વીવલ્લભ રાજા તથા સનંદા રાણી બંનેની દષ્ટિ તે તરફ ગઈ. તેથી રાજાએ મુનિને બહુમાનપૂર્વક પૂછ્યું. “હે મહાત્મા ! તમે માથું ધૂણાવ્યું તે અમને માંસ ખાતાં જોઈ ગછા આવવાથી કે તે સિવાય બીજો કોઈ હેતુ છે ખરો ? અમારા કુળમાં માંસ ખાવાની તે પરંપરા છે. તમારા જેવા મોટા માણસે કાંઈ નિમિત્ત સિવાય માથું ધૂણાવે અથવા નિંદા કરે તે બનવા યોગ્ય નથી. માટે હું પૂછું છું કે શા કારણથી આપે માથું ધુણાવ્યું?” - જ્ઞાની મહર્ષિએ કહ્યું; “રાજન ! માંસભક્ષણ તે અમારા કુળની પરંપરા છે તેમ જે તમે કહ્યું તે તો અમારા પણ ધ્યાનમાં છે. જિનવાણીથી અજ્ઞાત, અનાદિ કાળથી વિચિત્ર સ્વભાવવાળ તથા ઇંદ્રિયોને વશ થયેલો મૂઢ જીવ ઈદ્રિયોની તૃપ્તિ માટે શું શું નથી કરતો? સંસારના યથાર્થ સ્વરૂ પથી અજ્ઞાત જીવ મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને વેગ ઈત્યાદિથી પ્રેરાઈને ઇદ્રિના સુખેથી બંધાઈ અઢારે પાપસ્થાનકે સેવે છે. અને એના દ્વારા નરકાદિ દુગતિઓમાં તે અનંત વેદનાઓને ભેગવે છે, કેમ કે જેવું કરે તેવું પામે, પણ વધારે આશ્ચર્ય જેવું તો એ છે કે, કુકર્મો કરવાથી જે પાપ થાય છે, તેના કરતાં પણ કુકર્મનાં ચિંતન માત્રથી કરેલ પાપોના પરિણામે ઘણીવાર આત્મા વધારે દુઃખી થાય છે, જ્ઞાન દ્વારા આ વાત પ્રત્યક્ષ જેવાથી અમે માથું ધૂણાવ્યું હતું. બીજું કાંઈ કારણ નહોતું. આમ કહી મુનિ અટક્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #276 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અન રૂપસન : 2 એટલે રાજાએ પૂછયું; “કાયાથી પાપ કરવાથી થાય તેના કરતાં પણ ઘણીવાર માણસ મનોરથ માત્રથી વધારે દુઃખી થાય છે. તેવું જેને માટે આપે જ્ઞાનથી જોયું તે જીવ કોણ છે? અને કઈ રીતે ફક્ત કુકર્મોનું ચિંતવન કરવા માત્રથી તે વધારે દુઃખી થયો છે તે દયા કરી આપ અમને જણાવે કે જેથી મારા જેવા અજ્ઞાની ઉપર કાંઈક ઉપકાર થાય.” જવાબમાં જ્ઞાની ધર્મરત્ન મહર્ષિએ કહ્યું; “રાજન ! વિષય કષાયને વશ છે સંસારમાં જે જેતા નથી, સાંભળતા નથી તથા અનુભવતા નથી, તે વિષય, કષાય યુક્ત માત્ર કલપનાઓ કરી પરંપરાઓ અનંતા કાળ સુધી વધ, બંધન, તાડન તાપ, છેદન, ભેદન વગેરે નરક નિગોદાદિમાં જે દુઃખને અનુભવે છે કે તેનું વર્ણન જ્ઞાનીઓથી પણ કરી શકાય નહિ.” રાજાએ કહ્યું : “મહાત્મન્ ! નરક તથા નિગોદ સંબંધી આપે જે કહ્યું તે નરક નિગોદનું સ્વરૂપ આ આસન ઉપર બેસી આપ અમને કહો. આપને સ્થાને જવામાં કાંઈક વિલંબ તે થશે, પરંતુ સાધુ મહાત્માઓને રોકાવાથી પણ લાભ જ થાય છે. આપ મારા ઉપર કૃપા કરવા સમર્થ છે, તેથી જ હું પ્રાર્થના કરું છું.” તે મહર્ષિએ પણ મોટો લાભ થશે એમ સમજી ત્યાં શિકાઈ ને જૈન શાસ્ત્રમાં વર્ણવેલ નરક નિગોદનું સ્વરૂપ, કર્મબંધનાં વિપાક, હેતુઓ ઈત્યાદિ તે બંનેને સમજાવ્યું. રાજા આ સાંભળી આશ્ચર્ય પામી સંસારથી ડરી મુનિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #277 -------------------------------------------------------------------------- ________________ 8 : : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 ૦નમસ્કાર કરીને પૂછવા લાગ્યો; “જે આ સંસાર અનર્થોથી ભરપૂર જ છે, તો પછી હરહંમેશ પાપકર્મો કરનારા એવા મારા જેવાની શી દશા થશે ?" “રાજન ! હજુ કાંઈ ગયું નથી. જે અત્યારથી ચેતી મન, વચન તથા કાયાને શુદ્ધ કરી ધર્મનું આરાધન કરશે, તે જુજ સમયમાં દઢપ્રહારી, અજુનમાલી, ચિલાતીપુત્ર વગેરે મહાકુકમી આત્માઓની માફક બધા કર્મોને ક્ષય કરી મુક્તિસુખ અવશ્ય મેળવશે. મોક્ષ જેવું સુખ બીજી એકેય નથી. માટે શક્તિ અનુસાર ધર્મનું આચરણ કરવું યોગ્ય છે.” પૃથ્વીવલલભ રાજાએ પૂછયું, “હે સ્વામીનું ! જેને નિમિત્તે અમે અહિં આપની પાસેથી અમૂલ્ય સુખડી પ્રાપ્ત કરી, તેની વાત તો આપે કહી નહીં, તે સાંભળવાનું અમને બહુ મન છે. માટે દયા કરી તે વાત અમને કહે', રાજન્ ! કર્મની ગતિ વિચિત્ર છે, તેની આગળ કેઈનું ઉપજતું નથી. માટે જ જે કુળવાન કુટુંબમાં ઉત્પન્ન થયા હોય છે, તેઓ પાપવૃત્તિનું મનથી પણ ચિંતવન કરતા નથી, કરવાની વાત તો બાજુ પર રહી, પણ કુકર્મની વાર્તાથી પણ તેઓ ખેદ પામે છે. આવા માણસને પણ પૂર્વના પ્રબળ કર્મો ઉદયમાં આવતાં ન સમજી શકાય તેવો મતિવિપર્યાસ થઈ જાય છે. આવી વાતને સાંભળી માણસે તે સાચી માની ન શકવાથી કહેનારને ઉપાલંભ દે છે; પરંતુ કર્મના ઉદયથી આપણું બુદ્ધિ આપણને આવા ખરાબ માગે દોરે છે. આ પ્રમાણે કે ન શકવાથી કહેન પરંતુ ક આપણને PP AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #278 -------------------------------------------------------------------------- ________________ = 1 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપાસેન 181 અમુક જીવે પૂર્વભવના કર્મોદયથી કુકર્મ કર્યું, પણ તેના પુણ્યના બળથી કેઈના જાણવામાં તે હકીકત આવી નહીં. આવી વાત ગુરુ કૃપાથી પ્રાપ્ત જ્ઞાનના યોગે અમારા જાણવામાં આવી; પરંતુ તે જીવ પોતે કરેલ કુકમની વાત સાંભળી કદાચ મનમાં દુભાય અથવા શરમાય અથવા સંબંધીઓ તે વાત સાંભળી તેના ઉપરથી નેહ છેડી દે અથવા છેવટે મનમાં દ્વેષ રાખે, અતિ નિકટ સંબંધમાં રહેલા તેઓ કદાચ તાડના પણ કરે અને દુઃખથી પીડાઈ તે જીવ કહેનાર હિતષી જ્ઞાની ઉપર શત્રુની માફક દ્વેષી બની નાહક કમેં બાંધે. વધારે નહિ તે છેવટે સંબંધ તે તોડી જ નાખે, તેમ લાગવાથી તે વાત ન કરવી તે જ શ્રેયસ્કર લાગે છે.” તે ધર્મરત્ન મહર્ષિએ કહેલી સર્વ વાત સાંભળી સુનંદા બોલી, ભગવન્! આપે જ હમણાં ઉપદેશ કરતાં કહ્યું કે, જીવો બધી કરણી પૂર્વના કર્મોના ઉદયથી કરે છે, માટે સમજુ માણસોએ તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ છે જ નહિ; પરંતુ કરેલ પાપનો પશ્ચાત્તાપ કરો કે જેથી પાપની વૃદ્ધિ બિલકુલ ન થાય. આપનાં વચનથી આટલું જાણ્યા પછી આ૫ નિઃશંકપણે કર્મોદયથી ઉત્પન્ન થયેલ વૃત્તાંત અમને કહો.” મહર્ષિએ ફરમાવ્યું; “ભાગ્યશાળીઓ તે વૃત્તાંત સાંભળીને તમે દુર્ભાવયુક્ત તો નહિ થાઓને?” રાણીએ કહ્યું; “ભગવન્! સુખેથી આપ ફરમાવો. અમને અજ્ઞાન દશામાં કરેલા દુષ્કત સંબંધીની વાત સાંભળી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #279 -------------------------------------------------------------------------- ________________ 182 : કથાન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 પાપને નાશ કરવાના ઉપાય પણ આપની પાસેથી જ પ્રાપ્ત થશે.” રાજાએ પણ કહ્યું “સ્વામીન ! આપના ઉપદેશથી ‘અમુક સુખ અથવા દુઃખ આપનાર છે.” એ અનાદિ કાળને અમારે ભ્રમ દૂર થયો છે, જીવો કર્મોદયથી ઉત્પન્ન થયેલા અજ્ઞાનને વશ થઈને અનેક પ્રકારનાં દુષ્કૃત્ય કરે છે. આપના ઉપદેશથી અમને રાગદ્વેષની વૃદ્ધિ થતી બંધ થઈ જશે, માટે આપ અમારા ઉપકાર માટે તે સુખેથી કહે.” આટલો આગ્રહ થવાથી તે મહર્ષિએ રાણી સુનંદાને ઉદ્દેશીને જણાવ્યું; “સુનંદા ! બાળપણામાં જ્યારે તમારા મહેલની અગાશીમાં સખી સાથે ઊભાં ઊભાં કોઈ ગૃહસ્થના ઘરમાં તેને રૂપ યૌવન, વિનય વગેરે ગુણોથી યુક્ત એવી પિતાની ભાર્યાને કાંઈક બહાનું કાઢીને મારતાં જોઈને તમને પુરુષ ઉપર દ્વેષ ઉત્પન્ન થયે હતો તે સાચી વાત?” મુનિનું કહેવું સાંભળી આશ્ચર્ય પામી સુનંદાએ કહ્યું કે, “પ્રભે! આપ કહે છે તે સત્ય છે.” તે દ્વેષથી તમે લગ્ન કદિ ન કરવાની પ્રતિજ્ઞા કરવા માંડી પણ સખીઓએ ના પાડવાથી પ્રતિજ્ઞા લીધી નહીં. સમય જતા તમે યુવાન થયા, એટલે તે જ મુજબ અગાશીમાં ઉભા ઉભા કેઈ સુખી ગૃહસ્થના ઘરમાં યુવાન સ્ત્રી -પુરૂષોને વિલાસ કરતા જોઈ તમને તીવ્ર રાગને ઉદય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #280 -------------------------------------------------------------------------- ________________ * 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન : 183 થયો. સખીઓએ તમને શિખામણ દઈને ત્યાંથી નીચે ઉતારી એક અટારીમાં ઊભા રાખ્યાં તે સમયે અતિ સ્વરૂપવાન, ચતુર તથા સુંદર વસ્ત્રોથી યુક્ત વસુદત્ત શેઠના યુવાન પુત્ર રૂપાસેનને બજારમાં એક પાનવાળાની દુકાન પાસે ઊભે રહેલે જોઈ તમને તેના ઉપર મોહ ઉત્પન થયો. તમારી સખી વસંત દ્વારા છૂપા પ્રેમપત્રોની આપ-લે થવાથી તમારા બંને વચ્ચે ગાઢ નેહ ઉત્પન્ન થયો, પરંતુ મળવાનું બની શકતું નહોતું; છેવટે કૌમુદી મહોત્સવના અવસરનો લાભ લઈ દેરડાની નિસરણી દ્વારા મળવાને તમે સંકેત કર્યો, તમે બંને શરીર અસ્વસ્થ હોવાને બહાને ઘરમાં રહ્યાં, રાતના પહેલા ભાગમાં દાસી દ્વારા નિસરણ મૂકાવી. આ વખતે તમારી જાણ બહારની એક વાત બની હતી. સુનંદા, તે તમે સાંભળો.” “તે શહેરમાં એક મહાબલ નામનો જુગારી રહેતો હતો. તે જુગારમાં બહુ ધન હારી જવાથી દુઃખી થઈ રખડતો હતો. કૌમુદી મહોત્સવની રાત્રિમાં જ્યારે બધા લેકે બહાર કીડા કરવા ગયા, ત્યારે કેઈ ગૃહસ્થનું ઘર ફાડવાની ઈચ્છાએ તે એક પહોર રાત ગઈ એટલે ભમતો ભમતો કમને તમારા સંકેતસ્થાન પાસે આવી ચડયો. નિસરણી વગેરે જઈને સંકેતની કલ્પના કરી લઈ દુષ્ટ બુદ્ધિવાળે તે જુગારી નિસરણી ઉપર ચડી ગયે. સખીએ નિસરણું ચાલતી જોઈ તેને કહ્યું કે, “તમે આવ્યા?” ધૂતે હા પાડવાથી તમારી સખીએ રૂપસેન આવે છે, તેમ સમજી ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #281 -------------------------------------------------------------------------- ________________ 184 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ઊભી ઊભી તેણે તમને વધામણી દીધી. તમે રાજી થયાં. અને તે મહાબલ ઉપર ચઢી આવ્યો.” “આ વખતે અન્ય સખીઓના ટેળાંને આવતું જોઈને વસંતે દીવો ઓલવી નાખે. તેનો હાથ ઝાલી વસંતે તેને તમારા પલંગમાં મૂક્યો. અન્ય સખીઓને સમજાવી બીજા કામ માટે મોકલી દીધી. અંધારામાં તેને રૂપસેન સમજી તમે તેને તમારી સાથે સંભોગ કરવા દીધે. પેલી સખીઓ પાછી આવવાના ભયથી તમે તેની સાથે વાત પણ કરી નહીં. “સંયોગ મળતાં વાત કરીશું.' તેમ કહી વસંતે તેને જવા કહ્યું. તે સાંભળી તમારા તૂટેલ હાર વગેરે લઈ તે ચાલતો થયો.” | પિતાની ધારણાથી વિપરીત બનેલી હકીકત સાંભળી દીર્ઘ નિઃશ્વાસ મૂકીને તે જ્ઞાની મુનિ મહારાજશ્રીને સુનંદાએ કહ્યું, “ભગવદ્ ! આપ કહે છે, તેમાં શંકા જેવું તે, શેનું જ હોય ? પણ હવે રૂપસેનનું શું થયું ? તે કહો.” તે જ્ઞાની મહર્ષિએ રૂપસેનની સર્વ હકીકત જે ત્યાર બાદ બની હતી, તે બધી સુનંદાને વર્ણવીને કહીને કહ્યું, “તે રૂપાસેનનો જીવ હરણ તમારા પરના અત્યંત રાગને વશ થઈ ને ત્યાંથી જઈ શકતો નહોતો; રાજાએ તેને માર્યો. તમે તેના જ માંસનું આટલા હર્ષ સાથે ભજન કરતાં હતાં. કમની ગતિ આવી વિચિત્ર છે; આ બધી હકીકત જાણુને અમે માથું ધૂણાવ્યું હતું, આ સિવાય બીજું કાંઈ કારણ નહોતું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #282 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂ૫સેન : 185 આ તે સમયે પૃથ્વીવલ્લભ રાજા અને સુનંદી રાણી આ તમામ વાત સાંભળી સંસારમાંથી વિરક્ત બની કહેવા લાગ્યાં; ‘આ સંસારનું સ્વરૂપ કેવું વિચિત્ર છે. !" રાજાએ ફરીથી પૂછયું, “મહર્ષિ! સ્ત્રીમાં આસક્ત માણસોની શું આવી જ દશા થાય છે ?" ' જવાબમાં મુનિવરે ફરમાવ્યું; “હે રાજન્ ! કેવી ઘોર નિદ્રામાં તમે પડ્યા છો? અઢાર પાપસ્થાનોમાંથી એક પણ પાપસ્થાનક ફક્ત એક ભવમાં જ સેવવાથી અનતકાળ સુધી તે આત્મા નરક તથા નિગોદમાં રખડે છે, અને જે અનંત ઘર દુખોને ભેગવે છે, તેનું સ્વરૂપ ફક્ત કેવળી જ જાણે છે. આ સંસારમાં દેવે ચ્યવીને પશુ થાય છે, પશુ દેવ થાય છે. માતા પુત્રી થાય છે, પુત્રી માતા થાય છે. તથા કૂવચિત સ્ત્રી પણ માતા થાય છે અને માતા સ્ત્રી થાય છે, પિતા પુત્ર થાય છે, તથા પુત્ર પિતા થાય છે, વળી આ જીવ સેવક, ધાન, ઘોડો અથવા ગધેડો પણ બને છે. શત્રુ મરીને મિત્ર, પ્રિયા કે પુત્ર બને છે. રાજા મરીને દાસ બને છે. બ્રાહ્મણ મરીને ઢેઢ થાય છે. ઢેઢ બ્રાહ્મણ થાય છે. ચક્રવતી મરીને કંગાળ ભિખારી પણ બને છે. ગમે તે જીવ મરીને વેશ્યા, વાઘ, હરણ, મત્સ્ય ગમે તે બને છે. બધી જાતના જીવો સાથે સંબંધમાં આવી શકે છે. દરેક જીવને એક એક જીવ સાથે હજારો વાર આગળ સંબંધ થયો હોય છે. ચોરાશી લાખ જીવાનિમાં સર્વ જાતિમાં અને સર્વ જગ્યાએ અનન્ત વાર આ જીવ જન્મ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #283 -------------------------------------------------------------------------- ________________ 186 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 મરણ પામ્યો છે, તેમાંની એક પણ જાતિ બાકી નહિ રહી ગઈ હોય કે જ્યાં આ જીવ જઈ આવ્યો ન હોય, માટે ભાગ્યવાન! હવે જાગે. પશ્ચાત્તાપ કરી ચારિત્ર ધમનું આરાધન કરે. નહિતર સંસારમાં ભમ્યા જ કરવું પડશે. જ્યસુખ તે શરદ ઋતુના વાદળાં જેવું ચંચળ છે. જિનેશ્વર ભગવાને સંસારનું સ્વરૂપ આવું ભાગ્યું છે. હવે તમને જે ચોગ્ય લાગે તે કરો.” તે જ્ઞાની મહાત્માની દેશના સાંભળી પાસે બેઠેલા સર્વ માણસે વૈરાગ્ય પામ્યા. - રાજા પોતે ઊઠી તે મુનિવરનાં ચરણોમાં પડી કહેવા લાગ્યો; “ભગવન્! આપ નિષ્કારણ ઉપકાર કરવાવાળા છે, દયાના ભંડાર, અનાથના નાથ છે. આ અગાધ સંસારમાં ડૂબતા અમારા જેવા જીવોને આપ આપના આગમનથી સહજ વારમાં તારી શકો છો. હવે આ સંસાર સાગરમાંથી અમારે ઉદ્ધાર થશે, એ નિશ્ચિત છે. જે આપનું આગમન ન થયું હોત તે અમારી શી દશા થાત ?" સુનંદા પણ અશ્રુ સારતી, પ્રાર્થના કરવા લાગી; “હે દયાના ભંડાર! હું દુર્ભાગી, કુકર્મ કરવામાં તત્પર તથા બહુ પાપથી ભરેલી હોવાથી મારી શી દશા થશે? આટલા મોટા પાપનું પ્રાયશ્ચિત્ત મને કઈ રીતે મળી શકશે ? કૃપા કરીને આપ મને કાંઈ માર્ગ બતાવો.” તે મહર્ષિએ કહ્યું: “હે ભદ્ર! ચારિત્ર ગ્રહણ કરવાથી તથા શ્રી અરિહંત ભગવાનનાં શાસનનું બરાબ૨ આરાધન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #284 -------------------------------------------------------------------------- ________________ 0i 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન : 187 કરવાથી તમે બાંધેલા પાપ કરતાં પણ મોટાં પાપ છૂટી. જાય છે, અને આત્મા નિર્મલ બની મેક્ષને પ્રાપ્ત કરે છે.” આટલી વાતો થયા પછી સુનંદાને એક વાત કુરી. આવી. તેણે પૂછયું; “હે સ્વામી ! મારા માટે દુઃખી થતા રૂપસેનને જીવ આ હરણપણામાંથી વી કક્યાં ઉત્પન્ન થયો છે?” જવાબમાં જ્ઞાનીએ ફરમાવ્યું; વિધ્યાટવીમાં આવેલા. સુગ્રામ નામના ગામની સીમા પાસે આવેલા જંગલમાં તે. હાથિણીના પેટે હાથીપણે ઉત્પન્ન થયે છે.” સુનંદાએ પૂછયું; “તેને ઉદ્ધાર થઈ શકશે ખરે?” મુનિએ કહ્યું, “હા, અને તે તમારા દ્વારા પોતાના પૂર્વ ભવોને સાંભળીને બોધ પામશે અને બેધ પામી, તપ. કરી, સમાધિથી મૃત્યુ પામી, સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉત્પન થશે, માટે હે સુનંદા, તમે હવે આત્માનું કલ્યાણ કરવા ચારિત્રને અંગીકાર કરો! હવે દિક્ષા લઈ તમારે. ભવ સફળ કરો.” - સુનંદાએ રાજાને કહ્યું; “પ્રિય! જાતિ, કુળ, ધર્મ તથા નીતિથી વિરુદ્ધ આચરણ કરીને પાપમાં દટાઈ ગયેલી કુકર્મ કરવામાં તત્પર તથા નિર્લજજ એવી મને કૃપા કરીને, જે. આપ આજ્ઞા આપે તે હું દીક્ષા લઈને આત્માનું કલ્યાણ કરું.' રાજાએ કહ્યું; “સુંદરી! બધા જીવો કર્મને વશ. હોવાથી તે ઉદયમાં આવતાં ન કરવાનું કરી નાખે છે, અને અકૃત્ય કરીને જન્મ, જરા, મરણ તથા રોગથી પૂર્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #285 -------------------------------------------------------------------------- ________________ 188 : કથા રત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 * નરક તિર્યંચ વગેરે ચારે ગતિરૂપ સંસારમાં રખડે છે. જ્યાં સુધી સંસારમાં મનુષ્ય રહે ત્યાં સુધી નિર્દોષતા તે કયાંથી જ સંભવે? હું પણ નારકીમાં લઈ જનાર આ રાજ્યને છેડીને સંયમ લેવા આતુર થઈ ગયે છું, તેથી જેને જેને સંસારથી સાચે ઉગ જાગ્યો હોય તે બધાયને સુખેથી દિક્ષા સ્વીકારવા મારી આજ્ઞા છે, જે જે દીક્ષા લેશે તે સર્વને મારા પ્રશંસનીય, શૂરવીર અને અર્થ સાધવામાં તત્પર સંબંધીઓ જાણવા” પૃથ્વીવલલભ રાજાનું આવું કથન - સાંભળી બીજા પણ સેવકેએ ઊભા થઈ રાજાને કહ્યું, આપની સાથે અમે પણ ચારિત્રને ગ્રહણ કરીશું. સ્વામીને અનુસરવું એ સેવકની ફરજ છે, માટે તે ફરજ અદા કરીને આપની સાથે આવે, વકીએ ઊભા જ આવું કથન * કૃતાર્થ થઈ ફરજ છે, ણ કરીશું. તેમનાં આવાં વચન સાંભળી રાજાએ ખુશી થઈને મુનિને કહ્યું, “સ્વામિન્ ! મારે હજુ લેકવ્યવહારને અનુસરીને મારું રાજ્ય મારા પુત્રને સોંપવાનું છે, તેથી તેને - રાજ્ય ભળાવીને હું ચારિત્ર ગ્રહણ કરીશ; માટે મારા મનના મનોરથ પૂર્ણ કરવાને આપ કૃપા કરી નગરના ઉદ્યાનમાં બે દિવસ સ્થિરતા કરો.” તે મુનિ મહાત્માએ કહ્યું “રાજન ! જો તમારી આવી જ ઈચ્છા છે, તે અહિંથી બે ચેાજન દૂર અમારા ગુરુ મહારાજ બિરાજે છે. ત્યાં આવીને તમે - તમારી ઈચ્છા પૂર્ણ કરજે, ગુરુની આજ્ઞા સિવાય અમારાથી અહીં વધારે રહી શકાય નહીં.” આમ કહી તે બને મહર્ષિઓ ગુરુ પાસે ગયા. કૃપા કરી જે તમારે સ્થિરતા કરો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #286 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન : 188: રાજાએ નગરમાં આવી, પિતાના પુત્ર પૃથ્વીચંદ્ર યુવરાજને રાજ્ય આપ્યું. યોગ્ય વ્યવસ્થા કરી. પછી તે પૃથ્વીચંદ્ર રાજાએ પોતાના પરિવાર સાથે. ગુરુ મહારાજ પાસે આવી પિતાના પિતાને દીક્ષા આપવાની વિનયપૂર્વક પ્રાર્થના કરી. પ્રથમ ગયેલા મુનિઓ પાસેથી બધી હકીકત જાણેલી હોવાથી ગુરૂ મહારાજે તેની પ્રશંસા કરી અને તેને તથા ભવથી ઉદ્વિગ્ન થયેલ સુનંદા વગેરેને દીક્ષા આપી. પૃથ્વીવલલભ રાજર્ષિએ ચારિત્ર અંગીકાર કરીને ઉત્કટ-- ભાવથી તથા હર્ષપૂર્વક પોતાની શક્તિ પ્રથાણે શ્રત-સિદ્ધાંતને અભ્યાસ કરવા માંડ્યો. સુનંદા સાધવીજીએ કે પૂર્ણ વૈરાગ્ય પૂર્વક ચઢતા ભાવે તપ આચરવા માંડ્યો. રાજર્ષિ પૃથ્વીવલ્લભ મુનિ બાર વર્ષ સુધી અતિચાર રહિતપણે સંયમનું આરાધન કરી, ઘાતિકર્મ ખપાવી, કેવળજ્ઞાનને પામી છેવટે યોગનિરોધ કરી મોક્ષે ગયા. તેમની સાથે દીક્ષા લેનાર સાધુઓ પણ ચારિત્ર આરાધી, કેટલાક મોક્ષે ગયા અને કેટલાક સ્વર્ગે ગયા, વર્ગમાંથી નીકળી કેટલાક ભવ કરી તેઓ પણ મનુષ્યભવ પામી મોક્ષે જશે. - સાધ્વીજી સુનંદા વૈરાગ્યરંગમાં હંમેશા તરબોળ રહેતા હેવાથી ઉત્કટ તપથી અવધિજ્ઞાન પ્રાપ્ત કરી આહલાદ-- પૂર્વક નિરતિચારપણે સંયમ પાળવા લાગ્યાં. એકવાર પોતાના ગુરુણીજી પાસે પિતાની પૂર્વાવસ્થાનું વર્ણન કરીને તેમણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #287 -------------------------------------------------------------------------- ________________ 190 : કથાપન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 કહ્યું, “ગુરુણીજી! રૂપસેનના જીવે મારી ખાતર કેટ કેટલાં અપાર દુખે વેઠયાં, છે, સાત સાત ભવો સુધી પરિભ્રમણ કરીને જે તેણે વેદના ભોગવી છે, તેનું અત્યારે વર્ણન કરી શકાય તેવું નથી. માટે જો આપ આજ્ઞા આપો તે હાલ તે વિધ્યાચલના વનમાં હાથી છે. હું ત્યાં જઈ તેને બાધ આપી, દુઃખની ખાણમાંથી તેને ઉદ્ધાર કરું.’ પ્રવતિનીએ કહ્યું : ભદ્ર! તું હવે જ્ઞાનકુશળ થઈ છે. - જે તને તારા જ્ઞાનથી એમ લાગતું હોય કે તારા ત્યાં - જવાથી તેને લાભ થશે તો ત્યાં જઈ બાધ આપી તેને ધમ પ્રાપ્ત કરાવ, કે જેથી તે આરાધક બને.” સુનંદાએ ગુરુણીની આજ્ઞા મેળવી ચાર સાધવી સાથે ત્યાંથી વિહાર કર્યો. અનુક્રમે તે સુગ્રામ ગામે ગયા અને ગૃહસ્થ પાસેથી વસવા ગ્ય સ્થાન મેળવી ત્યાં ચાતુર્માસ કર્યું. હંમેશાં ભાવિક શ્રાવિકાઓને બાધ પમાડી તેઓ ધર્મની વૃદ્ધિ કરવા લાગ્યા. તે ગામ પાસેના પર્વતની તલાટીમાં વનની ગુફામાં તે રૂપાસેનને જીવ હાથીપણે ઉત્પન્ન થઈને રહેતો હતો, તે જ્યારે ભમતો ભમતો ગામની સીમા પાસે આવતો ત્યારે આસપાસના લોકોને હેરાન કરતો, અને તેમની પાછળ દેડતો હતે. કેટલાક લોકો ઝાડે ચડી જતા, કેટલાક નાસીને ગામમાં પેસી જતા, કેટલાક બીજું કાંઈ ન મળતાં તેની દષ્ટિ ચૂકાવી ઝાડ અથવા ઝાડીમાં ભરાઈ જઈ અદશ્ય થતા હતા. તેમ છતાં તેના ઝપાટામાં કેાઈ આવી ચડતું તો તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #288 -------------------------------------------------------------------------- ________________ 0 * 0 0 0 0 0 0 સુનંદા અને રૂપમેનઃ 191 તે હાથી સૂંઢવડે ઊપાડીને આકાશમાં ઊછાળતો, પછી આયુષ્યબળના પ્રમાણમાં કેઈક જીવતા રહેતા અને કેઈક મૃત્યુ પણ પામતા. કેઈકને માથાથી ઊપાડી, જમીન ઉપર પછાડી મારી નાખતો, કેઈકને જળી ગયેલ કપડાની માફક ચીરી નાખતો. આ પ્રમાણે લોકોને હેરાન કરીને તે હાથી વનની ગુફામાં પાછો ચાલ્યો જતે. જેને જેને સીમમાં કઈ બહુ જરૂરી પ્રસંગે જવું પડતું, તેના હૃદયમાં તેના ભયનું શલ્ય પોતે પાછો ફરે ત્યાં સુધી રહ્યા જ કરતું. તે નગરમાં બધા લેક હાથીના ભયથી આ રીતે ત્રાસ પામેલા જ રહેતા હતા. એકવાર સુનંદા સાધ્વીએ જ્ઞાનબળથી જાણ્યું કે; “કાલે સવારના હાથી ગામની સીમા પાસે આવવાનું છે. એટલે સવારની સવે ક્રિયા કરી ઈંડિલ જવાના બહાને એક સાધ્વી સાથે તેઓ ઉપાશ્રયની બહાર નીકળ્યાં. તેઓ તે ગામમાં દરવાજા પાસે આવ્યાં, એટલામાં ત્રાસ પામેલા, ભયથી કમ્પતા, દેડક્યા આવતા ત્યાંના રહેવાસીઓ સાથ્વી સુનંદાને બહાર જતાં જોઈ કહેવા લાગ્યા. માતા આ ! આપ બહાર ન જશે. આજે હાથી ગામની સીમમાં ફરે છે. મનુષ્યને જોઈને તેના તરફ ત્રાપ મારે છે અને હાથે ચઢે છે તેને મારી નાખે છે; માટે આપ પાછા ફરી હાલ ઉપાશ્રય તરફ જાઓ. બહાર જવાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #289 -------------------------------------------------------------------------- ________________ 192 : કેથારને મંજૂષા ભાગ–૧ 0 0 0 0 0 0 આ ચોગ્ય સમય નથી.” આવાં તેમનાં વચનાને સાંભળી સાથે આવેલા સાદેવીને સનંદા સાદેવીએ કહ્યું; આર્યો તમ. અહિં જ રોકાઈ જાઓ.’ તેમણે કહ્યું“બહુ સારું, પણ આ બધા લોકે ભયથી કંપતા પાછા ફરે છે તેવા સમય આપ શા માટે બહાર જવાનું જોખમ ખેડો છે?” સુનંદાએ કહ્યું, “મને તેને બિલકુલ ડર નથી, કારણે કે તેને પ્રતિબોધવા માટે તો હું અહી આવી છું તેથી, એક તો આ હાથી પ્રતિબધ પામશે. લોકોને ભય ટળશે અને શાસનની ઉન્નતિ થશે માટે તમારે લેશ માત્ર મારી ચિંતા કરવી નહિ.” આ પ્રમાણે કહીને સુનંદા સાઠવીએ બહાર જવા માંડ્યું. માંડયું; “હે આ આ, હાથી ત: માટે નાહક * તેમને આ રીતે હાથીની સન્મુખ જતાં જોઈ દૂર તથા પાસે ઊભેલા માણસેએ મોટેથી કહેવા માંડયું; “હે આર્યા તમે બહાર ન જાઓ, હાથી તમારે પરાભવ કરશે. શા માટે નાહક મુશ્કેલીમાં પડે છે?” દરવાજાની બહાર નીકળતાં મેટાં ઝાડ ઉપર ચડી બેઠેલાં લોકોએ પણ તેમને જતાં જોઈ, “ન જશે, ન જશે.” એમ કહીને વા છતાં કોઈને જવાબ ન દેતાં તે સાવ નિર્ભયપણે આગળ આગળ જવા લાગ્યાં. લોકે અંદર અંદર બેલવા લાગ્યા; “આ સાધ્વી શું બહેરાં છે, હઠીલાં છે કે તેમનામાં ભૂત ભરાયું છે? આપણી ઉપરવટ થઈને શા માટે તે પાછાં ફરતાં નથી? શું તે કઠોર હૃદયનાં છે?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #290 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન : 193 બીજાએ જવાબ આપ્યો કે, “ના, ભાઈ! ના, આ સાધ્વી તે બધા કરતાં શ્રેષ્ઠ છે, મૃદુ હૃદયવાળા છે, તેમજ બહેરા પણ નથી. તે ગુણવાન છે, તથા દેશનામૃતથી તેમણે ઘણાને વિષય કષાયરૂપી ઝેરથી નાશ પામતા ઊગાર્યા છે. એમનાં તો દર્શન માત્રથી પણ ભારે પુણ્ય થાય તેમ છે. એટલે તે અમે ધારીએ છીએ કે તે જે કરતાં હશે તે સારું જ કરતાં હશે.” વળી એક જણ બેલી ઊઠયો કે; તમે કહ્યું તે તે બરાબર પણ ભાઈ! આ સાથ્વી તે મરણભયથી વિમુક્ત તથા નિઃસ્પૃહ હેવાથી હાથીને ઉપસર્ગ સહન કરવા માટે જ કાં ન જતાં હોય? આગળ ઘણું મુનિઓએ તે પ્રમાણે ઉપસર્ગ સહન કર્યાના પ્રસંગે સાંભળવામાં આવ્યા છે. " ત્યારે કેઈકે કહ્યું, “આ બધા મહાત્માએ તે ઉપસર્ગને સહન કરીને પિતાનું કાર્ય સાધી જાય છે. પણ જે ગામની સીમમાં તેમને ઉપસર્ગ થાય તે ગામનું કાંઈક અશુભ થાય એ ચિંતા થાય છે.” આમ બેલતાં લોકોની દષ્ટિએ તે હાથી ચડ્યો. હાથીએ સુનંદા સાઠવીને જોઈ સામાન્ય મનુષ્ય ધારી પહેલાં તો તેમના તરફ તે ધસ્યો. પાસે આવતાં જેવી બનેની દષ્ટિ મળી કે પાછો તે હાથીને મોહ ઉત્પન્ન થયા. ત્યાં ઊભા ઊભા તે પૂર્વની રાગદશાના કારણે ધૂણવા તથા આનંદ મેળવવા લાગે. આ જોઈ સાધ્વીએ કહ્યું, “હે રૂપસેન! બુઝઝ ! બુઝઝ! મેહથી મૂઢ બની દુઃખ પામ્યા છતાં પણ મારા ઉપર ક. 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #291 -------------------------------------------------------------------------- ________________ 194: કારત્ન મંજૂષા. ભાગ-૧ 0 0 0 0 0 0 મોહ તું શા માટે ત્યજતો નથી ? મારા માટે કલેશ સહન કરતાં સાત સાત ભવ તો તારા વ્યર્થ ગયા. મારા માટે છે છ ભવ સુધી નિરર્થક મરણ પામી આ સાતમા ભવમાં ઉત્પન્ન થયા છે. હજુ પણ બધા દુઃખનાં કારણરૂપ પ્રેમ બંધનને શા માટે તું ત્યજી દેતો નથી ? પ્રથમ તું રૂપન હતા, પછી મારા ગર્ભમાં છો. અને ત્યાંથી મરણું પામીને સર્પ, કાગ, હંસ, તથા હરણ થઈ છેવટે આ સાતમા ભવમાં તું હાથી થયો છે. ભવેના ભવે સુધી અનર્થદંડે દંડાઈ તું દુઃખી થયો છે; માટે નેહબંધન તેડી બંધ પામ!” સાધ્વીનાં આવાં વચનોને સાંભળી હાથી ઉહાપોહ કરવા લાગ્યો. આવી દશા કેઈક સમયે અનુભવી છે ખરી !" આ રીતે વિચારો ઉપર વિચાર કરતાં જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પોતે સંજ્ઞીપંચેન્દ્રિય હોવાથી પોતાના સાતે ભવ તે બરાબર જોઈ શક્યો. અને તેથી પોતે અનુભવેલાં સુખ-દુખ તેની સ્મૃતિમાં આવ્યાં, એટલે જાણે વજીથી હણાયો હોય તેમ તે નિશ્ચષ્ટ બની ગયો. પછી ક્ષણવારમાં પાછે સાવધાન બની એક દીર્ઘ નિઃશ્વાસ નાખી જણે હાથમાં આવેલ રત્ન પોતે ફેંકી દીધું હેય તેમ તે હાથી વિચારવા લાગ્યો; “અરેરે ! નેડમાં તથા કામમાં અંધ બની જઈ મેં આ શું કર્યું? કરોડની કિંમતવાળો ચિંતામણિ રત્નથી પણ અધિક મનુષ્યભવને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #292 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપમેનઃ 195 પ્રાપ્ત કરીને હું હારી ગયો અને દુર્ગતિમાં લઈ જનાર આ કામરાગને મેં અંગીકાર કર્યો. અજ્ઞાનથી કુકમ કરીને મનુષ્ય દુખ પામે તેના કરતાં પણ વિશેષ દુઃખ કુકમ કર્યા વિના મેં અનુભવ્યા છે. મારી આજથી સ્થિતિ દુર્ગતિરૂપી કારાગૃહ જેવી તથા સાધન વિનાની છે. મને આ કારાગૃહમાંથી કોણ છેડાવશે ? અરેરે ! મારી શી દશા થશે ? આ હાથીના ભાવમાં પંચેન્દ્રિય તિયાને તથા મનુષ્યોનો વધ વગેરે કરીને મેં ઘણું પાપ બાંધ્યા છે, તેથી મારું દુગતિથી રક્ષણ કેવી રીતે થશે ? ધન્ય છે આ -ભગવતી સાધવજીને કે જેઓ કર્મો બાંધ્યા પછી બોધ પામીને હાલ સંસારમાંથી પિતાને ઉદ્ધાર કરવા તૈયાર થયા છે. દુષ્કર્મો કર્યા છતાં બધાં દુઃખોને નાશ કરવામાં સમર્થ એવા ચારિત્ર ધમને તેમણે સ્વીકાર કર્યો છે, એટલે હવે તેમને શાને ભય રહ્યો? વળી ધન્ય છે તેમને કે જેવો પ્રેમ તેમણે બાંધ્યો હતો, તે જ જાળવી રાખીને પિોતે નેહની બેડીમાંથી મુક્ત થઈ મને પણ તે બંધનેમાંથી મુક્ત કરવા અહીં પધાર્યા છે, નહિ તો વળી સ્વાર્થથી ભરેલા આ સંસારમાં આવી મહા કંગાળ અવસ્થામાં મારા દુઃખનું નિવારણ કરવાનો ઉપાય મને બતાવવા તે શા માટે આવે ?" શાસ્ત્રો સાચું જ કહે છે કે; “સંસારીઓ સ્વાથી હોય છે. નિસ્વાર્થ ધર્મ નેહવાળા માત્ર સંયમી સાધુઓ જ હોય છે. મુનિ સિવાય આ જગતમાં નિષ્કારણ ઉપકાર કરનાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #293 -------------------------------------------------------------------------- ________________ 196 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0. ' બીજુ કંઈ છે જ નહિ”, મને પણ આ સુનંદા સાવીન પવિત્ર આલંબનથી ભવિષ્યમાં સુખ થશે. તે સિવાય બીજું ઉપાય હું જોતો નથી. હવે તેઓ જે સૂચવે તે જ મારે સ્વીકારવા યોગ્ય છે. મારાં જેવા પાપીનાં દર્શનથી પુણ્યશાળી માણસોના પુણ્યો પણ વિફળ બને છે, જ્યારે આ સાદવજીનાં દર્શન માત્રથી આલેક તથા પરલોકની સિદ્ધિ થાય છે, તથા પાપીઓનો પણ પાપમાંથી ઉદ્ધાર થાય છે. - તેથી આ સાધ્વીજી ખરેખર ગુણરત્નની ખાણ જ છે.” આ પ્રમાણે વિચાર કરી આ સુ સારતે તે હાથી સાધ્વીજી સુનંદા પાસે આવી, સૂંઢવતી વારંવાર પ્રણામ કરતો આ પ્રમાણે વિનંતિ કરવા લાગ્યો; “હે ભગવતિ તમે તો આ ભવસમુદ્ર તરી શકાય તેવા અમોઘ સાધનભૂત ચારિત્રરૂપ નાવમાં ચડ્યા છે, તેથી થોડા કાળમાં જ અવશ્ય ભવસમુદ્રને પાર પામશે, પણ મારી શું ગતિ થશે? અંધને ચક્ષુ આપવાની જેમ તમે તમારી શક્તિ વડે મને જાતિસ્મરણ કરાવીને ભવવિપાક દેખાડ્યો. તે જ પ્રથમ તો તમે મારા ઉપર માટે ઉપકાર કર્યો છે. જાતિ મરણ પ્રાપ્ત થતાં મેં મારા પૂર્વભવને જોયા. તે જોઈને તિર્યંચને ભવ વેદતો હોવાથી કોઈ પણ ધર્મ સાધન કરવામાં અસમર્થ એ હું સંસારના ભયથી વ્યાકુળ થઈને હવે તમારા શરણે આવેલો છું. તો જે રીતે મારું કલ્યાણ થાય તે. રીતે કૃપા કરે.” સાધ્વીજીએ શાનથી તેને આ પ્રમાણેનો આશય જાણુને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #294 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન H 197 તેને કહ્યું, “હે રૂપસેન ! તારે જરા પણ ચિંતા કરવી નહિ; કારણ કે તું પર્યાપ્તતિર્યંચ પંચેન્દ્રિય છે, સ્પષ્ટ ક્ષયપશમવાળે છે અને પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત કરવાને લાયક છે. જિનેશ્વર ભગવાનના માર્ગને અનુસરનાર અને માત્ર તેટલી લાયકાત મેળવવાથી પણ દુર્ગતિમાં પડવાથી મુક્તિ થાય છે, તે પછી શુદ્ધ શ્રદ્ધાયુક્ત હોય તેનું તો કહેવું જ શું? હવે તું જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં દઢતા કરીને તારી શક્તિ અનુસાર તપશ્ચર્યા કર. આમ કિરવાથી દુર્ગતિનાં પતનથી તું બચી જશે !" આ પ્રમાણે તે રૂપસેનને જીવ હાથી અને સુનંદા -સાધ્વીજી વચ્ચેનો વાર્તાલાપ સાંભળી વૃક્ષ ઉપર રહેલા લોકે ચમત્કાર પામ્યા અને બેલવા લાગ્યા; “અહો! આ સાધ્વીજી તે મહાજ્ઞાની અને ગુણના ભંડાર જણાય છે. જુઓ ! આવા કૂર હાથીને પણ દર્શન માત્રથી જ સેવકની જેમ તેમણે પ્રતિબંધિત કર્યો, અને તે હાથી પણ વિનયપૂર્વક તેમની પાસે ઊભો રહી પ્રશ્ન કરે છે, અને ઉત્તર સાંભળે છે. અતિ ઉગ્ર કોપાયમાન સ્વભાવવાળે છતાં તે શાંત સ્વભાવવાળો થઈ ગયો છે, અને તેમની પાસે શાંત થઈને ઊભો રહ્યો છે. આ સાધ્વીજી તે તીર્થરૂપ જણાય છે, પરમ ઉપકારના કરનારા છે. માટે ચાલો ! આપણે તેમને નમસ્કાર કરીએ. હવે આપણને હાથીને કોઈપણ જાતને ભય નથી. સુખે બધા આવે.” આ પ્રમાણે બોલતા લોકે વૃક્ષો ઉપરથી નીચે ઉતરીને સાધ્વીજીને પ્રણામ કરી તેમની સ્તુતિ કરતાં પાસે આવીને ઊભા રહ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #295 -------------------------------------------------------------------------- ________________ 198 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 - આસપાસની આ પ્રમાણેની સ્થિતિ જોઈને કેટ ઉપર અને ઘરના માળ વગેરે ઉપર ઊભેલા લોકો પણ ત્યાં આવ્યા, અને થોડા વખતમાં તે ત્યાં હજારો માણસ એકઠા થઈ ગયા. એક બીજાના મુખેથી આ વાત સાંભળી કેઈએ રાજાને પણ કહ્યું; “આજે તે આપણા ગામના સીમાડામાં મેટું આશ્ચર્ય થયું છે.” રાજાએ પૂછયું; “શું આશ્ચર્ય થયું છે?” આમ પૂછવાથી તે માણસે બધો વૃત્તાંત. રાજાને જણાવ્યો અને કહ્યું, “સ્વામિન્ ! આજથી આપણું ગામમાં હાથીને ભય મટી ગ છે.” - રાજા પણ આશ્ચર્યયુક્તચિત્તે આ હકીકત સાંભળી મેટી સેના સહિત સાધ્વીજી પાસે આવ્યા અને તેમને નમસ્કાર કરી પૂછવા લાગ્યા; - “હે ભગવતિ ! આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવો બનાવ શી. રીતે બન્યો? કૃપા કરીને તેનું વૃત્તાંત અમને સવિસ્તર જણાવો.” આ પ્રમાણે રાજાએ સાધ્વીજીને વિનંતિ કરી, તેથી લોકોને ઉપકારક જાણુ સાધ્વીજીએ પૂર્વ ભવના વિષયાસક્તિના વિપાકથી માંડીને હાથીએ કરેલ વિનંતિ અને પિતે તેને જણાવેલ ઉપાય–ત્યાં સુધીનું સર્વ વૃત્તાંત વિસ્તારથી ત્યાં જણાવ્યું. આ અદભુત વૃત્તાંત સાંભળી સર્વે ચમત્કાર પામ્યા. વિરાગ્યવાસિત મનવાળા થયા અને ધર્મ પામ્યા. પછી સુનંદા સાધ્વીજીએ રાજાને ઉદ્દેશીને કહ્યું : “હે રાજનું ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #296 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસન : 199 આ સર્વ ગુણેથી યુક્ત ભદ્રક જાતિને ઉત્તમ હસ્તી છે. જેનાં ઘરમાં આ હાથી રહે તેનાં ઘરમાં ઋદ્ધિ અને પ્રતાપ બહુ વૃદ્ધિ પામે છે. આ સુંદર લક્ષણવાળા અને ધમની રૂચિવાળો હાથી ક્યાંથી મળે? તેથી તમારે જ હવે તેની પ્રતિપાલના કરવી. આ હાથી સાચવવાથી તમને જીવદયા, ગુણીજનનો સંગ, સાધર્મિક વાત્સલ્ય અને તપસ્વીની સેવા એ ચાર મહાન લાભ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે સાધવીજીનું કથન સાંભળીને હપૂર્વક રાજા બેલ્યો. “જો આ હાથી મારી હસ્તીશાળામાં હાથી બાંધવાનાસ્થળે પિતાની મેળે આવે, તે ત્યાં તે ભલે સુખેથી રહે છે તે એવી રીતે આવશે તે હું તે જીવશે ત્યાં સુધી જે રીતે આપ કહેશે તે રીતે તેને સાચવીશ અને તેની સેવા કરીશ. ખરેખર આ પ્રાણુને ધન્ય છે કે તેણે તિર્યંચ ભાવમાં પણ ઉત્તમ ધર્મ અંગીકાર કર્યો છે. આમ બલી રાજાએ તે હાથીને કહ્યું : “હસ્તીરાજ! મારી હાથશાળામાં તમે સુખેથી આવો !" આ સાંભળી તે હાથી પિતાની મેળે જ ગામ તરફ ચાલ્યો અને હાથીના નિવાસની શાળામાં જઈને સુખેથી ઊભે રહ્યો. - રાજાએ પણ જે માગ સાધ્વીજીએ દેખાડ્યો તે પ્રમાણે તે હાથીની સંભાળ કરવા માંડી. હાથી બે દિવસ સુધી (છઠ્ઠું) તપ કરે છે. ત્રીજે દિવસે રાજા નિર્દોષ આહારવડે તેને પારણું કરાવે છે, વળી ફરીથી તે છઠ્ઠ તપ કરે છે. આ પ્રમાણે જીવિત પર્યત તપધમ તથા બ્રહ્મચર્ય ધર્મને આચરીને સકળ શ્રતના સારરૂપ પંચ પરમેષ્ઠી મહામંત્રનું 11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #297 -------------------------------------------------------------------------- ________________ સામાં આવે 200 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 * * * * * મરણ કરતે હાથી નિર્વિઘપણે આયુષ્યને સમાપ્ત કરે સમાધિયુક્ત મૃત્યુને પામી સહસ્ત્રાર નામના આઠમાં દેવેલ" અઢાર સાગરોપમના આયુષ્યવાળે દેવ થયા. ત્યાંથી ચ્યવા મહાવિદેહમાં ઉત્પન્ન થઈ તે સિદ્ધિપદને પામશે. સુન : સાવી પણ એ રીતે અનેક ભવ્ય અને પ્રતિબંધ પમાડી જેનશાસનની ઉન્નતિ કરીને પિતાના પ્રવતિની પાસે પાછી આવ્યાં. - પ્રવર્તિની એ પણ સર્વ હકીકત સાંભળીને તેમની બહે પ્રશંસા કરી, પછી માવજજીવ સુધી નિરતિચાર ચારિત્ર પાળી, અતિ તીવ્ર કર્મોને ખપાવી, કેવળજ્ઞાન પામીને તે સુનંદા સાધવી અક્ષયપદને પ્રાપ્ત થયાં. ડું છે જેને સંસાર ગમે તે પાપી બન્યા વિના રહે નહિ. તે હિંસક 3 હું પણ બને, જુઓ ય હોય, ચોરી ય કરે એટલું જ નહિ સારા છે { લેબાસમાં ફરી ભયંકર લૂંટારો બને. 0 ધર્મનું સ્વરૂપ ન સમજે તે જીવ “રીઢા ગુનેગાર” જેવા હેય. ધમી કહેવાય અને પૂરે અધમી હોય. ધમી તરીકે પૂજાય - રે સેવાય અને અંતરથી હરામખોર હેય. mmon muunmwa 0 આત્માના ગુણ માત્ર રાગ કરવા લાયક છે. આત્માના દોષ છે 2 માત્ર ઠેષ કરવા લાયક છે. જ્ઞાનીઓ જે ચીજને ખરાબ કહે છે, તે છે { ચીજ જેને સારી લાગે તેને “ભૂંડ” કહેવાય કે બીજું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #298 -------------------------------------------------------------------------- ________________ - 13 : વ્રત પાલનમાં અડગતા ઉપરોક્ત ધર્મકથા વિસ્તારથી ફરમાવીને તે ધર્મભૂષણ મહર્ષિ ધન્યકુમારને કહે છે કે, “ભદ્ર આ રીતે વિષયોને સેવ્યા ન હોય છતાં ઈચ્છા માત્રથી પણ વિષય દુર્ગતિવડે ગહન એવા આ સંસારચકમાં જીવોને ભાડે છે, તે પછી ઈચ્છાપૂર્વક સેવનારની તે કેવી ગતિ થાય? આ સંસારચકમાં રઝળતા જીવોની વિચિત્રતા તો એવી છે કે વિષયને સેવવામાં અપૂર્ણ રહેપૂર્ણ પણ ન લેવાય ત્યારે દુઃખ માને છે અને સંપૂર્ણપણે સેવાય ત્યારે સંસારાસક્ત ભવાભિનંદી જીવો સુખ માને છે. પણ જેવી રીતે મચ્છીમારે માંસને ટુકડે આપીને મસ્યાને મરણ સંકટમાં નાખે છે, તેવી જ રીતે વિષયો પણ વિષયના સાધનરૂપી માંસનો ટુકડો આપીને તેમાં આસક્ત થતા જીને અનંતીવા૨ જન્મ-મરણના સંકટોમાં પાડે છે. આ વાત મોહમૂઢ જ જાણતા નથી. વળી એક મોટું આશ્ચર્ય તો એ છે કે, અજ્ઞાનવશ પ્રાણીઓ અનંતીવાર આ વિષયને પૂર્વ કોલમાં સેવેલા હોય છે, છતાં પણ ફરીને મળે ત્યારે જાણે કે તેને સેવ્યા જ ન હોય તેવી રીતે વારંવાર સેવતાં તેમાં આનંદ પામે છે, રાચે છે, મદ કરે છે, પણ જેમ જેમ રાચે છે, આસક્તિ વધારે છે, તેમ તેમ તે દુષ્કર્મોની સ્થિતિ વધતી જાય છે અને તેવી રીતે ભોગવનારાઓ નરક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #299 -------------------------------------------------------------------------- ________________ 202 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 નિગોદના થાળાઓમાં વારંવાર જઈને પડે છે. તેથી શ્રી. જિનેશ્વર ભગવાનની વાણી સાંભળીને પાંચે ઇંદ્રિયોના શબ્દાદિ વિષયે, તથા ધાદિ કષાયોને દૂર ત્યજી દઈ વિવેકી આત્માઓએ શ્રી જિનેશ્વરનાં ચરણની સેવા અને બ્રહ્મચર્યને સ્વીકાર કરે તે જ હિતાવહ છે, કલ્યાણકારી છે.' આ પ્રમાણે ભાગ્યશાલી ધન્યકુમારે તે મહર્ષિની પાસેથી સાંભળીને “વિષયે અવશ્ય ત્યજવા લાયક છે.” એવી શ્રદ્ધા થવાથી મહા અનર્થનું મૂળ એવું પરસ્ત્રીસેવન ત્યજી દઈ સ્વદારા સંતોષરૂપ ચતુર્થ વ્રત તેઓની પાસે તેણે ગ્રહણ કર્યું. ત્યાર પછી ધન્યકુમાર આત્માને કૃતાર્થ માનતો હર્ષપૂર્વક તે ઉપકારી મુનિવરોને વારંવાર પ્રણામ કરતે અને બ્રહ્મચર્યવ્રતની ભાવના ભાવતો આગળ ચાલ્યો અને રસ્તા ઉલ્લંઘવા માંડયો. પ્રસન્ન ચિત્તથી નિર્ભયપણે આગળ ચાલતો ચાલતો ઉત્તમ અને ઉજવળ ભાગ્યનિધાનરૂપ તે કુમાર અનુક્રમે કાશી નગરની સમીપે આવ્યું, ત્યાં નગરની નજીકમાં રહેલી ગંગા નદીના કિનારા ઉપર ઉત્તમ સ્થાનકે પિતાનાં વસ્ત્રાદિને મૂકીને ઉનાળાના સખત સૂર્યના તાપથી આખે શરીરે ખેદિત થયેલ તે ખેદ ઉતારવા માટે સેવામાં ગજ ઊતરે તેમ તરંગથી વ્યાત એવી ગંગા નદીમાં સુખરૂપ સ્નાન કરવા ઊત, ગંગા નદીમાં સ્નાન કરવાથી તેના શ્રમને નાશ થયો. અને કાંઠા ઉપર બેસીને જે પ્રાપ્ત થયું, તેનો આહાર કરી માખણના જેવી સુકોમળ ગંગા નદીના કિનારા ઉપરની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #300 -------------------------------------------------------------------------- ________________ 1 0 0 0 0 0 0 વ્રત પાલનમાં અડગતા : 203 . રેતીમાં સંથારો કરીને સાંજના સમયે ન માપી શકાય . તેલા મહિમાના ભંડાર શ્રી પંચપરમેષ્ઠી નમસ્કારરૂપ નવકાર મહામંત્રનું સ્મરણ કરતા તે શાંતચિત્તે ત્યાં બેઠે. ' નિર્ભયચિત્તથી તે ત્યાં બેઠા છે તે સમયે ક્રીડા કરવા માટે બહાર નીકળેલી ગંગા નદીની અધિષ્ઠાત્રી ગંગા નામે દેવી ત્યાં આવી. ચંદ્રના શીતળ કિરણોથી જે સમયે આખી. પૃથ્વી ઉજવળ થઈ ગઈ હતી તે સમયે સકળ ગુણના એક નિધાન રૂપ ધન્યકુમારનું અનુપમ રૂપ, કાંતિ, સભાગ્ય અને અદ્દભુત શરીરાકૃતિ જોઈને અતિ તીવ્ર સ્ત્રીવેદને ઉદય થવાથી તે ગંગાદેવી અતિશય કામાતુર અને ધન્યકુમાર ઉપર રાગવાળી થઈ. કામની અતિ તીવ્રતાથી ગંગાદેવી ચિત્તમાં અતિશય આકુળ વ્યાકુળ થઈ ગઈ, કારણ કે પુરુષ વેદ કરતાં સ્ત્રીવેદનો ઉદય વધારે તીવ્ર હોય છે. ન નિવારી. શકાય એ કામદેવનાં અને જ્યારે મારે આવે છે, ત્યારે તેમાં કેણ સ્થિર રહી શકે? જિનેશ્વર ભગવંતનાં આગમશ્રવણથી જેનાં કાન તથા હદય વાસિત થયાં હોય તે સિવાય બીજો તે કોઈ પણ આવા સમયે સ્થિર રહી શકતો. નથી. તે ગંગાદેવી અતિશય કામવશ થઈ જવાથી લજજા-. દિને મૂકી દઈને મહામોહવડે પિતાનું દિવ્યરૂપે પ્રગટ કરી. ધન્યકુમારને પિતાને વશ કરવા અને તેને કામાધીન કરવા ઘણા પ્રકારના હાવભાવ કરવા લાગી. અપ્રતિહતપણે નયને. અને કટાક્ષેના બાણોની ધન્યકુમાર ઉપર તે વૃષ્ટિ કરવા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #301 -------------------------------------------------------------------------- ________________ 204 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 * * " લાગી. એ વખતે ધન્યકુમારે ધૈર્યનું અવલંબન કરીને ન પરાજય થઈ શકે તેવું અજેય બ્રહ્મચર્યરૂપ કવચ હૃદયમાં ધારણ કર્યું. તે દેવી તો વારંવાર કામદેવના અક્ષણ કોશરૂપ હસ્તના મૂળ ભાગ, કુક્ષી, ત્રિવલી યુક્ત પિટ, નાભિપ્રદેશને મધ્ય - ભાગ, ચક્ષુ તથા કેશ વગેરેને સમાવતી વારંવાર કાપાદક સ્થાને ધન્યકુમારને દેખાડવા લાગી. યુવાન પુરુષના મનેદ્રવ્યને પીગળાવવામાં ક્ષારરૂપ તેણે કરેલા હાવભાવ, - કટાક્ષવિક્ષેપાદિ બાણે; શુદ્ધ અને ખાણમાં ઉત્પન્ન થયેલા - વજરત્નની ઉપર કરવામાં આવેલા લોઢાના ઘણા પ્રહારની જેમ નિષ્ફળ ગયા, અને ધન્યકુમાર જરા પણ ચલાયમાન - થયે નહિ. આ પ્રમાણે જ્યારે પ્રબળ હાવભાવો વડે પણ ધન્ય : કુમારને જરા પણ ચલાયમાન થયેલો તેણે જોયો નહિ, ત્યારે તે ગંગાદેવી શંગાર રસથી ભરેલી મહા ઉન્માદને 'ઉદ્દીપન કરે તેવી, સાધુ મુનિરાજોને પણ ક્ષેભ કરાવે તેવી અને કામી પુરુષનાં મનને વશ કરવામાં અદ્વિતીય વિદ્યારૂપ - વાણીવડે બોલી, “હે સૌભાગ્યના ભંડાર! ગ્રીષ્મઋતુના મધ્યાહ્ન સમયે જે સરોવરમાં બહુ થોડું જળ બાકી રહ્યું હોય તેમાં રહેલી માછલી જેમ તાપવડે અત્યંત તાપિત થાય તેમ કામરૂપી અગ્નિની જવાળાઓ વડે તાપિત થયેલી -- હું તમારે શરણે આવી છું. તેથી હે દયાનિધિ ! શીધ્ર મને * તમારા શરીરના સંગમરૂપી અમૃતકુંડમાં કૃપા કરી સ્નાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #302 -------------------------------------------------------------------------- ________________ જવાનીને તપ્ત પૂણ 0 0 0 0 0 0 0 વ્રત પાલનમાં અડગતા : 285 : કરાવે.” મારુ ઈચ્છિત પૂર્ણ કરવાને તમે જ સમર્થ છે. એમ માનીને તથા તમારા ગુણે ઉપર મારું ચિત્ત આક- - ર્કોવાથી મેહપામીને હું તમને પ્રાર્થના કરું છું, મારી આશા. તમારે અવશ્ય પૂર્ણ કરવી જ પડશે. કેમ કે પ્રાર્થનાનો ભંગ કરવો તે તે મોટું દૂષણ ગણાય છે, તે આપ જાણો છો.. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે, સૌથી હલકું તૃણ છે, તેનાથી રૂ. વધારે હલકું છે, રૂ કરતાં પણ પ્રાર્થનાને કરનારો હલકે છે, અને તેના કરતાં પણ પ્રાર્થનાને ભંગ જે કરે છે તે. વધારે હલકો છે. એટલા માટે તમને સુખ ઊપજે તેવી રીતે મારી સાથે કામભોગ ભેળવીને - રતિક્રીડા કરીને મારા. શરીરમાં ઉત્પન્ન થયેલ દાહ શમાવી શાંત કરો.” ઉપરોક્ત ગંગાદેવીનાં વચનોને સાંભળીને પરનારીથી. પરાહમુખ ધન્યકુમાર સાહસ તથા વૈર્યનું અવલંબન કરીને ગંગાદેવીને આ પ્રમાણે કહેવા લાગ્યો; “હે માતા ! હવે પછી તમારે આવા પ્રકારનું ધર્મ વિરુદ્ધ વાકય ઉચ્ચારવું, નહિ. તમારાં હદય અને સ્તનરૂપી રાક્ષસોએ કરેલાં વિક્ષે-- ભેથી મારું મન જરા પણ ભય પામતું નથી. કારણ કે મારું મન કુવિકલ્પરૂપી શત્રુસમૂહનો નાશ કરનાર શ્રી. જિનેશ્વરના આગમમાં કહેલ બ્રહ્મચર્યરૂપી મહામંત્રથી પવિત્ર થયેલું છે. બ્રહ્મચર્યની નવવારૂપ બખ્તરવડે હું સજિત થયેલ છું, તેથી દુનિવાર્ય એવા પણ તમારા કામરૂપી. અસ્ત્રો વડે મારે વ્રત્તરૂપી કિટલે ભેદી શકાય તેમ નથી. વળી કાળક્ટ વિષની જેવા ઉત્કટ અને મહાઅનર્થ કરનારા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #303 -------------------------------------------------------------------------- ________________ રૂપ મનરૂપી 2 વચિત્ર પ્ર તને બિલકે - 206 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તમારા અનિમેષ નેત્રોવડે મૂકાયેલા કટાક્ષ પણ શ્રી જિનવચનોરૂપી વાયામૃતથી સિંચાયેલા મારા હૃદયને જરા માત્ર પણ પીડા કરે તેમ નથી. તમારા કામેત્પાદક વાક્યો રૂપી હરણે જેમાં બ્રહ્મચર્યરૂપ સિંહ જાગ્રતપણે બેઠેલો છે, તેવી મારી મનરૂપી ગુફામાં પ્રવેશ કરવા બિલકુલ સમર્થ થનાર નથી. વળી તમારા વિચિત્ર પ્રકારની વિકૃતિથી યુક્ત કામોત્પાદક વાક્યો મારી મનોરથરૂપી ભીંતને બિલકુલ ભેદી શકનાર નથી, શિરીષ પુષ્પને સમૂહ શું પથરની ભીંતને ભેદી શકે છે? બહુ ઉત્તમ તથા રસયુક્ત એવી તમારી વિભ્રમરૂપી મેઘની ધારા પણ મારા ચિત્તરૂપો ઉમરભૂમિમાં જરા પણ રાગરૂપી અંકૂરો ઉત્પન્ન કરી શકનાર નથી. દાવા નળની જેવા દુસહ કામવિકારયુક્ત અને અન્યનાં ચિત્તમાં વિકાર તથા કામ ઉત્પન્ન કરે તેવા તમારા હાવભાવ પણ આગમરૂપી સમુદ્રમાં સ્નાત થયેલા મને તપાસવાને બિલકુલ સમર્થ થનાર નથી. - વળી નરકનાં અતિશય તીવ્ર દુખોમાં પાડનાર પરનારીની પ્રીતિથી પરાડમુખ થયેલા અને સૌધર્માદિ દેવલોકમાં રહેનારી રંભા કે તિલોત્તમા વગેરેના શૃંગારયુક્ત સર્વ પ્રયાસ પણ ચલાવવા સમર્થ થાય તેમ નથી. તો પછી તમારા જેવાની શી ગણતરી ? નરકમાં રહેલી જવાળાઓની શ્રેણીઓની સંગતિથી જે દુખ ઉત્પન્ન થાય છે, તેનાથી ભય પામેલો સચેતન કયે પુરુષ એ હોય કે જે પરસ્ત્રીના સંગથી ઉત્પન્ન થયેલ ખાળકૂવામાં રહેવારૂપ આ ભવમાં જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #304 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 વ્રત પાલનમાં અડગતા : 207 ઉત્પન્ન થયેલ દુઃખ સર્વસ્વને અનુલાવનાર લલિતાંગકુમારની માફક કામસંજ્ઞાનો ઉદય થતાં પરસ્ત્રી ભોગવવાની ઈચ્છા માત્ર પણ કરે? જે મનુષ્યો આ ભવમાં વિષય સેવનના સમયે ક્ષણ માત્ર પણ પરસ્ત્રીના સંગથી ઉત્પન્ન યેલું સુખ ભોગવીને આનંદ માને છે, તે મનુષ્યો પછીના ભાવમાં પરસ્ત્રીસંગથી બંધાયેલા કમને ઉદય થતાં નરકક્ષેત્રમાં નારકપણે ઉત્પન્ન થઈને અસંખ્ય કાળ સુધી પરમાધામી દેએ કરેલી વેદનાને અને સુધા તૃષા વગેરે દસ પ્રકારની -સ્વાભાવિક વેદનાને અતિ આકરા સ્વરૂપમાં ભોગવે છે.” (નારકીના છ શીત, ઉષ્ણ, સુધા, તૃષા, ખરજ, પરવિશપણું, જરા, દાહ, ભય, અને શોક - આ દસ પ્રકારની વેદના ભગવે છે.) કામ ભોગે ક્ષણમાત્ર સુખ આપનાર અને બહુ કાળ પય“ત દુઃખ આપનાર છે. અ૫ સુખ આપનાર અને પ્રચૂર દુઃખ આપનાર છે. વળી સંસાર અને મોક્ષનું અંતર વધારનાર છે. શત્રુરૂપે કાર્ય કરનારા છે. અને અનર્થોની તો ખાણ રૂપ છે. શ્રી જિનેશ્વરના સિદ્ધાંતોને વિષે કહેલાં તને જાણનારા પુરૂષો બળવાન એવા કામદેવને પણ કેવી રીતે વશ થાય? અતિ ધમધમાયમાન જવાળાઓવાળા અગ્નિમાં પ્રવેશ કરી મરણ પામવું સારું છે, પરંતુ નરકરૂપી તરંગાયમાન સમુદ્રમાં દોરી જનાર પરસ્ત્રીના શરીરરૂપી નદીમાં સ્નાન કરીને શાંત થવું તે અતિ દુઃખદાયી છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #305 -------------------------------------------------------------------------- ________________ 208 : કથાને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 * “પુરુષ અને સ્ત્રી બંનેને પરસ્ત્રી અને પરપુરુષમાં આસક્ત ચિત્તવાળા થવાથી ભવભવમાં નપુંસકપણું, તિર્યચપણું અને દુર્ભાગ્યને ઉદય થાય છે. બળતા એવા લોઢાના સ્તંભનું આલિંગન કરવું તે ઉત્તમ છે, પણ નરકના દ્વારરૂપ પરસ્ત્રીનું સેવન કરવું તે સારું નથી.” તદુપરાંત સ્ત્રીઓનો સંગ સંધ્યા સમયના આકાશના રંગની જેમ ક્ષણ વિનાશી છે, વળી મનુષ્યનું આયુષ્ય વાયુની માફક અસ્થિર છે, કદાચ વાયુને સ્થિર કરી શકાય છે, પણ ત્રટેલ-આયુષ્ય સ્થિર થઈ શકતું નથી. વળી ભેગની વૃદ્ધિ - તેમાં વિશેષ આસક્તિ નવા ઉત્પન્ન થયેલા રોગની માફક ઉદ્વેગ કરનાર જ થાય છે. આ પ્રકારે સામાન્યથી પણ કામ વિષયવિલાસે અતિશય દુઃખના હેતુભૂત થાય છે. તે પછી વઘારેલા વિષની જેવા ભવભ્રમશુના જ એકાંત હેતુભૂત એવા પરસ્ત્રીના સંયોગથી ઉત્પન્ન થયેલા વિષયવિકારે તે અતિશય દુખના કારણે થાય તેમાં કહેવું જ શું?” “હે દેવી! તમે પણ મનને સ્થિર કરીને વિચારે, કે તમને જે આ દિવ્ય શક્તિ તથા અતિશય સુખસામગ્રી વગેરે મળ્યા છે, તે કામભેગના ત્યાગના ફળરૂપ છે કે કામગ સુખનાં આસેવનનું ફળ છે? કામગને વિષે આસક્તિ જેઓ રાખે છે, તેઓ તો નરક અને તિર્યંચ ગતિમાં જ ઉત્પન્ન થાય છે, વળી તમારું વૈકિય શરીરના પરમાણુઓથી બનેલું શરીર અતિ શુદ્ધ અને સ્વચ્છ છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #306 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 * વ્રત પાલનમાં અડગતા : 209 અને મારું શરીર તે ઔદારિક પરમાણુઓના સમૂહનું બનેલ હવાથી હંમેશાં અનેક પ્રકારના મળ, મૂત્ર, રુધિર, હાડકા વગેરેથી ભરેલું છે, અને ગધમય તેમ જ નિંદવા લાયક છે. આવા બે શરીરને સંગ કરવો તે શું ચગ્ય છે? તેટલા માટે હે માતા ગંગાદેવી! સદાચાર રૂપ અંકૂર ઉગાડવાને મેઘમાળા સમાન વીતરાગ-પ્રભુ જિતેંદ્ર ભગવાનનું તમે સ્મરણ કરો, જેથી તમારું પરમ કલ્યાણ થાય. કહ્યું પણ છે કે, “ધર્મ કાર્ય તે હંમેશાં ઉદ્યમવંતા થઈને ત્વરાથી કરવું. અને અધર્મ કાર્યમાં ઉત્તમ પુરુષેએ હંમેશા હસ્તીની માફક આંખો મીચી જ રાખવી, ઉઘાડવી નહિ. પાપકર્મમાં આળસુ થવું.” આવો અમૃતતુલ્ય સુખલક્ષ્મીના સંદેશારૂપ ધન્યકુમારને ઉપદેશ સાંભળીને ગંગાદેવીનાં ચિત્તમાંથી દુષ્ટ વિકાર દૂર થયે, અને તે બેલી; મારા ચિત્તમાં ઉત્પન્ન થયેલા રાગરૂપી દાવાનળને શમાવવામાં વરસાદ સમાન હે ધીર ! તું લાંબો વખત આનંદ અનુભવ, મારા મોહરૂપી અંધકારનો સંહાર કરનાર હે પ્રતાપી સૂર્ય! તું લાંબો વખત જયવંત વર્ત. સર્વ ઉત્કર્ષો તને પ્રાપ્ત થાઓ. નિષ્કામી પુરુષમાં પણ શિરમણિ આ ત્રણ જગતમાં તું જ ખરેખર ધન્ય છે. મારા જેવી દેવાંગનાએ દેખાડેલા હાવભાવેથી તું જરા પણ ક્ષોભાયમાન થયો નથી, હે વીરેન્દ્ર! અતિ ઉત્કટ અને વિકટ એવા કામદેવનાં યુદ્ધમાં અનેક પ્રકારના વિષયેલાલસારૂપી ક, 14: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #307 -------------------------------------------------------------------------- ________________ 210 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 શાન તારા ઉપર પ્રપાત થયો છે, છતાં જરા પણ ક્ષેભાયા વગર તું કામદેવના લશ્કર ઉપર વિજય મેળવનાર થયો છે. તેથી તુ જ ખરેખર મહાયોદ્ધો છે.” સદાચારી પુરુષના પણ મસ્તક પર શેભે તેવા હે પુરુષરત્ન! “બહુ રત્ના વસુંધરા” એવું જે વાક્ય બેલાય છે તે તારા જેવા પુરુષો વડે જ સત્ય ઠરે છે. ધાર્મિક પુરુષોમાં શિરોમણિ! હું પણ તારાં દર્શનથી આજે પવિત્ર થઈ છું. આ લોક અને પરલોક ઉભયમાં ન માપી શકાય તેવું સુખ આપનાર ધર્મરત્ન તે મને આપ્યું છે, હવે તેના બદલામાં કેટલાં રત્નો હું તને આપું? કે જેથી તારા આ ત્રણમાંથી હું મુક્ત થઈ શકું? કઈ પણ રીતે અનુણ થાઉં તેમ મને તે લાગતું નથી; તે પણ આ એક ચિંતામણિ રત્ન તું ગ્રહણ કર, અને તે ગ્રહણ કરીને મારા ઉપર એટલી કૃપા બતાવ. જે કે તારા કરેલા ઉપકારને તા એક કરોડમાં ભાગે પણ બદલે આ રત્નથી વળી શકે તેમ નથી, પરંતુ અતિથિનું આતિથ્ય તો પોતાના ઘર પ્રમાણે જ થાય છે, તેથી કૃપા કરીને તું આ ગ્રહણ કર !" આ પ્રમાણે તેના અતિ આગ્રહથી ધન્યકુમારે ચિંતામણિ રત્ન તેની પાસેથી લીધું અને લુગડાને છેડે ગાંઠ બાંધીને રાખ્યું. ત્યાર પછી ધર્મને રંગ લાગવાથી બહુ બહુ પ્રકારે ધન્યકુમારની સ્તુતિ કરીને ગંગાદેવી સ્વસ્થાનકે ગઈ. લીધેલ વ્રતમાં દઢ ચિત્તવાળો ધન્યકુમાર પણ ધીમે ધીમે રાજગૃહ તરફ ચાલ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #308 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 વ્રત પાલનમાં અડગતા H 211 ભાગ્યશાળી અને દાનાદિકથી જેને યશ વિસ્તાર પામ્ય છે, તે ધન્યકુમાર દેશાંતરમાં ભમતાં ભમતાં ગંગાદેવીએ આપેલા ચિંતામણી રત્ન દ્વારા સકળ ભેગસામગ્રીને સુખ પૂર્વક અનુભવ તે અનુક્રમે મગધ દેશમાં આવ્યું. ઉદારતાયુક્ત ગુણવાળા ધન્યકુમારે મગધ દેશમાં પ્રવેશ કર્યો. ને મગધ દેશમાં ફરતા ફરતા ધન્યકુમાર ને જીતી શકાય તેવી ચતુરાઈવાળા સુરગુરુ-બહસ્પતિની જેમ ઉચ્ચપદની પ્રાપ્તિની ઈચ્છાથી રાજગૃહી નગરીમાં આવ્યા. રાજગૃહી નગરીમાં રૂપવડે મનહર અને મકાનની ભી તેમાં રહેલા મણિરત્નોની કાંતિથી દેવવિમાનની પણ હાંસી કરે તેવા ધનિકના ભવ્ય મહેલો શેભે છે. તે નગરીમાં સૂર્યકાન્ત રત્નથી બનાવેલ અને ચંદ્રકાંત મણિના કાંગરાવાળા કિલ્લે સૂર્ય અને ચંદ્રના ઉદય વખતે તે કિલાની ફરતી કરેલી ખાઈના પાણીનું શોષણ અને પિોષણ કરે છે. તે નગરીમાં રત્નમય ગૃહાંગણમાં અને ઉત્તમ રત્નવાળા તેરમાં પ્રતિબિંબ પામેલા મોરોને, કીડા માટેના મોર જેવા જાણીને ગ્રહણ કરવાની ઈચ્છાથી હાથ લંબાવતા મનુષ્ય નખ ભાંગવાથી વિલખા થઈ જતા હતા અને પિતાના મુગ્ધપણાને માટે શેચ કરતા. આ નગરી એવી ઉત્તમ છે કે જેને ત્રણ જગતના નાથ શ્રી વર્ધમાનસ્વામી પણ પિતાના ચરણકમળવડે પવિત્ર કરતા હતા. જે નગરીમાં ઘરોની ઉપર બાંધેલી ધજાઓના છેડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #309 -------------------------------------------------------------------------- ________________ 212 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 બાંધેલી મણિકિંકિણીનાં નાદવડે તે ગૃહો પણ વિદેશીઓનપૂછતા હતા કે " સમસ્ત પૃથ્વીતળમાં અમારા જેવી - સુંદર નગરી તમે કઈ જગ્યાએ જોઈ છે?” સર્વ ઉત્તમ નગરીના ગુણેથી આ રાજગૃહી યુક્ત હોવાથી આ સવ ઉતપ્રેક્ષાઓ તેને લાગુ પડી શકતી હતી. એ રાજગૃહી નગરીમાં હરિવંશના અલંકારરૂપ શ્રી: મુનિસુવ્રતસ્વામીના ચાર કલ્યાણક થયેલાં છે, તેથી આ નગરીને જે ઉપમા આપીએ તે સર્વ યુક્ત જ છે, તેને સવ ઉપમાઓ ઘટી શકે તેમ છે. આ રાજગૃહી નગરીમાં અઢારે વર્ણનું રક્ષણ કરનાર, ન્યાયવંત પુરુષમાં અગ્રેસર, મુક્તિસપાનની નિસરણ જે શ્રેણિક નામે રાજા રાજ્ય કરતા હતો. તેની કીર્તિ અને પ્રતાપવડે શ્વેત અને પતિ ચંદન તથા કુંકુમવડે જેમ સ્ત્રીઓ શોભે તેમ દિશાઓ શેભતી હતી. તે રાજાના તીવ્ર ખગવડે સમરાંગણમાં છેદાયેલા હસ્તિસમૂહના દાંતોની શ્રેણીથી તે રાજાના યશરૂપી વૃક્ષનાઅંરો શોભતા હતા. તે રાજાએ અભયકુમાર નામના પોતાના પુત્રને મુખ્ય મંત્રીપદે સ્થાપિત કર્યો હતો, અને મંત્રીપદરૂપી લમીથી તે અભયકુમાર સુવણ ને સુગંધના એકત્ર મળવાની જે શેભત હતો. તે મહારાજાને સિદ્ધના ગુણેના એકાંશ પ્રગટવા તુલ્ય અને અક્ષય સુખ આપવાને સમર્થ શાયિક સમ્યકત્વ પ્રાપ્ત થયેલું હોવાથી તે જિનવચનમાં સર્વથા શંકાદિ દૂષણ રહિત હતો. તે રાજા હંમેશાં સુવર્ણના એકસો આઠ જવ કરાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #310 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 વ્રત પાલનમાં અડગતા : 213 ભક્તિના સમૂહથી ઊભરાઈ જતા હદયે શ્રી વીર ભગવાનની પાસે જઈ તે સોનાના એકસે આઠ જવથી સ્વસ્તિક કરતા હતું અને ત્યાર પછી ભક્તના પ્રકર્ષથી શ્રી ચરમ તીર્થકરને નમસ્કાર કરી તેમની સ્તુતિ કરતો હતો, અને જિનેધરનાં વચનામૃતનું પાન કરી પાવન થતો. જ્યારે જ્યારે શ્રી વીરભગવાન અન્યત્ર વિહાર કરીને રાજગૃહી નગરીથી દૂર જતા ત્યારે ત્યારે જે ગામનાં નગરમાં પ્રભુની સ્થિતિ હોય તે ગામ નગરની દિશા તરફ -સાત આઠ પગલાં જઈને ત્રણ ખમાસમણ પૂર્વક પ્રભુને વાંદીને તે સુવર્ણમય જાથી સ્વસ્તિક કરતે, ને પ્રભુને ઉદ્દેશીને તેમની સ્તવના તે કરતે અને ત્યાર પછી ઘેર આવીને તે ભેજન કરતો હતો. આ પ્રમાણે તે શ્રેણિક ‘મહારાજાએ જિનભક્તિના પ્રભાવથી જિનનામકર્મ ઉપાર્જન કર્યું હતું, અને તેથી આવતી ચોવીશીમાં પદ્મનાભ નામના પ્રથમ તીર્થકર તેઓ થવાના છે. તે રાજગૃહી નગરીમાં મગધાધિપ શ્રેણિકને બહુ કૃપાપાત્ર અને યાચકજનોને કલ્પવૃત્ત જે કુસુમપાળ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. આ શ્રેષ્ઠીનું એક અતિ જીણું, જેમાં વૃક્ષ બધા સૂકાઈ ગયેલા છે તેવું, પત્ર, પુષ્પ, ફળ, બીજ વગેરેથી ૨હિત શુષ્ક ઉદ્યાન હતું. ધન્યકુમારે મગધ દેશમાં પ્રવેશ કર્યો, અને ક્રમશઃ આગળ વધતાં તેને રાજગૃહી તરફ આવતાં સાંજ પડી જવાથી માર્ગના શ્રમથી થાકી ગયેલો તે જીર્ણ ઉદ્યાનમાં એક રાત્રિવાસ રહ્યો. તે જ રાત્રિમાં ભાગ્યના એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #311 -------------------------------------------------------------------------- ________________ 214 : કારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 નિધિરૂપ ધન્યકુમારના ત્યાં આવવાના અને રહેવાના પ્રભાવથી તે જીર્ણોદ્યાનમાં રહેલા, સૂકાઈ ગયેલા અને કાષ્ઠરૂપ દેખાતા સર્વ વૃક્ષે વસંતઋતુના આગમન વડે જેમ વના વિકસ્વર થઈ જાય તેમ પુષ્પ, ફળ, પત્ર વગેરેથી પ્રફુલ થઈ ગયાં અને સૂકાઈ ગયેલું તેમ જ પત્ર પુષ્પાદિકથી ૨હિત થઈ ગયેલું તદ્દન જીર્ણપ્રાય તે ઉદ્યાન નંદનવન તુલ્ય શ્રેષ્ઠ થઈ ગયું. પ્રભાત થતાં વનપાલક તે શુષ્ક ઉદ્યાનમાં આવ્યું, ત્યાં આ પ્રમાણે પ્રફલ અને વિકસ્વર થયેલા તે ઉદ્યાનને જોઈને મનમાં અતિ ચમત્કાર પામ્યા, હર્ષિત થયો, અને આમ તેમ જેવા લાગ્યો. જોતાં જોતાં એ શુદ્ધ સ્થળે બેઠેલા અને પ્રાતઃ કાળની ધર્મ ક્રિયાઓને કરતા તથા નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરતા અને ચૈત્યવંદનાદિ કરતા ધન્યકુમારને તેણે દીઠા. ધન્યકુમારને જોતાં જ તે અતિશય વિસ્મિત થયે, અને વિચારવા લાગ્યો કે, “ખરેખર આ પુરુષ કેઈ ભાગ્યના ભંડાર રૂપ છે, ઇંદ્ર કરતાં પણ સવિશેષ રૂપગુણ ચુક્ત છે, અને સૌભાગ્યવંત છે. ગઈ કાલ રાત્રિએ રાત્રિવાસે અહી રહેલા આ ભાગ્યશાળી પુરુષના પ્રભાવ વડે જ આ. શુષ્ક વન નંદનવન તુલ્ય થઈ ગયું દેખાય છે.” આ પ્રમાણે મનમાં વિચારી હર્ષપૂર્વક પિતાના સ્વામી કુસુમપાળ શ્રેષ્ઠીનાં ઘેર જઈને તેણે વધામણી આપી કે, “સ્વામિન! તમારાં વનમાં કોઈ મહાતેજસ્વી પુરષ રાત્રિ રહેલ છે. તેના પ્રભાવથી તમારું શુષ્ક ઉદ્યાન નંદનવન જેવું સુંદર અને શોભીતું થઈ ગયું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #312 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 વ્રત પાલનમાં અડગતા H 215 વનપાળે કહેલી આ હકીકત સાંભળીને અતિશય વિચિમત ચિત્તવાળે તે શ્રેષ્ઠી ભાગ્યશાળી ધન્યકુમારને જોવાને રસિયા થયો. તેથી તરત જ વનપાલકની સાથે તે પોતાનાં ઉદ્યાનમાં આવ્ય; તેણે ઉઘાનગૃહમાં બેઠેલા ધન્યકુમારને જોયા. સમગ્ર વિશ્વના સર્વ મનુષ્ય કરતાં અભુત અને અખંડ સૌભાગ્યના ભેજન રૂપ, અતિ દેદીપ્યમાન કાંતિ તથા શરીરવાળા, સર્વ લક્ષણોથી યુક્ત, ગુણની વૃદ્ધિ કરે તેવા અને સિદ્ધ પુરુષની આકૃતિવાળા તે ધન્યકુમારને જોઈને શ્રેષ્ઠી વિચાર કરવા લાગ્યો. ખરેખર, આ ભાગ્યશાળી પુરુષના પ્રભાવવડે જ મારું આ શુષ્ક વન નવ પલવિત થઈ ગયું છે, શું ચંદ્રના ઉદય વિના સમુદ્રનાં પાણીનો ઉલ્લાસ કદિ થાય છે?” આ પ્રમાણે અંતઃકરણમાં વિચાર કરીને વિચક્ષણ પુરુષમાં અગ્રેસર તે શ્રેષ્ઠી ઉછું ખલપણું રહિત અને વૈર્યવાન ધન્યકુમારને આગમન સંબંધી કુશળક્ષેમ પૂછવા લાગ્યો. અને કહ્યું; “સજન શિરોમણિ! તમારા પધારવાથી જડરૂપ અને નિર્જીવ થઈ ગયેલું આ મારું વન તમારા આગમનથી તેને થયેલ હર્ષ પ્રદર્શિત કરવાના બહાનાથી જાણે નવપલ્લવિત અને પુષ્પમય થઈ ગયું છે. અને હું પણ તમારાં દર્શનરૂપી અમૃતના સિંચનથી મન અને નયનોમાં નવપલ્લવિત થયો છું. સારાંશ કે તમારાં દર્શનામૃતથી મારાં નયન સફળ થયાં છે અને મન બહુ ઉલ્લાસપૂર્ણ થયું છે. અમારાં પૂર્વે ઉપાર્જન કરેલા પ્રબળ પુણ્યોદયના યોગથી જ મારવાડમાં કલ્પવૃક્ષની જેમ તમારાં દર્શનને અમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #313 -------------------------------------------------------------------------- ________________ 216 H કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 લાભ થયે છે એમ મને લાગે છે. સૌભાગ્યવંતોમાં અગ્રણી ! કૃપા કરીને મારાં ઘેર પધારવાની કૃપા કરે, એટલો પ્રયાસ લો, અને મારા મનોરથની પૂર્તિ કરો.” આ રીતે કુસુમપાળ શ્રેષ્ઠીને આગ્રહ થવાથી ધન્યકુમાર તે શ્રેષ્ઠીનાં ઘેર ગયો. માણેક પિતાના ગુણવડે જયાં જાય ત્યાં માન પૂજા પ્રાપ્ત કરે છે. કુસુમપાળ શ્રેષ્ઠીનાં ઘેર જઈને ધન્યકુમારે તૈલ મર્દન કરાવ્યું. પીઠી વગેરે ચોળાવીને નાન કર્યું, શરીરની સારી રીતે સુશ્રષા કરી, સ્નાન કયો પછી ચંદનાદિકવડે શરીર ઉપર વિલેપન કર્યું, અને સારા વર્ણવાળાં સુકોમળ વસ્ત્રો પહેર્યા. ત્યાર પછી બહુમાન પૂર્વક વિવિધ પ્રકારની સામગ્રીયુક્ત રસવતીનું ભેજન કર્યું, પછી શ્રેષ્ઠીએ સોનાના સિંહાસન ઉપર ધન્યને બેસાડી પાંચ પ્રકારની સુગધીવાળું તાંબૂલ આપ્યું. આ પ્રમાણે વિવિધ સામગ્રીવડે તેમને ઉપચાર કર્યા પછી, શ્રેષ્ઠી અંજલિ જોડી વિનયપૂર્વક તેમની પાસે બેસી - કહેવા લાગ્યો; “હે સૌમ્ય! તમારા અતિ અદ્ભુત ગુણો વડે તમારા વંશની ગૌરવતા સ્પષ્ટ જણાઈ આવે છે. કારણ કે આચાર જ કુળને પણ બતાવે છે. તેથી મારા જીવનરૂપી વનને ફળ અને કુસુમરૂપી લક્ષમી દેનાર તમને કુસુમશ્રી નામની મારી કન્યા આપીને હું તમારો કાંઈક અનુણી થવાની ઈચ્છા રાખું છું, માટે એ કુસુમશ્રી નામની કન્યાનું આપ પાણિગ્રહણ કરે. આવી હિતકારી અને પોતાની રૂચિને અનુકૂળ એવી તે શ્રેષ્ઠીની વાણી સાંભળીને ધન્યકુમારે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #314 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 વ્રત પાલનમાં અડગતા H 217 વાત સ્વીકારી, ત્યાર બાદ કુસુમપાળ શ્રેષ્ઠીએ કુંકુમ અને ચાખાને ઘોળ કરીને કુસુમશ્રીને દેવારૂપ-તેના વેવિશાળની પ્રતિજ્ઞા દર્શાવનાર અખંડ અક્ષતવડે ધન્યકુમારને તિલક કર્યું, આ પ્રમાણે શ્વસુરસંબંધ થવાથી શ્રેષ્ઠીએ ધન્યકુમારને અતિશય આગ્રહ અને માનપૂર્વક સ્વગૃહમાં રહેવાની વિનંતિ કરી પણ સ્વમાન જાળવવામાં કુશળ ધન્યકુમારે “એકત્ર વસવાથી ભવિષ્યમાં કોઈ વખત માનહાનિનું કારણે ઉત્પન્ન થવાનો સંભવ છે.” એમ હદયમાં વિચારી એક સુંદર મકાન ભાડે લઈને ત્યાં રહેવાનું કર્યું. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “મિત્ર અગર બીજા કેઈની પણ સમીપે રહેવાથી કળાવાન એ પણ મનુષ્ય શોભા વગરનો અને લઘુતાના સ્થાનકરૂપ થઈ જાય છે.” ગંગાદેવીએ આપેલ ચિંતામણિ રત્નના પ્રભાવ વડે જેમ જેમ વ્યાપાર, ધન તથા કીર્તિમાં ધન્યકુમાર વૃદ્ધિ પામવા લાગે, તેમ તેમ ફળવાળા વૃક્ષોને જેમ પક્ષીઓ આશ્રય લે, તેમ અનેક માણસો તેને આશ્રય લેવા લાગ્યા. - કુસુમપાળ શ્રેષ્ઠીએ લગ્નની તૈયારી કરી. ઉત્તમ માસ, તિથિ, નક્ષત્ર, અને દિવસ જેવરાવ્યા અને થોડા દિવસોમાં જ ઘણી સામગ્રી તૈયાર કરાવીને મોટા મહોત્સવ પૂર્વક કુસુમશ્રીનાં લગ્ન કરવાની પ્રવૃત્તિ કરી. ધન્યકુમારે પણ પોતાના ઘરને શોભાવે તેવી ઘણી જાતની પ્રવૃત્તિઓ કરી. પાણિ ગ્રહણના દિવસે કુસુમપાળ શ્રેષ્ઠીએ વિધિપૂર્વક બહુ મૂલ્યવાળા મણિ અને મોતી વગેરે ઉત્તમ વસ્તુઓના દાનપૂર્વક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #315 -------------------------------------------------------------------------- ________________ 218 : કારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 કુસુમશ્રી કન્યાનું ધન્યકુમાર સાથે લગ્ન કર્યું. . ધન્યકુમાર પણ કુસુમશ્રીને પરણીને શિવ પાર્વતીની સાથે તથા વિષ્ણુ લક્ષમીની સાથે જેમ ભેગ ભેગવે તેવા રીતે ઉત્તમ શરીરકાંતિવાળી સ્વપત્ની સાથે પુણ્યથી પ્રાત થયેલા પાંચ પ્રકારના ઇંદ્રિયજન્ય વિષય સુખાને ભાગવત સુખપૂર્વક કાળ નિર્ગમન કરવા લાગ્યો. 0 સંસાર હિંસામય છે, ધર્મ અહિંસામય છે. હિંસા ! વગર સંસાર નહિ. અહિંસા વગર ધર્મ નહિ. 0 સંસાર ન ગમે તેનું નામ વિરાગ છે, અને વિરાગ વિના સમ્યક્ત્વ પેદા થાય નહિ. 0 અહિંસા તે જ ધર્મને મર્મ છે. કોઈપણ જીવને પીડા ન થાય તેમ જીવવું તેનું નામ ઊંચામાં ઊંચે ધર્મ છે. અને આવો ઊંચામાં ઊંચે ધર્મ જેને પ્રાપ્ત થાય તેને મુક્તિ મળે. 0 ભગવાનની આજ્ઞા મુજબનું સાધુપણું એ જ સાચામાં સાચું અહિંસકપણું છે. 0 વિષયને વૈરી તે સાચે વિરાગી. આ છે વિરાગી જીવ સાચો ત્યાગી બને. પણ વિષયનો મિત્ર એવો જીવ જે ત્યાગી થાય તો તેને ત્યાગ ધર્મ સાથે કાંઈ લાગે વળગે નહિ. 0 મિથ્યાત્વ એવું પાપ છે કે, જીવને હરામ બોર બનાવે. જીવને સારા દેખાવાની કોશિષ કરાવે પણ સારું બનવાની મહેનત ન કરાવે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #316 -------------------------------------------------------------------------- ________________ 14 : બુદ્ધિનો અદ્દભૂત ચમત્કાર એ અવસરે સોળ મોટા રાજાઓને પરાજય આપનાર માળવ દેશને ચંડપ્રદ્યોત રાજા, મગધાધિપ શ્રેણિક મહારજને જીતવા માટે એક અતિ મોટું અને બળવાન લશ્કર લઈને મગ દેશ તરફ આવી રહ્યો છે. ચર પુરુષોએ તે: સમીપ આવતાં તેનાં આગમનની શ્રેણિક રાજાને ખબર આપી, દૂત પાસેથી તે હકીકત સાંભળીને ભય પામેલા શ્રેણિક રાજાએ અભયકુમાર તરફ જોયું. તે વખતે સાહસિક શિરોમણિ અભયકુમારે નિર્ભયતા. પૂર્વક રાજાને કહ્યું, “સ્વામી! જ્યારે સામ, દામ અને ભેદ તે ત્રણ ઉપાયોથી કાર્ય અસાધ્ય થાય, ત્યારે જ દંડ ઉપાય કર, અર્થાત યુદ્ધ કરવું. અન્યથા યુદ્ધ કરવું નહિ. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે; “પુષ્પ વડે પણ યુદ્ધ કરવું નહિ, તે પછી તીણ એવા બાણ વડે તે કહેવું જ શું?’યુદ્ધમાં વિજયનો સંદેહ છે અને તેમાં ઉત્તમ પુરુષને નાશ થાય છે તે તે ચક્કસ છે.” ચંડપ્રદ્યોતે આપણા ઉપર ચડાઈ કરી છે, તે સંબંધમાં સામ ઉપાય તે કરવા લાયક નથી; કારણ કે તેથી આપણે પ્રતિષ્ઠા, માન, તથા ઉત્સાહને હાનિ પહોંચે; બીજો ઉપાય દામ છે, તે પણ કરવા લાયક નથી, કારણ કે દ્રવ્ય આપવાથી સ્વામી-સેવક ભાવ પ્રગટ. થાય છે. વળી લોકોમાં પણ “આ રાજાએ દંડ આપ્યો” તેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #317 -------------------------------------------------------------------------- ________________ 220 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 બેલાય, તેથી આ પણ માનની હાનિ થાય; માટે ત્રીજે ઉપાય ભેદ તે જ સાધ્ય કરવા લાયક છે. તે સ્વામી! જેવી રીતે વિધ ઉત્તમ રસાયણનો પ્રયોગ કરે ત્યારે સર્વ રોગો ક્ષણવારમાં નાશ પામી જાય છે, તેવી જ રીતે જ્યારે હું ઈચ્છિત કાર્ય સાધનાર ભેદ ઉપાયરૂપી રસાયણનો પ્રયોગ કરીશ, ત્યારે વિરીરૂપી વ્યાધિઓનો ક્ષણમાં નાશ થઈ જશે, માટે આપ આ સેવકનું બુદ્ધિકૌશલ્ય જુઓ ! આપ પૂ તો સુખે સુઈ રહેવું, આ બાબતની જરા પણ ઉપાધિ કરી મનને ચિંતામાં દરવાની આપ પૂજ્ય પિતાશ્રીને જરા પણ જરૂર નથી!” અભયકુમારે સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરીને શત્રુના સૈન્યનો હવે પછી જ્યાં પડાવ થવાને હતો અને મુખ્ય સોળ રાજાઓ તથા તેની સાથે આવનારા બીજા રાજાઓના જ્યાં જ્યાં તંબુએ નંખાવવાના હતા, ત્યાં ત્યાં ખોદાવીને “ભૂમિની અંદર ગુપ્તપણે પુષ્કળ દ્રવ્ય સ્થાપન કર્યું. તે જ પ્રમાણે સેનાપતિ, મંત્રી, મોટા સુભટો વગેરેનાં નિવાસસ્થાને નોની નીચે પણ તેમને લાયક ધન ભોંયમાં દાટયું અને તે ધનની ઉપર ધૂળ વગેરે સારી રીતે પૂરીને દ્રવ્ય ન દેખી -શકાય તેવી રીતે રક્ષિત કર્યું. અનકમે ચંડપ્રદ્યોત રાજાના સિનિકે એ વાવડીના પાણી ફરતે જેમ માછલીઓ ઘેરે ઘાલે તેમ રાજગૃહી નગરીની ફરતો ઘેરો ઘાલ્યો. નગરીની ફરતો સિન્યને ઘેરે નાખેલ દેખીને પીરવાસીજન જેવી રીતે મીનરાશિમાં શનિ આવે ત્યારે ભયનું કારણ ઉત્પન્ન થાય, તેમ તે નગરના પ્રલયની શંકા કરતા દૈન્યભાવને પામી ગયા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #318 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 બુદ્ધિને અદ્ભૂત ચમત્કાર H 221: અને આ નગરીનો હવે જરૂર પ્રલય જ થશે તેવી સર્વ લોકો આશકા કરવા લાગ્યા. આ બાજુ ભંભાસાર શ્રેણિક મહારાજના સર્વ ઉપાય કરવામાં પ્રવીણ બુદ્ધિવાળા અભયકુમારે દંભ પૂર્વક ચંડu-. ઘોત રાજાને એક ગુપ્ત લેખપત્ર મોકલ્યો. તેમાં લખ્યું કે,. - “સ્વસ્તિ શ્રી રાજગૃહી નગરીથી આપ જે સ્થળે રહ્યા છે, તે સ્થળે આપના ચરણકમળ પ્રત્યે આપને સેવક અભકુમાર વિજ્ઞપ્તિ કરે છે. આપનું હંમેશાં શુભ ચિંતવનાર . સેવકના પ્રણામ સ્વીકારશે, અને અત્યારે આપને ઉપયોગી. હોવાથી એક જરૂરની વિનંતિ ગુપ્ત રીતે કરવાની છે, તે વિનંતિ એ કે; “હે સ્વામીનું ! શિવાદેવી આપણું રાણું મારે તે મારી માતા ચેલણાની સરખા જ પૂજ્ય છે, તેથી હિતકારી વાત મારે કહેવરાવવી પડે છે તે સાંભળો. ભેદ. ઉપાય કરવામાં કુશળ મારા પિતાએ તમાશ સવે રાજાઓને ખૂટલા છે, તેને ભેદ કરાવેલ છે. ગઈ કાલે જ તેઓને મારા પિતાએ મહેરનો ભંડાર આપેલ છે. તમને પકડીને. અમારે તાબે કરવાને માટે આ ઉદ્યમ તેમણે કરેલા છે. તેઓ તમને પશુની માફક દોરડા વડે બાંધીને મારા પિતા પાસે રજુ કરશે, અને ધનવડે તે રાજાઓ પોતાના આત્માને સંતોજશે; આ પ્રમાણે નિશ્ચિત હકીકત બનેલી છે. જો મારા ઉપર આ બાબતની પ્રતીતિ ન આવે તો તેઓના તંબુઓમાં જમીન નીચે તેમણે સેનામહોરો દાટેલી છે તે જોજો કારણ કે હાથમાં રહેલ મણિકંકણને જોવા માટે અરીસાની જરૂર પડતી નથી.” P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust Page #319 -------------------------------------------------------------------------- ________________ 22.2 : કારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 અભયકુમારને આ ગુપ્ત પત્ર વાંચી ચંડપ્રદ્યાત રાજાએ તે વાતની ખાતરી કરવા માટે પોતાની સાથે આવેલા રાજઓમાંથી એક રાજાનાં આવાસની નીચેની જમીન ખેદાવી, ત્યાં બેદતાં જ ગુપ્ત રીતે રાખેલી સોનામહોરો પ્રગટ થઈ. તે જોતાં જ દીન થઈને ચંડપ્રોત વિચાર કરવા લાગ્યો અહો ! અભયકુમારની સરલતા કેટલી છે ! તેની મિત્રતા કેટલી છે ! તેના સંબંધની અવસરે જ ઓળખાણ પડી. જે વાત તેણે મને જણાવી ન હોત તે મારી શું ગતિ થાત? - હવે આ વાત અહીં કેઈની પણ પાસે કરવા લાયક નથી. આ સર્વે રાજાઓ અને સુભટો સવામીદ્રોહ થઈ ગયા છે, તેથી તેમને કાંઈ પણ કહ્યા વગર અહિથી ચાલ્યા જવું તેજ શ્રેયસ્કર છે. આમ વિચારીને તે ચંડપ્રદ્યોત રાજા ત્યાંથી પલાયન કરી ગયે, તેને નાસી જતે જાણીને મનમાં શંકા કરતાં તેની સાથે આવેલા સર્વ રાજાઓ અને સુભટો પણ નાસી જવા લાગ્યા. ચરપુરુષથી તેઓ સર્વે નાસી જાય છે, તેવી ખબર મળતાં જ અભયકુમારે શ્રેણિક મહારાજને નિવેદન કર્યું કે; “હે પૂજ્ય તાત! તેઓ નાસી જાય છે, તેથી તેના હાથી, અશ્વ, રથ વગેરે તમારી ઈચ્છાનુસાર ગ્રહણ કરે.” તે સાંભળીને શ્રેણિક રાજા પણ નાસી જતા એવા તે સૈન્યનાં હતી, અશ્વ વગેરે જે હાથમાં આવ્યું તે સર્વ ગ્રહણ કરવા ભાગ્યા. પરંપરાએ દેશમાં આ પ્રમાણે વાર્તા પ્રસરી કે; ચંડપ્રદ્યોત રાજા નાસી ગયે અને શ્રેણિક મહારાજાએ તેનું -સર્વસ્વ લુંટી લીધું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #320 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 * બુદ્ધિને અભૂત ચમત્કારઃ 223 ચંડપ્રદ્યોત રાજા ત્વરિત ગતિથી નાસતો એકદમ પોતાનાં નગરમાં આવીને પિતાના અંતઃપુરમાં પેસી ગયે. બીજા રાજાઓ કષ્ટ ભોગવતાં ધીમે ધીમે પાછળ આવ્યા અને ઉજજયિની પહોંચ્યા. ત્યારબાર ચંડપ્રદ્યોત પાસે જઈને તે સર્વે પૂછવા લાગ્યા કે; “ન વિચારી શકાય - ખ્યાલમાં પણ ન આવે તેવી રીતે શીઘ્રતાથી આપને નાસી આવવાનું શું પ્રયજન પ્રાપ્ત થયું? શું કાંઈ ખાસ ભય ઉત્પન થયે કે જેથી સમુદ્રના પાણીની માફક આખી રાજગૃહી ફરતું સૈન્ય વિસ્તરી ગયું હતું, છતાં પણ રાંકની જેમ પલાયન કરીને તમે નાસી આધ્યા?” વૃદ્ધ સિનિકેએ પણ આ પ્રમાણે પૂછયું એટલે ચંડપ્રદ્યોતે તેઓને કહ્યું, “જે રક્ષક હતા તેજ ભક્ષક થયા ત્યાર પછી મારે શું કરવું?” ચંડમઘાતનાં આવાં વચનોને સાંભળીને સૈન્યમાં સાથે આવેલા રાજાઓ બોલી ઊઠયા કે, “જગત માત્રના એક શરણભૂત એવા તમને મારવાને કેણ સમર્થ છે? આ તમારું વચન તદ્દન અસંભવિત છે; પરંતુ તમારું કથન ખે હું નહિ હોય, માટે કહો કે એવા ભક્ષક કોણ થયા * હતા?” રાજાએ કહ્યું, “તમે જ વિશ્વાસઘાતક થયા છો?” તેમણે પૂછયું “શી રીતે ?" એટલે ચંડપ્રદ્યોતે કહ્યું; “ધનના લોભથી સ્વામીદ્રોહ કરવામાં તમે બધા તત્પર થઈ થયા, પણ મારા મિત્ર અને બુદ્ધિશાળી એવા અભયકુમારે તે વાત મને જણાવી દીધી, અને એ ઉપરથી “મૂખ મિત્ર કરતાં પંડિત શત્રુ સારો” આ કહેવત સાચી તેણે કરી દેખાડી.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #321 -------------------------------------------------------------------------- ________________ 224 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 ચંડપ્રદ્યોતે આમ કહીને બનેલી બધી હકીકત વિસ્તારથી કહી બતાવી, છેવટે કહ્યું: “તમારા આવાસોની નીચે ખેદતા ધન નીકળવાથી અભયે લખેલી વાત ઉપર મને વિશ્વાસ આવ્યું, તેથી કાંઈ પણ વિચાર કર્યા વગર નાસી જવાને વિચાર કર્યો અને તેમ કરવાથી હું બો. તમારા જેવી શુદ્ધ ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા ઉત્તમ માણસેને અL પ્રમાણે સ્વામીદ્રોહ કરવો તે બિલકુલ ઘટતું નથી.' આવાં ચંડપ્રોત રાજાનાં વચનોને સાંભળીને તે બધા સામંત રાજાઓ જરા હસીને કહેવા લાગ્યા કે, “સ્વામ. અભયકુમારે કેળવેલી આ માયા તમે ન જાણી, અભયન પ્રપંચને તમે ઓળખી શક્યા નહિ, તેથી જ ઉતાવળ કરીને તમે અહિં નાસી આવ્યા અને તમારી તથા અમારી પ્રતિષ્ઠાની હાનિ થઈ. આ પ્રમાણે બાયેલી પ્રતિષ્ઠા સેંકડી વરસે પણ પાછી મળતી નથી, આપ ધ્યાનમાં રાખજે કે અમે અમારા પ્રાણનો નાશ થાય તો પણ વિશ્વાસઘાતના વાત સુદ્ધાં વાત કરીએ તેવા નથી. કારણ કે “મિત્રદ્રોહી, કૃતદની, સ્વામીદ્રોહી અને વિશ્વાસઘાતક વારંવાર નરકમાં જ જાય છે.” આમ કહીને સેંકડો સોગનવડે તે રાજાઓએ ચંડ પ્રદ્યોત રાજાને “તેઓ વિશ્વાસઘાતક નહોતા”તેની ખાતરી કરાવી આપી. રાજા પણ અભયકુમાર મંત્રીએ કરેલી કપટરચનાને સાંભળવાથી તથા તેના મનમાં ખાતરી થવાથી બહુ શાચ કરવા લાગ્યા, પણ અવસર ચૂકેલ માણસ જેમ ફરીથી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #322 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 બુદ્ધિને અદ્દભૂત ચમત્કાર : 225 સ્થાનને પ્રાપ્ત કરી શકતો નથી, તેવી દશા તેની થઈ આથી અભયકુમાર ઉપર ઈર્ષ્યા સહિત અને શલ્ય પૂર્વક કાળ નિગમન કરતાં એક વખત સભામાં બેઠેલા ચંડપ્રદ્યાત રાજાએ કહ્યું કે; “આ સભામાં એ કોઈ શૂરવીર છે, કે જે અભયકુમારને બાંધીને અહીં ઉપાડી લાવે?” આ અશક્ય કાર્યને કરવા માટે રાજાનું કથન સાંભળીને સવે સભાસદે ગર્વ અને આવેશથી રહિત થયેલા બેલી ઊડ્યા કે “ગરુડ પક્ષીની પાંખ છેદવાને કર્યો બુદ્ધિશાળી અને ડાહ્યો માણસ ઉદ્યમ કરે? કેસરીસિંહની કેશવાળી કાપવાને કેણ આગ્રહ કરે? તેવી જ રીતે હે રાજન્ ! શાસ્ત્રનાં વાક્યોથી ઘાત ન કરી શકાય તેવી અને અત્યંત પ્રતિભાવાળી બુદ્ધિના નિધાનરૂપ અભયકુમારને પકડી લાવવા માટે કેણ સચેતન પુરુષ આગ્રહવંત કે ઉદ્યમવત થાય ? કોઈપણ ડાહ્યો માણસ તે ઉદ્યમ, પ્રયત્ન કે આગ્રહ કરે આ પ્રમાણે વાતચિત થાય છે, તે પ્રસંગે અવસર મળવાથી ચંડuધોરાજાની રત્નમંજરી ગણિકા રાજાના હદયદાનો નાશ કરનારી વાણીવડે બોલી ઊઠી કે, “પૃથ્વીનાથ ! આ કાર્ય માટે મને અનુજ્ઞા આપે, હું તે અભયકુમારને બાંધીને આપનાં ચરણની પાસે હાજર કરીશ.” રાજાએ કહ્યું, “જે એમજ હોય તો તેને ઠીક લાગે તેવી રીતે કાર્ય કર, " વેશ્યા પણ આ પ્રમાણે રાજાની અનુક. 15 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #323 -------------------------------------------------------------------------- ________________ 226 : કથાને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 મતિ અને આદેશ મળવાથી મનમાં વિચારવા લાગી કે બહોતેરે કળામાં પ્રવીણ, બહુ બહુ પ્રકારના શાસ્ત્રીય ગ્રંથ વાંચવાવડે સંશોધિત થયેલ કુશાગ્ર બુદ્ધિવાળા, સર્વ અવસરે સાવધાન, સર્વ કાર્યોમાં ઉત્તેજિત અને સદાદિત બુદ્ધિવાળા આ અભયકુમારને કેવી રીતે ઠરી શકાશે? તેને ઠગવાનો માત્ર એક જ ઉપાય છે. બુદ્ધિના પ્રપંચવડે ને ધર્મના બહાને જ તે છેતરાશે, કારણ કે મેટા પુરુષ પણ ધર્મક્રિયાના કાળે પિતાનો બુદ્વિવ્યાપાર ચલાવતા નથી. ધર્મકાર્યના અવસરે સરલતાથી જ તે કાર્યમાં તેઓ પ્રવૃત્તિ કરે છે. તેથી ધર્મરૂપી દંભના બળથી જ હું તેને છેતરી શકીશ, પ્રથમ પણ ધર્મના બહાનાથી ઘણા માણસે ઠગાયા સંભળાય છે. તેથી હું પણ ધર્મ શાસ્ત્રનો અભ્યાસ કરીને તેને છેતરીશ.” આમ વિચાર કરીને તે રત્નમંજરી ગણિકા સુત્રતા સાધ્વીજીની પાસે જઈ તેમને વંદના કરીને તેમની પાસે ધર્મોપદેશ સાંભળવા લાગી અને ધર્મ શાસ્ત્રને અભ્યાસ કરવા લાગી. તે ગણિકા બહુ વિચક્ષણ હોવાથી થોડા જ દિવસમાં શ્રી અરિહંત દેવના ધર્મમાં કુશળ થઈ. ત્યારબાદ રાજાની આજ્ઞા લઈને મહામાયાવાળી તે રત્નમંજરી વેશ્યા એક ઉત્તમ શ્રાવિકાને વેશ ધારણ કરીને રાજગૃહી નગરીમાં આવી, નગરીની બહાર પરામાં એક મકાન ભાડે લઈને ત્યાં તેને ઉતારો કર્યો અને પ્રભાતે ધૂપ, દીપ, અક્ષત, ચંદન, કેશર, બરાસ ઈત્યાદિ પૂજાનાં દ્રવ્યોને સાથે લઈને, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #324 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 બુદ્ધિને અભુત ચમત્કાર : 227 પિતાના પરિવાર સહિત રાજગૃહીના દરેક જિનમંદિરમાં દર્શન કરતી, ચૈત્ય પરિપાટી કરીને અનુક્રમે શ્રેણિક રાજાએ કરાવેલાં જિનમંદિરમાં દર્શન અને પૂજા કરવા માટે તે આવી પહોંચી, શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરવાના સમયે નિક્સિહિ કહેતી અને જિનમંદિરમાં પ્રવેશ કરતી વખતે તથા દર્શન કરતી વખતે સાચવવાના ત્રણ નિસ્સિહિ, ત્રણ પ્રદક્ષિણા, ત્રણ પૂજા ઈત્યાદિ દશે ત્રિકો સાચવતી તે વેશ્યા શ્રેણિકરાજાના ગૃહચયમાં દર્શન કરી ચૈત્યવંદન કરવા બેઠી. તે સમયે અભયકુમાર પણ જિનેશ્વર ભગવાનના દર્શન કરવા માટે તે ચૈત્યમાં આવ્યું. મંદિરમાં પ્રવેશ કરીને તેણે જોયું તો શાંતિ, કુશલતા, ઔચિત્ય, અને હાવભાવાદિક સહિત જિનેશ્વર ભગવંતની સ્તુતિ કરતી તેણે તે વેશ્યાને જોઈને, અને પ્રીતિપૂર્વક તેનાથી કરાતી સ્તુતિ તે સાંભળવા લાગ્યા. તે સાંભળીને અભયકુમાર વિચારવા લાગ્યું કે, કઈ પણ અન્ય ગામથી આવેલી જિનેશ્વરના ધર્મમાં જ વાસિત અંત:કરણવાળી અને ભક્તિના સમૂહથી વ્યાપ્ત ચિત્તવાળી આ પ્રિય વધર્મિણ હાલમાં જ અત્રે આવેલી દેખાય છે. સુવર્ણ પાત્ર તુલ્ય આ સાધર્મિક બહેનનું બહુમાન તથા આતિથ્યાદિ કરવાથી મને મહાન લાભ થશે, કારણ કે આ ઉત્તમ ધર્મભગિની જણાય છે. આમ મનમાં નિર્ણય કરી જ્યારે ચિત્યની બહારના મંડપમાં તે વેશ્યા આવી ત્યારે તેની સાથે અભયકુમાર વાતચિત કરવા લાગ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #325 -------------------------------------------------------------------------- ________________ 228 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 અભયકુમારે કહ્યું કે; “સ્વધર્મી ભગિની ! તમે કયા ગામથી અત્રે આવ્યા છે ?" આ પ્રમાણેનો પ્રશ્ન સાંભળી દંભ રચવામાં કુશળ એવી તે મંજરી વેશ્યાએ દંભરચનાવડે કહ્યું કે; “ધર્મબંધુ! લોકના ઉદરરૂપી પુરમાં ભવભ્રમણરૂપી ચતુપથમાં મનુજ ગતિરૂપ પળમાં વસનારી સંસારી જીવરૂપી જ્ઞાતિવાળી હું ક્ષેત્ર સપનાના યોગથી અહિં આવેલી છું.” તેનું કપટકળાયુક્ત આવું જૈન ધર્મ વાસિત વાક્ય સાંભળી અભયકુમારે ફરીથી પૂછયું કે, “બહેન! શ્રી જિનેશ્વર ભગવંતના આગમથી વાસિત થયેલા અંતઃકરણવાળા મનુષ્યોની આવી જ ભાષા હોય છે, અહિં મંદિરમાં જિનેશ્વર ભગવંતની સ્તુતિમાત્રના શ્રવણવડે જ મને તે તમારી પરીક્ષા થઈ ગઈ છે કે; તમે તીવ્ર શ્રદ્ધાવાળા એક ઉત્તમ શ્રાવિકા છે. પરંતુ વ્યવહાર નયની રીતે હું તમને પૂછું છું કે તમે કયા ગામથી અહિં આવ્યા છે ? કન્યા સ્થળેથી તમારું અહીં આગમન થયેલું છે ?" આ પ્રમાણે અભયકુમારની વાણીને સાંભળીને ફરીથી પણ તે વેશ્યા પિતાને દંભવિલાસ પ્રગટ કરતી બેલી; હે ધર્મબંધુ ! પૃથ્વીભૂષણ નામના નગરમાં સુભદ્ર શ્રેષ્ઠીની હું પુત્રી છું. બાળપણમાં જ અમારા પાડોશમાં વસતા એક શાંત, વૈર્ય ગુણયુક્ત સુવ્રતા સાધવીજી મહારાજના સધથી અને પરિચયથી શ્રી જિનેશ્વરદેવના ધર્મ ઉપર મને અત્યંત રૂચિ થઈ. અનુકમે મને યૌવન પ્રાપ્ત થયું, ત્યારે મારા પિતાજીએ મને વસુદત્ત વ્યવહારીના પુત્રની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #326 -------------------------------------------------------------------------- ________________ છે . કે . 0 0 બુદ્ધિને અદ્ભુત ચમત્કાર H 229 સાથે પરણાવી. તેની સાથે લગ્ન થયા પછી વિષમિશ્રિત અન્નની જેમ સાંસારિક વિષયો પગ ભેગવવા લાગી. આમ કેટલેક સમય સાંસારિક આનંદમાં વીત્યે. તેટલામાં પૂર્વે કરેલા ભેગાંતરાય કર્મના ઉદયથી મારો સ્વામી મૃત્યુ પામ્યો. તેના વિયોગ દુઃખથી અત્યંત દુઃખિત થયેલી મને કઈ પણ જગ્યાએ શાંતિ મળતી નહોતી. - આ સમયે જગત સર્વની માતાતુલ્ય તે પૂજ્ય સાધવીજીએ મને પ્રતિબોધ કર્યો કે; “હે વત્સ! ખેદ શા માટે કરે છે? આ મનુષ્ય ભવ પામ બહુ દુર્લભ છે. બહુ મુશ્કેલીથી જ મનુષ્ય ભવની પ્રાપ્તિ થાય છે. તે અત્યાર સુધી તે વિષયકદર્થનાવાળા કાયૅવડે તેને નિષ્ફળ ગુમાવ્યું છે, પરંતુ હવે તે વિષયોરૂપી ગ્રંથનું છેદન કરવામાં સહાય આપવા માટે જ જાણે ન હોય તેમ કામક દર્થના કરવાના કારણરૂપ તારો સ્વામી મૃત્યુ પામ્યા છે; તે શ્રી જિનેશ્વર ભગવતના માર્ગને જાણનારી તું ખેદ કરે છે, તે શું તને એગ્ય છે? હવે તો ચિત્તને સ્થિર કરીને ધર્મ મા. ગમાં પ્રવૃત્તિ કર, કે જેથી અતિ મુશ્કેલીથી મળતી મgધ્યભવરૂપી સામગ્રી સફળ થાય. અનાદિ કાળના શત્રુરૂપ પ્રમાદેને ત્યજી દઈને તું ધર્મધ્યાનમાં એકતાન લગાવી ચિત્ત તેમાં જોડી દે!” આવા તે પ્રવત્તિનીના સદુપદેશથી સ્વામીનાં મરણને શેક ત્યજી દઈને હું ધર્મસાધનામાં વિશેષ તત્પર થઈ. ત્યારબાદ એક દિવસે દેશનામાં તીર્થયાત્રાનું મહાફળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #327 -------------------------------------------------------------------------- ________________ 230 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 8 0 0 0 છે. મેં સાંભળ્યું, તેથી મારા પિતા વગેરેની અનુજ્ઞા લઈને શ્રી સિદ્ધાચળ વગેરે તીર્થોને જુહારતી અનુકમે કાશીપુરીમાં આવી. ત્યાં શ્રી પાર્શ્વનાથ અને શ્રી સુપાર્શ્વનાથ નામના તીર્થકરોની કલ્યાણકભૂમિનો સ્પર્શ કરીને હું પાવન થઈ. ત્યાંથી આગળ ચાલતાં ચંદ્રાવતીમાં મેં શ્રી ચંદ્રપ્રભ પ્રભુનાં દર્શન કર્યા. ત્યાં સાંભળવામાં આવ્યું કે; " હાલમાં રાજગૃહી નગરીમાં જેવી જૈન ધર્મની ઉન્નતિ વતે છે તેવી કોઈ પણ સ્થળે વતતી નથી. ત્યાં ભગવાન શ્રી મહાવીરદેવના પરમ ભક્તિ, જૈનધર્મરક્ત શ્રી શ્રેણિક મહારાજ શુદ્ધ ન્યાયમાર્ગની રીતે શ્રેષ્ઠ રાજ્ય પાળે છે. વળી તેમના વડીલ પુત્ર કે જે સકળ ગુણવંત પુરુષોમાં અગ્રેસર છે, જે સમસ્ત બુદ્ધિવ્યાપારના એક ખજાના જેવા છે, જે શ્રી જિનેશ્વર ભગવંતના આગમને અનુસરનાર છે, જે દરેક જાતની કાર્ય પ્રવૃત્તિમાં કુશળ છે, જે ધર્મસાધનની માતૃતુલ્ય કરુણાની પુષ્ટિ નિમિત્તે અમારિપડતની ઉદ્ઘોષણા કરાવવા સર્વદા તત્પર છે, જે સમસ્ત જીવાજીવાદિક ભાવને જાણનાર છે અને બહુ જીને આજીવિકાદિ દેવાવડે અભયદાન આપીને પિતાના નામ પ્રમાણે ગુણ પ્રગટ કરી પોતાનાં નામને સાર્થક કરે છે, તેવા અભયકુમાર નામે તે રાજાના મુખ્ય મંત્રીશ્વર પરમ શ્રદ્ધાથી ધર્મારાધનમાં સર્વદા તત્પર રહે છે.' - “આ પ્રમાણે યશકીર્તિનું વર્ણન સાંભળીને મારું હૃદય આ નગરીના અને તેના રાજા તથા તેના પુત્ર અભયકુમારનાં દર્શન કરવાને ઉત્કંઠિત થઈ ગયું. આજે મારા પૂર્ણ ભાગ્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #328 -------------------------------------------------------------------------- ________________ & 0 0 0 0 0 0 બુદ્ધિને અદ્દભુત ચમકોર H 231 દયથી મારે તમારાં દર્શન કરવાને મને રથ સંપૂર્ણ થયે છે. મેં જેવું સાંભળ્યું હતું તેનાથી પણ અધિક મેં જોયું છે. તમે ખરેખર ધન્ય છે, તમે ખરેખર કૃતાર્થ છે, શ્રી જિનેશ્વરના માર્ગમાં ખરેખરી આરાધના કરનાર મેં તમને જ આજે જોયા છે. વધારે શું કહું? વધારે કહેવાથી કૃત્રિમતા પ્રગટ થતી દેખાય છે, તેથી વધારે કાંઈ કહેતી નથી. તમારા જેવા પ્રભાવક પુરુષોથી જ શ્રી જિનેશ્વરદેવનું શાસન શેલી રહ્યું છે. આજે તમારાં દર્શનવડે મારો જન્મ અને જીવિતવ્ય સફળ થયાં છે એમ હું માનું છું. હે ધર્મબંધુ! તમે લાંબા કાળ સુધી રાજ્ય અને ધર્મની પ્રતિપાલન કરો ! અને પર્વત જેટલું તમારું આયુષ્ય થાઓ.” આ પ્રમાણે કહીને તે દંભી વેશ્યા મૌન રહી. - તેની ધર્મવૃત્તિ તથા આસ્તિકતા તેમજ રાજગૃહીની પ્રશંસા સાંભળવાથી સંતુષ્ટ થયેલ હૃદયવાળા અભયકુમાર બોલ્યા, “બહેન ! તમે આજે મારે ઘેર પધારો અને ભેજનને સ્વીકાર કરે, જેથી મારું ઘર અને મારું ગ્રહસ્થપણું સફળ થાય.” અભયકુમારનું આમ આમંત્રણ સાંભળીને તે રત્નમંજરી બોલી “ધર્મબંધુ ! હું સંસારના સંબંધથી તે કેઈને પણ ઘેર જમવા જતી જ નથી, પણ ધર્મના સંબંધથી સાધર્મિક તરીકે હું આવીશ; પરંતુ આજે તે શ્રી મુનિસુવ્રતસ્વામીની કલ્યાણભૂમિની પ્રથમ સ્પર્શના તથા દર્શન થયા, તેથી મારે તીર્થસ્થળની યાત્રા સંબંધી ઉપવાસ કરવાને છે, માટે બીજે દિવસે મારા સાધર્મિક બંધુ એવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #329 -------------------------------------------------------------------------- ________________ 232 H કથાત્નિ મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 % તમારાં ચિત્તની પ્રસન્નતા માટે આવીશ. હું કાંઈ તમારા રહેઠાણથી બહુ દૂર ઉતરેલ નથી.” એ રીતે કહીને તે વેશ્યા પિતાનાં સ્થાને ગઈ. મંત્રીશ્વર અભયકુમાર પણ તેણે કહેલી સર્વ હકીકત સત્ય માનતો, એને તેના ગુણેથી રંજિત થયેલા અંતઃકરવાળે બનાને પિતાનાં રાજભવનમાં આવ્યું. બીજે દિવસે સવારે પિતાના પરિવાર સહિત મંત્રીશ્વરે વેશ્યાના ઉતારે જઈ ને તેને સર્વ પરિવાર સહિત આગ્રહપૂર્વક નિમંત્રણ કર્યું. ત્યારબાદ પિતાનાં ઘેર તેડી જઈ ને ઉત્તમ ઉત્તમ રસવતી યુક્ત ભોજન કરાવવા માટે બહુમાનપૂર્વક ભજનમંડપમાં જમવા માટે તે રત્નમંજરીને તથા તેના પરિવારને બેસાડી અભયકુમાર પીરસવા માટે જે જે રસવતી મંગાવે અને તેને પીરસે તે તે સર્વ રસવતીના સંબંધમાં તે દૃભિની વેશ્યા કય, અકલ, કાળાતિકમ, ભેળ, સંભેળ વગેરે દૂષણે ન લાગે માટે ચોકકસ કરવા બધું પૂછયા કરતી. તેના આવા પ્રશ્નોથી મંત્રીશ્વર તેની દાંભિક ધર્મબુદ્ધિ દેખીને ગુણના રાગ વડે સવિશેષ રંજીત થયો. તે વેશ્યા પણ વિધિપૂર્વક ભજન કરીને ઊભી થઈ. જમ્યા પછી મંત્રીએ તેને તાંબૂલાદિક ધર્યો, પણ તેણે તે ગ્રહણ કર્યા નહિ અને કહ્યું કે; “ધર્મબંધુ ! મારે વિધવાને હવે તાંબૂલની શોભા શી? અમારે તો જિનેશ્વર ભગવંતની આજ્ઞાવિરુદ્ધ વચન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #330 -------------------------------------------------------------------------- ________________ છે 0 0 0 બુદ્ધિનો અદ્ભુત ચમત્કારઃ 233 નહિ ઉચારવા રૂપ તાંબૂલવડે જ મુખ ભાવવું યોગ્ય છે. દ્રવ્ય તાંબૂલાદિકને તો મેં ત્યાગ કરે છે.” - ત્યાર પછી મંત્રીશ્વર વિવિધ પ્રકારના વસ્ત્રો તથા અલકારણે તેને આપવા લાગ્યા, એટલે બાહ્ય રીતે અનેક પ્રકારે વૈરાગ્યભાવ દેખાડતી તે મંજરી વેશ્યાએ અતિ આગ્રહથી યચિત વસ્ત્રાભરણાદિ ગ્રહણ કર્યા, અને મંત્રીશ્વરની સ્તુતિ કરતી તે છેવટે તેની રજા લઈને પિતાનાં નિવાસસ્થાને ગઈ. બીજે દિવસે તે વેશ્યા અભયકુમાર મંત્રીને ઘેર જઈ તેને કહેવા લાગી; “આજે તે તમે આ ધર્મભગિનીની એક વિનંતિ સ્વીકારે !" અભયકુમારે કહ્યું; “સુખેથી જે કહેવું હોય તે કહે.” ત્યારે તે વેશ્યાએ કહ્યું: “આજે જમવા માટે મારા ઉતારે આવવાની તમારે કૃપા કરવી, જેથી મારો જન્મ અને જીવિતવ્ય સફળ થાય. આપના આગમનથી દરિદ્ર પુરુષને નિધાનને લાભ થાય તેમ મારા મનમાં રહેલ મનોરથરૂપી વૃક્ષ અવશ્ય ફળિત થશે; મારું મન બહુ જ આનંદિત થશે.” તેની આવી વિનંતિથી સરલ બુદ્ધિવાળા અભયકુમારે તેનાં આમંત્રણને સ્વીકાર કર્યો અને તેને જવાની રજા આપી. વેશ્યાએ તે પિતાના ઉતારે જઈને પિતાની ધારણા પ્રમાણે સર્વ તૈયારી કરી. યોગ્ય અવસરે અભયકુમાર સ્વલ્પ પરિવારને સાથે લઈને ભોજન માટે તેના ઘેર આવે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #331 -------------------------------------------------------------------------- ________________ 234 H કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 - તે વખતે માયાવી તે વેશ્યાએ અતિ આદરભાવ દેખાડે*_ મંત્રી પણ તેણે આપેલા આસન ઉપર બેઠા અને સારી આવેલા સેવકે બહારના દરવાજા ઉપર બેઠા. થડે સમધર્મ માર્ગને અનુસરતી ચર્ચા બનને વચ્ચે થઈ. અભયકુમારી તેલના મનપૂર્વક સ્નાન કરાવી ભેજન માટે બેસાડ વિવિધ ભેજનની અનેક પ્રકારની સામગ્રીવાળી રસવતપીરસવામાં આવી, અને ધર્મમાગને અનુસરનારી કહે અને અકલ્પ્ય વસ્તુઓની વાતચિત તે વેશ્યાએ ભેજનાવસ એવી કરી કે જેથી દંભને અંશ પણ અભયકુમારની ક૯૫નામાં આવ્યો નહિ. ભેજનના અંતમાં દહીંને મળતા : રૂપવાળી ચંદ્રહાસ મદિરા તેણે તેને પાઈ દીધી. ભેજનકાર્ય સંપૂર્ણ થયા પછી અભયકુમારને સંદ૨ આસન ઉપર બેસાડી અને તાંબૂલાદિક તેમની પાસે ધર્યા. પછી તે કપટી વેશ્યાએ શિષ્ટાચારની અનેક યુક્તિપૂર્વક વાતે શરૂ કરી. તેટલામ તે ચંદ્રહાસ મદિરાના પ્રભાવથી અભયકુમારને નિદ્રા આવવા માંડી. પ્રાતે મદિરાના બળથી મંત્રીને મૂછ આવી. ગઈ. આમ થતાં તરત જ પ્રથમથી ગોઠવણી કરી રાખ્યા પ્રમાણે વેશ્યાએ અભયકુમારને એક રથમાં સૂવાડો, વેશ્યા પણ તે જ રથ ઉપર ચઢી ગઈ અને રથને ઉજજયિનીના માગે તાકીદે ચલાવ્યું. પ્રથમથી ગોઠવણ કરી રાખ્યા પ્રમાણે સ્થાને સ્થાને જુદા જુદા તૈયાર રાખેલ રથમાં બેસવાવડે થોડા દિવસમાં જ તેઓ ઉજજયિની પહોંચી ગયા. મૂચ્છિત અભયકુમારના હાથ પગ તેણે પ્રથમથી જ મજબુત બાંધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #332 -------------------------------------------------------------------------- ________________ & * 0 0 0 0 0 બુદ્ધિને અદ્ભુત ચમત્કાર : 235 રાખ્યા હતા. તે જ સ્થિતિમાં ચંડપ્રદ્યાત રાજાની પાસે તે ચતુર માયાવી વેશ્યાએ અભયકુમારને રજૂ કર્યો. અભયકુમારની મૂચ્છ ચંડપ્રદ્યોત રાજા પાસે આવ્યા પછી ઉતરી ગઈ, એટલે આળસ છોડીને અભયકુમાર બેઠે થશે અને આમ તેમ જોઈને તે વિચારવા લાગ્યું કે; “આ શું? મેં કઈ વખત નહિ દેખેલ આ સ્થાને હું ક્યાંથી આવ્યા? મને અહીં કેણ લાગ્યું?” આમ જ્યારે તે વિચાર કરે છે. તેવામાં ચંડપ્રદ્યોત રાજા બોલ્યો; “અભયકુમાર! હું કહું તે સાંભળ. જેવી રીતે નીતિ જાણનાર, અનેક શાસ્ત્રમાં કુશળ, બેલવામાં ચતુર, પરોપદેશમાં પંડિત અને બહોતેર કળાને પાઠ કરનાર એવા પોપટને પણ બીલાડી પકડી લે છે, અને ખાઈ જાય છે, તેવીજ રીતે તું પણ બહુ ચતુર, વિજ્ઞાનીઓમાં ડાહ્ય, દેશદેશાંતરમાં તારા જેવી કેઈની બુદ્ધિ નથી તેવી ખ્યાતિવાળો, સર્વ સમયે વ્યુત્પન્ન બુદ્ધિવાળો, સમયસૂચકતાવાળો ડાહ્યો અને હુંશિયાર છતાં પણ માજા રીતુલ્ય વેશ્યાએ પિતાના બુદ્ધિબળથી તેને પકડીને અહિં આ છે; તેથી તારી બુદ્ધિ અને ચતુરાઈને ધિક્કાર છે, તારું સર્વ સમયમાં સાવ ધાનપણું કયાં ચાલ્યું ગયું ? સત્યાસત્યની પરીક્ષા કરવાની તારી કુશળતા ક્યાં ગઈ?” રાજાનાં આવાં વચનો સાંભળીને અભયકુમારે મનમાં નિર્ણય કર્યો કે, “ખરેખર પેલી દંભી વેશ્યાએ ધર્મના બહાનાથી મને ઠગીને અહીં આર્યો છે. મનમાં આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #333 -------------------------------------------------------------------------- ________________ 236 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 નિર્ણય કરીને અભયકુમાર બાલ્યો; “રાજન્ ! ધર્મના છળથી મારા ઉપર થયેલા આ બંધન મારી આબરૂને કે મારા મહિમાને જરા પણ ઘટાડશે નહિ; પણ ઊલટો મારો મહિમા તમારું આ કાર્ય વધારશે. વળી અમારા દેશમાં અને અમારા કુળમાં તે ધર્મના બહાનાથી આવું કાર્ય કેઈ કરતું જ નથી; અને તે ક્ષત્રિય કુળની તે મર્યાદા જ નથી, પરંતુ મારે તો સારું થયું કે આ નિમિત્તે મારાં માસી તથા તેમના પતિ (માસા) તું મને દર્શન થયું. આજને દિવસ બહુ સુંદર અને ઉત્તમ છે.” ચતુરાઈ યુક્ત અભયકુમારનાં આવાં વચનેથી ચંડપ્રઘોતરાજા તેના ઉપર પ્રસન્ન થયા. પછી જેવી રીતે કળાવાળો ચંદ્રમા શુક્રના ગૃહમાં રહેવાથી ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે શત્રુના ગૃહમાં રહેલો પણ અભયકુમાર પિતાની ઉત્તણ કળા અને ગુણવડે સર્વની ચિત્તપ્રસન્નતાનું કારણ થશે. રાજ સભામાં બેઠેલો અભયકુમાર પ્રસંગે પ્રસંગે જુદા જુદા દેશ, શાસ્ત્ર તથા વિજ્ઞાનની અદ્દભુત રસપાદક અવસરચિત વાર્તાઓને કહીને રાજાનાં દિલનું રંજન કરવા લાગ્યો, અને તે રાજાનું પ્રીતિપાત્ર થઈ પડયો. * એક ક્ષણ પણ ચંડપ્રદ્યોત રાજા તેને પોતાની પાસેથી દૂર રાખતો નહોતો, હંમેશાં અભયકુમારની કહેલી વાતો સાંભળવાને તે તત્પર રહેતો હતો. મંત્રીશ્વર અભયકુમારની બુદ્ધિ ને ચતુરાઈથી તે હંમેશા પ્રસન્ન રહેતો હતે. મંત્રીશ્વર અભયકુમારને રત્નમંજરી દંભ કરીને ધર્મના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #334 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 બુદ્ધિને અભુત ચમત્કાર : ર૩૭ ઢોંગથી ઉજજયિની લઈ ગયા પછી તેની ગેરહાજરીમાં એક દિવસ રાજગૃહી નગરીમાં ઉચે ચઢેલ અતિ નિબિડમેઘની ઘટાતુલ્ય અને મદવડે જેનું અંતઃકરણ અંધ થઈ ગયું છે, તેવો શ્રેણિક રાજાનો સેચનક નામનો મોટો હસ્તી તેને જ્યાં બાંધવામાં આવતો હતો, તે બાંધવાનાં આલાનસ્તંભને ઉખેડી નાંખીને નગરલક્ષમીના પગના ઝાંઝર જેવા નગરદ્વારોને, સંપત્તિનાં સ્થાનરૂપ નગરમાં રહેલા ઘરોને, પગના આઘાતોથી જૂનાં વાસણોની જેમ ચૂરી નાંખતો, ઘરરૂપ શરીરના ઇદ્રિરૂપી બારણાંઓ તથા ગવાક્ષોને સુંઢના આઘાતવડે તેડી નાંખતા, લક્ષ્મીના સ્થાનકરૂપ અટારીઓને પિતાના પગવડે તેડી નાખત, લોઢાની મજબૂત સેંકડો સાંકળને કમળના ફૂલની જેમ ભાંગી નાંખતો, મરમ એવા કીડાબાગોને ઉખેડી નાંખતે, બાળકો દડાને ઊછાળે તેમ સુકાળને લીધે પર્વત જેવડા થયેલા ધાન્યના ઢગલાઓને ચારે તરફ આકાશમાં ઊછાળતો, અતિ ક્રોધી દષ્ટિથી આબાલવૃદ્ધ સર્વને યમની માફક ભય પમાડતે અને અતિ ક્રૂર આકૃતિવાળો થઈને સમસ્ત રાજગૃહી નગરીમાં તે હાથી સાક્ષાત્ પ્રલયકાળની માફક ભમવા લાગ્યો. રાજાની આજ્ઞાથી ઉપાય કરવામાં અતિ કુશળ એવા અનેક મંત્રીઓ તથા સુભ વગેરેએ તેને અંકુશમાં લેવા માટે ઘણું ઘણું ઉપાયો કર્યા, પણ ક્ષયના રોગમાં જેમ મહાકુશળ વધના કરેલા સર્વ ઉપાયે નિષ્ફળ જાય તેમ તેમણે કરેલા સર્વે પ્રયત્ન નિષ્ફળ ગયા. આવી રીતે કેઈનાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #335 -------------------------------------------------------------------------- ________________ હેય 238 કથારન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 પણ તે હાથીને બાંધી શકાશે નહિ, ત્યારે બુદ્ધિવાળા પણ શ્રેણિક મહારાજા સમસ્ત બુદ્ધિરૂપી લક્ષ્મીના નિધાન એવા અવંતીમાં રહેલા અભયકુમાર મંત્રીશ્વરને સંભારવા લાગ્યા. અને અતિ દીન થઈ જઈને વિચારવા લાગ્યા કે; “ખરેખર, આ અવસરે જે અભયકુમાર હાજર હોત, તે આ હસ્તીને એક ક્ષણમાં વશ કરી લેત. લોકોમાં કહેવત છે કે, “એકડા વિનાના મીંડા નકામાં છે તે સત્ય છે.” આ પ્રમાણે વિચારમૂઢ થઈ જઈને રાજા વગેરે બેઠેલા છે, તેવામાં કોઈ બેલી ઊઠયું કે, “મહારાજ ! બહુરત્ના વસુંધરા પૃથ્વી ઉપર અનેક રને હોય છે, તેથી આપે આખી નગરીમાં પડયે વગડાવો; ઉષણ કરાવવી, કે જેથી કઈ બુદ્ધિશાળી પુરુષ આપણું આ કાર્ય કરનાર અવશ્ય નીકળશે.” રાજાએ તે વાત કબુલ કરી અને તરત જ પડયે વગડા, તેમાં જણાવ્યું કે, “હે પ્રજાજનો ! જાની આજ્ઞા સાંભળે. જે કોઈ માણસ ભલે તે ગમે તેવી સ્થિતિવાળો હશે, તે પણ આ મદાંધ થયેલા મસ્તી ખાર હસ્તીને યોગીપુરુષ અધ્યાત્મ જ્ઞાનથી મનને ઠેકાણે લાવે તેમ, તેને આલાનથંભે લાવીને બાંધી દેશે, તેને ચંદ્રની શોભાને પણ જીતે તેવી મુખાકૃતિવાળી સમશ્રી નામની મારી કન્યા આપવામાં આવશે, તેમજ લક્ષ્મીના સ્થાનક - જેવા મનહર એક હજાર આરામ બગીચા તથા ગામો આપવામાં આવશે. તેથી જે કઈ કળાવાન હોય તેણે પ્રગટ થઈને આ હસ્તીને આલાનર્થંભમાં લાવીને બાંધવાનો પ્રયત્ન કરો.” જેથી તેમાં પડહે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #336 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 બુદ્ધિનો અદ્ભુત ચમ. કાર ? 239 આ રીતે આખા નગરમાં શ્રેણિક રાજાએ પોતાના તરફથી પડહ વગડા . - ઉપરોક્ત પડહ વગાડતે પુરુષ અનુક્રમે જે સ્થળે પરદિશથી ફરતા ફરતા આવીને ધન્યકુમાર રહેલો હતો તે ઘર પાસે આવી પહોંચ્યો, એટલે તરત જ હાથીને વશ કરવાને તે પડહ ધન્યકુમારે સ્વીકાર્યો અને તેને આગળ જતો અટકાવ્યું. આ પડહને તેણે સ્વીકાર કર્યો, એટલે સેવક પુરુષે પડહ વગાડતા બંધ થયા, અને રાજાને નિવેદન કર્યું કે, રાજન ! એક પરદેશી મહાપુરુષે આ પડહને સ્વીકાર કર્યો છે.” રાજાએ પણ તે વાત સાંભળી, એટલે મોટા આશ્ચર્યથી તેનું હૃદય ભરાઈ ગયું અને તે પણ તે સ્થળે આવ્યો. ધન્યકુમાર પણ તે પડહ ઝીલ્યા પછી ઘેરથી બહાર નીકળી જે સ્થળે હાથી તે વખતે ફરતો હતો અને લોકોને હેરાન કરતો હતો તે સ્થળે આવ્યો. તેણે પિતે પહેરેલા બધાં વસ્ત્રો તજી દીધા અને માત્ર એક વજબંધ કછટાવડે કેડ બાંધીને તે હસ્તીની પાસે ગયો અને કેઈ વખત તેની નજીકમાં, કેઈ વખત પડખેના ભાગમાં, કઈ વખત તેના પાછળના ભાગમાં તે વસ્ત્રોના ગાળ દડાઓ કરીને હરતીની આસપાસ ફેંકવા લાગ્યો. હાથી પણ તેને પકડવા માટે દોડાદોડી કરવા લાગ્યો. તે સમયે ધન્યકુમાર લઘુલાઘવી કળાથી જે હસ્તી તેની પાસે આવે કે તરત તેની પછવાડે જઈ પ્રહાર કરીને હાથીને ચકની માફક ફેરવવા લાગ્યું. હાથીને વશ કરવાની કળામાં કુશળ એવા ધન્યકુમારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #337 -------------------------------------------------------------------------- ________________ 240 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 હાથીને બહુ પ્રકારે આ રીતે ભમાવીને અતિ શ્રમિત કરી નાખે; અને ખેદ પમાડ્યો. હાથી પણ ચારે તરફ ભટકતાં અને દોડતા અતિ શ્રમ લાગવાથી તદ્દન મદ રહિત થઈ ગયા. જ્યારે હાથીને ગ્લાન અંગવાળા. બેદિત અને નિર્મદ થયેલા જાણ્યો, ત્યારે વાંદરાની જેમ પૂંછડું પકડીને હાથીની પીઠ ઉપર ધન્યકુમાર ચઢી બેઠે. પછી પિતાના પાદઘાટવડે તેનાં મર્મસ્થાનમાં પ્રહાર કરીને અને અંકુશ વડે તેને સીધા કરી દઈને આકુળવ્યાકુળ થયેલા તે હસ્તીને આલાનસ્તંભ પાસે લઈ જઈને ધન્યકુમારે બાંધી દીધે. - મગધેશ્વર શ્રેણિક નૃપતિ પણ તેની હસ્તી દમનની અતિ ઉત્તમ કળા જોઈને હદયમાં બહુ રંજિત થયા અને ધન્યકુમારની પ્રશંસા કરીને બહુમાનપૂર્વક માટે મહત્સવ કરીને પોતે આપેલ વચનાનુસાર પોતાની સમશ્રી નામની અતિ રૂપવતી કન્યા તેને પરણાવી અને એક હજાર ગામે આપ્યા. બીજી પણ સુવર્ણ, મણિ, મોતી વગેરે ઘણી અમૂલ્ય વસ્તુઓ હસ્તમેળાપ વખતે આપીને શ્રેણિક રાજાએ પોતાનાં વચનને સંપૂર્ણ રીતે પાળ્યું જેવી રીતે નવા વરસાદના વરસવાથી પર્વત માંથી ઉત્પન્ન થતી નદી વૃદ્ધિ પામે છે, પાણીથી ભરાય છે અને સંપૂર્ણ થઈ બે કાંઠામાં ઊભરાઈ જાય છે તેવી જ રીતે શુષ્ક વન પલવિત થવાથી મુદિત થયેલી ધન્યકુમારની કીર્તિરૂપી વેલડી હસ્તીને ભય નિવારવાથી આખા રાજગૃહી નગરીરૂપી મંડપમાં વિસ્તારને પામી ગઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #338 -------------------------------------------------------------------------- ________________ - 15 : સુપાત્રદાનને મહામહિમા મગધ દેશમાં ધન, ધાન્યની સમૃદ્ધિથી ભરપૂર અને ઈદ્રિયોના સમૂહને સુખ આપે તેવી રચનાવાળું શાલિગ્રામ નામે એક ગામ હતું. તે ગામમાં સાંખ્ય દર્શનના કપિલમુનિએ પ્રરૂપેલ પ્રકૃતિની જેવી સરલ પ્રકૃતિવાળી ધન્યા નામની એક સ્ત્રી રહેતી હતી. તેને તીવ્ર દારિદ્રયના સંગમ જેવો સંગમ નામને એક બહુ નમ્ર પ્રકૃતિવાળે પુત્ર હતો. તે ધન્યા ગામના લેકેના ખાંડવું, દળવું વગેરે ગૃહકાર્યોને કરતી હતી અને સંગમ ગાયોને ચારવાનું કાર્ય કરતો હતે. આમ તેઓ મહામુશ્કેલીથી પિતાને નિર્વાહ ચલાવતા હતા. એકાદ કોઈ મોટા પર્વના દિવસે ગાયના વાછરડાઓને સંગમ વનમાં લઈ ગયો, તે વખતે ત્યાં ચારવા આવેલા બીજા બાળકે અન્ય અન્ય વાત કરતા હતા, તે તેણે સાંભળી. એક બાળકે બીજા બાળકને કહ્યું કે; “તું આજે શું ખાઈને આવ્યો છે? તેણે જવાબ આપ્યો; ખીર ખાઈને આવ્યો છું.” બીજાએ પણ કહ્યું; “પણ ખીર ખાધી છે, આજે માટે પર્વને દિવસ છે, આજે તે ખીર જ ખાવી જોઈએ, બીજું કાંઈ ખવાય જ નહિ.” આ વાતચીત કર્યા પછી તેઓએ સંગમને પૂછ્યું “તે શું ખાધું છે?” તેણે જવાબ આપે; “કુકસા તથા ઢોકળાં વગેરે જે હતું તે ખાધું છે,” તેની વાત સાંભળીને સર્વે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #339 -------------------------------------------------------------------------- ________________ 242 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તેની નિંદા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા; “અહો ! આજે આવા પર્વને દિવસે આવું રસ વગરનું ભેજન તે કેમ કર્યું? આજે તો ફક્ત ખીર જ ખાવી જોઈએ.’ - ચારવા આવેલા છેકરાઓની વાત સાંભળીને સંગમ પોતાનાં ઘેર આવ્યો અને માતાને પગે લાગીને કહેવા લાગ્યો “મા આજે તે મને ઘી તથા ખાંડવાળી ખીર ખાવા આપ.” પિતાનાં પુત્રના આવાં વચનો સાંભળીને તે ડોશી રોવા લાગી અને બોલી કે; “અહો ! હું એટલી બધી નિર્ધન છું કે મારા એકના એક પુત્રને ખીર ખાવાને મનાથ પણ પૂર્ણ કરવાને શક્તિમાન નથી, તેથી મારા જન્મ અને જીવનને ધિક્કાર છે!” માતાને રુદન કરતી જોઈ સંગમ વિશેષ રીતે રુદન કરવા લાગ્યો. તેઓનું રુદન સાંભળી દયાળ એવી પાડોશી સ્ત્રીઓ એકઠી થઈ ગઈ અને ડોશીને રવાનું કારણ પૂછવા લાગી. ધન્યાએ રોતાં રોતાં કહ્યું આ મારો પુત્ર કોઈ દિવસ કાંઈ પણ ખાવા પીવા | મનોરથ કરતું નથી. જે કાંઈ હું આવું છું તે જ ખાય છે, જરા પણ હઠ કરતો નથી. આજે કાઈનાં ઘેર બાળકોને ખીર ખાતાં દેખીને તે પણ મારી પાસે ખીરનાં ભજનની માગણી કરે છે. હું તો તદ્દન નિર્ધન છું, તેથી પિસા વિના ખીર કેવી રીતે થઈ શકે? તેથી રુદન કરું છું.” તેનાં દીન વચનને સાંભળીને એક પાડોશણ બેલી કે, હું તને દૂધ આપીશ” બીજી બેલી; “હું તને ચોખા આપીશ.” ત્રીજી બેલી; “હું ઘી આપીશ.” ચેથી એ કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #340 -------------------------------------------------------------------------- ________________ . 0 0 0 0 0 0 સુપાત્રદાનને મહામહિમા : 243 અતિ ઉજવલ એવી ખાંડ હું આપીશ.” ચારે પાડોશણેએ આ રીતે કહ્યા પ્રમાણે વસ્તુઓ તેને લાવી આપી. જોઈતી વસ્તુ પ્રાપ્ત થવાથી તે ધન્યા હર્ષ પૂર્વક સંગમને ખીર કરી દેવામાં પ્રવૃત્ત થઈ અને તે બાળક પણ ભેજનની આશાના અવલંબનથી પ્રસન્ન હદયવાળો થઈને ગૃહાંગણમાં રમવા લાગ્યો. માતાએ તરત જ ખીર તૈયાર કરી. ખીર તૈયાર થતાં જ પુત્રને બેલાવીને ભોજન માટે તેને બેસાડ્યો, અને એક થાળમાં ઘી તથા ખાંડ વગેરેથી યુક્ત ખીર પીરસી; પછી તે પુત્રને આપીને પિતાની દષ્ટિ ન પડે તેટલા માટે તે બીજે સ્થળે ચાલી ગઈ. માતાનું મન પ્રતિક્ષણે અનિષ્ટની શંકા વડે ભયભીત રહ્યા જ કરે છે. બાળક તે થાળીમાં પીરસેલી ખીરને અતિ ઉsણું જાણીને તેને ઠારવા માટે હાથવડે પવન નાંખવા લાગ્યા. એ સમયે તે બાળકના મહાભાગ્યના ઉદયવડે આકર્ષિત થયેલા મહાપુણ્યના નિધાનરૂપ સુવ્રત નામના મહાતપસ્વી મહર્ષિ મા ખમણના પારણે ભિક્ષા માટે ભમતાં તેને ત્યાં પધાર્યા. સંગમ તે ક્ષમાસાગર મહર્ષિને પિતાના ઘરમાં લઈ ગયા, અને વિવેકથી ભરેલા હૃદયવડે ખીરને થાળ ઉપાડીને અતિ ઉત્કૃષ્ટ ભાવથી તે થાળમાં રહેલી બધી ખીર મુનિને તેણે વહોરાવી દીધી. પછી સાત આઠ પગલા સુધી તેમને વળાવીને વારંવાર તેમને પ્રણામ કરતે બાળક સંગમ ઘરમાં પાછો આવે અને ખાલી થાળ ગ્રહણ કરીને આંગળી વડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #341 -------------------------------------------------------------------------- ________________ 244 : કથાન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 * તેની આસપાસ ચોટેલી ખીર ચાટવા લાગ્યો. ' તે બાળક મનમાં વિચારવા લાગ્યો, “અહો! આજે મારો પૂર્ણ ભાગ્યોદય થશે કે, આવા મહાન તપવી મહર્ષિએ મારા જેવા રાંકે આપેલ દાન ગ્રહણ કરવાની કૃપા કરી. હું ઘણા ગૃહસ્થોને ઘેર પણ જોઉં છું કે શિક્ષા માટે આવેલ મુનિ મહારાજાઓને તેઓ વારંવાર વિજ્ઞપ્તિ કરે છે, તો પણ મુનિ મહારાજાઓ કાંઈક લે છે અને કાંઈક લેતા નથી. મેં તે માત્ર વિનંતિ કરી કે તરત જ પ્રસન્ન ચિત્તથી મુનિરાજ મારાં ઘરમાં પધાર્યા અને બધી ખીર વહોરી મને અનુપમ લાભ આપે, તેથી હું વિશેષ ધન્ય અને ભાગ્યશાળી છું.” તે સંગમ આ રીતે તપસ્વી મહિર્ષને આપેલા દાનની વારંવાર અનુમોદના કરવા લાગ્યા. તે આમ વિચારે છે, તેટલામાં તેની માતા ઘરમાં આવી અને ખાલી થાળને બાળક ચાટે છે તે જોઈ તેને વિચાર, થયે; “અહો મારો પુત્ર હંમેશાં આટલી બધી ભૂખ સહન કરતો દેખાય છે.” : આ રીતે ચિંતવીને બાકી રહેલી ખીર તે ધન્યાએ તેને ફરીથી પીરસી અને કહ્યું, “ભાઈ! તારો ખીરને મનોરથ આજે પૂર્ણ થયે કે?” સંગમે કહ્યું, “હા, મા', આ વાતચિતમાં પણ પોતે જે મુનિને દાન આપ્યું હતું તે તેણે કહ્યું નહિ. “દાન દઈને તેને પ્રકાશ કરવાથી તેનું ફળ 11 લઈ જવ . સ્વ૬૫ થઈ જાય છે.” કા ; ; આ સંગમ ખીર ખાઈને ઊડ્યો, પરંતુ તે જ રાત્રે તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #342 -------------------------------------------------------------------------- ________________ છે છે કે * * સુપાત્રદાનને મહામહિમા : 245 અતિ સ્નિગ્ધ ભજન કરવાના કારણથી અજીર્ણ થયું અને તે કારણે તેને કેલેરાને વ્યાધિ થયો. તે વખતે મહાવેદ. નાને ભેગવતે તે સંગમ વિચારવા લાગ્યું; “મેં મારા જીવનમાં અત્યાર સુધી બીજું કાંઈ પણ સુકૃત કર્યું નથી. માત્ર આજે જ મારા મહાન ભાગ્યોદયવડે મહાતપસ્વી મહર્ષિને દાન આપ્યું છે, તે મારું આપેલું દાન મને સફળ થાઓ. મારે તે તે જ મહાત્મા સાધુ ભગવંત શરણ છે.” આ પ્રમાણે પોતે કરેલ સુકૃત્યને સહર્ષ વારંવાર સંભારતો અને તેની અનુમોદના કરતે સંગમ વિશુચિકાના વ્યાધિવડે તે રાત્રિમાં જ મૃત્યુ પામ્યા, ત્યાંથી મૃત્યુ પામીને શ્રેણિક મહારાજાની રાજધાની રાજગૃહી નગરીમાં દાનપુણ્યના મહિમાવડે સર્વ શ્રેષ્ઠીઓમાં મુખ્ય અને અનેક કોડ દ્રવ્યના ધણ ગોભદ્ર શ્રેષ્ઠીની ભદ્રા નામની ભાર્યાની કુક્ષમાં તે પુત્રપણે ઉત્પન્ન થયો. , તે બાળક જ્યારે ગર્ભમાં આવ્યો, ત્યારે તેની માતાએ સ્વપૂનમાં શાળિ(ડાંગર)નું ક્ષેત્ર ફળેલું જોયું, તે વાત તેને પિતાના સ્વામી ગોભદ્ર શ્રેષ્ઠીને કરી. ગોભદ્ર શેઠે કહ્યું, “તમે જે વપ્ન જોયું, તે બહુ ઉત્તમ છે. આ સ્વપ્નના પ્રભાવથી તમારો પુત્ર કુળના આભૂષણ તુલ્ય થશે અને જ્યારે તમને પુત્ર થશે ત્યારે આપણે તેનું શાલિભદ્ર' એવું ગુણનિષ્પન્ન નામ પાડીશું.' પિતાનાં સ્વામીનું આ વચન સાંભળીને ભદ્રામાતા હર્ષ પૂર્વક ગર્ભનું પ્રતિપાલન કરવા લાગ્યા. ગર્ભને સમય પૂર્ણ થતાં ભદ્રામાતાએ સૂર્યના જેવી કાંતિવાળા પુત્રને જન્મ આપ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #343 -------------------------------------------------------------------------- ________________ 246 H કથારની મંજૂષા : ભાગ-1 4 0 4 4 4 તે પુત્રના પ્રસવથી અત્યંત આનંદ પામેલા ગભદ્ર શ્રેષ્ઠીએ બાર દિવસ સુધી મોટો મહત્સવ કર્યો. બારમાં દિવસે સ્વજન કુટુંબાદિક સર્વને જમાડવા અને વસ્ત્રાભૂષણથી અલંકૃત કર્યા. પછી સમરત કુટુંબના માણસે અને જ્ઞાતિના સમૂહની સમક્ષ પ્રથમની ધારણા મુજબ પિતાના પુત્રનું શાલિભદ્ર” એવું નામ પાડયું. પાંચ ધાવમાતાઓથી લાલન પાલન પામતે શાલિભદ્રકુમાર અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યો. યોગ્ય ઉંમર થતાં તેનાં કુળને ઉચિત સવે કળાએ તે શીખે. અનુક્રમે યુવાન સ્ત્રીએનાં મનને હરણ કરનાર સુંદર યૌવન વય તેણે પ્રાપ્ત કરી. ગભદ્ર શ્રેષ્ઠીએ બત્રીશ રૂપવાન કન્યાઓ સાથે તેનું લગન કર્યું. પૂર્વે આપેલ મુનિદાનથી બાંધેલા પુણ્યના ઉદયવડે હંમેશાં લીલાપૂર્વક આનંદથી કીડાવિલાસ કરતે શાલિભદ્રકુમાર સુખપૂર્વક દિવસ પસાર કરવા લાગ્યા. સમસ્ત બુદ્ધિના એક સ્થાનરૂપ અભયકુમાર વેશ્યાના કપટથી ઉજજયિનીમાં ચંડપ્રદ્યોતની નજરકેદમાં રહ્યો છે. એટલે રાજગૃહી નગરીમાં અભયકુમારની ગેરહાજરીથી લુચ્ચા, ધૂર્ત, ફૂટબુદ્ધિવાળા, દાંભિક, વગેરે હલકા લોકે નગરના લોકેને છેતરવા માટે તૈયાર થઈ ગયા. એક દિવસ એક આંખે કાણે પૂર્વ અવસર જાણીને ઉત્તમ વ્યવહારીનાં કપડાં પહેરી જાણેકે મૂર્તિમાન્ દંભ હોય તે તે ગોભદ્ર શ્રેષ્ઠીનાં ઘેર આવ્યો અને તેમને નમસ્કાર કરીને ધનવડે ધનદ તુલ્ય તેમની પાસે જઈને બેચે; “ગભદ્ર શ્રેષ્ઠી ! આપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #344 -------------------------------------------------------------------------- ________________ 6 8 6 4 5 6 છે સુપાત્રદાનને મહામહિમા : 247 મને પિછાણે છે? આપની સ્મૃતિમાં હું આવું છું?” શ્રેષ્ઠીએ કહ્યું, “તમે કોણ છો?” એટલે તે ધૂતે કહ્યું; “પહેલાં આપણે ચંપાનગરીમાં સાથે ગયા હતા, ત્યાં બીજા પણ ઘણા વ્યાપારીઓ આવ્યા હતા, હું પણ વ્યાપાર કરવામાં પ્રવૃત્ત થયા હતા, પણ ઈચ્છિત દ્રવ્ય વગર મારાથી બરાબર વ્યાપાર થતે નહિ, તેથી હું ચિંતાતુર રહેતે હતો, પછી તમને પરોપકાર કરવામાં તત્પર એક ઉત્તમ સહસ્થ જાણીને હું તમારી પાસે આવ્યા હતા અને તમને મેં કહ્યું હતું કે; “શ્રેષ્ઠીન ! મારે એક લાખ દ્રવ્યની જરૂર છે, તેથી મને એક લાખ દ્રવ્ય આપે. તમે જે લાખ દ્રવ્ય મને આપશે તે તે દ્રવ્યવડે હું વ્યાપાર કરીશ, લાભ મેળવીશ, અને વૃદ્ધિ પામેલું તમારું દ્રવ્ય વ્યાજ સહિત તમને પ્રણામ કરીને હું પાછું આપી જઈશ, કેમ કે જે કાંઈ કરજ હોય છે, તે દાસ થઈને પણ દેવું જ પડે છે, દીધા વિના છૂટકે થતું નથી. જે તમને મારો વિશ્વાસ ન આવતા હોય તે હું મારા શરીરના સારભૂત એક મારી ચક્ષુ તેને બદલે તમારે ત્યાં ઘરેણે મૂકું; સમય આવે તે દ્રવ્ય આપીને હું મારી આંખ પાછી લઈ જઈશ.” આમ કહીને મારી એક આંખ તમારે ત્યાં તે અવસરે ઘરે મૂકીને હું એક લાખ દ્રવ્ય તમારી પાસેથી લઈ ગયો હતો. તમારા તે દ્રવ્યવડે મેં મટે વ્યાપાર કર્યો. મોટો વ્યાપાર કરવાથી તથા ઉદ્યમ કરવાથી ઘણું દ્રવ્ય મને મળ્યું. આ બધું તમારા ઉપકાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #345 -------------------------------------------------------------------------- ________________ 248 કથારને મંજૂષા : ભાગ– 6 વડે જ બન્યું છે, તેમ હું માનું છું. માટે હવે શેઠ! તે તમારુ મને આપેલ લાખ દ્રવ્ય વ્યાજ સહિત ગ્રહણ કરે અને સૂર્યજયોતિની પ્રભાતુલ્ય મારું નેત્ર મને પાછું આપો.” તે ધૂતારાનાં મીઠા પણ કપટયુક્ત આવાં વચનોને સાંભળીને પ્રત્યુત્તર આપવામાં ચતુર એવા ગભદ્ર શ્રેષ્ઠીએ ઘણું ઘણી નમ્ર યુક્તિઓ વડે તેને સમજા બે, પણ તે કઈ રીતે માન્ય નહિ; પરંતુ ઊલટું બહુ વાચાળપણાથી અનેક યુક્તિઓપૂર્વક વચન રચના કરીને તેણે તો કજીઓ કરવા માંડયો. તેણે શ્રેષ્ઠીને કહ્યું, “કરોડો દ્રવ્ય આપવાવડે પણ ન મળી શકે તેવું મારું લોચન તમને મળવાથી તમે લોભ સમુદ્રમાં ડૂબે નહિ, આવી રીતે જૂઠું બોલવું તે તમારા જેવા વ્યાપારીને બિલકુલ છાજતું નથી, જેવી આખા નગ૨માં તમારી ભલમનસાઈ કહેવાય છે, તે સાચવી રાખવી અને તેનું મહત્વ ઓછું થવા ન દેવું તેમાં જ તમારી શોભા છે. જો તમે આ પ્રમાણે વિરુદ્ધ વચનોને ઉચ્ચારશે, ખેડું બેલશે તે લેકમાં તમારી સામે વિરોધ પ્રગટ થવાથી તમે મોટી આપત્તિમાં પડશે. તમારી મહત્તાને અને આબરૂનો નાશ થશે, માટે તમારી સજજનતા અખંડિત રહે તે પ્રમાણે તેનું રક્ષણ કરો ! વળી આજ સુધી તે મારી આંખ તમારાં ઘેર ઘરેણે મૂકી જવાથી લોકોએ મને “કાણા”ના ઉપનામથી બોલાવ્યા કર્યો, તે મેં સહન . કર્યું, પણ હવે તે ઈષ્ટ દેવની કૃપાથી જોઈએ તેટલું દ્રવ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #346 -------------------------------------------------------------------------- ________________ 4 5 6 છે . . સુપાત્રદાનને મહામહિમા H 248 મને પ્રાપ્ત થયું છે, તેથી મારી આંખ હોવા છતાં અને તે આંખ છેડાવી શકાય તેટલે ધનલાભ પણ મને થયેલા છતાં લોકોનું એવું વચન હું હવે શા માટે સાંભળું અને સહન કરું? તેથી મને ચક્ષુ પાછી આપે, મારે બીજું કાંઈ પણ જોઈતું નથી. ચક્ષુ સિવાય હું બીજુ કાંઈ લેવાને નથી.”, , ધૂર્તનાં ઉપરોક્ત વચનોને સાંભળીને ગભદ્ર શેઠને શું કરવું તે કાંઈ સૂઝયું નહિ, તેઓ દિડમૂઢ બની ગયા. અને તે ધૂને સમજાવવા માટે તેમણે અન્ય પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીઓને બેલાવ્યા. તેઓએ સામ, દામાદિ ઉપાવડે તથા અનેક યુક્તિઓ વડે તે પૂર્તને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ તે સર્વ યુક્તિએ નિષ્ફળ ગઈ તે જરા પણ સમજ્યો નહિ. જ્યારે ગોભદ્ર શ્રેષ્ઠીએ જવાબ ન આપ્યો; પોતાની આંખ પાછી ન આપી ત્યારે તે ધૂર્ત નટની જેમ કપટકળા કેળવતે શ્રેણિક મહારાની સભામાં ગયે, ત્યાં ફરિયાદ કરી અને વ્યંગ્યાથથી ગર્ભિત વચનને તે એવી રીતે બોલવા લાગ્યો કે, રાજાની સભા શોભાવનારા એવા સર્વ પ્રધાને પણ તેને પ્રત્યુત્તર દેવાને શક્તિમાન થયા નહિ. સર્વ પ્રધાન અને સભાજનો તે ધૂર્તનાં કુયુક્તિયુક્ત વચનોને સાંભળી દિમૂઢ જ બની ગયા. અને એક બીજાના મોઢા સામું જોવા લાગ્યા કેઈએ કાંઈ ઉત્તર આપ્યો નહિ. તે સમયે બધા સભાસદોની આવી અવસ્થા જોઈને શ્રેણિક મહારાજ અભયકુમારને સંભારવા લાગ્યા, અને તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #347 -------------------------------------------------------------------------- ________________ 250 : કારત્ન મંજૂષા : ભાગ–૧ . 6 4 5 6 6 વિરહવ્યથા યાદ કરીને કહેવા લાગ્યા; “પ્રધાને ! સભાજને ! જે આ અવસરે અભયકુમાર હાજ૨ હોત, તે આ કલહે શમાવવામાં આટલો વિલંબ ન થાત. જે સૂર્ય પ્રકાશતા હેય તે અંધકારને સમૂહ કેવી રીતે વિલાસ કરી શકે ? એક અભયકુમાર વિના મારી આવી મોટી સભા પણ મને હર્ષ કરાવનારી નિવડતી નથી. જેવી રીતે ચંદ્ર વિના રાત્રિ બિલકુલ શોભા ધારણ કરતી નથી, તેમ અભયકુમાર વિના મારી આ સભા શોભા રહિત થઈ ગઈ છે.” રાજાનાં આ વચનોને સાંભળીને એક પુરુષે કહ્યું; “સ્વામીનું ! નગરમાં એવી ઉદઘેષણ કરાવે કે; “આ નગરમાં એ કઈ બુદ્ધિ શાળી છે કે જે ગોભદ્ર શ્રેષ્ઠીની બાબતમાં સત્યાસત્યને નિર્ણય કરી આપીને બધું કાર્ય સરલ કરી આપે; જે હોય તે તેણે પ્રગટ રીતે બહાર આવવું.” જ તેની સૂચના પ્રમાણે રાજાને વિચાર થવાથી અને ગોભદ્ર શ્રેઠીને પણ તે જ પ્રમાણે અભિપ્રાય થવાથી રાજગૃહી નગરીમાં ચારે અને ચૌટે સર્વત્ર શ્રેણિક મહારાજાએ એવો પડહ વગડાવ્યો કે, “જે કે બુદ્ધિશાળી પુરુષ આ માયાવી માણસને સચોટ પ્રત્યુત્તર આપી, તેને નિરૂત્તર કરશે અને ગીભદ્ર શ્રેષ્ઠીની ચિંતા મટાડશે તેને ગોભદ્ર શ્રેષ્ઠી બહુ ઋદ્ધિ સહિત પોતાની પુત્રીને પરણાવશે, અને રાજા પણ તેને બહુ સન્માન આપશે.” રાજગૃહી નગરીમાં ઉપરોક્ત પડતું વગાડતે વગડાતો જે ઠેકાણે સજ્જન પુરુષોમાં આદર પામેલા ધન્યકુમાર રહેતા હતા ત્યાં આવ્યો. તે વખતે કૌતુકથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #348 -------------------------------------------------------------------------- ________________ છે કે 8 0 0 0 સુપાત્રદાનને મહામહિમા : 251 આકર્ષણ પામેલ ચિત્તવાળા અને કપટરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય જેવા ધન્યકુમારે તે પડહ ઝીલી લીધો. અને એક ઉત્તમ અશ્વ ઉપર આરૂઢ થઈને તેઓ રાજસભામાં ગયા. રાજાને નમસ્કાર કરીને યોગ્ય સ્થાને તેઓ બેઠા, રાજાએ તેમને બહુમાન આપ્યું અને તે ધૂર્તની બધી હકીકત કહી સંભળાવી. ધન્યકુમારે તે હકીકત સાંભળી જરા હસીને રાજાને કહ્યું, “મહારાજ ! આપના પ્રતાપથી એક ક્ષણમાત્રમાં હું તેને નિરૂત્તર કરી દઈશ, માટે આપે જરા પણ ચિંતા કરવી નહિ.” - ત્યાર પછી ગોભદ્ર શ્રેષ્ઠીને એકાંતમાં બેલાવીને કહ્યું કે, “શ્રેષ્ઠીશ્રી, આવતી કાલે તે ધૂત રાજ સભામાં કપટકળા કેળવવા આવે ત્યારે હું તમને કહું, તે પ્રમાણે તમારે તેને ઉત્તર આપો ." આ પ્રમાણે કહી શું ઉત્તર દેવો? તે સમજાવીને ધન્યકુમાર રાજાની રજા લઈ પોતાનાં સ્થાને આવ્યા. બીજે દિવસે રાજાની આજ્ઞાથી રાજસભામાં સર્વ સભાજને અને ગામના લોકો પણ આવ્યા. ધન્યકુમાર પણ સમય થયો ત્યારે આવ્યા. પછી પેલા પૂતે ઘણી યુક્તિઓ પૂર્વક પિતે ગોભદ્ર શ્રેષ્ઠીનાં ઘેર ઘરેણે મૂકેલા ચક્ષુની માંગણી કરી. તેની માંગણી થતાં જ ગોભદ્ર શ્રેષ્ઠીએ સમસ્ત સભ્યજનની તથા રાજાની સમક્ષ તે વિવાદની શાંતિ માટે ધૂને કહ્યું, “હે ભાઈ! તે તારી ચક્ષુ મારાં ઘેર ઘરેણે મૂકી હશે, તારું કહેવું બિલકુલ ખોટું નહીં હોય, પણ મારા ઘેર ડાબલાઓમાં આ પ્રમાણે ઘરેણે મૂકા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨પ૨ : કથારસ્ન મંજૂષા : ભાગ–૧ 0 0 8 6 4 5 ચેલી હજારો ચક્ષુઓ પડેલી છે. તેથી તેમાં તારી ચક્ષુઓ કઈ તેની બિલકુલ ખબર પડતી નથી. અને જે કાઈ ને બદલે કેઈની ચક્ષુ અપાઈ જાય તો શાસ્ત્રમાં મહાપાપ કીધેલું છે. સવે માણસને પોતપોતાની વસ્તુઓ તેમાં ખાસ કરીને ચક્ષુ તે બહુ જ પ્રિય હોય છે. કહ્યું પણ છે. કે; " પૃથ્વીનું મંડન નગર છે, નગરનું મંડન તેનાં ઉત્તમ ગૃહેતુ મંડન ધન છે. ધનનું મંડન કાયા છે ને કાયાનું મંડન મુખ છે, અને મુખનું મંડન ચક્ષુ છે; મનુષ્યોને ચક્ષુ આખા શરીરમાં સારભૂત છે. વળી અતિ જરૂરી કાર્યો આવી પડે ત્યારે જ પોતાની અતિપ્રિય વસ્તુ પણ ઘરે મૂકીને માણસે ધન લાવે છે અને ઘન ધીરનારા વ્યાપારી પણ ઘરેણે મૂકાયેલી વસ્તુઓને લઈને વ્યાજે રૂપિયા ધીરે છે; તેવી સદવ્યાપારીઓની પદ્ધતિ છે. હવે તું તારી આ બીજી ચક્ષુ મને આ૫, કે જેથી તેને સરખી મેળવીને ઓળખીને હું તારી પ્રથમની ચક્ષુ અહિં હાજર કરું.’ ગોભદ્ર શ્રેષ્ઠીની આ વાણીને સાંભળીને જેવી રીતે ફળ ભરવામાં ચૂકેલ વાંદરો અથવા દાવ નાખતાં ચૂકેલ જુગારી વિલ થઈ જાય, તેવી રીતે તે ધૂત પણ પિતાની ચક્ષુ આપવાને અશક્ત હોવાથી વિલ થઈ ગયો. ધન્યકુમારની આવી વિચક્ષણતાથી ગોભદ્ર શ્રેષ્ઠીએ વાપરેલ બુદ્ધિવડે તે ધૂની વાણી બંધ થઈ ગઈ અને તેણે કરેલી કપટ રચના ઉઘાડી પડી જવાથી ઘણા પ્રકારની વિડંબના કરીને તેને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યે. તેણે કરેલી , જવાથી ઘણા . દેશમાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #350 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 સુપાત્રદાનનો મહામહિમા H 253 - ભદ્ર શ્રેષ્ઠી જેવી રીતે રાહુના પંજામાંથી મૂકાયેલ ચંદ્રમા શોભે તેમ યશ અને લક્ષ્મીવડે અધિક શેભવા લાગ્યા. લોકેએ કહેલી ધન્યકુમારની બુદ્ધિના વિલાસની તથા ચતુરાઈની વાતો સાંભળીને સમશ્રી અને કુસુમશ્રી (ધન્યની બંને પૂર્વ પરિણિત પત્નીઓ) પણ બહુ આનંદ પામી. ગોભદ્ર શ્રેષ્ઠીની પુત્રી સુભદ્રા પણ ધન્યકુમારના ગુણોથી અત્યંત રંજીત થઈ તેને પરણવાને ઉત્સુક થઈ. ધન્યકુમારને કન્યાદાન આપવામાં આતુર થયેલા ગભદ્ર શ્રેષ્ઠીના સ્વજન સંબંધીઓ પણ શ્રેષ્ઠીને પ્રેરણા કરવા લાગ્યા. ગોભદ્ર શ્રેષ્ઠીએ ક્રોડથી પણ અધિક ધનને કન્યાદાનમાં આપીને વિવિધ પ્રકારના મહેને કરી પિતાની સુભદ્રા નામની પુત્રી ધન્યકુમારની સાથે પરણાવી. ધન્યકુમાર પણ ગુણપ્રાપ્ત થયેલી તે સુભદ્રાને રામ સીતાને પરણે તેવી રીતે પરણ્યા અને પોતાનાં ઘેર લાવ્યા. પ્રભુતા, ઉત્સાહ અને મંત્રીઓવડે જેવી રીતે રાજા શોભે તેવી રીતે ત્રણ પ્રિયાએથી પરવરેલે ધન્યકુમાર પણ અતિશય શોભવા લાગ્યા. ગભદ્ર શ્રેષ્ઠી પણ પિતે અખંડિત પ્રતિષ્ઠા રહેવાથી તથા સુભદ્રાને પરણાવવાથી કૃતકૃત્ય થયા એટલે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા સમીપે જઈને તેઓએ ચારિત્ર ગ્રહણ કર્યું. અને સમ્યગૂ વિધિપૂર્વક તેનું આરાધન કરીને સ્વર્ગમાં ઉત્તમ જાતિના તેઓ મહદ્ધિક દેવ થયા. | તેમણે અવધિજ્ઞાનવડે પુન્યના નિધિરૂપ પૂર્વ ભવના પુત્ર શાલીભદ્રને જોયો, એટલે પુત્ર પ્રેમથી અને શાલિભદ્રના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #351 -------------------------------------------------------------------------- ________________ 254 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 પૂર્વના પુણ્યથી આકર્ષાઈને તેઓ હમેશાં બત્રીશ પિયાયુક્ત શાલિભદ્ર માટે તેત્રીશ નિધિતુલ્ય તેત્રીશ પેટીઓ આકાશમાંથી તેનાં ઘેર ઉતારવા લાગ્યા. - એ દરેક પેટીમાં ત્રણ ત્રણ ખાના પાડેલા હતા. તેના પહેલા ખાનામાં કસ્તુરી વગેરે દેવી સુગંધી વસ્તુઓ તથા ઉત્તમ જાતિના વિવિધ પ્રકારનાં વસ્ત્ર મૂકવામાં આવતા હતા. બીજા વિભાગમાં મણિ રત્ન ઈત્યાદિથી શોભાયમાન જુદી જુદી જાતિના ચિત્તને રંજન કરે તેવા ઉત્તમ દૈવિય આભરણે રાખતા હતા, અને ત્રીજા ખંડમાં જુદી જુદી ઉત્તમ રાજદ્રવ્ય ભેળવેલી નાના પ્રકારની મીઠાઈઓ, ઘેબર, મોદક, વગેરે સ્વાદિષ્ટ ખાઘો, ઉત્તમ પ્રકારની ભજન સામગ્રીઓ, દ્રાક્ષ, ખજૂર, અખરોટ, કેળાં, આંબા, નારંગી ઇત્યાદિ સુકા તથા લીલાં ફળે તાંબૂળ વગેરે ખાદ્ય પદાર્થો રાખેલા નીકળતા હતા. તેત્રીશ પેટીઓમાંથી આ રીતે સર્વને જોઈતી વસ્તુ નીકળતી હતી. હંમેશાં આવતી નવી નવી પેટીઓમાંથી નીકળતા વસ્ત્ર, આભરણ વગેરેને શાલિભદ્ર ને તેની બત્રીશ સ્ત્રીઓ પિતપોતાના ભેગમાં લેતા હતા, અને આગલા દિવસનાં વપરાયેલા વસ્ત્રાભરણાદિકને “નિર્માલ્ય” ગણુને એક કૂવામાં નાંખી દેતા હતા. આ ભગ્ય વસ્તુઓ ગોભદ્રદેવ શાલિભદ્ર અને તેની બત્રીશ પત્નીઓ માટે હંમેશાં મોકલતા હતા અને શાલિભદ્ર પણ ઈચ્છાપૂર્વક નિઃશંકપણે દિવ્ય વસ્તુઓથી મળતાં સુખને ભેગવતે આનંદથી કાળ નિગમન કરતે હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #352 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 સુપાત્રદાનને મહામહિમા = 255 આ બધું પૂર્વભવમાં માસક્ષમણના તપસ્વી ક્ષમાશીલ મહર્ષિને ભાવનાપૂર્વક અખંડિત આપેલ દાનનું ઉત્તમ ફળ પ્રગટ થયું હતું. અખંડિત ધારાથી અને અખંડિત ભાવથી આપેલ ઉત્તમ મુનિદાનથી આ ભવમાં અને પરભવમાં જે અક્ષય સુખ મળે છે, તેનું શાલિભદ્ર ઉત્તમ દષ્ટાંત છે. ગોભકિદેવ પણ તેનાં દાનપુણ્યના મહિમાથી ખીચાઈને જ દિવ્ય અને અલૌકિક ભગ્ય વસ્તુઓ પૂરી પાડતા હતા. તે માટે ભવ્ય છે ! નિદાન વગર સુપાત્ર સંયમી સાધુ મુનિરાજને દાન આપવાનાં કાર્યમાં અતિશય આદર કરજો; તે સુપાત્રદાન જ ખરેખર આ ભવ તથા પરભવને ઉજવલ કરનાર અને છેવટે પરમાનંદપદ અપાવનાર છે. 0 આજે દુનિયામાં તો માયા - મૃષા સેવાય છેપણ ભારે દુખદ વાત તે એ છે કે, ધર્મમાં પણ મોટે ભાગે આજે માયા - મૃષા સેવે છે. કારણ કે તેને ધર્મ કરવો નથી અને ધમી ગણાવવું છે માટે. 0 ધર્મને નેવે મૂકીને, ધર્મમાં પણ જે જીવો પોતાનું વ્યક્તિત્વ કેળવે છે તે તે “અસ્પૃશ્ય” જેવા છે. ' સાધુએ ઘર - બારાદિ સઘળી સંસારની સામગ્રી છોડી ડે છે તો તે સાધુ તમારા ઘર— બારાદિ મંડાવવા ઈચ્છે છે ઘર - કે બારાદિ છોડાવવા ઇછે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #353 -------------------------------------------------------------------------- ________________ 16 : ધન્યકુમોર કૌશાંબી નગરીમાં - લક્ષ્મીરૂપી વધૂના કીડાગૃતતુલ્ય રાજગૃહી નગરીમાં એક વખતે પુણ્યશાલી ધન્યકુમાર સાતમાળની હવેલીમાં ઉપરના માળે લીલાપૂર્વક વિનદાદિક સુખ ભોગવતા આનંદ કરતા હતા. તે અવસરે આમ તેમ જોતાં રસ્તા ઉપર ધન્યકુમારે દષ્ટિ કરી, તે અતિદીન દશાને પામેલા, વનચર પશુની જેવા રંક થઈ ગયેલા, રસ્તાની ધૂળથી ખરડાયેલા અને જીર્ણ વસ્ત્રો પહેરેલા પિતાના માતા શીલવતી, પિતા ધનસાર તથા ત્રણ મોટા ભાઈએ ધનદેવ, ધનદત્ત, તેમજ ધનચંદ્ર આદિને તેણે દીઠા. તેઓને દેખીને મનમાં અતિ વિચિમત થઈ ધન્યકુમાર વિચારવા લાગ્યા; કે “અહો ! કમની ગતિ કેવી વિચિત્ર છે; આ મારા આખા કુટુંબને ક્રોડોનું ધન તથા ધાન્યાદિકથી ભરેલા ઘરમાં મૂકીને હું અહિં આવ્યો હતો. તે છતાં તેમની આવી સ્થિતિ થઈ? ખરેખર “કરેલ કર્મથી છોડાવવાને કેઈ સમર્થ નથી; એવું જિનેશ્વર ભગવાનનું વચન સત્ય છે.” - આમ વિચાર કરીને સેવકોને મોકલી તે સર્વને ધન્યકુમારે પિતાનાં ઘરમાં બોલાવ્યા અને નમસ્કાર કરીને વિનયપૂર્વક અંજલિ જેડી સ્વચ્છ અંતઃકરણપૂર્વક પિતાને તેણે પૂછયું, “હે પિતાજી! બહુ લક્ષ્મીવાળા આપની આવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #354 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં : ૨પ૭ નિર્ધન અવસ્થા કેમ થઈ? છાયાનો આશ્રય લઈને બેઠેલાઓને તાપની પીડા કદિ પણ થતી નથી.’ ધન્યકુમારનું આ કથન સાંભળીને ધનસાર બેલ્યા; ‘વત્સ ! તારાં પુણ્યથી આવેલી લક્ષ્મી તું ઉજજયિની માંથી નીકળે કે તરત જ જેવી રીતે અતિ સ્કુટ એવી ચેતના પણ દેહમાંથી જીવ જતાં તેની સાથે ચાલી જાય છે, તેવી રીતે તારી સાથે જ નીકળી ગઈ. કેટલુંક ધન ચોરો ચેરી ગયા, કેટલુંક અગ્નિથી બળી ગયું, કેટલુંક જળથી નાશ પામ્યું, ભૂમિમાં દાટેલું કેયલારૂપ થઈ ગયું અને અદ્રશ્ય પણ થઈ ગયું. આમ સર્વ ધનને નાશ થઈ ગયે. અને છેવટે પેટ ભરવાની પણ મુશ્કેલી થઈ પડી, ત્યારે નગરને અમે છોડી દીધું અને ગામોગામ ભમતાં “રાજગૃહી મટી નગરી છે” એમ સાંભળીને અમે બધા અહીં આવ્યા. પૂર્વે કરેલા કેઈ પુણ્યના ઉદયથી આજે તારું દર્શન થયું અને દુર્દશા નાશ પામી.” પિતાજીની આવી વાણીને સાંભળીને સ્વચ્છ હૃદયી ધન્યકુમાર પણ તેમનું દુખ હૃદયમાં પ્રતિબિંબિત થવાથી દુઃખી થશે. કારણ કે, સજજને સ્વભાવથી જ એવા હોય છે. વળી ધન્યકુમારને તે વખતે એક વિચાર આવ્યું મારા પિતાશ્રી તથા બંધુઓ વગેરે આવા રાંક વેષથી આ નગરમાં આવે અને મારા ઘરમાં રહે તે યુક્ત નથી, આમ થાય તે તો ઘરમાં કામ કરનારા નોકરો પણ તેમનું બહુમાન કરે નહિ. લોકોમાં પણ કહેવાય છે કે, “વેષના ક, 17 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #355 -------------------------------------------------------------------------- ________________ 258 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 આડંબર વિનાના મોટા માણસની પણ અવજ્ઞા થાય છે.” વળી મહાજનમાં “આ મારા બંધુઓ વગેરે નિધન છે.” એમ ન કહેવાય અને તેવી લઘુતા તેમને ન મળે તે જ ઉત્તમ છે. હજુ સુધી કોઈએ આ વાત અહિં પણ જાણ નથી, તેથી ગુપ્ત રીતે હું તેમને નગરની બહારનાં ઉદ્યાનમાં મોકલાવી દઉં અને ત્યાંથી ઉત્તમ વસ્ત્રો તેમને પહેરાવીને મોટા આડંબર અને સન્માનપૂર્વક હું તે બધાયને મારે ઘેર તેડી લાવું.” આ પ્રમાણે વિચાર કરીને ધન્યકુમારે ઉત્તમ વસ્ત્રો અને આભૂષણો વગેરે આપી રથાદિકની અંદર તેઓને ગુપ્ત રીતે બેસાડીને તેમને નગર બહાર મોકલી દીધા. નગરની બહારનાં કેઈ ઉદ્યાનમાં લઈ જઈને નોકરોએ સુગધી તિલાદિકવડે મર્દન કરી સર્વને સ્નાન કરાવ્યું, વસ્ત્રાભરણાદિકથી અલંકૃત કર્યા અને ઉત્તમ પ્રકારના રથાદિક સુખાસનેમાં તેમને બેસાડવા. ત્યાર પછી પૂર્વે નકકી કર્યા મુજબ નિયત કરેલા પુરુષોએ આવીને ધન્યકુમારને વધામણી દીધી, “સ્વામી! નગરનાં ઉપવનમાં આપના પૂજ્ય પિતાશ્રી તથા વડીલ બંધુઓ આવેલા છે. તેથી વધામણી આપનારને હર્ષપૂર્વક કવ્યાદિક દેવાવડે રાજી કરીને ઘોડા, રથ, સિપાઈ ઈત્યાદિક પરિવારથી તથા અનેક મોટા શ્રીમંત શ્રેણીઓથી પરિવરેલ ધન્યકુમાર તેમને તેડી લાવવાને ઉપવનમાં ગયો. દરથી પિતાનાં દર્શન થતાં જ વાહનમાંથી નીચે ઉતરીને ધન્યકુમાર હર્ષપૂર્વક પિતાજીના પદયુગલમાં પડી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #356 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં H 259 પ્રણામ કરીને બેલ્યો; કે, “આજ મારે દિવસ સફળ થ, આજે મારાં સવ કાર્યની સિદ્ધિ થઈ. આજે મારું સકળ ધન પણ સફળ થયું અને આજે મારે જન્મ સફળ થયે; કારણ કે આજે મને આપનાં પવિત્ર ચરણયુગલનાં દર્શન થયાં.” આમ સારી રીતે શિષ્ટાચારપૂર્વક પિતાજી તથા મોટા બંધુઓને નમન કરી કુશળવાર્તા પૂછીને સજજનતા તથા વિનીતતાને ભાગ્યશાળી ધન્યકુમારે સર્વ રીતે પ્રગટ કરી. પિતા ધનસાર શ્રેષ્ઠી પણ અત્યંત હર્ષ પૂર્વક ધન્યકુમાર તથા સાથે આવેલા શ્રેષ્ઠીઓને ભેટવા અને સુખની તથા કુશળક્ષેમની વાતો પૂછવા લાગ્યા. . ધન્યકુમારે પિતાને સુખાસનમાં, મોટા ભાઈઓને અો ઉપર, માતા વગેરેને રથાદિકમાં બેસાડીને મોટા સામૈયા સહિત ઉત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. ચતુરાઈમાં અગ્રેસર પુરુષ ઔચિત્યને કદિ પણ ચૂકતા નથી. પિતાને ઘરના નાયક બનાવીને તથા સુંદર અને મનોહર ગામ તેમજ વન, બગીચાઓ ભાઈઓને આપીને ધન્યકુમાર અત્યંત ભક્તિ તથા પ્રીતિ બતાવવા લાગ્યા. ખરેખર જે મનુષ્યની લક્ષમી બંધુઓના તથા ભક્તિ પાત્ર માતા-પિતા આદિના ઉપભોગમાં આવે છે, તે જ લક્ષમી વખાણવા લાયક છે.” આ રીતે સજ્જન શિરોમણિ ધન્યકુમારે પિતાના ધનદેવ આદિ ત્રણે મોટા ભાઈઓને ધનાદિકવડે બહુ રીતે સત્કાર્યા. તો પણ તે દુષ્ટ બુદ્ધિવાળા અને હલકી વૃત્તિવાળા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #357 -------------------------------------------------------------------------- ________________ 26 0 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 હોવાથી હર્ષને સ્થાને ઈર્ષ્યાને જ ધારણ કરવા લાગ્યા. નીતિશાસ્ત્રમાં કહેવું છે કે, " દુષ્ટ માણસને બહુમાનાદિક આપીને સાકાર કરવામાં આવે તે પણ તેઓ તે સજજનની સાથે કલહ અને ઈર્ષ્યા જ કરે છે. દૂધથી ધાયેલ કાગડા શું કલહંસપણને કદિ પણ પામી શકે છે? પામી શકતો જ નથી.” ઔચિત્યવેદીઓમાં અગ્રેસર એ ધન્યકુમાર પિતાના બંધુઓને ઈર્ષ્યાથી વાણું અને તાળવું જેનું સુકાઈ ગયેલ છે એવા, સહદપણું વિનાના અને કેધથી ધમધમતા દેખીને વિચારવા લાગ્યો; “જે સંપત્તિથી બંધુઓનાં અંતઃકરણે અતિ મલીન થઈ જાય, તે સંપત્તિને સજજન પુરુષો તે વિપત્તિતુલ્ય જ ગણે છે. તેથી આ સંપત્તિને ત્યજીને ફરી પણ પૂર્વ પ્રમાણે હું દેશાંતરમાં ચાલ્યો જાઉં કે જેથી ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થવાથી મારા ત્રણે બંધુઓ તુષ્ટ થાય.” આ વિચાર કરીને ધનાદિકથી સંપૂર્ણ ઘર અને ત્રણે પ્રિયાને ત્યજી દઈને ગંગાદેવીએ આપેલ એક ચિંતામણિ રનને જ સાથે રાખી શ્રેણિક રાજા કે અન્ય શ્રેષ્ઠીજનને પણ જણાવ્યા વગર ગુપ્ત રીતે કઈ અવસર મળી ગયો ત્યારે ઘર તથા રાજગૃહી નગરીને છોડીને ધન્યકુમાર નગરીની બહાર નીકળી ગયે. રસ્તે ચાલતાં પણ તે પુણ્યશાળી ધન્યકુમારને ચિંતામણિ રત્નના પ્રભાવથી પિતાના ઘરની જેમ સર્વત્ર ઈચ્છિત સુખ પ્રાપ્ત થવા લાગ્યું. સુખોને ભોગવતો, સુખે સુખે માર્ગને P.P. AC' Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #358 -------------------------------------------------------------------------- ________________ * 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં : 261 લંઘતો અને ઘણા ગ્રામ, નગર, ઉદ્યાનાદિકને જોતો, જેવી રીતે ભવ્ય જીવ તિર્યંચ ગતિના ભવોને પૂર્ણ કરીને મનુષ્યગતિ પામે તેવી રીતે અનુક્રમે ભાગ્યશાળી ધન્યકુમાર કૌશાંબી નગરીમાં આવ્યો. કૌશાંબી નગરીમાં સમસ્ત ક્ષત્રિયોમાં શિરરત્ન જે શતાનિક નામે રાજા રાજ્ય કરતો હતો. જેના અતિશય શૌર્યના બળથી તરવારો તથા અરિવર્ગ નિષ્ફળતા પામી ગયેલ હતો, એટલે કે અરિવગ શાંત પડી ગયા હતા અને ખગોને બહાર નીકળવું પડતું નહોતું. તે શતાનિક રાજાના ભંડારમાં એક સહસ્ત્રકિરણ નામને અમૂલ્ય મણિ હતો. તે મણિ પરંપરાથી - તેના પૂર્વજોના સમયથી કુળદેવતાની માફક હંમેશાં પૂજાયા કરતો હતે. એક દિવસ તે રાજાને તે મણિની પૂજા કર્યા પછી વિચાર આવ્યો કે, “આ મણિ પરંપરા વડે પૂર્વજોથી પૂજાયા કરે છે. હું પણ યથાક્ત વિધિએ તેની પૂજા કરું છું; પણ આ મણિનું મહાસ્ય શું છે તે હું જાણતો નથી.” આમ વિચારતાં તેનું મહાસ્ય જાણવાની શતાનિક રાજાને ઈચ્છી થવાથી તેના સેવકો રત્નની પરીક્ષા કરનારા ઝવેરીઓને બોલાવી લાવ્યા. અને તે ઝવેરીઓને રાજાએ પૂછયું, અમારા પૂર્વજોથી ઘણું દ્રવ્યવડે આ મણિ યથાવિધિ પૂજાતે હતે. તેથી હું પણ તેની હંમેશા પૂજા કરું છું પણ તે મણિના ગુણો શું છે? તે હું જાણતો નથી, તેથી આના ગુણે જે હોય તે કહો !" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #359 -------------------------------------------------------------------------- ________________ 262 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 મહારાજા શતાનિકે તે બધા મણિ પરીક્ષકોને તે મણિના ગુણે પૂછળ્યા, પણ તેવા પ્રકારનાં શાસ્ત્રજ્ઞાનના અભાવથી મણિના સ્પષ્ટ ગુણો તેમાંથી ત્યાં તે સમયે કોઈ કહી શક્યું નહિ. આમ થવાથી રાજએ નોકરો દ્વારા એવો પડતું વગડાવ્યો; “નિપુણ પુરુષમાં અગ્રેસર એવો જે કઈ પુરુષ આ શ્રેષ્ઠ મણિના પ્રત્યક્ષ અને પરોક્ષ જે કાંઈ ગુણો હોય તે પ્રગટ કરશે તેને સત્ય પ્રતિજ્ઞાવાળે રાજા પાંચસે ગામ પાંચસે હાથી અને પાંચસો અશ્વો આપશે અને પિતાના. સૌભાગ્યમંજરી નામની પુત્રીને પરણાવશે.” રાજાની આ આજ્ઞા થવાથી દરેક મોટા રસ્તા અને માર્ગો ઉપર પરીક્ષકને શોધવા માટે ઉપરોક્ત પડહ વગાડતા રાજાના માણસે ભમવા લાગ્યા. તે સમયે ધન્યકુમાર કૌશાંબીમાં પ્રવેશ કરતો હતો. પડહના વગાડનારાઓના પડને સાંભળીને ધન્યકુમાર તેઓની પાસે આવીને બો; “હે પડતું વગાડનારાઓ ! હવે તમે પડડ વગાડશો નહિ. હું રાજસભામાં જઈને મણિના ગુણોને પ્રગટ કરીશ. આ રીતે પડહ વગડાતા અટકાવીને પરીક્ષકોમાં શિરોમણિ ધન્યકુમાર પડવાદકેની. સાથે શતાનિક રાજાની સભામાં આવ્યો અને રાજાને નમીને. યથાયોગ્ય સ્થાને તે બેઠે. શતાનિક મહારાજા પણ તેના સૌભાગ્ય, કાંતિ, રૂપ અને સુંદર આકાર વગેરે જેઈને બહુમાનપૂર્વક કુશળક્ષેમ પૂછીને તેને કહેવા લાગ્યો; “હે બુદ્ધિના ભંડાર ! આ રત્નની પરીક્ષા કરો અને તેના જે ગુણો હોય તે સ્પષ્ટ બતાવો.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #360 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં : 263 રાજાને આદેશ મળવાથી ધન્યકુમાર તે મણિને હાથમાં લઈને શાસ્ત્રાભ્યાસવડે રત્ન પરીક્ષામાં કુશળ થયેલ હોવાથી તેના ગુણોને જાણીને વિનયપૂર્વક રાજાને કહેવા લાગ્યો. “મહારાજ ચિત્તમાં વિસ્મય કરાવે તે આ મણિને પ્રભાવ છે, હું આપને તે કહી સંભળાવું છું. હેસ્વામિન્ ! આ મણિને જે કોઈ માણસ મસ્તક ઉપર ધારણ કરે તે માણસને, હસ્તીઓ જેમ સિંહનો પરાભવ કરી શકતા નથી, તેવી રીતે શત્રુઓ પરાભવ કરી શકતા નથી. વળી આ મણિ જે નગરમાં બિરાજતા હોય તે નગરમાં જેવી રીતે સારા રાજાનાં રાજ્યમાં અનીતિઓને સંભવ રહેતો નથી. તેવી જ રીતે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે કોઈ પણ જાતના ઉપદ્ર તેનાં રાજ્યમાં ઉદ્દભવતા નથી, જે પર્વત ઉપર વરસાદ પડતું હોય, તે પર્વતને દાવાનળની ધાસ્તી હેતી નથી, તેવી જ રીતે આ મણિ જે પુરુષે પિતાના હાથે બાંધેલ હોય તે માણસને કુષ્ટાદિક વ્યાધિઓ પરાભવ કરી શકતી નથી. વળી સૂર્યનો ઉદય થતાં અંધકાર જેમ ટકતો નથી, નાસી જાય છે. તેવી જ રીતે આ મણિ જેના કંઠમાં બાંધેલ હોય તેને ભૂત-પ્રેતાદિક કોઈ પણ તુચ્છ દેવના ઉત્પાત થઈ શકતા નથી. હે સ્વામિન્ ! જે કદી મારા કહેવામાં આપને વિશ્વાસ આવતો ન હોય તે એક થાળ આપ અહિં મંગાવો અને સાથે ચેખા મંગાવીને તે થાળ તેનાથી પરિપૂર્ણ ભરાવે. એટલે હું તેની પ્રત્યક્ષ ખાતરી કરી આપું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #361 -------------------------------------------------------------------------- ________________ 24 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ધન્યકુમારે કહેલી આ હકીકતને સાંભળીને રાજાએ તરત જ નેકરને એક થાળ લાવવાનો આદેશ કર્યો, એટલે સેવકે ચોખાથી ભરેલે એક થાળ સભામાં લઈ આવ્યા. પછી ધન્યકુમાર બાલ્યો; “ચેખાને ખાનારા પક્ષીઓને ઉ૧ છોડી મૂકે.” તે રાજાની આજ્ઞાથી સેવકોએ પક્ષીઓને છાડ મૂક્યાં. ધન્યકુમારે તે ચાખાના ઢગલા ઉપર તે મણિને રખા, તથા અતિ ચપળ એવા પણ સમુદ્રનાં કલાલ જેમ દ્વીપની આસપાસ ફર્યા કરે, તેમ તે પક્ષીએ તે થાળની આસપાસ ભમવા લાગ્યાં. પણ મણિના પ્રભાવથી તે થાળને સ્પર્શવાને જરા પણ સમર્થ થયા નહિ. થોડા સમય સુધી આ પ્રમાણેનું આશ્ચર્ય બતાવ્યા પછી ધન્યકુમારના આદેશથી ચોખાથી ભરેલા થાળ ઉપર જે મણિ રાખ્યો હતો તે દૂર કરવામાં આવ્યો, કે તરત જ ફળને ઢગલો જેમ વાંદરા ખાઈ જાય તેમ ક્ષણમાત્રમાં તે પક્ષીઓ બધા ચેખાતું ભક્ષણ કરી ગયા; એટલે ધન્યકુમારે કહ્યું: “મહારાજ ! જેવી રીતે આ ચેખાનું આ મણિએ પક્ષીઓથી રક્ષણ કર્યું. તેવી જ રીતે જેની પાસે આ મણિ હોય તેનું શત્રુ, વ્યાધિ, ઉપદ્રવ, ભૂત, પ્રેત તથા અન્ય અનેક તુચ્છ ઉત્પાથી અવશ્ય રક્ષણ થાય છે. તે હકીકતની આ દષ્ટાંતથી પ્રત્યક્ષ પ્રતીતિ મળે છે.” શતાનિક રાજા આ સાંભળીને અને આ અદ્ભુત પ્રયોગ પ્રત્યક્ષ જોઈને ચિત્તમાં અતિશય ચમત્કાર પામ્યો અને સમસ્ત લોકોની સમક્ષ મણિનો પ્રભાવ અને ધન્યકુમારની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #362 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં : 265 પરીક્ષા કરવાની કુશળતાનું વર્ણન કરવા લાગ્યો. અતિ રંજિત ચિત્તવાળા તે રાજાએ સૌભાગ્યમંજરી નામની પોતાની કન્યા ધન્યકુમારને આપી અને વિવાહ કરવા માટે વેવિશાળ નિમિત્તનું તિલક કર્યું. ત્યારબાદ ઉત્તમ દિવસે અને ઉત્તમ મુહૂર્ત મોટા મહોત્સવ પૂર્વક પોતાની પુત્રીનું ધન્યકુમાર સાથે કૌશાંબીના રાજા શતાનિકે પાણિગ્રહણ કરાવ્યું અને હસ્તમેળાપક વખતે પાંચસો ગામો, અધો અને હાથીઓ આપ્યા. શ્વસુરગૃહમાં વાસ કરે તે અયક્ત છે” એમ વિચારીને ધન્યકુમારે કૌશાંબીથી બહુ દૂર નહિ એવા નજીકના સ્થળ ઉપર ધન્યપુર નામનું એક શાખા ગ્રામ (પરું) વસાવ્યું અને ત્યાં પોતાનું નિવાસ કર્યો. ધન્યપુર ગામ બહુ સુંદર દુકાનોની શ્રેણથી મનહર બનાવ્યું હતું. અતિ ઊંચા અને જુદા જુદા પ્રકારના ગોખના સમૂહથી શોભતા ઘરની શ્રેણીઓથી તે દેદીપ્યમાન બનાવવામાં આવ્યું હતું. જોતાં જ દષ્ટિને આકર્ષણ કરે તેવું તે મનોહર હતું. આ ધન્યપુરમાં આવીને ઘણું દેશી અને વિદેશ વ્યાપારીઓએ આનંદથી નિવાસ કર્યો હતો. આવા સુંદર નગરમાં ઘણા અન્ય વ્યાપારીઓ આવીને વસ્યા હતા. આ ગામમાં ભાડું, કર વગેરે બહુ જ ઓછા હોવાથી વ્યાપારીઓ અને અન્ય રહેવાવાળાઓ ખાસ ખીંચાઈને આવ્યા હતા, અને અન્ય અન્યની હરીફાઈથી તરતમાં જ આવીને હર્ષપૂર્વક ત્યાં વસ્યા હતા. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #363 -------------------------------------------------------------------------- ________________ 266 : કથાપન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 પુરમાં ધન્યકુમારની પ્રભુતા તો નિશ્ચળ થયેલી હતી, ઉપરાંe વ્યાપારાદિક વ્યવસાયમાં કુશળ હોવાથી ભાગ્યના ભડાએવા ધન્યકુમારે મહાપુણ્ય પ્રભાવથી છેડા વખતમાં જ કરોડો રૂપિયા મેળવ્યા. તે નગર અન્ય રાજ્યના ઉપદ્રવોથી તેમજ વ્યાધિ વગેરે. ઉપદ્રવથી રહિત હતું, તેથી તે નગરમાં વ્યાપારમાં ઘણી સરલતા હતી તથા લાભ ઘણો મળતો હતો. તેથી થોડા વખતમાં જ બહુ મનુષ્યો ત્યાં વસવા આવ્યા. ઘણા મનુષ્યના નિવાસથી વસતિ વધી જવાના લીધે લોકોને પાણી મળવું મુશ્કેલ થઈ પડ્યું, તેથી ત્યાં વસનારા લોકો પરસ્પર બાલવા લાગ્યા; “આ નગરમાં બીજુ તો સુખ છે. પણ મેટા જળાશય વિના પાણીની પીડા મટે તેમ નથી.' આવી લોકોક્તિ ચરપુરુ પાસેથી સાંભળીને લોકોનાં સુખ માટે ધન્યકુમારે સારા મુહૂતે એક મોટું સરોવર ખોદાવવાને પ્રારંભ કર્યો. સેંકડો કામ કરનારા માણસો સાવ ખાદવાના ઉદ્યમમાં લાગી ગયા અને તેની ઉપર દેખરેખ રાખનારા રાજસેવકે તાકીદે ખોદવા માટે તેમને પ્રેરણા કરવા લાગ્યા. આ બાજુ ધન્યકુમાર પિતાના વડિલભાઈઓનાં કલહથી તથા ઈષ્યભાવથી કંટાળી જઈને રાજગૃહી નગરીને ત્યજીને ઘેરથી નીકળ્યો ત્યારથી જ સૂર્ય અસ્ત થતાં દિવસની શોભા ચાલી જાય તેમ કુટુંબની સમસ્ત લક્ષમી પણ ત્વરાથી ચાલી ગઈ એટલે તેનું ઘર બધુ લક્ષ્મી રહિત શેભા વિનાનું થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #364 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં : 267 = ગયું. ધન્યકુમારના ચાલ્યા ગયાની તથા લક્ષમીને નાશ થયાની હકીકત રાજગૃહીના સ્વામી શ્રેણિક મહારાજે સાંભળી અટલ તેઓ બહુ કપાકુલ થયા અને રાજસભામાં સભ્યોને કહેવા લાગ્યા અરે સભાજનો ! દુષ્ટ લોકોની દુષ્ટતા તે જુઓ! મારા જમાઈ ધન્યકુમાર તેના ત્રણ ભાઈઓની સહાય વગર જ આટલી મેટાઈ અને પ્રઢતા પામ્યા હતા, છતાં તે દુષ્ટ વડિલ ભાઈઓએ કલહ, ઈર્ષ્યા અને કુટિલતા કરીને તેને અતિશય ખેઢ પમાડો; એટલે “કલેશકારી સ્થાન દૂરથી જ છોડી દેવું તે સજજનનું ભૂષણ છે.” આ શાસ્ત્ર પ્રસિદ્ધ ઉક્તિને આશ્રય લઈને ધન્યકુમાર કોઈ દૂર દેશમાં ચાલ્યા ગયા છે, તેમના કશા સમાચાર નથી, મહાપુરુષો વિરોધવાળા સ્થાનમાં રહેતા જ નથી. આ તેના બંધુઓ મહાપાપી છે અને કેઈ પણ પ્રકારના અધિકારને યોગ્ય નથી.” આમ કહીને સજજનોનું પાલન કરવું અને દુષ્ટોને દંડ. કરો તે રાજનીતિને સંભારીને તેમને અમુક વખત કારાગૃહમાં રાખી મોટી રકમને શ્રેણિકે દંડ કર્યો, અને બધા ગામ વગેરે તેમની પાસેથી લઈ લીધા પછી જેવા આવ્યા હતા, તેવા જ નિર્ધન કરીને તેમને છોડી મૂક્યા. આવી રીતે ધન્યકુમારના પિતા ધનસાર તથા વડિલ. ભાઈ ધનદેવ આઢિ ધન વગરના થઈ ગયા, એટલું જ નહિ પણ ધનની સાથે જાણે કે તેની સ્પર્ધા કરનાર યશ, કીતિ કાંતિ વગેરે ગુણે પણ તેમને છોડીને ચાલ્યા ગયા. નામથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #365 -------------------------------------------------------------------------- ________________ 268 : કથાપન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ધનસાર પણ ધનરહિત થવાથી અધનસાર મનમાં વિચારવા લાગ્યો; “પહેલાં આજ સ્થળે ઊંચે વ્યાપાર કર્યો, હવે અહિ હલકે ધંધો આપણાથી કેમ થઈ શકશે ?" આમ મનમાં વિચારી તેણે પોતાના પુત્રોને બોલાવીને કહ્યું પુત્રી હવે અહીં રહેવું યોગ્ય નથી; તેથી ચાલો આપણે અન્ય દેશમાં જઈએ. દેશાંતરમાં ધનરહિત મનુષ્યને ઉદર પૂરણ થી ભિક્ષાવૃત્તિ કરવી પડે તે પણ દ્રાક્ષ જેવી મીઠી લાગે છે, પરદેશમાં ભિક્ષાવૃત્તિ કરતાં છતાં પણ કઈ માણસ તેને હલકાં વચને કહેતો નથી પણ ઊલટું કરુણવડે કેાઈ કેાઈ માણસે તેને સહાય કરનારા થાય છે. સ્વદેશમાં તે પગલે પગલે લોકોનાં દુર્વચને સાંભળીને હદય બળે છે. હે પુત્રી છે જેવી રીતે સારા પ્રાસવાળું તથા સુંદર કંઠડે બેલાયેલું કાવ્ય પણ જે અર્થ શૂન્ય હોય તો તે પ્રશંસાપાત્ર નથી, તેવી જ રીતે સમયેચિત ભાષાના વ્યાપારમાં કુશળ એવા પણ નિર્ધન માણસ લોકોમાં પ્રશંસાપાત્ર બનતો નથી.’ જીવન નિર્વાહ માટે પરદેશ જવાની ઈચ્છાવાળા ધનસાર શ્રેષ્ઠીએ ત્યાર બાદ સોમશ્રી અને કુસુમશ્રીને તેમના પિતાને ઘેર મોકલી દીધી. ત્યાર પછી સુભદ્રા પ્રત્યે આંખમાં અશ્રુ લાવીને ગદગદ કંઠે તેણે કહ્યું, “તું પણ ગોભદ્ર શ્રેષ્ઠીને ઘેર જા, અમારા પ્રબળ દુષ્કર્મના ઉદયથી ભાગ્યના એક ભંડારરૂપ પુત્ર કેઈ સ્થળે ચાલ્યું ગચે છે, અને તેની સાથે સંપદા ચાલી ગઈ છે. અહીં રહેવાથી અમે કુટુંબનો નિર્વાહ કરવાને અસમર્થ છીએ, તેથી અમે તો હવે દેશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #366 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં : 269 તરમાં જઈશું. દેશાંતરમાં નિર્ધનને, ચોક્કસ સ્થળ વિનાના પુરુષને, ઓળખાણ વિનાનાને અને સ્થાનભ્રષ્ટ થયેલાને કઈ કઈ વિપત્તિ પડતી નથી? અનેક પ્રકારની વિપત્તિ પડે છે. તું અતિશય સુકોમળ છો, સુખની લીલામાં જ ઉછરેલી છે, દુઃખની વાત માત્ર પણ જાણતી નથી, તેથી હે પુત્રી ! . તું સુખોથી ભરેલા તારા પિતા ગોભદ્ર શ્રેષ્ઠીનાં ઘેર જા. જ્યારે અમને ભાગ્યશાળી એવા તારા પતિને સંગમ થશે, ત્યારે તને આમંત્રણ કરીને બોલાવીશું.” પિતાના શ્વસુર ધનસાર શ્રેષ્ઠીનાં કથનને સાંભળીને સુભદ્રા બેલી, “સસરાજ! આપના જેવા વયોવૃદ્ધ, કુલપાલનમાં તત્પર, કુટુંબની ચિંતામાં જ લીન થયેલા, સર્વની ઉપર મીઠી દષ્ટિવાળા અને અમારું દુઃખ જેવાને અસમર્થ એવા આપને તો આ પ્રમાણે કહેવું યોગ્ય છે; પરંતુ હું તે શિયળરૂપ શસ્ત્રની સહાય લઈને આપની સાથે જ આવવા. ઈચ્છું છું, કારણ કે વિપત્તિ સમયે પણ સતીને તો પતિના ઘેર રહેવું તે જ યોગ્ય છે.” વળી જ્યારે સંપૂર્ણ લક્ષ્મી. અને અક્ષય સુખ હોય ત્યારે પણ સ્ત્રીઓને મહોત્સવાદિકના કારણને ઉદ્દેશીને જ પિતાનાં ઘેર જવું યોગ્ય છે. કારણ વગર નકામા પિતાના ઘેર જવામાં દૂષણ રહેલું છે. આમ હોવાથી વિપત્તિના સમયમાં તે શ્વસુરગૃહે રહેવું તે જ શ્રેષ્ઠ છે. તેથી હે વડિલ! એક સ્થળે અગર મુસાફરીમાં, સંપત્તિમાં અગર આપત્તિમાં, સુખમાં અથવા તે દુઃખમાં કાયાની સાથે છાયાની જેમ ઉત્તમ રીતે શીલ પાળવાપૂર્વક: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #367 -------------------------------------------------------------------------- ________________ 270 : કથારને મંજૂષા : ભાગ 1 0 0 0 0 0 0 -શ્વસુરગૃહને હું તો કદિ પણ છોડીશ નહિ, જયાં આપ વડીલે રહેશે ત્યાં હું પણ આપની સાથે જ આપની છાયાની જેમ રહીશ એ મેં નિશ્ચય કર્યો છે.” પોતાની શાણું સુશીલ પુત્રવધૂ સુભદ્રાનાં આવાં સુંદર વચનેને સાંભળીને ધનસાર શ્રેષ્ઠી આનંદિત થઈ ને બોલ્યા; * પતિવ્રતા ! તે ખરેખર સત્ય કહ્યું છે. તું તે પુરુષોત્તમ ધન્યની ખરેખરી સાચી પત્ની છે. તારા આવા પાતિવયના ધર્મમય વિચારથી સાચે જ અમારુ સર્વ રીતે સારું જ થશે, એ મને નિર્ણય થયો છે. ત્યાર પછી ધનસાર શેઠ તેની શીલવતી પત્ની સુભદ્રા, ત્રણ પુત્રો અને ત્રણે પુત્રની પત્નીએ કુલ આઠ જણ સહિત જેમ જીવ આઠ કર્મ સહિત શરીરમાંથી નીકળે તેમ રાજગૃહીથી નીકળ્યો. માગમાં સવ સ્થળે મજૂરી વગેરે કરીને આજીવિકા કરતા તથા ઘણા દેશ અને નગરોમાં ફરતાં અનુક્રમે તેઓ કૌશામ્બીમાં આવ્યા; કહ્યું છે કે; “યતિઓ, યાચક અને નિર્ધને વાયુની જેમ એક સ્થળે રહેતા નથી, રહી શકતા નથી.” મોટી નગરી કૌશાંબીને જોઈને અહીં તહીં સર્વત્ર તેઓ ભમવા લાગ્યા. ફરતાં ફરતાં કેઈ સજ્જન પુરુષને દેખીને ધનસારે તે પુરુષને પૂછયું કે, “હે ભાઈ! આ નગરમાં પૈસાવાળા શ્રીમંતો, મધ્યમ સ્થિતિવાળાઓ તથા નિર્ધન મનુષ્ય કેવી રીતે રહે છે? કેવી રીતે પિતાની આજીવિકા ચલાવે છે?” ત્યારે તે માણસે કહ્યું, “ભાઈ આ નગરમાં જે શ્રીમતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #368 -------------------------------------------------------------------------- ________________ deg 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં H 271 છે, તેઓ પોતાની મૂડીથી વ્યવસાય-વ્યાપાર કરે છે, કારણ કે પ્રકાશવાળા દીવાને પ્રકાશ માટે અન્ય દવાની જરૂર પડતી નથી. શ્રીમંતોથી કયા ક્યા વ્યાપાર થતા નથી? તેઓ તો નાણાવટીન, અનાજ વેચવાનો, ઘીને, સોનીને, મણિયારનો, તારો, હીરનો, તાંબુળાદિકને, તેલને, સોપારી વગેરેને, રેશમી વસ્ત્રાનો, કપાસી આન, દોશીવટને (કાપડ), મણિ વગેરે રત્નનો, સુવર્ણચાંદીન, કરિયાણાને, વહાણને, ગંધિયાણાને, સુગંધી તેલાદિકનો વગેરે સર્વ પ્રકારને વ્યાપાર કરે છે. જેઓની પાસે વિશેષ પિસા નથી હતા તેઓ મોટા શ્રીમંત શ્રેષ્ઠીઓ પાસેથી રૂપિયા વ્યાજે લાવીને વ્યાપારદિક કરીને પિતાનો નિર્વાહ કરે છે. જે જે વ્યાપારમાં કુશળ હોય છે તે તે પ્રકારને વ્યાપાર કરીને -સુખપૂર્વક પોતાનો નિર્વાહ કરે છે. જેવી રીતે નદીના તટ ઉપર રહેલા અરઘટ્ટો (ટો) નદીના પ્રવાહના જળ ઉપર જીવે છે અને પોતાની પ્રવૃત્તિ કરે છે, તેવી રીતે એવા વ્યાપારીઓ બીજાના દ્રવ્યવડે વ્યાપાર કરીને પોતાનો નિર્વાહ ચલાવે છે.” જેઓ અત્યંત નિધન છે, અને ઉરનિર્વાહ મુશ્કેલીથી કરી શકે છે, તેવા લે કે એક ધનવાન શ્રેષ્ઠી જાણે દરિદ્રલોકનાં દારિદ્રયને ખોદાવી હૂર કરતા હોય તેમ હાલમાં ધન્યપુરમાં એક મોટું સરોવર ખોદાવે છે. ત્યાં મજૂરી કરીને આજીવિકા ચલાવે છે. ત્યાં તળાવ ખોદનારાઓની મજૂરીની વ્યવસ્થા આ મુજબ કરેલી છે, ત્યાં કામ કરનાર સ્ત્રીઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #369 -------------------------------------------------------------------------- ________________ 272 : કથા રત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 હમેશાં એક દીનાર નાણું અપાય છે, અને કામ કરનારા પુરુષોને બે દીનાર ઉપરાંત બે વખત તેઓને તેલ, મસાલા સહિત ઇચ્છિત ભજન અપાય છે. આમ હોવાથી જેઓ નિધન છે અને મજૂરી કરનારા છે, તેઓ આ તળાવ ખેદવાના કાર્યથી સુખે આજીવિકા ચલાવે છે.” નગરના નિવાસી પાસેથી આ હકીકત સાંભળીને ધનસાર શ્રેષ્ઠી બહુ હર્ષિત થયો. પછી પોતાના સર્વ પરિવાર સહિત ધનસાર શ્રેષ્ઠીએ ત્યાં જઈને તળાવ ખેદનારા ઉપરી અધિકારીને વિનયપૂર્વક નમસ્કાર કરી પિતાને તથા પિતાના પરિવારને આજીવિકા ચલાવવા માટે ત્યાં કામ કરવા સારુ રાખવા વિનંતિ કરી. તે મેટ અધિકારી બોલ્યા, “હે વૃદ્ધ! અમારા સ્વામી-- ના પુણ્યપ્રભાવથી આ સર્વ કામ કરનારા મજૂરે સરે વર દવાનું કાર્ય કરવાવડે સુખે આજીવિકા ચલાવે છે. તું તારા કુટુંબ સહિત તળાવ ખોદવાનો ઉદ્યમ કર અને તે દ્વારા પૈસા મેળવીને સુખેથી કાળ વ્યતીત કરી કુટુંબને નિર્વાહ કર.” તેની અનુજ્ઞા મળવાથી આખા કુટુંબ સહિત. ધનસાર શેઠ તળાવ દવાના ઉદ્યમમાં પ્રવર્યા, તેઓ બધા હમેશાં મજૂરી લઈને નજીકમાં કરેલા ઝુંપડાઓમાં રહી સુખેથી ઉદરપૂતિ કરવા લાગ્યા. પિતાના પૂર્વકૃત કર્મના ઉદયને વશવતી થયેલા છો. આ ન પૂરી શકાય તે પેટનો ખાડો પૂરવા માટે શું શું * કાર્યો કરતા નથી? તેથી જ વિવેકી જીવોએ આ સંસારમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #370 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં : 273 પ્રતિક્ષણે કર્મબંધની ચિંતા કરવાની છે. એક ક્ષણ તે ભૂલવું નહિ. આ રીતે કેટલોક કાળ વ્યતીત થયે. એક દિવસ બપોરના સમયે સંપદાથી પરિપૂર્ણ હવાને લીધે હર્ષિત એવા લોકોથી પરિવઘેલા, મંત્રી તથા સામંતાદિકથી ઘેરાયેલા, પાયદળ, હસ્તી અને ઘોડાઓનો સમૂહ સહિત, ઉત્સાહપૂર્વક જેનું ભાટચારણે ગુણવર્ણન કરી રહ્યા છે, તાપ નિવારવા જેની પાછળ સુવર્ણદંડવાળું છત્ર ધારણ કરાયેલ છે, ઉત્તમ દેદીપ્યમાન સુવર્ણ સરખી કાંતિવાળા, જુદી જુદી જાતના રત્નાલંકારોથી મનોહર લાગતા, દેદીપ્યમાન દિવ્ય ઔષધિની માફક જેનું શરીર બહુ તેજવંત હોવાથી મેરૂ પર્વત જેવા લાગતા, “ઘણું જી, આનંદ પામે, જયવંતા રહે.” એવી બિરૂદાવળી બોલતા બંદિવાનોના સમૂહને તેમના જીવન પર્યત ચાલી શકે તેટલું દ્રશ્ય દાનમાં આપતા તેમજ જે મોટું તળાવ પિતાના તરફથી ખોદાતું હતું તેને જોવાને માટે કૌતુકથી ઉલ્લસિત થયેલા ચક્ષુવાળા ધન્યકુમાર તે તળાવ પાસે આવ્યા. તે અવસરે તળાવનું કામ કરનારા મજૂરો તેમને જોઈને હર્ષ પૂર્વક નમન કરવા લાગ્યા. ત્યાં સર્વના પ્રણામ સ્વીકારી ને એકાંત સ્થળમાં અશેક તરૂની છાયામાં રાજાને ગ્ય સિંહાસન સેવકોએ પ્રથમથી જ મૂકેલ હતું, તે સ્થળે ધન્યકુમાર બેઠા. થોડીવાર ત્યાં બેસી વિસામો લઈને સર્વે મજૂરોની દવાની પ્રવૃત્તિને તેઓ જાતે ચોક્કસાઈપૂર્વક ક, 18 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #371 -------------------------------------------------------------------------- ________________ 274 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 જેવા લાગ્યા. જોતાં જોતાં એક સ્થળે મજૂરી કરવાથી કલેશ પામેલા પોતાના આખા કુટુંબને જોઈને ધન્યકુમાર મનમાં બહુ આશ્ચર્ય પામ્યા. - તેમને વિચાર થયો કે, “અહો ! કમની રેખા દેવતાઓથી પણ ઉલ્લંઘી શકાતી નથી. જે સૂર્ય કદાચ પશ્ચિમ દિશામાં ઉગે, મેરુ પર્વત ચલાયમાન થાય, અગ્નિ શીતળ ગુણવાળ થઈ જાય, કમળ પુષપે પર્વતના અગ્રભાગે શિલા ઉપર ઉગે તો પણ ભાવિ જે કમરેખા હોય તે કઈ પણ રીતે ફરતી નથી. અહો ! આ મારા મા-બાપ, આ ભાઈએ, આ ભાભીઓ, આ મારી પત્ની, આ મારું આખું કુટુંબ અહીં આવેલ છે. ખરેખર કેવી અસંભાવ્ય, ન ક૯પી શકાય તેવી દુર્દશા ભાગ્યયોગે પ્રાપ્ત થઈ છે. આ શાલિભદ્રની બહેન મારી પત્ની સુભદ્રા પણ માટી વહન કરે છે. અથવા તે કર્મની ગતિ વિચિત્ર છે, સર્વજ્ઞનું આ વચન કેઈ દિવસ મિથ્યા થતું નથી.” આ વિચાર કરીને પિતાના પિતાને બોલાવી ધન્યકુમારે તેમને કહ્યું, “તમે નવા આવ્યા જણાઓ છે ? કયાંથી આવ્યા છે ? તમારી કઈ જાતિ છે? આ સર્વ સ્ત્રી પુરુષને તમારી સાથે શું સંબંધ છે?” આમ જ્યારે ધન્યકુમારે પૂછયું, ત્યારે પ્રબળ પુણ્ય ઉદયથી તથા વિવિધ પ્રકારના રત્નના અને સુવર્ણનાં અલંકારની કાંતિથી જેનાં શરીરનું વરૂપ ફરી ગયું છે, તેવા ધન્યકુમારને પિતાનો પુત્ર હોવા છતાં ધનસારે ઓળખ્યા નહિ. તેથી પોતાની જાતિ, કુળ; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #372 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં 9 275 વંશ વગેરે ગોપવીને અવસરને ઉચિત એ જેમ તેમ ઉત્તર આપતાં તેણે કહ્યું; “હે સ્વામીનું ! અમે પરદેશથી આવેલ છીએ, તદ્દન નિર્ધન છીએ, અમે આજીવિકાને માગ શોધતા હતા, તેવામાં આ તમારા ગામમાં આવતાં આ પરોપકારી વ્યવસાય સાંભળીને ઘણા દિવસથી અમે અહીં રહ્યા છીએ. અને તમારા પ્રતાપથી સુખપૂર્વક આજીવિકા ચલાવીએ છીએ. હમેશાં પ્રભાતમાં ઉઠીને આપને આશીર્વાદ આપીએ છીએ કે, “ઘણું જી, ઘણે આનંદ પામે અને લાંબા વખત સુધી પૃથ્વીનું રક્ષણ કરો.' કારણ કે અમારા જેવાને તે તમે જ જગમ કલ્પવૃક્ષ છો.” આ રીતે મીઠાં વચનોને બાલી નમસ્કાર કરીને ધનસાર શ્રેષ્ઠી એક બાજુ ઊભો રહ્યો. પિતાનાં આવાં મીઠાં વચનને સાંભળી ધન્યકુમાર વિચારવા લાગ્યા; “અહો ! જુઓ ધનનો ક્ષય થતાં મતિને વિભ્રમ પણ કેવો થઈ જાય છે? બાળપણથી ઉછેરીને મોટા કરેલા પોતાના પુત્રને પણ તેઓ ઓળખતા નથી. કહ્યું છે કે ધનને ક્ષય થતાં તેજ, લજજા, મતિ, માન તે સર્વનો પણ નાશ થાય છે; જેવી રીતે મતિમૂઢ થયેલા પશુઓ સાથે ધુંસરીમાં જોડાયા છતાં પોતાના પુત્રને પણ ઓળખતા નથી, તેવી જ રીતે આ મારા પિતાજી પણ સમૃદ્ધિવાન થયેલા મને પિછાણી શકતા નથી. વળી હમણ દારિદ્રયના પ્રભાવથી લજજા પામેલા આ સર્વે પોતાના વંશાદિકને . પણ ગોપવે છે. તેજહીન થયેલા તારાઓ દિવસે શું પિતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #373 -------------------------------------------------------------------------- ________________ 276 : કથાપન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 જાતિને પ્રગટ કરી શકે છે? તેથી હમણાં હું પણ તેમને મારી જાતિ વગેરેની ઓળખાણ આપીશ નહિ. કારણ કે પથ્ય ભોજન પણ અકાળે લેવાથી રોગીને વિકાર કરનાર થાય છે.” આમ વિચારીને મોન ધારણ કરી કાંઈક સ્નેહ તો દેખાડવો એમ વિચાર કરીને ત્યાં તે કાર્યમાં રહેલા અધિકારી પુરુષને ધન્યકુમારે કહ્યું; “આ પુરુષ વૃદ્ધ અવસ્થાના કારણે જર્જરિત થઈ રહેલા છે; તેથી તેમને ભેજનમાં તેલ ઠીક નહિં રહે તેથી એમને ઘી આપજે.” આવો આદેશ મળતાં ધનસારે “બહુ મોટી મહેરબાની કરી.” તેમ કહીને પુનઃ પુનઃ પ્રણામ કર્યા. તે વખતે સાથે કામ કરનાર બધા મજૂરો તે ધનસારને કહેવા લાગ્યા, “હે વૃદ્ધ ! તારા ઉપર આપનું સ્વામીની બહુ મોટી કૃપા દેખાય છે, કે જેથી તેમણે તેલને બદલે તને ઘી આપવાનો આદેશ કર્યો, પણ તું એકલે ઘી યુક્ત ભજન કેમ કરીશ? એ કાંઈ સારું દેખાશે નહિ, કારણ કે ઉત્તમ પુરુષોને પંક્તિભેદ કરીને ભજન કરવું તે સારું દેખાતું નથી; તેથી તું સ્વામીને અમારા સર્વની તરફથી વિનંતિ કર કે જેથી અમો સર્વને પણ ઘીને આદેશ મળે!” આ પ્રમાણે સર્વે એ ધનસારને કહ્યું, તેથી તે ફરીથી ધન્યકુમારને પ્રણામ કરીને વિનંતિ કરવા લાગ્યો; “સ્વામીનું હું એકલો ઘી ખાઉં તે સારું નહિ દેખાય, તેથી મારી સાથેના બધા કામ કરનારાઓને પણ ઘી આપવામાં આવે તેવો આદેશ કરો તો ઠીક, આપના જેવા દાનેશ્વરીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #374 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં 9 277 પંક્તિભેદ કરે તે સારું નહિ દેખાય, તેથી આટલી કૃપા જરૂર કરો ! આટલું કરવાથી મારા ઉપરની આપની કૃપા વિશેષ પ્રશંસાપાત્ર થશે.” પિતાનું વચન પ્રમાણ કરવું જોઈએ તે વિચાર કરીને અતિશય વિનયવાળા ધન્યકુમારે સર્વ મજૂરોને ઘી આપવાનો આદેશ કર્યો. આ આદેશને સાંભળીને સર્વ મજૂરે બહુ જ સંતોષ પામ્યા, અને તે બધા ધનસારની પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રમાણે હકીકત બન્યા પછી ધન્યકુમાર અતિશય વરસાદ થવાથી વૃક્ષ જેમ ઉલસામાન થાય તેવી જ રીતે ભોજનમાં ઘી આપવાના રસવડે પોતાના મજુરોને ઉલસાયમાન કરીને જે રસ્તે આવ્યા હતા, તે રતે પાછા સ્વસ્થાને ગયા. બીજે દિવસે વનમાં વૃક્ષોને નવપલ્લવિત કરવાને જેવી રીતે વસંતઋતુ આવે તેવી રીતે પોતાના પિતા વગેરેને સત્કારવા માટે ધન્યકુમાર ફરીથી પણ તે તળાવ ખોદાતું હતું ત્યાં આવ્યા. આગલા દિવસની જેમ જ ધનસાર શ્રેષ્ઠી અને અન્ય સર્વ મજૂરોએ પ્રણામાદિક ઉચિત વિનયાદિ કર્યું. ધન્યકુમારે પણ એક સ્થળે વૃક્ષની નીચે બેસીને તે વૃદ્ધને બોલાવ્યા અને તેને પૂછયું, આ ત્રણ તમારા પુત્રો અને તેમની સ્ત્રીઓ હંમેશા મજૂરી કરે છે, અને સરોવર ખોદવાને ઉદ્યમ કરીને કલેશ પામે છે, પણ તમે તે હવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #375 -------------------------------------------------------------------------- ________________ 298 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 વૃદ્ધ થઈ ગયા છે, છતાં પણ હજુ સુધી આવી મજૂરી કરીને કેમ શ્રમિત થાઓ છે ? આ તમારા દીકરા કૈવા. છે કે જે તમને આવું દુઃખ ઉતપન્ન કરનારી મજૂરીનાં કાર્યમાંથી નિવારતા નથી?” આ સાંભળી ધનસાર બે ; “સ્વામીન ! અમે તદ્દન નિર્ધન અને નિરાધાર છીએ, કાંઈક પુણ્યના યોગે આ રળવાને ઉદ્યમ મળે છે, તેથી લોભથી પરાભૂત થઈ ને એક રોજી વધારે મળે તો સારું તેવા લોભથી વૃદ્ધાવસ્થામાં પણ હું મજૂરી કરું છું. દારિદ્રયરૂપી તાપના નિવારણમાં મેઘસદેશ આપના જેવા વારંવાર કયાં મળે છે ? આ અવસરે જે કાંઈ ધન મળશે અને મૂડી થશે તે ભવિષ્યમાં વ્યાપારાદિક કાર્યમાં ઉપયોગમાં આવશે; આવા વિચારથી શરીરની દરકાર કર્યા વગર હું પણ મજૂરી કરે છું” ધન્યકુમારે આ સાંભળીને જરા હસી સર્વ મજૂર. તથા તે સ્થળના અધિકારીને ઉદ્દેશીને તે સમયે આદેશ કર્યો; “જુઓ ! આ વૃદ્ધ પુરુષ વૃદ્ધાવસ્થાથી જીર્ણ થઈ ગયેલ છે તે ખોદવાની મજૂરી કરી શકે તેમ નથી, આમ મને લાગવાથી મને તેના ઉપર દયા આવે છે, તેથી. આજથી આ ડોસા પાસે કેાઈએ કાંઈ પણ મજૂરી કરાવવી. નહિ, અને રોજ બધાયની જેમ સરખી આપવી.” - “સ્વામીનું વચન પ્રમાણ છે.” એમ કહીને સર્વે એ. તેમને પ્રણામ કર્યા. આ મુજબ વ્યવસ્થા કરીને ધન્યકુમાર ઘેર ગયા. ત્યાર પછી સર્વે મજૂરો એકઠા થઈને પરસ્પર વ્યાપારા િધન મળશે જેવાર કયાં વિચાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #376 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 ઘન્યકુમાર કૌશાંબી નગરીમાં : 279 કહેવા લાગ્યા; “આ વૃદ્ધ ખરેખર પુણ્યશાળી લાગે છે. તેની મજૂરી મૂકાવી દીધી.” ત્રીજે દિવસે પણ ધન્યકુમાર ત્યાં આવ્યા અને તે જ વૃક્ષની નીચે સિંહાસન ઉપર બેઠા. કેટલોક વખત ગયો એટલે પ્રથમથી સંકેતપૂર્વક કહી રાખેલા પુરુષએ દ્રાક્ષ, અખેડ, ખજૂર વગેરે ખાદ્ય વસ્તુઓ ધન્યકુમાર પાસે લાવીને મૂકી. ધનસાર તે ધન્યકુમારનાં આગમન વખતે પહેલેથી ત્યાં આવેલ હતા, અને પ્રણામ કરીને પાસે ઊભે રહ્યો હતો. ધન્યકુમારે તે વૃદ્ધને બોલાવ્યા અને કહ્યું કે, આ દ્રાક્ષાદિક ખાદ્ય પદાર્થો તમે ગ્રહણ કરો, કારણ કે વૃદ્ધ પુરુષને આવી કોમળ વસ્તુઓ જ ખાવી ઠીક પડે છે; લોકોમાં બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા સરખી કહેવાય છે.” ધન્યકુમારે આ પ્રમાણે કહેવાથી “જે આપને આદેશ.” તેમ કહીને ધનસારે સર્વ મજૂરો તરફ દષ્ટિ કરી. ત્યારે ધન્યકુમાર હસીને બેલ્યા; “શું આ પદાર્થો આ સને આપવાની તમારી ઈચ્છા છે? વૃદ્ધ પુરુષને તે વાત ચોગ્ય જ છે. જે બધા એકઠા રહેલા હોય તે સર્વને આપ્યા પછી જ લેવું, તે ઉત્તમ કુળની નીતિ છે.” આમ કહીને સર્વની વચ્ચે ધનસારનું ઉત્તમ કુળ જણાવ્યું. ત્યાર પછી સર્વે મજૂરોને, અને ખાસ કરીને વૃદ્ધ મજૂરને તે સૂકે મે આપ્યો અને તેની ઉપર સર્વેને તાંબૂળાદિ આપીને ધન્યકુમાર પિતાના ઘેર ગયા. પુણ્યવંત પુરુષોને ઉચિત એવો મેવો ખાવાને મળવાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #377 -------------------------------------------------------------------------- ________________ 280 : કથીરત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 આનંદ પામેલા મજૂરો એક બીજાને પરસ્પર કહેવા લાગ્યા કે; “આ વૃદ્ધ માણસ બહુ પુન્યશાળી છે. એાળખાણ નહિ છતાં પણ રાજા તેને બહુમાન આપે છે, જેવી રીતે મહાદેવની પૂજામાં પોઠીયો પણ પૂજાય છે, તેવી જ રીતે આ વૃદ્ધના પ્રભાવથી પૂવે કદિ નહિ ખાધેલ તેવા મેવા ખાવાને પણ આપણને પ્રસંગ મળ્યો.” આ રીતે સર્વે મજૂર પણ તે વૃદ્ધની અને તેના સર્વે કુટુંબીઓની આજ્ઞાનુસાર વર્તાવા લાગ્યા. 1 ધન્યકુમાર પણ વૃદ્ધ પિતાની ભક્તિના નિમિત્તે જ હંમેશાં ત્યાં આવવા લાગ્યા અને તે જ સ્થળે વૃક્ષ નીચે બેસીને કઈ દિવસ બેર, કોઈ દિવસ જાંબુ, કોઈ દિવસ સાકર મિશ્રિત નાળિયેર, કોઈ દિવસ નારંગી, અંજીર, પાકી શેરડીના કકડા, તેને રસ એમ જુદી જુદી વસ્તુઓ સર્વે મજૂરને અને ખાસ કરીને પિતાના પિતા તે વૃદ્ધ અને તેના પરિવારને સવિશેષ આપવા લાગ્યા. - એક દિવસ ધન્યકુમારે ધનસારને કહ્યું, “તમારા વસ્ત્રા તદ્દન જીર્ણ થઈ ગયા દેખાય છે.” ધનસારે પ્રત્યુત્તર આપ્યા કે, “મહારાજ અમારા જેવા નિર્ધનને વસ્ત્રો નવાં કયાંથી હોય ? અમને તે ખર્ચ કયાંથી પોષાય? વળી મારા એકને માટે લૂગડાં કરાવવાથી આખા પરિવારને કપડાં કરાવી આપવાં પડે, તેથી જેમ તેમ જેવા હોય તેવા વસ્ત્રોથી જ ચલાવીએ છીએ.” આ ઉત્તર સાંભળીને ધન્યકુમારે ધનસાર અને તેના આખા પરિવારના સ્ત્રી પુરુષને પહેરવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #378 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં : 281 લાયક વસ્ત્રો અપાવ્યા. અને સવે મજૂરોને પણ એકેક વસ્ત્ર અપાયું, તેથી તેઓ પણ બહ હર્ષ પામ્યા અને તે વૃદ્ધના પ્રશંસા કરવા લાગ્યા. - આ રીતે હંમેશા ધનસાર શ્રેણીનાં મનને અનુકૂળ એવા તાંબૂળ, વસ્ત્ર અને સુખેથી ખાઈ શકાય તેવા પદાર્થો આપીને ધન્યકુમાર તેમને સત્કાર કરતા હતા. અન્ય મજૂરાને પણ યથાયોગ્ય આપતા હતા અને ભાઈ-ભેજાઈ વગેરેનોય સાકાર કરતા હતા છતાં તેમનાં કુટુંબમાંથી ધન્યકુમારના પુણ્યનો પ્રભાવ વધી જવાથી કોઈ તેમને ઓળખી શકતું નહોતું. 2 પૈસે પરિગ્રહ” છે માટે પાપ છે. પૈસાને ભોગ અવિરતિ” છે માટે પાપ છે. પૈસાનો સંગ્રહ “લોભ” છે માટે મહાપાપ છે. અને પૈસાનો સાત ક્ષેત્રમાં તથા અનુકંપામાં . ઉપયોગ તે જ ધર્મ છે. * 0 કૃપણ જેવો દાતાર કઈ થયો નથી અને થશે પણ નહિ. કારણ કે, બીજા તે ધનને સ્પર્શ કરીને આપે છે. જ્યારે 3 કંજુસભાઈ ધનને અડક્યા વિના જ બીજાને આપી દે છે. માટે જ, પહેલા નંબરનો દાતાર કંજુસ છે. હું 0 રાજા કાનથી જુએ છે, વિદ્વાન આંખથી જુએ છે, પશુ . ગંધથી જુએ છે અને જ્ઞાની અંતર ચક્ષુથી-વિવેકથી જુએ છે. mmmmmmmunaummarien P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #379 -------------------------------------------------------------------------- ________________ 17 : શતાનિકના રાજદ્વારે ફરિયાદ એક દિવસે ધન્યકમારે વૃદ્ધને કહ્યું કે; “હવે ઉનાળાના ઋતુ આવે છે, તમારી ઉંમર વૃદ્ધ થઈ છે, દિવસ પૂર્ણ થતા ચક્રવાક પક્ષીની જેમ છાશના અભાવથી તમને રાત્રીઅંધપણું પ્રાપ્ત થશે.” તે સાંભળી ધનસાર શ્રેષ્ઠી બેથી ‘હું પણ તે વાત જાણું છું; પરંતુ અમારી પાસે ગાય . વગેરે ઢોર નથી, તેથી અમને છાશ કેવી રીતે મળે ? ગાય વગેરેનું રક્ષણ કરવામાં ખર્ચ પણ બહુ થાય છે, તેથી નિર્ધનને મનોરથ તે અંતરમાં જ સમાઈ જાય છે.” ધન્યકુમારે કહ્યું : “આવું દીન વચન તમારે બોલવું નહિ. મારે ઘેર ગાય વગેરે ઢોરનું મોટું શું છે અને દૂધ વગેરે પુષ્કળ થાય છે, તેથી છાશ પણ ઘણી થાય છે, માટે છે વૃદ્ધ! તમારે હંમેશાં મારા ઘેરથી છાશ મંગાવવી. મોટા માણસોને પણ છાશ લેવા જવામાં લઘુતા દેખાતી નથી, તેમ લોકમાં પણ કહેવત છે. તેથી હંમેશાં તમારી પુત્રવધૂઓને મારે ઘેર છાશ લેવાને માટે મોકલજે. મારા ઘરને તમારું ઘર છે, તેમજ ગણજો. કાંઈ પણ અંતર ગણશો નહિ.” આ સાંભળીને મોટી કૃપા થઈ તેમ કહી ધનસારુ પોતાના પુત્ર પણ અત્યારે સ્વામી એવા ધન્યકુમારને ખુશ કરનારાં મીઠાં વચનોને બોલવા લાગ્યા. સંસારમાં ચાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #380 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજકારે ફરિયાદ H 283 પ્રસંગે માનને ધિક્કારના પાત્ર ગણાય છે. તે આ પ્રમાણે, દરિદ્રતા, મૂર્ખતા, પરાવલંબી આજીવિકા અને ક્ષુધાથી પટનું દુબળ થવાપણું એ ચાર ધિક્કારનાં કારણે છે. જે કઈ અતિ સ્વચ્છ અંત:કરણવાળો મહાપુરુષ હોય તે પણ સુધાથી દુર્બળ થાય છે, ત્યારે બીજાનું આધીનપણું શોધે છે. ત્યાર પછી ધન્યકુમાર સર્વ મજૂરોને અને પિતા, બંધુ વગેરેને સવિશેષ સત્કારીને દેવના નિર્દયપણને અત:કરણમાં નિંદતા પિતાના આવાસે આવ્યા. તેમના ગયા પછી બધા મજુરો ધનસારને કહેવા લાગ્યા કે; અહે! તમારા સાંનિધ્યથી. અમે પણ બહુ સુખી થયા છીએ. કહ્યું છે કે, “સારા માણસને પરચય લાભદાયી બને છે.” બીજા દિવસથી ધનસારની આજ્ઞાથી પુત્રવધૂઓ વારાફરતી જળ લેવાને વાદળીઓ જેવી રીતે સમુદ્ર પાસે જાય તેમ છાશ લેવાને માટે ધન્યકુમારનાં ઘેર જવા લાગી. ધન્ય કુમારની આજ્ઞાથી તેમના પત્ની સૌભાગ્યમંજરી તેમને હું મેશાં છાશ આપતી હતી. ભરથારને વશ થયેલ સ્ત્રીનું તે જ કર્તવ્ય છે. એકદા ધન્યકુમારે સૌભાગ્યમંજરીને કહ્યું “હે પ્રિયે! ત્રણે વહુઓને તારે સજજનનાં અંતઃકરણની જેવી સ્વચ્છ, નિર્મળ છાશ દેવી, બહુ જાડી આપવી નહિ, પણ જે દિવસે. નાની વહુ છાશ લેવા આવે, તે દિવસે તેને જાડી છાશ તથા દૂધ આપવું, વળી મધુર વચનેવડે તેની સાથે પ્રીતિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #381 -------------------------------------------------------------------------- ________________ 284 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 કરવી, તેની સાથે કાંઈ પણ ભેદ ગણવે નહિ.” આ રીતની પતિને આદેશ પ્રસન્નચિત્તથી સૌભાગ્યમંજરીએ માથે ચઢાવ્યો. તે દિવસથી સરલ હદયથી તેણે પતિના આદેશ પ્રમાણે વર્તન કરવા માંડયું. - જે દિવસે સુભદ્રા છાશ લેવા આવે તે દિવસે તે ખુશી થઈને તેને દૂધ છાશ, પકવાન, ખજૂર, અખોડ, સીતાફળ વગેરે ખાવાની વસ્તુઓ આપે, મિષ્ટ વચનથી બોલાવે અને શરીરે કેમ છે? સારું છે? ઈત્યાદિ શરીરના સુખ દુઃખના સમાચાર પૂછે. સુભદ્રા પણ જુદી જુદી જાતના સુખેથી ખવાય તેવા પદાર્થો ગ્રહણ કરીને તે બધું પિતાના ઉતારે લઈ જાય અને વૃદ્ધ એવા પિતાના સસરાની આગળ મૂકે. વૃદ્ધ આ પ્રમાણે લાવેલી વસ્તુઓ જોઈને સુભદ્રાની પ્રશંસા કરતા કહે કે, “રે પુત્ર! જુઓ, ભાગ્યવાન પુત્રના આ પત્ની પણ કેવી ભાગ્યશાળી છે? તે પુણ્યવંત પુરુષને ઉપભોગમાં લેવા લાયક મેવા મીઠાઈ વગેરે ખાદ્ય પદાર્થોને લઈને આવે છે. જ્યારે બીજા દિવસે મોટી વહુએ જાય અને માત્ર સ્વચ્છ જળની ઉપમા જેવી જ પાતળી છાશ લઈને આવે ત્યારે ધનસાર કહે કે, “આમાં કાંઈ બીજે વિચાર કરવા જેવું નથી, આ મોટી વહુઓએ કાંઈ લઈ લીધું નથી, અને આ નાની વહુએ કાંઈ આપ્યું કે દીધું નથી, પરંતુ અહિં ભાગ્ય માત્ર જ પ્રમાણભૂત છે, - નશીબમાં હોય તે જ મળે એવું શાસ્ત્ર વચન સત્ય છે.' ધનસાર શ્રેણી આ રીતે જ્યારે સુભદ્રાની પ્રશંસા કરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #382 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજકારે ફરિયાદ : 285 છે, તે સાંભળીને ઈર્ષાપૂર્વક મોટી વહુઓ બોલવા લાગી. કે, “આ જર્જરિત ડોસાએ તે અમારી પાસે હંમેશા અમારા દિયરનાં વખાણ કરી કરીને સર્વના નેહમાં ભંગ પડાવ્યા અને તેની પાસે ઘર ત્યજાવ્યું, તે તે નાસીને કોઈ દેશાંતરમાં ચાલ્યા ગયા છે, અને તેમના સમાચાર પણ કાંઈ મળતા નથી, હવે આ નાની વહુની પાછળ લાગ્યા છે, તેથી તે ડેસ શું કરશે તેની ખબર પડતી નથી.” આ સાંભળી તેમાંથી એક બેલી “અરે! આપણું સાસરા તો આ હાની વહુ સુભદ્રાને ભાગ્યશાળી કહીને જ વારંવાર બોલાવે છે, પણ તેનું ભાગ્યશાળીપણું કેવું છે તે સાંભળો ! હંમેશાં સવારે ઊઠીને તરત જ તે ગધેડીની જેમ માટી. વહે છે. સૂર્યાસ્ત સુધી મજૂરી કરીને પિટ ભરે છે, અને રાત્રે પતિના વિગથી થયેલા દુઃખથી પીડાતી પીડાતી ભૂમિ ઉપર સૂઈ રહે છે. અહો ! તેનું આ ભાગ્યશાળીપણું! આવું ભાગ્યશાળીપણું તો શત્રુને પણ હશે નહિ!” આ પ્રમાણે પરસ્પર વિવાદ કરતી અને સુભદ્રાની. ઈર્ષ્યા કરતી તે ત્રણે જેઠાણુઓ હદયમાં મત્સરભાવને ધરવા. લાગી. એક દિવસે સવારે છાશ લાવવા માટે ધનસાર શ્રેષ્ઠીએ મેટી વહુને કહ્યું કે, " રાજમંદિરે જઈને છાશ લઈ આવો ! ત્યારે તેણે જવાબ આપ્યો; “હું કાંઈ છાશ લેવા જવાની નથી. ગઈ કાલે તમે અમને ત્રણેને નિભંગી કહીને સ્થાપેલી. છે. તેથી હવે તમારી ડાહી અને ભાગ્યશાળી વહુને જ છાશ. લેવા મોકલે ! તે છાશ લેવા જશે તે દહીં દૂધ, વગેરે. P.P. Ac. Gunratnasuri M.S. Juni Gun Aaradhak Trust Page #383 -------------------------------------------------------------------------- ________________ 286 : કથારત્ન મંજાષા : ભાગ-૧ 0 0 0 0 0 0. પણ લાવશે.” સાંભળતા સવને ખેદ ઊપજે તેવા વચનને તે બોલવા લાગી. આ સાંભળી ધનસારે કહ્યું; " સુભદ્રા ! તમે જ છીએ લેવા જાઓ. આ બધી વહુઓ સાચું કહેતાં પણ ઇષોથી બળે છે, પરંતુ તમે તે તમારા મનમાં શાંતિ રાખીને સુખેથી જાઓ, અને છાશ લઈ આવે. જે સહુ સરખા થાય તો ધન નિર્વાહ ચાલે નહિ.” સસરાજીના આ આદેશન બહુમાનપૂર્વક માથે ચઢાવીને સુભદ્રા છાશ લેવા ગઈ. તેને આવતી દેખીને સૌભાગ્યમંજરીએ પહેલેથી જ તેને બોલાવી અને કહ્યું, “બહેન ! આવ, આવ, તું ભલે આવી !' આ પ્રમાણે શિષ્ટાચારપૂર્વક પરસ્પર કુશળ સમાચાર પૂછાન દહી ખાંડ વગેરે વસ્તુઓ તથા છાશ આપીને તેને વિદાય કરી. સુભદ્રા પણ તે સર્વ વસ્તુઓને લઈને પોતાના આવાસે ગઈ. તે આવી એટલે ફરીથી પણ વૃદ્ધે તેનાં વખાણ કર્યા, તે સાંભળીને ત્રણે જેઠાણીએ ઈર્ષ્યાગ્નિથી વિશેષ બળવા - લાગી. આમ હંમેશાં સુભદ્રા જ છાશ લેવા જવા લાગી. બીજી કોઈ જતી નથી. દાવાનળથી બનેલી આંબાના વૃક્ષની શાખા જેવી શૈભારહિત સુભદ્રાને છાશ લેવાને માટે આવતી જોઈને વિચારવા લાગી કે; “આ મજુર સ્ત્રી કેાઈ પણ ઉત્તમ કુળમાં જન્મી હોય - વગેરેથી તેનું કુલીનપણું અને સુખીપણું સ્પષ્ટ દેખાય છે. પરંતુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #384 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજદ્વારે ફરિયાદ : 287 તે હંમેશની જન્મની દુઃખીની હોય તેમ જણાતું નથી. પ્રથમ તેની પ્રીતિ મેળવીને પછી હું તેને બધું પૂછીશ.” આ રીતે વિચાર કરીને તેણે સુભદ્રાને આદરથી બોલાવી. વિસામે લેવા માટે એક સારી માંચીપર બેસાડી, પિતે પણ નજીકના આસન ઉપર બેઠી, પછી કુશળક્ષેમની વાર્તા કરતાં સિભાગ્યમંજરીએ પૂછ્યું, “બહેન ! હું અને તું હવે બહેનપણી થયા. જ્યારે બહેન પણ થાય છે, ત્યારે પછી પરસ્પરમાં અંતર રહેતું નથી, કહ્યું છે કે, “દેવું, લેવું, ગુહ્ય કહેવું અને પૂછવું, ખાવું અને ખવરાવવું - આ છ પ્રીતિનાં લક્ષણો છે;” તેથી જે તારી મારા ઉપર નિમળ અંત:કરણવાળી પ્રીતિ હોય તે મૂળથી માંડીને તારી બધી વાત મને કહે. શું સ્ફટિક જેવી ચોખી ભીંત પોતાના અંતરમાં રહેલી વસ્તુને કઈ પણ વખતે ગોપવી શકે છે ?" આ પ્રમાણે પ્રશ્ન થવાથી સુંદર મુખવાળી સુભદ્રા લજજાથી નીચું મુખ કરીને બેલી, “બહેન ! મને શું પૂછો છે? મારા દુદેવને જ પૂછો, કર્મના ઉદયથી મારાં દુઃખના અનુભવની વાત કહેવાથી સયું! ઊલટું મારા દુઃખની વાર્તા સાંભળવાથી તમે પણ દુઃખી થશે, તેથી તે વાત ન જ કહેવી તે ઉત્તમ છે.” આવો ઉત્તર સાંભળી સૈભાગ્યમંજરીએ કહ્યું“બહેન તું કહે છે તે વાત પ્રીતિપાત્ર પાસે તો કહી શકાય છે. વળી હું પણ જાણી શકીશ કે મારી સખીએ આટલી સીમા સુધીનું દુઃખ સહન કરેલું છે. તેથી જેવું બન્યું હોય તેવું કહે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #385 -------------------------------------------------------------------------- ________________ 288 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 * * - સૌભાગ્યમંજરીને અતિશય આગ્રહ થવાથી સુભદ્રાએ પિતાની પૂર્વકથા કહેવા માંડી; તેણે કહ્યું “બહેન ૨ાજગૃહી નગરીમાં ગોભદ્ર શ્રેષ્ઠીને પુત્ર, કે જે સમસ્ત ભેગા ભેગવનારાઓમાં નૃપતુલ્ય છે, જેના સમાન આ ત્રણ જગતમાં કોઈ પણ બીજે ભેગી નથી, જેનાં ઘેર હંમેશા સુવર્ણ રત્નાદિકનાં આભરણે પણ ફૂલની માળાની જેમ નિર્માલ્ય કૂવામાં ફેંકી દેવામાં આવે છે, જેની વાત લોકોક્તિ દ્વારા તમારા સાંભળવામાં પણ આવી હશે તેવા ભાગ્યશાળી શાલિભદ્રની હું બહેન છું. મારી માતાનું નામ ભદ્રા અને પિતાનું નામ ગોભદ્ર શ્રેષ્ઠી છે. ગભદ્ર શ્રેષ્ઠી જે ત્રણ ભુવનમાં પુત્ર ઉપર વાત્સલ્યભાવ દર્શાવનાર કેઈ પિતા નથી. જ્યારે હું યૌવનવંતી થઈ ત્યારે મને પરણવા લાયક જાણીને તમારા જ સ્વામીના જેવી આકૃતિ, રૂપ અને લક્ષણોવાળી અને લક્ષ્મીવંત, તથા તમારા જ ભર્તારના નામવાળા, સ૬ભાગ્યની સંપદાના ધામતુલ્ય, એક વ્યવહારીના પુત્ર સાથે મારો વિવાહ કર્યો. તે પણ લક્ષ્મી સાથે વિનુની જેમ મારી સાથે પરણ્યા, પવિત્ર અને પ્રેમી પતિના સંબંધથી હું પણ શ્વશુરગૃહમાં ઉત્તમ ભેગોને ભગવતી રહેવા લાગી. હું બહુ પુણ્યના ઉદયથી જતો કાળ પણ જાણતી નહોતી.' બહેન! તમારી પાસે તે સુખનું હું શું વર્ણન કરું? જેણે દેખ્યું અને અનુભવ્યું છે તે જ તે સુખ જાણી શકે તેમ છે. પોતે અનુભવેલું પોતાના મુખે વર્ણવવું તે અનુચિત છે. આમ કેટલોક કાળ ગ. મારા પતિનું રાજ્યમાન, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #386 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજદ્વારે ફરિયાદ H 288 તેમની કીતિ હંમેશા વધવા લાગ્યાં. તે જોઈને તેમના ત્રણે મોટા બંધુઓ ઈર્ષાવડે બળવા લાગ્યા. જેની તેની પાસે તેઓ મારા પતિના અસદુ દેશે વર્ણવવા લાગ્યા. તે લેકે તે ઊલટા તેમની પાસે મારા સ્વામીના ગુણોનું વર્ણન કરીને તેમનું મોઢું બંધ ક વા લાગ્યા. આમ થવાથી તેઓ વધારે ને વધારે બળતરા કરવા લાગ્યા અને ઈર્ષ્યાથી સવિશેષ ખેદ વાળા થઈ ગયા. અનુક્રમે મારા સ્વામીને કલ્પનાથી અને ઇગિત આકારથી આ પિતાના વડિલ બંધુઓના દુર્ભાવની ખબર પડી, તેથી સજજન સ્વભાવથી તેઓ મને અને સર્વ લક્ષ્મીને ત્યજીને કેઈ દેશાંતરમાં ચાલ્યા ગયા. મારા પતિના જવા પછી તરત જ તેમની સાથે જ તેમનાં પુણ્યથી બંધાઈ રહેલી લક્ષ્મી પણ અમારા ઘેરથી ચાલી ગઈ. જ્યારે તળાવમાં પાણી ખૂટે ત્યારે તેમાં ઊગેલી કમલિની કેવી રીતે રહી શકે ? ન જ રહી શકે. પછી થોડા જ દિવસમાં ઘર બધું એવું ધન વગરનું લક્ષ્મી રહિત થઈ ગયું કે ઘરનાં મનુષ્યોને ઉદરપૂરણાર્થે અનાજ લાવવા જેટલી પણ શક્તિ રહી નહિ. આવી સ્થિતિ થવાથી અમારાં ઘરનાં માણસોને નિર્વાહ કરવા માટે મારા સસરા રાજગૃહીથી નીકળ્યા.” તે વખતે બે મારી શેષ બહેનો પણ હતી, એક રાજપુત્રી અને બીજી શ્રેષ્ઠીની પુત્રી. બહાર ગામ જતાં મારા શ્વશુરે તે બંનેને આજ્ઞા કરી કે; “તમે તમારા પિતાના ઘેર જાઓ; અમે હમણાં પરદેશ જઈએ છીએ.” આ સાંભળીને તેઓ તે તેમના પિતાના ઘેર ગઈ. સ્વામી વગર દુઃખી . કે. 19 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #387 -------------------------------------------------------------------------- ________________ 290 : કથાને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 સ્થિતિવાળા ઘરમાં કોણ રહે?” ત્યાર પછી મારા સસરાએ મને પણ આજ્ઞા કરી કે “તું પણ તારા પિતાના ઘેર જા” મે કહ્યું કે, “હું મારા પિતાનાં ઘેર જઈશ નહિ; કેમકે પિયરમાં ક્ષણે ક્ષણે થતી શ્વશૂ૨ કુટુંબની નિંદા સાંભળવાને હું સમર્થ નથી. તેથી સુખમાં અથવા તે દુઃખમાં જેવી તમારી ગતિ તેવી જ મારી પણ ગતિ થશે.” આ પ્રમાણેના મારાં વચનોને સાંભળીને આદરપૂર્વક મને સાથે રાખીને આખા કુટુંબ સહિત મારા સસરા રાજગૃહીથી નીકળ્યા. ઘણા ગામ, પૂર નગરમાં રખડતાં છેવટે અમે અહિં આવ્યા. અહિં તમારા સ્વામી તળાવ ખોદાવવાનું કામ કરાવે છે, તેવી વાત સાંભળીને અમારો ઉદરનિર્વાહ કરવા માટે અમે બધા તે કામ કરવા રહ્યા. હવે અમે તળાવ ખાદીએ છીએ ને આજીવિકા ચલાવીએ છીએ.” “હે સખી ! નિર્ધન મનુષ્યને પેટ ભરવા માટે શું શું કાર્યો કરવાં પડતાં નથી? કહ્યું છે કે, ગાંડા થઈ ગયેલા પુરુષ શું શું બોલતા નથી. અને નિર્ધન મનુષ્ય શું શું કરતાં નથી? સાતે ભયમાં આજીવિકા ભય સર્વથી મેટો અને દસ્તર છે. સત્ય કહ્યું છે કે, જીવતા પ્રાણીઓમાં તા. રાહુજ એક શ્રેષ્ઠ છે, કે જેને મુશ્કેલીથી પૂરી શકાય તેવું ધિકારવા લાયક પેટ નથી. મુશ્કેલીથી પૂરી શકાય તેવા આ ઉદરને માટે માણસે કાને કેને પ્રાર્થના કરતાં નથી ? કેની કોની પાસે માથું નમાવતા નથી? શું શું કરતાં નથી અને શું શું કરાવતાં નથી ! આમાં કેઈનો પણ દોષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #388 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજકારે ફરિયાદ : 291 નથી, દેષ માત્ર પૂર્વભવમાં પ્રમાદવશ જીવે કરેલા કર્મના ઉદયને જ છે, અને તે ઉદયને નિવારવાને તે ત્રણ જગતમાં કંઈ પણ પ્રાણ શક્તિમાન નથી. મનુષ્યોમાં જેઓ અતિ બુદ્ધિમાન અને ડાહ્યા હોય તેઓએ નવા કર્મ ન બાંધવા અને પૂર્વે બાંધેલાં કમ ઉદયમાં આવે તે સમતાપૂર્વક ભેગવીને શુભ ભાવે નિજા કરવી, બાકી તે કર્મરાજા જેમ નચાવે તેમ સંસારી જીવને નાચવું પડે છે ' આમ પરસ્પર બંને સખીઓ વાર્તાલાપ કરે છે, તેવામાં પિતાની આકૃતિને ગોપવીને ધન્યકુમાર ત્યાં આવ્યા. એટલે તરત જ બંને સખીઓ લજજા અને મર્યાદા સાચવીને 'ઊભી થઈ ગઈ અને યોગ્ય સ્થળે જરા વર ઊભી રહી. તે સમયે ધન્યકુમાર ગોભદ્ર શ્રેષ્ઠીની પુત્રી સુભદ્રા તરફ જરા કપકે આપતા હોય તેવી રીતે જોઈને બોલ્યા, “અરે! પતિ વિના તું પ્રાણ કેમ ધારણ કરી શકે છે? કારણ કે પાણી સૂકાઈ જાય ત્યારે કાળી જમીન પણ હજારો ટુકડાવાળી થઈ જાય છે.” તેણે કહ્યું, “રાજન્ ! જેવી રીતે સૂકાઈ ગયેલો પુષ્પનો ઉમખે પણ ડાળી સાથે બંધાઈ રહેલો હોય તે સ્થિર રહી શકે છે, તેવી જ રીતે આશારૂપી બંધનથી બંધાયેલ મારે આત્મા પણ મરણથી રક્ષિત રહી શક્યો છે. વળી જેવી રીતે સૂકાઈ ગયેલા કમળામાં પણ ભ્રમર ફરીથી વસંતઋતુ આવશે અને આ કમળે પલવિત થશે.” એવી આશાથી વાસ કરીને રહે છે, તેવી જ રીતે હું પણ આશાથી જીવિતવ્ય ધારણ કરીને રહી છું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #389 -------------------------------------------------------------------------- ________________ 292 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તે સાંભળી ધન્યકુમાર બોલ્યાઃ “હે અધે ! શા માટે વન નકામું ગુમાવે છે? મનુષ્ય જીવનનો સાર માત્ર યાથ' વય જ છે. અને તે તે તું નકામું ગુમાવી દે છે. કહ્યું છે કે; હાથમાં રહેલ તાંબૂલ ખાધા વગર ડાહ્યા માણસે કેઈ દિવસ સૂકાઇ જવા દેવું નહિ ! વળી દૂર દેશાંતરમાં ગયેલ તારા પતિના પુનઃ આગમનની આશા રાખવી તે પણ વૃથા છે. જો તું તેને વહાલી હોત તે તે કાંઈક સંકેતાદિક કરીને પણ તારી પાસે આવત; પણ તે તે કાંચળી મૂકી દઈને જેવી રીતે સપ ચાલ્યો જાય તેવી રીતે ઘેરથી ઉદ્વિગ્ન થયેલી ઘર છોડીને ચાલ્યો ગયે હશે, તેથી તેની પાછા આવવાના આશા વ્યર્થ છે, તેથી વ્યર્થ સંક૯૫ વિક૯પેની જાળ છેડી દઈને મને પતિ તરીકે સ્વીકાર, આ જગતમાં દુલભ એવા ભેગેને ભગવ, ગયેલી ઉંમર પાછી ફરીથી આવતી નથી, તેથી મને પતિ તરીકે સ્વીકારીને આ દુર્દશામાં પડેલી તારી કાયાનું રક્ષણ કર, ભોગે ભેળવીને શરીરને તૃપ્ત કર.” આવાં વજીપાત તુલ્ય ધન્યકુમારનાં વચનને સાંભળીને ભયભ્રાંત થયેલી સુભદ્રાએ બે હાથ વડે કાનને ઢાંકી દીધા અને પછી તે બોલી, “અરે બેંદ્ધિ ! શું તમે કુળવાન સ્ત્રીઓની રીત કોઈ પણ દિવસ સાંભળી નથી ? કે જેથી. આવું અધમ વચન બેલો છે ? કહ્યું છે કે " ઉત્તમ એવા ધતુરાની એ જ ગતિ છે, કાં તો શિવના માથા ઉપર તે ચઢે છે અથવા તો ભેય ઉપર પડીને તેનો વિનાશ થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #390 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શતાનિકને રાજદારે ફરિયાદ H 293 છે, આ જ પ્રમાણે વિમળ એવા ઉત્તમ કુળમાં થયેલા સુંદરીઓનાં શરીરની પણ બે જ ગતિ થાય છે. કાં તો તેને પતિના શરીરનો સ્પર્શ થાય છે અથવા તો અગ્નિ તેનો નાશ કરે છે. તેથી હે કામરૂપી રાહુગ્રહથી સાચેલ! તમે નામથી તે ધન્ય એમ કહેવાઓ છે પણ ગુણથી તે અધન્ય છે તેમ જ લાગે છે. ઘણા ઘણા માણસોના નાયક થઈને તમે લોકવિરુદ્ધ આવાં વાક્યોને કેમ બોલે છે ? મંગળ ગ્રહ પણ નામથી મંગળ છે, પણ વક્રગતિમાં આવ્યો હોય તો મનુષ્યને અમંગળ કરનાર થાય છે; તેથી નામથી રાજી થવું તે નકામું છે, પણ ગુણથી રાજી થવું તે જ સાર્થક છે.” મહારાજ ! ખરેખર તમે પરસ્ત્રીસંગમના આવા અભિલાષથી વિભવ અને યશઃ કીતિથી જરૂર ભ્રષ્ટ થશે. કારણ કે સર્ષના મસ્તક ઉપરનો મણિ ગ્રહણ કરવાનો અભિલાષ કરનાર કેણ સુખી થયો છે? મારા શિયલને લોપ કરવા તો ઇંદ્ર પણ શક્તિમાન નથી. તો તમે કેણ માત્ર છે? વડવાનળ અગ્નિને બૂઝાવવા જ્યારે સમુદ્ર પણ શક્તિમાન થયો નહિ, તે પછી મોટો પર્વત શું કરી શકનાર હતો? તેથી નકામા કુવિચારો પડતા મૂકીને સુશીલપણાને - સજજનપણાને જ આચરો.” જેવી રીતે પાપ પંકને નાશ થવાથી ચેતનની અતિ વિશુદ્ધ દશા પ્રાપ્ત થતાં કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે તે સુભદ્રાનું અતિ વિશુદ્ધ ચારિત્ર દેખીને ધન્યકુમાર અંતઃકરણમાં અતિશય આનંદ પામ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #391 -------------------------------------------------------------------------- ________________ 294 : કથારને મંજાષા : ભાગ-૧ 0 0 0 0 0 0 - ત્યાર પછી અતિશય હર્ષિત થયેલા ધન્યકુમાર શાંત અને મધુર વાણુ વડે સુભદ્રાને કહેવા લાગ્યા કે, “હે ભદ્રે ! હું પરસ્ત્રીને લુપી નથી, તેથી તારે મારી બિલકુલ ભીતિ રાખવી નહિ. આ વાર્તાલાપ માત્ર વચન દ્વારા તારા. સત્વની પરીક્ષા માટે જ કર્યો હતો, તેથી જે કાંઈ લોક. વિરુદ્ધ અને દુઃખ લાગે તેવું મારાથી બેલાયું હોય તેના તારે ક્ષમા કરવી, તું ખરેખર ધન્ય છે. કારણ કે આવી. અધમ સ્થિતિમાં પણ તું તારું વ્રત અખંડ રીતે રક્ષણ કરીને રહેલી છે, પરંતુ હું તને એક પ્રશ્ન પૂછું છું કે “તું તારા સ્વામીને કેવી રીતે ઓળખી શકીશ ? દષ્ટિવડે. જેવા માત્રથી, અગર તેના શરીર ઉપરના કે અવયવ ઉપરના. મસ, તિલક, આવત વગેરે લાંછનથી? કે કેવી રીતે છે. તારા સ્વામીને ઓળખીશ?” ધન્યકુમારને આ પ્રશ્ન સાંભળી સુભદ્રા બેલી; જે કોઈ મારા ઘરમાં બનેલા અને બીજાએ નહિ જાણેલા તેવા પૂર્વ અનુભવેલા સ્કુટ સંકેતોને કહી શકે તે જ મારો પ્રાણનાથ. સ્વામી છે, તેમાં જરા પણ શંકા નથી.” તે સાંભળી ધન્યકુમાર બન્યા ત્યારે તું એક વાત સાંભળ ! દક્ષિણ દિશામાં આવેલા પ્રતિષ્ઠાન નગરથી ધનસાર વ્યવહારીના પુત્ર ધન્યકુમારે પિતાના ત્રણે ભાઈઓએ કરેલા. કલેશથી ઉદ્વિગ્ન મનવાળા થઈને દેશાંતર માટે પ્રયાણ કર્યું લક્ષ્મી ઉપાર્જન કરી બચી અને તેમ કરતાં કરતાં રાજગૃહી નગરીમાં આવ્યા, ત્યાં પ્રબળ પુણ્યના ઉદયથી ત્રણ કન્યાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #392 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજકારે ફરિયાદ : 295 સાથે પાણિગ્રહણ કર્યું અને વાણિજયકળાની કુશળતાથી અનેક કેટી દ્રવ્ય ઉપાર્જન કર્યું. આ પ્રમાણે કેટલાક કાળ વ્યતીત થયા પછી શલ્ય સહિત, લક્ષ્મી રહિત, ને શેભા રહિત પોતાના બાંધવોને આવેલા દેખીને સૂર્યની જેમ નિર્વિકારી ચિત્તવાળા તેણે તે સર્વને લક્ષ્મીવાન કર્યા. ફરીથી પણ ત્યાં કુંટુંબકલહ દેખીને ભગ્રચિત્તવાળા થઈ વરસાદ દેખીને કલહંસ જેમ માનસ સરોવરમાં કમળના સમૂહમાં ચાલ્યો જાય, તેમ તે કુમાર રાજગૃહીને ત્યજીને લક્ષ્મીથી ભરેલા આ નગરમાં આવ્યા. આ મારું કહેવું સત્ય છે કે નહિ ?" આ સાંભળીને સુભદ્રાએ બહુ બુદ્ધિશાળી હોવાથી મૂળથી જ બધે વૃત્તાંત જાણીને તરત જ પોતાના પતિને ધન્યકુમારને ઓળખ્યા અને લજજાથી મૌન ધારણ કરીને નીચું મુખ કરીને તે ઊભી રહી. પતિવ્રતા સ્ત્રીઓની લાંબા વિરહે પતિ મળતાં તેવી જ સ્થિતિ થાય છે. સૌભાગ્યમંજરી પણ પિતાના પતિને જન્મથી વૃત્તાંત સાંભળીને અને સુભદ્રા સાથેને પોતાનો સપત્ની સંબંધ જાણીને ચિત્તમાં અતિશય ચમત્કાર પામો અને વિચારવા લાગી; “આજે મારે સંદેહ ભાંગ્યે; પરનારીસહેદર મારા પતિ આ સ્ત્રીને શા કારણથી દૂધ, દહીં વગેરે ખાદ્ય પદાર્થો અપાવે છે? વળી તેની સાથે સખીપણું કરવાનો મને આદેશ શા માટે કરે છે? એવો મને સંદેહ થતું હતું, એ સર્વનું કારણ આજે મેં બરાબર જાણ્ય. મોટા પુરુષોને પિતાની સ્ત્રી ઉપર આવો જ પ્રેમ હોય છે અને તે અયોગ્ય કે અયુક્ત નથી!” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #393 -------------------------------------------------------------------------- ________________ દ્વારા સુર સનાતો ઉજવી 296 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 તે સમયે ધન્યકુમાર તથા સૌભાગ્યમંજરીએ દાસીએ દ્વિારા સુભદ્રાનાં જીણું વસ્ત્ર અને ખોટાં આભૂષણે દુર મૂકાવી દીધા, નાન મજાનાદિક કરાવ્યું, વિવિધ દેશ અને નગરથી આવેલા ઊચી જાતિનાં ઉજવી રેશમી વસ્ત્રો પહેરાવ્યાં અને ઊંચા ભદ્રાસન ઉપ૨ તેને બેસાડી, તેની તે રીતના શાભાથી સંપૂર્ણ ચંદવડે રાત્રિ શોભે તેમ તે ગૃહસ્વામિની શોભવા લાગી. ધનવતી સાથે જ રહેતી નથી. દિવસ સુભદ્રા એ છે કે તે હજુ પણ પતિ આ બાજુ ઘણો સમય થયો તે પણ સુભદ્રા પાછી આવી નહિં, તેથી ધનસાર પોતાની પત્ની ધનવતી સાથે વિચારવા લાગ્યા; “કઈ દિવસ સુભદ્રા એક ક્ષણમાત્ર પણ ઘર બહાર રહેતી નથી કે કોઈ સ્થળે રોકાતી નથી, આજે શું કારણે બન્યું હશે કે તે હજુ પણ પાછી આવી નથી ? ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ સ્ત્રીઓ પતિનું ઘર છોડીને બીજાના ઘેર એક ક્ષણમાત્ર રહેતી નથી. વળી પ્રી ઉપર જગમ કલ્પવૃક્ષ તુલ્ય શ્રી ધન્યમહારાજ પ્રાણ જાય તો પણ ધર્મના નીતિને ઉલશે તેવા નથી, સુવણમાં શ્યામતા કેાઈ દિવસ આવતી જ નથી. અથવા તો ધનાઢય માણસની મને વૃત્તિ બહુ વિષમ હોય છે અને કામદેવની આજ્ઞા ઉલંઘવી મુશ્કેલ છે. નિપુણ પુરુષ પણ તે વખતે ગાંડો થઈ જાય છે. સજજન પણ દુજન થઈ જાય છે. કહ્યું છે કે, કામચંડાળ બહુ ઘર છોડી કદાપિ ધન્યરાજાની મતિ ભ્રષ્ટ થઈ હય, તે પણ સુભ હાસતી છે, તે કોઈ દિવસ શિયળત્રત છેડે તેવી નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #394 -------------------------------------------------------------------------- ________________ * * 0 0 0 0 શતાનિકના રાજદ્વારે ફરિયાદ 297 પણ આપણને શું ખબર પડે? કદાચ બળાત્કારથી રેકી હોય અથવા તો બંનેની વૃત્તિ ખરાબ થઈ હોય, ખરેખર આ બાબતમાં વાયુએ ચળાવેલ દવજાના છેડાની માફક કાંઈક પણ વિપરિત તે બન્યું લાગે છે!” આમ શંકારૂપી શંકુથી વીંધાયેલા અંત:કરણવાળા તે શ્રેષ્ઠીએ પોતાના વડિલ પુત્ર ધનદેવની સ્ત્રીને કહ્યું: “વસે ! તું ધન્યરાજના ઘેર જઈને જોઈ આવ કે સુભદ્રાને કેમ અહીં આવતાં વિલંબ થયો છે? કે તેને વચ્ચે રોકી રાખી છે ? પોતાના શ્વશુર ધનસારના આદેશથી ધનદેવની પત્ની ધનશ્રી છાશ લેવાનું ભાજન હાથમાં લઈને ધન્યકુમારને ગૃહાંગણે ગઈ અને ત્યાં રહેલા મનુષ્યને તેણે પૂછ્યું; અમારી દેરાણીને છાશ લેવા માટે અહીં મોકલી હતી, તે અહીં આવી છે કે નહિ ?" આ પ્રમાણે તેણે પૂછયું પણ ગુહ્ય વાત સંપૂર્ણ નહિ જાણનારા ધન્યના માણસોએ જવાબ આપ્યો કે, “અહો ! તેના તો મહાન ભાગ્યને ઉદય થયો. તે તો ગૃહસ્વામીની - થઈને અંતઃપુરમાં રહેલી છે. આવું અશ્રાવ્ય કર્ણકટુ વચન સાંભળીને ચિંતા, દુઃખ, ભય, વિરમય વગેરેના મિશ્રણથી દુઃખિત અંત:કરણવાળી તે પહેલેથી જવાની ટેવ હવાથી મહેલની અંદર ગઈ. ત્યાં દૂરથી જ સુભદ્રાની અપૂર્વ સ્થિતિ જોઈને તરત જ પાછી વળી, અને પોતાના સ્થાને આવીને સવની આગળ જેવું જોયું હતું તેવું તેણે કહ્યું. તે સાંભળી બધા ધનસારને ઠપકો દેવા લાગ્યા “અરે! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #395 -------------------------------------------------------------------------- ________________ કથની અનુકંપ માટે - 298 : કથારન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ર ભૂલ છે. કારણ કે દૂધ, દહીના લોભથી તમે જ તેને હંમેશાં એકલતા હતાં. બીજી વહુએ સ્વચ્છ પાણી જેવી છાશ લાવતી તેને તમે નિર્ભાગી અને મૂર્ખ ગણુતા, હતા; અને આ સુભદ્રાને પુન્યવતી, ડાહી અને ભાગ્યશાળી ગણતા હતા. કારણ કે તે બહુ ઉત્તમ છાશ અને ખાઇ પદાર્થો લાવતી હતી પણ તમે એટલું ન વિચાર્યું કે એક મજૂરની સ્ત્રીને અતિ આદરપૂર્વક દહી, દૂધ અને ઉત્તમ ખાદ્ય પદાર્થો શા કારણથી તે આપે છે ? તેની સાથે પૂર્વને કાંઈ પરિચય નહોતું કે કોઈ જાતને સંબંધ નહોતા. જે વૃદ્ધની અનુકંપાથી જ સર્વ વસ્તુઓ આપતા હોય તે પછી બધી વહુઓને તે શા માટે ન આપે ? તેમ તે બન્યું નથી. સુભદ્રાને જ તે સારુ આ પતા હતા તેથી બુદ્ધિશાળી અહમ દષ્ટિોળાને તો તરત જ માલુમ પડે કે આમાં કાંઈ પણ ખાસ કારણ હોવું જ જોઈએ. માટે પહેલેથી જ મનમાં વિચાર કરીને યથાયોગ્ય કર્યું હતું તે આવું વિપરિત પરિણામ કદિ આવત નહિ. રૂપાળી અને યૌવનયુક્ત સ્ત્રીઓને રાજ કુળમાં બહુ જવું આવવું અયુક્ત જ છે. તે વાત તકે સવ માણસે સારી રીતે જાણે છે, “અતિ પરિચયથી અવા જ થાય છે. તે કેક્તિ પણ તમે ગણકારી નહિ, તેથી આ બાબતમાં તમારી મોટી મૂર્ખાઈ છે.” પિતાના પુત્ર ધનદેવ આદિ સર્વને આ પ્રમાણે ઠપકો સાંભળીને ધનસારને માથા પર મેટા વજીનો જાણે ઘા પડયો હોય તેવું દુઃખ થયું અને તે નિશ્રેિષ્ટ થઈને ભૂમિ ઉપર પડયો. કેટલાક કાળ ગયા પછી ચેતના આવી ત્યારે નિશ્વાસ સુભદ્રાને જ તે શા માટે વરતુઓ આપણા આસકા તો તરત આપતા હતા તેથી બુ કાંઈ પ તમાં તમારી પણ તમે ગણચયથી અવજ્ઞા *P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #396 -------------------------------------------------------------------------- ________________ * 0 0 0 0 0 0 શતાનિકના રાજદ્વારે ફરિયાદ H 299 મૂકો અને માથું ધૂણાવતે ધનસાર શ્રેષ્ઠી બોલ્યા“હા. દેવ ! શીલના નાશવડે આ સુભદ્રાએ અમારા નિષ્કલંકિત વંશને કલંકિત કર્યો ! એક તો પરદેશમાં પરિભ્રમણ અને બીજી નિર્ધનતા, તેથી અહીં આપણે વાત કેઈપણ સાંભળિશે નહિ. ત્રીજુ દાઝયા ઉપર ડામ અને ક્ષત ઉપર હારની . જેમ લેકની નિંદા, આ ત્રણે અગ્નિ કેવી રીતે સહન થશે? દારિયાદિકનું દુઃખ મને પીડા કરતું નથી, કે જેવી પીડા. આ દુષ્ટ ચારિત્રવાળી પુત્રવધૂનું માઠું કૃત્ય કરે છે. તે આવી દુશ્ચારિત્રી હશે તેવું મેં કદિ સ્વપ્નમાં પણ જાણ્યું નથી. અરે તેણે કેવું માઠું કામ કર્યું ? અરે ! મારી આ વૃદ્ધાવસ્થામાં મારા ધેાળામાં ધૂળ નાખી!” વૃદ્ધ ધનસાર આ રીતે વિલાપ કરતો હતો, ત્યારે તેમને ઉદ્દેશીને મોટા પુત્ર ધનદેવની સ્ત્રી ધનશ્રીએ કહ્યું, “આ તે તમારી બહુ ડાહી, ભાગ્યશાળી, વિનયવાળી પુત્રવધૂ છે કે જેમાં તમે હંમેશાં વખાણ કરતા હતા અને બીજી સર્વની નિંદા કરીને તમારી જીભ સૂકાઈ જતી હતી, પણ હવે . તેનું ડહાપણુ, ભાગ્યશાળીપણું વગેરે બધું તેણે સ્પષ્ટ બતાવી દીધું ને? પોતાના આત્માને તેણે તો સુખેથી વિલાસ ભોગવતે કર્યો, હવે એમાં શોક શો કરવો ? અમે તે. મૂખી, ભાગ્યહીન, નિગુણી છીએ, અમને એવું કરતાં આવડવું જ નહિ, તેથી દુખે પેટ ભરતાં અહીં ઘરમાં ને ઘરમાં જ પડયા રહીએ છીએ. તે બહુ ગુણવાળી અને ચતુર ખરી કે રાજપની થઈને રાજભવનમાં બેઠી !" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #397 -------------------------------------------------------------------------- ________________ -300 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 આવા ક્ષત ઉપર ક્ષારની જેવાં વહુઓનાં વચનને સાંભળીને બળતા અત:કરણવાળા ધનસારને શું કરવું ? તેના •સૂઝ પડી નહીં. અને તે વિચારવા લાગ્યા૮ હવે હું કયાં - જાઉં ? કેમને પૂછું? શું કરું, કોને કહું ? નિધન એવે મારે પક્ષ પણ કોણ કરશે?” આમ દિમૂઢ બની શન્ય ચિત્તવાળે તે બેઠો હતો. તેવામાં તેના હદયમાં એક વિચાર ઉત્પન થયો કે, “અહી: મારો પક્ષ કરે તે મારા સંબંધી તો કોઈ પણ નથી, પણ મારી જ્ઞાતિવાળા વ્યાપારીએ અહીં ઘણું વસે છે, તેમની પાસે જઈ તેમને બધી વાત કરું. તેઓ પોતાની જાતના અભિમાનથી મારો પક્ષ જરૂર કરશે; કારણ કે તિય" પણ પિતાની જાતિને પક્ષપાત કરે છે.” મ દિમૂઢ બની શક ઉત્પન બે હતે. તે અને ત્યાં રહે આની દુકાન હતી, તેવા દીનતા આ વિચાર કરીને દેવથી મળેલ તે ઘનસાર કૌશાંબી નગરીમાં જે સ્થળે મોટા વ્યાપારીઓની દુકાને હતી, તેલ ચૌટામાં ગયો અને ત્યાં રહેલા વ્યાપારીઓ પાસે અતિશય - દીનતા દેખાડતાં તેણે પિતાનો વૃત્તાંત બન્યો હતો તે અને પિતાનાં દુઃખની સર્વ હકીકત તેઓને કહી સંભળાવી. ધન સારે કહેલી હકીકત સાંભળીને મેટા વ્યાપારીઓએ કહ્યું કે, “આ વાત તે તદ્દન અસંભવિત છે, ન બને તેવી ' જ છે. કારણ કે આ ધન્યરાજાએ કોઈ પણ વખતે અન્યાય - કર્યો હોય તેવું સાંભળ્યું નથી. વળી આબાળ ગોપાલ સર્વેમાં ધન્યરાજાનું પરનારીસહોદર આવું બિરૂદ સુપ્રસિદ્ધ છે, તેથી તે આવું કરે તે કેવી રીતે સંભાવ્ય ગણાય?” છે, ન બને તેવ કર્યો કે આ ધન્યરાજકત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #398 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજકારે ફરિયાદઃ 301 - ત્યાર પછી તે સમજુ વ્યાપારીઓ પર પર વિચાર કરવા. લાગ્યા કે, “આ વૃદ્ધ માણસ ખોટુ બેલતે હોય તેમ દેખાતું નથી, કારણ કે આ વૃદ્ધ અંતરંગના દુઃખની વાલાથી. તપેલ બેલે છે, તેથી તે જે બોલે છે તે સત્ય હોય તેમ જણાય છે. આ વૃદ્ધ અતિ દુખથી દુખિત થયેલ જણાય છે, નહિ તો આવું રાજ્યવિરુદ્ધ અસત્ય જાહેર રસ્તા ઉપર બોલવાની હિંમત કેમ કરે? અંતરના દાહ વગર આ પ્રમાણે બોલી શકાય જ નહિ, તેથી આ સાચો છે તેમ તો લાગે છે. આમ પરસ્પર વિચાર થવાથી તે સવે વણિકોને શું કરવું ? તેની કાંઈ સમજણ પડી નહિ.. તેથી તેઓ ધનસારને કહેવા લાગ્યા, “ભાઈ ! અમે. આમાં શું કરી શકીએ? જે બીજા કેઈની વાત હોત તે તે રાજ્યના અધિકારીઓ પાસે જઈને કહેત, પણ આ વાત તે રાજ્યના અધિકારીઓ પાસે જઈને કહીએ તો તેઓ પણ માને નહિ, તેઓ સામો ઉપાલંભ આપે કે, “શું તમારી બુદ્ધિ નાશ પામી ગઈ છે કે આવું બોલો છે ?" તેથી આ તે મહાન આપત્તિ આવી પડેલી છે. અમે તમારું દુઃખ સાંભળવાને પણ શક્તિમાન નથી, તેથી અમે તો. એમ વિચારીએ છીએ કે જે થવાનું હોય તે ભલે થાઓ. પણ ધન્યરાજા એટી નીતિ આચરે તેવા નથી, પરંતુ અમને વિચાર થાય છે કે, આજે તેણે એક રંકની સ્ત્રીને રોકી રાખી, કાલે વળી બીજાની સ્ત્રીને તે રોકી રાખે તે શું થાય ? જે કેઈ દુષ્ટ રાજા હોય તે તે પ્રજાની ધનાદિક વસ્તુઓને... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #399 -------------------------------------------------------------------------- ________________ ના રાજા બધા ભ0 મણ માહિ 302 6 કથીરત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 * લઈ જાય છે પણ કોઈની સ્ત્રીને લઈ જતા નથી. આવા મહા અનીતિ જે તે કરે. તે પછી ગામમાં કોણ રહેશે કે ધનસારની સાથે આવી વાત કરીને તે સવે એકઠા નર્ણય કરીને ધન્યકુમારના રાજભવનમાં ગયા, અને ધન્યકુમારને પ્રણમાદિ કરીને યથાસ્થાને તે સર્વે બેઠા. તે બધા ભયથી કંપતા હતા. છેવટે ઘણે વખત સુધી વિચાર્જ - કર્યા પછી તેઓ બોલ્યા: “સ્વામીન ! જેવી રીતે સૂર્યોદય થયો હોય ત્યારે અંધકારનો પ્રભાવ રહેતો નથી અને કઇ રહેશે પણ નહિ, મેટા સમુદ્રમાંથી કોઈ ધૂળ ઉડતી દેખાઇ - નથી અને દેખાશે પણ નહિ, ચંદ્રમા કઈ દિવસ ઉsણુતા આપનાર થયો નથી અને કોઈ વખત ધશે પણ નહિ, તેવી જ રીતે આપના જીવનમાં કોઈ દિવસ પણ અમે અનામત જોઈ નથી અને જેવાશે પણ નહિ, એવી અમને આબાલવૃદ્ધ સર્વને પ્રતીતિ છે; આમ છતાં પણ ધનસાર જ સવારે આ પ્રમાણે અમારી પાસે પોકાર કરતો આવ્યા કે, ‘મારી પુત્રવધૂને રાજાએ રોકી લીધી છે. આ તેની વાણીને સાંભળીને અમે કોઈ એ પણ તે વાત માની નથી, પરંતુ ખાત એવા આ વૃદ્ધ પુરુષનું દુઃખ જોઈને અમને સર્વને લેભ થયે કે અમારા સ્વામી ક૯પાંતે પણ આવું કરે જ નહિં, પણ આપના કોઈ સેવક પુરુષે આપના જાણતાં અગર તે અજાણતાં જ આ ધનસારની પુત્રવધૂન રોકી રાખી હશે? તેથી હે સ્વામીન ! ધનસારના આગ્રહથી અમે આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #400 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજકારે ફરિયાદ : 303 બાબતની તપાસ કરવાની આપને વિજ્ઞપ્તિ કરીએ છીએ. તેને શા અપરાધથી રોકવામાં આવી છે તે કઈ જાણતું નથી. આ વૃદ્ધ ગરીબની પુત્રવધૂનો જે કાંઈ અપરાધ થયો હોય તો પણ તેને ક્ષમા આપીને આ મહાજનની શોભા આપ વધારો અને તેની પુત્રવધૂને આપ છોડી મૂકે. આ બાબતમાં આપને બહુ વિજ્ઞાપના શું કરીએ ? આપ જ યુક્ત અને અયુક્તના વિચારોમાં કુશળ છે. આપની પાસે અમારી બુદ્ધિ કઈ ગણતરીમાં છે? તેથી સે વાતની એકજ વાત કહીએ છીએ કે કૃપા કરીને આ વૃદ્ધ પરદેશી નિર્ધન પુરુષની પુત્રવધૂને આપ પાછી આપો.” મહાજનના સમૂહની આ વાતને સાંભળીને જરા મિત કરીને તે સાંભળ્યું ન સાંભળ્યું તેમ કરીને બીજા તરફ નજર ફેરવી બીજાની સાથે વાત કરતાં અન્યોક્તિ દ્વારા તિરસ્કાર સૂચવનાર અને ગર્ભિત ફોધયુક્ત વાક્યો દ્વારા ધન્યકુમાર કહેવા લાગ્યા, “અરે ભાઈ! હમણાં આ નગરમાં ઘણા માણસે બહુ વાચાળ-દોઢડાહ્યા થઈ ગયા છે. સત્યાસત્યની વાત સમજ્યા વિના વાણી વડે પારકાનાં ઘરની વાતો કરીને તૃપ્તિ પામનારા જેમ તેમ વચને બોલે છે, પણ દુર્જનનો એવો સ્વભાવ જ છે. કહ્યું છે કે, “દુજનો પિતાના મોટા ગુફા જેવા છિદ્રો પણ જોઈ શક્તા નથી. અને એક નાના રેખા જેવડા પણ પરના છિદ્રોને જુવે છે” પણ તે સર્વને હું જાણું છું - ઓળખું છું. હમણાં તેવા સર્વને શિક્ષા કરવાને હું ઉઘુક્ત થયો છું. વધારે શું કહું? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #401 -------------------------------------------------------------------------- ________________ 304 = કથારતન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 આમ કરવાથી સારુ જ થશે, પણ આમાં તેમના દાવ નથી મારા જ દોષ છે. કારણ કે મે નગરજનોને આવી વાતL કરતાં સાંભળ્યા છતાં પણ આંખ આડા કાન કરીને મુક્ત રાખ્યા છે, તેથી જ તેઓ અતિશય ઉન્મત્ત થઈ ગયા છે. હવે થોડા જ દિવસમાં આ સવ ઉન્મત્ત થઈ ગયેલાએનહું સરળ - સીધા કરી દઈશ.” આવી તિરસ્કાર ગતિ વાણીને સાંભળીને ઈગિત આકારથી આ બાબત ધન્યકુમારને “અરૂચિકર છે, તેમ જાણીને તે સર્વે ભયભીત થયા અને ખુશામતનાં વચન બોલીને તે ધીમે ધીમે ઊઠીને રાજ્યદ્વારની બહાર નીકળી ગયા. ધનસા૨ પણ તેમની સાથે બહાર આવ્યા, અને તેઓના અગ્રેસરને કહેવા લાગ્યું કે; “તમે સવે તો ઊઠી. ઊઠીને તમારા ઘર તરફ ચાલવા માંડયાં, પણ હવે મારા કાર્યનું શુ ?" તે સમયે તે બધા ધનસાર તરફ ક્રોધપૂર્વક જોઈ ને. ઉત્તર દેવા લાગ્યા; “અરે પહેલાં તે જ સ્વયમેવ તારું કાર્ય બગાડયું, અને હવે અમારી પાસે શું પિોકાર કરવા. આ છો ? જેવું તે કામ કર્યું તેવું કાર્ય કઈ મૂર્ખ પણ કરે નહિ; કારણ કે હંમેશાં તે તારી રૂપવતી, યુવાન. પુત્રવધૂને છાશ લાવવા માટે રાજ્યદરબારમાં શા માટે મોકલી ? મોટા કામ વિના વ્યાપારી પુરુષને પણ રાજ્ય દ્વારે જવું યોગ્ય નથી. સ્ત્રીને તો રાજ્ય દ્વારે સવથા જવું અયુક્ત 4 છે, તે શું તું નહોતે જાણતો? શું તારે માટે અમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #402 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજદ્વારે ફરિયાદ : 305 પણ સંકટમાં પડીએ? તો પણ જે અમારાથી થઈ શકે તેવું હતું તે તો અમે કર્યું. રાજાએ તે વાત સ્વીકારી નહિં તેમાં અમે શું કરીએ? આમાં તારા કર્મો જ દોષ છે; તેથી હવે અમે કાંઈ જાણતા નથી, તને ધ્યાન પહોંચે - ઠીક લાગે તેમ કર.” આમ કહીને તે સર્વે પિતાપિતાનાં ઘેર ગયા. પારકાને માટે પોતાનાં માથે કોણ કલેશ વહોરે? તેમના ગયા પછી ધનસાર પણ પાછો વળ્યો અને વિચારવા લાગ્યો કે, “હવે જે થવાનું હોય તે થાઓ. એક વખત ધન્યરાજા પાસે જઈને હું જ પિોકાર કરું. અંતરમાં રહેલાં આંસુઓ બહાર કાઢે, તે કદાચ રોષે ભરાશે તે મને શું કરશે? તે મને મારવા ઈચ્છે તે ભલે મારી નાખે, પ્રાચે મરી ગયેલ જેવો હું થઈ ગયેલું જ છું, હવે જીવવાથી મારે શું વિશેષ છે?” આ છેવટે વિચાર કરીને તે ધનસાર શ્રેષ્ઠી ધન્યકુમારના રાજભવનમાં ગયા અને ગેખમાં બેઠેલા ધન્યકુમાર પાસે જઈને માટે સ્વરે કહેવા લાગ્યું કે, “હે મહાભાગ્યશાળી હે રાજન્ ! મારી પુત્રવધૂને છોડી દે, મારી પુત્રવધુને તમે શા કારણથી રોકી રાખી છે? આપ આવા સમર્થ છે, છતાં અમારા જેવા રાંકને શા માટે આમ દુઃખ દે છે?” આમ ભયની દરકાર કર્યા વગર નિઃશંકપણે તે પોતાની પુત્રવધૂને યાચે છે, તેવામાં ધન્યકુમાર પોતાની ભ્રકુટીની સંજ્ઞાથી સેવકોને કહેવા લાગ્યા; “આ વૃદ્ધ પુરૂષ શું માગે છે? તે જે કાંઈ માગે તે ઘરમાં લઈ જઈને તેને આપી ? કે, 20 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #403 -------------------------------------------------------------------------- ________________ 306 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તે સાંભળી સેવક બોલ્યા: ‘રે વૃદ્ધ ઘરમાં ચાલે. અમે તમને તમારી પુત્રવધૂ ત્યાં આપીશું.” આ પ્રમાણે કહીને ધનસારને ઘરની અંદર લઈ ગયા, ધન્યકુમાર પણ પાછળ તરત જ ઘરમાં આવ્યા, અને એકદમ પિતાને નમસ્કાર કર્યો, નમસ્કાર કરીને મસ્તક ઉપર હાથ જોડીને બેલ્યા; “આપ પૂજ્ય પિતાશ્રીએ બાળકના ચપળતારૂપ અવગુણેની ક્ષમા કરવી.” અમૃતતુલ્ય, ધન્યકુમારની વાત સાંભળીને પુત્રદર્શનથી અકલિપત એ મનોરથ અચાનક ફળવાથી, આનંદના ઉભરાથી જાણે કે દબાઈ ગયો હોય તે ધનસાર આનંદથી પૂર્ણ દેખાવા લાગ્યા. આ વાત સત્ય કહી છે કે, " સમુદ્ર પૂર્ણચંદ્રના દર્શન થી કેમ ઊભરાઈ ન જાય? ઊભરાય જ. ત્યાર પછી બહુમાન અને ભક્તિપૂર્વક સર્વ દુઃખથી રહિત થયેલા પોતાના પિતાને ઘરની અંદર લઈ જઈને ત્યાં તેમને બેસાડીને મનમાં ગૂઢ અભિપ્રાયને ધારણ કરતાં ધન્યકુમાર ફરીથી પાછી આવીને ગોખમાં બેઠા, અને આમ તેમ જોવા લાગ્યા. ' તેટલામાં દુખના કલેશથી તપ્ત થયેલી અને થાકી ગયેલી પોતાની માતા શીલવતીને પતિને શોધવા માટે આવતી ધન્યકુમારે દેખી. તે રાજ્યદ્વાર પાસે આવી અને ધન્યકુમારને ગોખમાં બેઠેલા દેખીને વિષાદપૂર્વક મનમાં તે બેલવા લાગી; “રે ક્રૂર કર્મના કરનાર ! જે પવિત્ર આચારવાળી મારી પુત્રવધૂને તું છોડી દેતું નથી, તો જા તેની સાથે તું પણ ખાડામાં જઈ ને પડ. રૂષ્ટમાન કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #404 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજદ્વારે ફરિયાદ : 307 તુષ્ટમાન થયેલ તું શું કરવાનો હતો? પણ મારા વૃદ્ધ ઉંમરના પતિને પાછો આપ. તે સ્ત્રીની પાછળ તે ધૂળ ખાઈને તું પણ મરણ પામજે ને જેણે કુળની લાજ મૂકી તે પુત્રવધૂનું મારે કાંઈ કામ નથી. તમારું કરેલું પાપ તમે જ ભેગવશે.” આવાં અત્યંત વિષાદયુક્ત વચનેને બેલતી પોતાની માતાને ધન્યકુમારે પહેલાંની માફક સેવકોને આદેશ કરીને તેને ઘરમાં બોલાવરાવી અને પાછળ પોતે જઈને માતાના ચરણયુગલને પ્રણામ કરીને પિતાની ઓળખાણ આપી. તે પણ પોતાના પુત્ર ધન્યકુમારને ઓળખીને અંતઃકરણમાં અતિશય આનંદ પામી. ધન્યકુમારે બહુમાનપૂર્વક પિતાના માતા પિતાનાં અંગ અને વસ્ત્રાદિકની શુદ્ધિ કરાવી, તેમની સારી રીતે ભક્તિ કરીને તેમને ઘરમાં બહુમાનપૂર્વક રાખ્યા. ફરી ધન્યકુમાર ગોખમાં જઈને બેઠા. - તે વખતે તેઓના ધનસાર આદિ ત્રણે ભાઈઓ માઆપની તપાસ કરવા અને શુદ્ધિ મેળવવા ત્યાં આવ્યા. આયુષ્યમાન ધન્યકુમારે આમતેમ ભટકતા તેઓને જોઈને સેવકે દ્વારા આવાસમાં બોલાવરાવ્યા અને પોતે પણ ' તેમની પાસે જઈને નમસ્કાર કર્યા. ત્યાર પછી વસ્ત્ર, આભારણ અને તાંબુલાદિકથી તેમને સત્કાર કરીને સદ્ગુણને શરીરની અંદર દાખલ કરે તેવી રીતે પિતાના આવાસના અંદરના ભાગમાં તેમને ધન્યકુમાર લઈ ગયા અને આનંદિત કર્યો. ત્યાર પછી કેટલોક સમય વીત્યે એટલે તે ત્રણે ભાઈઓની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #405 -------------------------------------------------------------------------- ________________ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #406 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજદ્વારે ફરિયાદ : 309 પડીને મરણ પામીએ. હવે અમારો અબળાને કઈ પણ આધાર નથી કે જેના આશ્રયે રહીને અમે જીવીએ.” આમ વિલાપ કરતી આમ તેમ પડતી આખડતી અનેક માઠી વિક૯પથી પોતાનાં અંતઃકરણને કલુષિત કરતી અતિ દુઃખી એવી તેઓએ તે રાત્રી સેંકડો રાત્રીની જેમ કષ્ટથી પસાર કરી. કઈ રીતે સવાર થતાં તેઓ પરસ્પર વિચાર કરવા લાગી કે; “હવે આપણે કુળની લાજ ત્યજીને કૌશાંબીના રાજા પાસે તેની સભામાં જઈને પિોકાર કરીએ, કારણ કે ‘દુર્બળ અને અનાથ સર્વેનું આશ્રયસ્થાન રાજા છે.” આ રીતે વિચાર કરી લજજાને ત્યજીને શતાનિક રાજાની સભામાં તેઓ ગઈ કારણ કે મહાન વિપત્તિના સમયે સ્ત્રીઓમાં ધીરજ કેવી રીતે રહે? સભામાં આવેલી અને પિકાર કરતી સ્ત્રીઓને શતાનિક રાજાએ દીઠી, તેથી ભ્રકુટીની સંજ્ઞાવડે તેણે સભાજનોને પૂછયું “આ સ્ત્રીઓ ક્યા દુઃખના કારણે પોકાર કરે છે? તેમનું દુખ તેમને પૂછીને તેનું રહસ્ય નિવેદન કરો.” રાજાની આજ્ઞા થવાથી સભાજનો તેઓની પાસે જઈને તે ધનશ્રી આદિને પૂછવા લાગ્યા; “તમારે શું દુઃખ છે? કાંઈ મોટું દુઃખ હોવું જોઈએ, નહિ તે જેનો પતિ હોય તેવી સ્ત્રીઓ રાજ્ય દ્વારે કઈ દિવસ આવતી નથી; તમારા સ્વામી તે જીવતા છે, છતાં તમને તેવું શું મોટું દુ:ખ આવી પડયું છે કે જેથી તમારે આજે રાજદ્વારમાં આવવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #407 -------------------------------------------------------------------------- ________________ 310 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 * પડ્યું ? તમારું જે કાંઈ દુઃખ હોય તે વિસ્તારથી અમને જણાવો. તમારા દુઃખની હકીકત સાંભળીને અમે તે વાત. શતાનિક રાજાને જણાવીશ, અને તેઓ તમારાં દુઃખનું નિવારણ કરશે. અમારા સ્વામી પરદુઃખભજન અને તેવા કાર્યમાં રસિક છે.” સભ્યજનેના આવા શબ્દોને સાંભળીને તેઓ બોલીઃ“અરે ! અમે પરદેશી છીએ, પહેલાં અમારા ઘરમાં અતુલને અખંડ સુખ હતું, દવે અમારી આવી માઠી સ્થિતિ કરી નાખી, અમે દુઃખમાં આવી ચઢયા, કારણ કે કર્મની ગતિ અકથ્ય છે. અમારા સસરા સાથે અમારા ગામમાંથી આઠ માણસે વ્યાપાર માટે નીકળ્યા હતા. બધે ફરતાં ભટકતા વદેશના રાજા પ્રજાને પુત્રની જેમ પાળે છે. વળી જેએ નિર્ધન હોય તેઓને આજીવિકાનાં ઘણાં સાધને ત્યાં મળે. છે, દૂર દેશથી આવેલા માણસે પણ ત્યાં સુખેથી આજીવિકા ચલાવી શકે છે. વળી તે દેશમાં અતિશય સુકાળ સદા વતે છે.” આવી તમારાં રાજ્યની પ્રસિદ્ધિ લોકોના મુખેથી. સાંભળીને અમારા સસરા આખા કુટુંબ સહિત અહિં આવ્યા. જેવી લેકમાં વાતો સાંભળી હતી તે કરતાં પણ વધારે શ્રેષ્ઠ આ નગર જો યું. ત્યારબાદ પાસેના નગરના. સ્વામી ધન્યરાજા સરોવર દાવે છે, ત્યાં જઈને સાવર દવાનું કાર્ય આજીવિકા માટે અમે શરૂ કર્યું. આમ કહીને તેઓએ પૂર્વને સવ બની ગયેલે પ્રસંગ તે લેકેની. સમક્ષ વિસ્તારથી કહ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #408 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજકારે ફરિયાદ : 311 સભાજનોએ બધી વાત સાંભળી તેવી રાજા પાસે નિવેદન કરી. રાજા પણ આવી અસંભવિત વાતોને સાંભળીને વિસ્મયતાપૂર્વક હજુ તે ચિત્તમાં વિચાર કરતા હતા. તેવામાં તે સ્ત્રીઓ ફરીવાર બોલવા લાગી; “હે મહારાજ ! સેવકજને ઉપર વાત્સલ્યભાવરૂપી અમૃતના કુંપાઓ ઢાળનારા આપ જ અમારાં વિચગાગ્નિથી બળેલાં મનરૂપી ઉદ્યાનને શાંત કરવાને શક્તિમાન છે. શું તે ધન્યરાજાએ અમારી દેરાણીના મોહથી અમારા સાસરા વગેરે પાંચ જણાને મૃત્યુ પમાડ્યા હશે? અગર તે દુબુદ્ધિવાળાએ જીવતાં જ શું તેઓને કારાગૃહમાં પૂરી દીધાં હશે? તે સર્વની આપ તપાસ કરાવો. ધન્યરાજાએ રેકેલા અમારા કુટુંબને આપ કૃપા કરીને છોડાવે. હાથીના મોઢામાં આવેલ પશુને સિંહ સિવાય બીજું કોણ છેડાવવા સમર્થ છે?” કહ્યું પણ છે કે, નિર્ધન, અનાથ, પીડિત, શિક્ષા પામેલા અને વેરીઓથી પરાભવ પામેલા સર્વેને રાજા જ શરણભૂત થાય છે.” તેમને આ પિકાર સાંભળીને શતાનિક રાજા આદિ સર્વને ક્રોધ ઉત્પન્ન થયો અને સેવક પુરુષ સાથે આ પ્રમાણે રાજાએ ધન્યકુમારને કહેવડાવ્યું; “તમારા જેવાને અન્યાય કરવો તે તદ્દન અનુચિત છે, તેથી જે પરદેશીઓને તમે કબજે રાખ્યા છે, તેમને છોડી મૂકે. સજજન થઈને ગર્વથી આ પ્રમાણે સન્માગ કેમ છેડી દે છે? પ્રાણ જાય તે પણ સજજન પુરુષે દુષ્ટ કૃત્ય કરતા નથી.” ધન્યકુમારે રાજાના સેવક પુરુષો પાસેથી આવાં વચનોને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #409 -------------------------------------------------------------------------- ________________ 312 કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 સાંભળીને કહ્યું, “અરે! હું કોઈ દિવસ પણ સત્ય માર્ગના લે૫ કરતા જ નથી; અને કદાચિત્ હું ત્યાજય એવા કુમાર્ગે પ્રયાણ કરું તે મને રોકવા કાણ સમર્થ છે ? જ્યારે ચકવતીનું ચક ચાલતું હોય, ત્યારે કયો પુરુષ તેને રોકવા સમર્થ થાય છે? જે આ બાબતમાં રાજાને પરીક્ષા કરવાના ઈચછા હોય, તો તેમને પણ શિક્ષા કરવાને હું સમર્થ છે. જે આપણે રાજા “હું શતાનિક (સો સિન્ય જીતનાર) છું. તેવા નામની ખ્યાતિથી જ ગર્વ ધારણ કરતા હોય, તો હું લક્ષાનિક (લાખ સૈન્યને જીતનાર) છું; તેથી શતાનિક મારી પાસે કેણ માત્ર છે?” ધન્યકુમારે પિતાના મુખેથી ઉચારેલાં ગર્વયુક્ત કઠોર વચનોને સાંભળીને તે આવેલા રાજાના સેવક પુરુષે તરત જ રાજાની પાસે ગયા. અને નમસ્કાર કરીને જે હકીકત બની હતી તે વિગતથી કહી સંભળાવી. રાજા પણ તેવો ગર્વયુક્ત વચનેને સાંભળીને બહ કેંધાયમાન થયો, અને જે ધન્યકુમાર જમાઈ અત્યાર સુધી પોતાનાં પ્રેમનું સ્થાન હેતું, તે વૈરનું સ્થાન થઈ ગયું. ત્યાર પછી શતાનિક રાજાએ યુદ્ધ કરવા માટે તૈયાર કરેલાં પોતાનાં સિન્યને ધન્યકુમારના મહેલ પાસે મોકલ્યું. તે વખતે ધન્યરાજાએ પણ તે લકરનું આગમન સાંભળીને પિતાનું હસ્તિસૈન્ય, અસત્ય, પાયદળ સૈન્ય વગેરે એકઠું કરીને શતાનિક રાજાના લશ્કર સાથે તુમુલ યુદ્ધ શરૂ કર્યું. થોડી જ વારમાં ગાજતા એવા હાથી, ઘોડા ઈત્યાદિથી યુક્ત શતાનિક રાજાના સૈન્યને નદીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #410 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજદ્વારે ફરિયાદઃ 313 પ્રવાહને પર્વત રોકી રાખે તેવી રીતે ધન્યકુમારે પરામુખ કરી નાખ્યું. એટલે શતાનિક રાજાના બધા સિનિકો કાગડાની જેમ નાસી ગયા. પિતાનાં સૈન્યને દીનભાવ પામેલું અને નાસતું જોઈને શતાનિક રાજા પિતાના વધારે બળવાન સૈન્યને લઈને વિષાદપૂર્વક ધન્યકુમારને જીતવા માટે ચાલ્યો. ધન્યકુમાર પણ તે વૃત્તાંત સાંભળીને પિતાના લશ્કરને લઈ શતાનિક રાજાની સામે લડાઈ કરવા ચાલ્યા. અનુક્રમે તેઓ મળ્યા અને લડાઈ શરૂ થઈ. તેઓ બને જ્યારે યુદ્ધ કરવા લાગ્યા ત્યારે કિંકર્તવ્યતામૂઢ થયેલા રાજ્યના બુદ્ધિશાળી મંત્રીઓ એકઠા થઈને વિચારવા લાગ્યા; “આ શ્વશુર અને જમાઈના યુદ્ધમાં જે કઈ મહાન અનર્થ થશે તો જગતમાં આપણા માટે મોટું કલંક ચઢશે, લોકો કહેશે કે, “આ બંને સિન્યમાં કઈ એવો બુદ્ધિકુશળ ડાહ્યો માણસ જ નહતા કે જે બંને વચ્ચે સંધિ કરાવે અને આવા અનર્થથી બંનેને વારે? તેથી રાજા પાસે જઈને કાંઈ પણ હિતેપદેશ આપણે કહીએ.” આ વિચાર કરીને તે સર્વે મંત્રીઓ એકઠા થઈ રાજાની પાસે જઈને વિનંતિ કરવા લાગ્યા; “વામિન ચિત્ત સ્થિર કરીને અમારી વિનંતિ સાંભળે અને પછી જે આપને ઉચિત લાગે તે કરો.” રાજાએ કહ્યું, “તમારે જે કહેવું હોય તે કહે, હું તેને વિચાર કરીશ.” . રાજાની અનુજ્ઞા મળતાં તેઓ બોલ્યા; “હે દેવ ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #411 -------------------------------------------------------------------------- ________________ નથી, શું ગાય, પર કોઈથી જ 314 : કારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 સામાન્ય હેતુ માટે ધન્યકુમાર જેવા પ્રતિષ્ઠિત પુરુષની સાથે યુદ્ધ કરીને આપની પ્રતિષ્ઠા આપ ગુમાવો તે ચોગ્ય નથી. વળી આ ધન્યરાજ તમારા જમાઈ છે, તેને હણવા તે આપને કોઈ રીતે ચેય નથી, ગાએ ગળેલ રતન તેનું પેટ ચીરીને કેઈથી કાઢી શકાય છે ? વળી તેમને આ બથ' પરદેશીઓનો નાશ કરવામાં નથી કાંઈ અર્થની સિદ્ધિ કે નથી કાંઈ યશની વૃદ્ધિ, વળી સ્વામિન ! આ ધન્યકુમારને તમે જ વૃદ્ધિ પમાડેલ છે, તેથી તેનો છેદ કરવું તે આપને ચગ્ય નથી. ડાહ્યા માણસે પોતે રોપેલા વિષવૃક્ષને પણ પોતે છેદતા નથી. તેથી હે નાથ ! ઠીકરીના કામ માટે કામઘટને નાશ કરવાની જેમ તેમની સાથે યુદ્ધ કરવું તે તમને ઉચિત નથી. વળી જે આ જમીન કંપાયમાન થઈ ઊંધી વળી જાય, ન માપી શકાય તેટલા જળથી ભરેલા સમુદ્ર પણ શોષાઈ જાય, સૂર્યને પૂર્વને બદલે પશ્ચિમ દિશામાં ઉદય થાય, તે પણ આ ધન્યકુમાર અનીતિના માગે ચાલે નહિ, એવી બાળથી વૃદ્ધ પર્યત સર્વને સંપૂર્ણ ખાત્રી છે, તેથી તે બાઈઓએ કહેલ આવું તેમનું વિરુદ્ધ આચરણ કઈ રીતે સંભવતું નથી. આ પરદેશથી આવેલા આખા કુટુંબને પહેલાં ધન્યકુમારે રાખ્યું અને હમણા સારા હૃદયવાળા ધન્યકુમારે કોધિત થઈને વૃદ્ધાદિક સર્વને. પૂર્યો. આમાં પણ કાંઈક રહસ્ય હોવું જોઈએ, આ પ્રમાણે કરવામાં તેમનો શે આશય છે? તે સમજાતું નથી. તેઓએ આ કુટુંબમાંથી પુત્રવધૂને રેકી, પછી ડોસીને રેકી રાખી પછી તેના ત્રણ પુત્રોને રોકવા છતાં આ ત્રણે વહુઓને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #412 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજદ્વારે ફરિયાદઃ 315 કેમ તેઓએ પૂરી દીધી નહિ! આમાં પણ કાંઈ ચોકકસ હિતુ હો જોઈએ. આ કારણથી જે મહારાજ આજ્ઞા આપશે, તે આ ગૂઢાર્થ પણ બુદ્ધિકૌશલ્યથી પ્રકટ થઈ શકશે, કારણ કે તમારી સેવા કરવાથી જે મંત્રીઓ કુશળ અને શાસ્ત્રપારંગત દષ્ટિવાળા થયા છે, તેનાથી અજાયું શું. રહેવાનું છે? બીજી રીતે ન જાણી શકાય તેવું હોય તે. પણ બુદ્ધિ વડે જાણી શકાય છે.” મંત્રીઓએ કહેલી ઉપરોક્ત સર્વ હકીકતને સાંભળીને રાજા બોલ્યો; “હે મંત્રીઓ! જે તમારી આવી બુદ્ધિની. કુશળતા હોય તે બધી વાતની તપાસ કરીને આમાં શું સાચું છે? તે મને જણાવો !." રાજાની આજ્ઞા મળવાથી તરત જ ત્રણે સ્ત્રીઓને બેલાવીને મંત્રીઓએ પૂછ્યું, “તમે કયે સ્થળેથી અત્રે આવ્યા છે? તમારું કુળ કયું ? તમારી પાસે દ્રવ્ય કેટલું હતું? તમારું ગામ કયું? એવી શી. આપત્તિ પડી? અને શા કાણુથી પડી? કે જેને લીધે. તમારે અહિં આવવું પડયું ? આ બધો તમારે વૃત્તાંત જે બન્યું હોય તે સાચું કહી સંભળાવો.” મંત્રીઓએ આમ પૂછવાથી આંખમાં અણું લાવીને તે ધનશ્રી આદિ સ્ત્રીઓએ મૂળથી તેઓની આગળ પોતાના કુળાદિકને સર્વ વૃત્તાંત તળાવ ખોદવા સુધી વિસ્તારથી કહી સંભળાવ્યું. બુદ્ધિકુશળ અને વરતુગ્રાહી મંત્રીઓ. તેમની કહેલી વાત સાંભળીને વસ્તુતવ બધું સમજી ગયા, અને વિસ્મયતાથી તથા મિતપૂર્વક એક બીજા સામું જોતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #413 -------------------------------------------------------------------------- ________________ 316 H કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તેઓ વિચાર કરીને બોલ્યા: “અરે! આ બાઈઓને ધન્ય * નામને અતિ ભાગ્યશાળી દિયર કોણ તેને અમે એળ, ઉપરની કહલી હકીકત ઉપસ્થી તે ધન્યકુમાર જ તેમના દિયર છે, તેવું રહસ્ય પ્રાપ્ત થાય છે. બુદ્ધિશાળી એવા તે ધન્યકુમારે છાશ તથા અન્ય વસ્તુઓ દેવાવડે માયા કરીને પહેલા પોતાની પત્નીને ઘરમાં રાખી, બાદ પોતાના પિતા, માતા તથા ભાઈઓને ઘરમાં રાખ્યા અને આ સ્ત્રીઓને ઘરમાં ન રાખી તેનું કારણ એમ જણાય છે કે તેમની પત્નીને ખરાબ વચન તથા ખોટા મેણાં તથા ખોટા આળ - વગેરે આપીને આ સ્ત્રીઓએ તેમની પત્ની વિરુદ્ધ પ્રતિકૂળત: બતાવી હશે, તેથી આ સ્ત્રીઓને શિક્ષા કરવા માટે મહેલમાં દાખલ થવા દીધી નથી.” મંત્રીઓએ આ રીતે એગ્ય વિચાર કરીને તે સ્ત્રીઓને કહ્યું કે, “તમે કહેલ ભાગ્યના નિધાનરૂપ તમારા દિયર ધન્યકુમારને ઓળખવાનું કાંઈ ખાસ લક્ષણ છે કે જેનાથી તે સત્વરે ઓળખી શકાય.’ શતાનિક રાજાનાં મંત્રીઓના - આ કથનને સાંભળીને કીધ છેડી ધીરજ ધારણ કરીને - શાંત અંતઃકરણથી તે સ્ત્રીઓ બોલી; “અમારા દિયરને ઓળખવાનું એક મેટું ચિહ્ન છે, તે એ કે તેના બંને પગો ઉપર અત્યંત દેદીપ્યમાન સૂર્ય જેવા ચળકાટવાળું પદ્મનું નિશાન છે, તેથી આ અમારા દિયર તરત જ એળ ખાય છે.” તે સાંભળીને તરત જ તે મંત્રીઓ ધન્યકુમારના " પગની ઉપર રહેલું પદ્મનું ચિન્હ જેવાને માટે તે સ્ત્રીઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #414 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજદ્વારે ફરિયાદ : 317 સાથે લઈને ધન્યકુમારની પાસે ગયા અને નમીને તેમની પાસે ઊભા રહ્યા. ધન્યકુમારે તેમને પૂછયું, “આપને અહીં આવવાનું શું પ્રયોજન છે?” તેઓએ કહ્યું: “સ્ત્રીઓને આંતરકલહ નિવારવા અમે આવ્યા છીએ.” તે વખતે ધન્યકુમારે પોતાની ભાભીઓને સાથે આવેલી દેખીને માયાથી તેમને પણ નમકાર કર્યા અને તેઓને કહ્યું, “ભયભીત અંતઃકરણવાળા તમે શા કારણે અહીં આવ્યા છે?” આ શબ્દોને સાંભળીને. તે ધનશ્રી આદિ ત્રણે ભાભીઓ ધન્યકુમારને બરાબર ઓળખીને બોલી, “અરે શું કરવા અમને માયા કરીને ખેદ ઉપજાવો છો ? શા માટે દુઃખી કરે છે ? કારણ કે તમે. જ અમારા ભાગ્યશાળી દિયર છે, શું ક૯પવૃક્ષ કોઈ દિવસ કેઈને દુઃખ આપે છે?” આમ કહીને તેઓ બોલતી બંધ. રહી. એટલે ધન્યકુમારે કહ્યું, “અરે! આ તમારા સ્વસ્થ હૃદયમાં શે ભ્રમ થઈ ગયો? અથવા તે હીન પુણ્યોદયથી તમારી દષ્ટિ શું કાંઈ ઝાંખી થઈ ગઈ છે? જગતમાં જેને “ધન્યકુમાર’ એવા નામવાળો જુઓ, તેને તમે તમારા દિયર’ કહીને બોલાવશે તો સર્વ સ્થાને હાસ્ય પાત્ર થશે.” આ સાંભળીને તેઓ બોલી, “રે દિયરજી! તમને તે અમે ઘણા વખતથી ઓળખીએ છીએ, પણ માયા કપટ કરીને તમે તમારી જાતને ગોપ છે; પરંતુ તમારા પુણ્યદયથી ઉત્પન્ન થયેલી તમારા પગ પરની નિશાની છુપાવવા તમે શક્તિમાન નથી. હે મંત્રીઓ ! આ ધન્ય-- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #415 -------------------------------------------------------------------------- ________________ 318 : કારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 રાજાના અમે પગ ધોઈએ, જેથી તે પગ ઉપર રહેલા પદ્મનાં દર્શન થવાથી અમારા અંતઃકરણમાં પણ નિર્ણય થાય.' આમ કહીને તેઓ ધન્યકુમારના પગ દેવા તૈયાર થઈ. એટલે ધન્યકુમાર બોલ્યા " હું પરસ્ત્રીઓ સાથે આલાપ પણ કરવા ઈચ્છતો નથી તો પગ ધોવાથી તે તમારે દૂર - જ રહેવું.” કરે છે ? અને થઈ ચૂકી આ તમારી જ આ પ્રમાણે ધન્યકુમારે તે સ્ત્રીઓને પગ પખાળતી રેકી, તેથી પાસે ઊભેલા પ્રધાને કહેવા લાગ્યા; “દેવ ! - શું કરવા નિરર્થક વાર્તાલાપ કરે છે ? અને નિરર્થક અને લે છે ? આ તમારી જ ભાભીઓ છે, તે નિર્ણય અમને - થઈ ચૂકયો છે. આપના જેવા સમર્થ પુરષોને દંભ પૂર્વક પોતાના સ્વજને સાથે વ્યવહાર રાખવે તે ઉચિત નથી. આ સ્ત્રીઓએ પ્રથમ તેમણે અનુભવેલા તમારા ઘણા ગુણી વર્ણન બહુ પ્રકારે અમારી પાસે કર્યું છે. હમણાં તમારી પ્રવૃત્ત તેથી કાંઈક જુદા પ્રકારની દેખીને અમારા મનમાં મહાન આશ્ચર્ય થાય છે. પરંતુ સજજન પુરુષો તો આંબે, - શેરડી, ચંદન, અગર, વેશ વગેરે વૃક્ષો કે જેઓને પત્થરથી તાડના કરે, પીલે, ઘસે, બાળે તથા છેદે તે પણ પારકા ઉપર ઉપકાર જ કરે છે. તેમ સજજન પુરષો તેની જેમ ઉપકાર કરનારા હોય છે. તમે તે સજજન પુરુષોમાં અગ્રેસર - છે, તે તમને આ કેમ શોભે ? તમારામાં આવા દંભને સંભવ જ કેમ હોય? કદાચ જે કે પિતાના કુટુંબીઓ વિપરિત આચરણ કરે, તો પણ તેઓને શિક્ષા આપત્તિ ' જન પર હોય છે. છે, તે જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #416 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજકારે ફરિયાદઃ 319 કાળમાં તે ન જ કરવી. વિપત્તિમાંથી તેમને સત્વર ઉદ્ધાર જ કરો. સાધુપુરુષે પડથા ઉપર કદિ પણ પાટુ મારતા નથી, પણ તેને સહાય કરનાર જ થાય છે. પણ અમને લાગે છે કે જેવી રીતે કાંજીના સંસર્ગથી દૂધની પ્રકૃતિમાં વિકૃતિ થઈ જાય છે, તેવી જ રીતે તમારી પત્ની સુભદ્રાએ તમને કાંઈક ચઢાવ્યા લાગે છે. તમારા કાન ભંભેર્યા હશે, તેથી જ તમારી આવી સુંદર પ્રકૃતિમાં વિકાર થઈ ગયે છે. કહ્યું છે કે, “સુંદર વંશના - વૃક્ષમાં ઉત્પન્ન થયેલ ધનુષને દંડ પણ પણ છથી પ્રેરાય ત્યારે પારકાના ઘાત માટે થાય છે.” કુશળ મંત્રીઓએ બુદ્ધિના પ્રપંચથી કમળ વચનો વડે આ રીતે સમજાવ્યા, એટલે ધન્યકુમારે હાસ્યક્રિયા છેડી દઈને આદરપૂર્વક પોતાની ભાભીઓને પિતાના ઘરમાં મેકલી. ત્યાર પછી ધન્યકુમારે સૈન્યની તયારીઓ બંધ કરી દઈને સચિવની સાથે રાજા પાસે આવી નમસ્કાર કર્યા. શતાનિક રાજાએ પણ અધું આસન આપીને ઉત્સાહપૂર્વક ભાગ્યશાળી એવા ધન્યકુમારને કહ્યું; “હે બુદ્ધિશાળીમાં શ્રેષ્ઠ! આ શું આશ્ચર્યકારક બન્યું? તમને નહિ ઓળખી શકેલી તમારી ભોજાઈઓને તમે હેરાન કરી તે તમને શોભતું નથી. કારણ કે, “ડાહ્યા માણસોએ પોતાના કુટુંબીજનેને કઈ દિવસ છેતરવા ન જોઈએ.” શતાનિક રાજાનું આ કથન સાંભળીને ધન્યકુમાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #417 -------------------------------------------------------------------------- ________________ 320 : કથાન મજબૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 નિર્મળ અંતઃકરણથી કહેવા લાગ્યાઃ “સ્વામી! તે ભેજાઈએ અમારા ભાઈ એ વચે કલહ કરાવનારી થઈ છે તે સાંભળે લોઢાની ઘંટી જેમ તેની અંદર નાખેલા ધાન્યને છુટકે કરી નાખે છે, તેવી જ રીતે ઘણી મજબૂતાઈથી વળગ રહેલા અમારા ભાઈઓનાં મનને આ સ્ત્રીઓએ ઘરમાં આવીને છૂટાં પાડી નાંખ્યાં છે. એક ઉદરથી જનમેલા ભાઈ: એની મનરૂપી ભૂમિ ઉપર પ્રીતિ, વલ્લભતા તથા સનેહીદ્રતારૂપી સનેહલતાની શ્રેણિઓ ત્યાં સુધી જ ઉગતી અને વૃદ્ધિ પામતી રહે છે કે જ્યાં સુધી તે લતાને છૂટી પડનાર વચનરૂપી ઉન્નત દાવાનળ સ્ત્રીઓ તરફથી સળગાવવામાં આવતો નથી. આ દાવાનળ સળગતાં જ તે લતાઓના તરત જ નાશ થઈ જાય છે અને તે વૃદ્ધિ પામતી અટકી જાય છે. " હે રાજન ! નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે; " કેાઈ દિવસ શત્રુને વિશ્વાસ કરે નહિ અને સ્ત્રીઓને તે વિશેષ કરીને કઈ દિવસ પણ વિશ્વાસ કરે નહિ” આના હેતુ શું છે તે સાંભળે. શત્રુઓ તો વિરુદ્ધ થાય ત્યારે જ હણવાને ઉક્ત થાય છે, અને નારીઓ તે નેહવાળી દેખાય છતાં ક્ષણમાં હણું નાખે છે. જેવી રીતે સુંદર વંશમાં (વાંસમાં વાંસથી) ઉતપન થયેલ મંથનદંડ - રવૈયા સ્ત્રીઓ હલાવે કે તરત જ સારી રીતે જામી ગયેલા દહીંને છૂટું પાડી નાખે છે, તેવી રીતે ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય પણ સ્ત્રીઓથી પ્રેરાયલા ગમે તેવા અકૃત્ય કરવા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #418 -------------------------------------------------------------------------- ________________ * 0 0 0 0 0 શતાનિકના રાજકારે ફરિયાદ : 321 ઉઘુક્ત થઈ જાય છે, જ્યારે ઘટીને દંડ સ્ત્રી હસ્તમાં લે ત્યારે દાણાને કણેકણને જુદા પાડી નાંખે છે, તેવી જ રીતે શ્રીથી યુક્ઝાહિત થયેલા પુરુષે પણ માતા, પિતા વગેરેના સ્નેહને ક્ષણમાં દળી નાખે છે, પૂર્વની નેહયુક્ત સમગ્ર દશાને ત્યજી દે છે. જેવી રીતે તરવાર - ખગ વગેરે શ સરાણવડે ઘસાય ત્યારે તેજસ્વી થાય છે તેવી જ રીતે સ્વાર્થોધ મૂખે સ્ત્રીઓથી ઘસાતા ખેદાતા પુરુષે પણ ઊલટા હૃદયમાં આનંદ માને છે - ખુશી થાય છે.” રાજન્ ! મેં પહેલાં એમનાં ચિત્તની પ્રસન્નતા માટે અનેક ઉપાયો કર્યા છે, પણ ઉખર ભૂમિમાં વાવેલા બીજની જેમ આ સ્ત્રીઓમાં તે ઉપાય બધા નિષ્ફળ ગયા છે. તેમાંથી કાંઈ પણ ફળની પ્રાપ્તિ થઈ નથી, જે કુલીન સ્ત્રીઓ હોય તેઓ તે એ સારે બોધ આપે કે જેથી ઉમાગે જતા નદીના પ્રવાહને નદીના કાંઠાની ભીંતે રેકી રાખે, તેવી જ રીતે છૂટા પડવાના ઉપાયને શોધતાં બંધુઓને પણ સુશ્લિષ્ટ કરીને રાખે, છૂટા પડવા ન દે, મેં આ કલેશ કરાવનારી ભાભીઓને મદ ગાળવા માટે તથા તેમની વકતાને મટાડવા માટે ઉપાય કરીને તેઓને જરા ખેદ પમાડ્યો છે. જેવી રીતે ઉત્તમ વૈદ્ય વિષમ વરને નાશ કરવા શરીરને સૂકવે છે, લાંઘણ કરાવે છે, તેવી જ રીતે મેં આ ઉપાય કલહ તથા વકતા નિવારવા માટે કર્યો છે, બીજુ કાંઈ કારણ નથી. મને તેના પ્રત્યે હૃદયમાં સહેજ પણ દુર્ભાવ નથી.” ક. 21 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #419 -------------------------------------------------------------------------- ________________ 322 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 - આ રીતે પ્રીતિ ઉપજાવે તેવા વચનો વડે ધન્યકુમારે શતાનિક રાજાને ઘણે આનંદ પમાડ્યો. છે . શતાનિક રાજા પણ અદભૂત ભાગ્યવાળા ધન્યકુમાર વાતાને સાંભળીને મનમાં આનંદ તથા વિ૨મય પામતા પોતાના આવાસે ગયા. ધન્યકુમારે પણ સેનાપતિ, મંત્રીઓ વિગેરેની પ્રશંસાને પ્રાપ્ત કરી, અને આનંદિત થયેલા તેમણે પિતાના નગરમાં આવીને માતા પિતા તથા જયેષ્ઠ બાંધવાને નમસ્કાર કર્યો. તેઓ પણ આનંદિત થઈને ધન્યકુમારને મારી દેવા લાગ્યા. ધન્યકુમારે અવસર મેળવીને તે બધાયને તેમના પૂર્વ વૃત્તાંત પૂછયો, અને તેઓએ એ બધી વૃત્તાંત યથાસ્થિત કહી સંભળાવ્યું. આ રીતે પૂર્વ પુણ્યાઈનાં અનુપમ ફલને ભેગવતા ભાગ્યશાલી ધન્યકુમાર સ્વજનાન સાચવતા રાજાઓમાં ચક્રવતીની જેમ શેભવા લાગ્યા. 0 गोधन गजघन रत्नधन, कंचन खाण सुखाण; जब आवे संतोष धन तब सब धन धूल समान. 0 પંડિત અને મૂર્ખ - બન્ને એકસરખા. काम क्वोध मद लाभकी, जबलग भन में खाण; तब लग पंडित मूर्ख', दोनों एक समान Nothing is bad or good : But thinking makes it so. કઈ પણ વસ્તુ સારી અગર ખરાબ નથી પણ માણસનું મન જ સારાં અને ખોટાંની કલ્પના ઊભી કરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #420 -------------------------------------------------------------------------- ________________ 18 : કલા અને બુદ્ધિને વિલાસ એક દિવસ બુદ્ધિના નિધાન ધન્યકુમારે મનમાં વિચાર કર્યો; “મારા બાંધવે ફરીથી પહેલાંની જેમ અપ્રીતિયુક્ત ન થાય, તેઓનાં અંતઃકરણ મારા ઉપર અપ્રસન્ન ન થાય, તે પહેલાં જ હું અહિંથી નીકળી અન્ય સ્થળે જાઉં, વળી મંદભાગ્યથી રાજા પણ તેઓને દંડાદિક આપે નહિ, તેટલા માટે રાજાને તેમની ભલામણ કરી જાઉં.' આમ વિચારીને અશ્વ, હાથી, ગામ વગેરેને સરખો ભાગ પાડીને તેઓએ ભાઈઓને વહેચી આપ્યા, અને ઘરની સારભૂત ઉત્તમ વસ્તુઓ સુવર્ણ, રત્નાદિક બધું પિતાને સેપ્યું. અને કૌશાંબીના રાજા શતાનિક પાસે જઈને તેમણે કહ્યું, “હું કોઈ પ્રસંગથી રાજગૃહી નગરી તરફ જાઉં છું, તેથી મારી તેમજ મારા કુટુંબની આપ સંભાળ રાખજે.” આ પ્રમાણે રાજાને ભલામણ કરીને તથા સમ્મતિ મેળવીને ધન્યકુમાર રાજગૃહી તરફ ચાલ્યા. બંને સ્ત્રીઓસુભદ્રા તથા સિભાગ્યમંજરીને તથા ઉત્તમ પરિવારને સાથે લઈને અવિચ્છિન્ન પ્રયાણ કરતાં કેટલાક દિવસે ધન્યકુમાર લક્ષમીપુર નામના નગરની નજીકમાં પહોંચ્યા. તે નગરમાં સર્વ ક્ષત્રિમાં શિરોમણિ રાજગુણથી શોભતો જિતારિ નામે રાજા રાજય કરતે હતો. તે રાજા બહુ બળવાન હોવાથી ક્ષમાને ત્યાગ કરી શત્રુઓને વિજય મેળવવામાં તપુર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #421 -------------------------------------------------------------------------- ________________ 324 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 હતો. તેથી તેના શત્રુઓ સમા(પૃથ્વી)ને ત્યાગ કરી ભાગી ગયા હતા. તે રાજાને ગીતકળામાં અતિશય કુશળ એવી ગીતકળા નામની પુત્રી હતી. - એક દિવસે તે મારી વસંતોત્સવની ક્રીડા કરવા માટે સખીઓના સમૂહની સાથે ઉદ્યાનમાં ગઈ ત્યાં પ્રથમ લીલાથી હીંચકવાની, જળક્રીડાની, પુષ્પ એકઠા કરવાની તથા દડાએ ઊછાળવાની કીડાઓ તેણે કરી. ત્યારબાદ યુવાનનાં મનને વિભ્રમમાં નાખનાર અને સુંદર રાગોથી મનહર એવું મને મુગ્ધકર મધુર ગીત ગાવાને તેણે આરંભ કર્યો. જેવી રીતે અદભુત એવા હાવભાવ, વિભ્રમ તથા કટાક્ષેથી કામી મનુષ્ય રૂપવતી સ્ત્રી તરફ આકર્ષાય છે, અને તેને વશ થઈ જાય છે તે રીતે તેના ગાયેલા ગીતની મધુરતાથી આકર્ષચેલાં હરણે તથા હરિણીઓ કણેન્દ્રિયને પરવશ થઈને ત્યાં આવી ગીતકળાની આસપાસ બેઠા. તે વખતે તે સાંદયશીલ રાજકુમારીએ કૌતુકથી એક હરિણીનાં ગળામાં પોતાના ઉત્તમ એ સાત સેરવાળે હાર પહેરાવી દીધો. તે હરિણ તો ગીત બંધ થયું, એટલે ત્યાંથી નાશી ગઈ. રાજકુમારી પણ ગીત ગાન બંધ કરીને પોતાના મહેલમાં આવી. પછી તેણે પોતાના પિતાને કહ્યું, “મારી એક પ્રતિજ્ઞા આપે સાંભળે. . આજે મેં ગાનકળાથી આકર્ષાયેલી એક હરિણીના ગળામાં મારો સાતસરને હાર પહેરાવી દીધા છે. જે પુરૂષ પોતાની સંગીત સાધનાની કુશળતા વડે આનંદિત અંત:કરણયુક્ત થયેલી તે મૃગલીના ગળામાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #422 -------------------------------------------------------------------------- ________________ * 0 0 0 0 0 કલા અને બુદ્ધિને વિલાસઃ 325 ગ્રહણ કરીને તે મારો હાર મને આપશે તેની સાથે હું પાણિગ્રહણ કરીશ - તે મારે પતિ થશે.” જિતારિ રાજા પિતાની પુત્રીની આવી પ્રતિજ્ઞા સાંભળીને વિચારમાં પ, પરંતુ તેની પ્રતિજ્ઞા તે સમગ્ર નગરમાં પ્રસિદ્ધ થઈ ગઈ, કારણ કે અદ્ભુત વાત તે પાણીમાં તેલની જેમ તરત જ લાઠેમાં વિસ્તાર પામી જાય છે. ધન્યકુમાર ફરતા ફરતા તે નગરમાં આવ્યા, એટલે જિતારિ રાજાની પુત્રીએ કરેલી પ્રતિજ્ઞાન વૃત્તાંત લોકોનાં મુખેથી સાંભળીને તે ચિત્તમાં અતિશય ચમત્કાર પામ્યા. ઉત્તમ પરિવારને સાથમાં લઈને પરજનોની લક્ષમીને જોતાં જતાં ધન્યકુમાર જિતારિ રાજાનાં દર્શન માટે રાજકુલમાં ગયા. રાજાએ પણ ભાગ્યશાળી તથા તેજસ્વી ધન્યકુમારને આવેલા જોઈને અતિશય આદરસત્કાર આપી પોતાની સાથે આસન ઉપર હર્ષ પૂર્વક બેસાડયા. રાજાએ માગ સંબંધી કુશળક્ષેમ વાર્તા તેઓને પૂછી; તેઓ ત્યાં બેઠા હતા, તેટલામાં રાજકુમારીની પ્રતિજ્ઞા સંબંધી વાત કેઈએ કાઢી. ધન્યકુમાર બોલ્યા, “હે પૃથ્વીનાય! જે ગાનકળાનાં કૌશલ્યથી આકર્ષાયેલી હરિણી ગીતનો અવનિ સાંભળ્યા પછી તે બંધ થાય ત્યારે અન્ય શબ્દોને સાંભળીને ભય પામી બીજે નાશી જાય, તે તે અદ્ભુત ગીતકળા કહેવાય નહિ, તે નિષ્ફળ જ ગણાય; પણ જે મૃદંગ અને ભેરીના ભાંકા રાદિક સ્વરથી ત્રાસ પામ્યા સિવાય ગીતથી આકર્ષાઈ પાસે આવેલી હરિણી લોકોથી વ્યાપ્ત એવા શહેરમાં પણ ચાલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #423 -------------------------------------------------------------------------- ________________ 326 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 છે. આવે તે જ તે સંગીતકળા સંપૂર્ણ અને પ્રશંસનીય ગણાય.” ધન્યકુમારનું આ કથન સાંભળીને તથા તેની અદ્ભુત આકૃતિને જોઈને તેનાં ચાતુર્યથી ચમત્કાર પામેલા રાજાએ હર્ષ પૂર્વક તે હરિણીને પાછી લાવવા માટે ધન્યકુમારને સૂચના કરી અને તે કાર્ય પાર ઉતારવા આગ્રહ કર્યો. ધન્યકુમાર તે વાત અંગીકાર કરીને વીણું હાથમાં લઈ અનેક ગંધર્વોના પરિવાર સહિત વનમાં ગયા. - ત્યાં એક વૃક્ષની છાયા નીચે બેસીને મધુર સ્વરથી ધન્યકુમાર પિતાનું સંગીત કૌશલ્ય દર્શાવવા લાગ્યા અને સ્વર, ગ્રામ, મૂછના વગેરેના મેળપૂર્વક ત્યાં તેઓએ વીણા વગાડવા માંડી. તે વખતે તે વનમાં રહેલાં મૃગ અને મૃગલીએ ગાયનમાં તલ્લીન થતાં તેનાથી આકર્ષાઈને ગીતને વશ થયેલાં સર્વ દિશાઓમાંથી ધન્યકુમારની પાસે આવવા લાગ્યા. ધન્યકુમારની આસપાસ વીંટળાઈ જઈને તે બધાં ત્યાં બેઠાં. જેવી રીતે પિતાના પ્રિયતમ પાસે પ્રિયા આવે તેવી રીતે તે મૃગોના સમૂહમાં પ્રથમ જે હરિણીના ગળામાં હાર પહેરાવ્યો હતો તે હરિનું પણ ગીતેના આર્કષણથી વશ થઈને ધન્યકુમારની પાસે નિઃશંક મનથી આવી અને તેના મુખ સામું જોતી ત્યાં બેઠી. ઈન્દ્રજાળમાં કુશળ પુરુષ લોકેથી વીંટાઈ જાય તેવી રીતે મૃગોથી વટાયેલા ધન્યકુમાર પણ તે જ પ્રમાણે સુંદર આલાપપૂર્વક ગાયન કરતાં કરતાં નગર તરફ ચાલ્યા. રસ્તામાં અનેક લેકએ કરેલા ક્ષેભથી ક્ષેભા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #424 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 કલા અને બુદ્ધિને વિલાસઃ 327 યમાન કરવા છતાં પણ મૃગોને સમૂહ ગીતગાનમાં લીન થઈ જવાથી ધ્યાનમાં મગ્ન થયેલા ગીની જેમ ક્ષેભ પામતો નથી. તે સઘળા મૃગો ધન્યકુમારની આસપાસ વીંટાઈ જઈને તેની સાથે જ ચાલવા લાગ્યા. નગરના લોકોને વિસ્મય પમાડતા ધન્યકુમાર એ બધા હરણયાઓના સમૂહની સાથે નગરમાં પ્રવેશ કરીને રાજમાર્ગે ચાલતા તે લોકોની સાથે રાજ્યસભામાં આવ્યા. પછી “આ શું ! આ શું” એમ બોલતાં રાજાદિક પાસે ઉદાર અને કુશાગ્ર બુદ્ધિવાળા ધન્યકુમાર તે સર્વને લઈ ગયા. અને પેલી હરિણીનાં ગળામાંથી હાર લઈ ગીતકળા રાજકુંવરીના હાથમાં તે હાર આપ્યા. આ અદ્દભુત બનાવ દેખીને આશ્ચર્ય રસથી ભરેલા જિતારિ રાજા, અમાત્ય અને પરજનો ધન્યકુમારના સંગીત કૌશલ્યની પ્રશંસા કરવા લાગ્યા. “અહો ! ધન્યકુમારની ગતકળામાં કુશળતા કેવી છે! અહા ! આની ધીરજ કેવી છે, અહે! આનું સૌભાગ્ય કેવું છે, કોઈ વખત નહિ જોયેલે અને નહિ સાંભળેલે મૃગોનો તથા મનુષ્યને મેળાપ નિક રીતે આ ભાગ્યશાળીએ કરાવ્યું અને દેખાડ્યો. “બહુરના વસુંધરા” એવું લોકવાકય ધન્યકુમારે સાર્થક કરી બતાવ્યું. આ રાજકુમારી પણ પૂર્ણ ભાગ્યશાળી છે, કે જેની આવી પ્રતિજ્ઞા તેના મનોરથને અનુકૂળ રીતે આ પુણ્યવાને પૂર્ણ કરી.” આમ રાજા, મંત્રી, ઈત્યાદિ સર્વ સમૂહ વડે પ્રશંસા P.P. Ac. Gunratnasuri MIS. Jun Gun Aaradhak Trust Page #425 -------------------------------------------------------------------------- ________________ 328 4 કયારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 કરાયેલા અને અભિનંદન અપાયેલા ધન્યકુમારના કંઠમાં તે સમયે ગીતકળા રાજકુમારીએ વરમાળાને આપણે કે અને પૂર્ણ પ્રતિજ્ઞાવાળી થયેલી તે કન્યાનું જિતારિરાજાએ હર્ષ પૂર્વક તિલક કરીને ધન્યકુમારની સાથે પાણિગ્રહણ કરાવ્યું. શુભ દિવસે અને શુભ મુહૂતે તે રાજકુમારીને પાણિગ્રહણના મહત્સવ થયો. કરમચનના સમયે રાજાએ સેંકડે હાથી ઘોડા, રથ, ગામ વગેરે ધન્યકુમારને આપ્યા, જિતારિ રાજાના આગ્રહથી પિતાના ઉત્તમ ગુણવડે સર્વના ચિત્તને આશ્ચર્ય પમાડતા ધનસાર શ્રેષ્ઠીના સુપુત્ર ધન્યકુમાર કેટલાક દિવસે તે નગરમાં રાજાએ આપેલા વાસમાં રહ્યા. જિતારિ રાજાના સુબુદ્ધિ નામના મંત્રીની સરસ્વતી નામે પુત્રી હતી. તે સરસ્વતીની જેવી જ સર્વ વિદ્યાઓનાં રહસ્યને સમજનારી અને ગ્રહણ કરનારી હતી. તેની બુદ્ધિ સર્વ પ્રહલિકાઓમાં, ગૂઢ પ્રશ્નોત્તરોમાં, સાંકેતિક સમશ્યાઓની પૂર્તિ કરવામાં બહુ સારી ચાલતી હતી. કેઈ સ્થળે તેની ખલના થતી નહિ, તે બુદ્ધિમાં તીણ હતી, તેમાં પણ આલંબન વગર જ સાધી શકાય તેવી ઓત્પાતિકી બુદ્ધિમાં તો તે અતિશય કુશળ હતી. આવી બુદ્ધિશાલી સરસ્વતીએ અભિમાનવડે એવી પ્રતિજ્ઞા કરી હતી કે, “જેનું કહેવું હું ન સમજી શકું, અને મારું કહેલું જે સર્વ સમજી શકે, તે જ મહાપુરૂષને મારે સ્વામી તરીકે સ્વીકાર.” મંત્રી પુત્રી સરસ્વતીએ કરેલી પ્રતિજ્ઞાની વાર્તા આખા નગરમાં અને ગામડામાં વિસ્તાર પામી ગઈ. આ વાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #426 -------------------------------------------------------------------------- ________________ * * * * * * કલા અને બુદ્ધિને વિલાસઃ 329 સર્વત્ર ફેલાવવાથી જેઓ છેડા ઘણા પણ શબ્દ, છંદ અલંકારાદિ શાઆભ્યાસથી પિતાનાં બુદ્ધિકૌશલ્યની મહત્તા માનતા હતા. તે રાજપુત્રાદિક સર્વે ગર્વપૂર્વક અમારી પાસે તે કેણ માત્ર છે?” એમ અભિમાન ધારણ કરતા તેને પરણવાને માટે ઉદ્યક્ત થઈને ઉત્સાહ સાથે સરસ્વતી પાસે આવવા લાગ્યા. અને પિતાને જે જે ગૂઢ સમશ્યા વગેરે આવડતું હતું, તે તે બધું સરસ્વતીને પૂછવા લાગ્યા. આ પ્રશ્નોને તે મંત્રીપુત્રી ઉત્તમ રીતે સચોટ પ્રત્યુત્તર આપતી હતી. કોઈના પણ ગમે તેવા પ્રશ્નોને ઉત્તર આપવામાં તે સહેજ પણ ખલના પામતી નહિ. તેને પરણવાના ઉત્સાહવાળા અનેક પુરુષે પિતાના હૃદયમાં કપેલી અનેક પ્રકારની સમશ્યાઓ પૂછવા દરરોજ આવતા હતા પરંતુ તે કન્યા સાંભળવા માત્રથી તરત જ તેને ઉત્તર આપતી હતી. તેથી બધા વિલખા થઈને પાછા જતા હતા. એક દિવસે તે મંત્રીપુત્રી સરસ્વતીએ પોતાની બુદ્ધિનું કૌશલ્ય દેખાડવાની ઈચ્છાથી રાજાને સાક્ષી રાખીને રાજસભામાં આ પ્રમાણે છે કે પિતાની દાસી દ્વારા તેને જવાબ પ્રાપ્ત કરવા મોકલાવ્યા; गंगायां दीयते दान - मेकचित्तेन भाविना। दाताडहो / नरक याति, प्रातिग्राही न जीवति // ? | : ગંગાનદીમાં એક ચિત્તથી ભાવપૂર્વક દાન દેનાર પુરુષ અહો ! નરકમાં જાય છે, અને ગ્રહણ કરનાર જીવતા નથી. આનું રહસ્ય શું?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #427 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 * ભાગ–૧ 0 , 330 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 का सरोवराण साहा? को अहीययरा दाणगुणे, जाआ भत्थरगहणे का निउणो ? मरूधरे केरिसा पुरिसा? // 2 // * “સરોવરની શોભા કઈ છે ? દાનગણમાં અધિક કોણ થયું છે ? ધન ઉપાજવામાં કોણ કશળ છે ? અને મરૂધરમ કેવા પુરુષો હોય છે?” - એક ભૂજ - તાડપત્ર ઉપર લખીને રાજ સભામાં મોકલાવેલા તેના આ બે શ્લોકનો અર્થ વિશિષ્ટ જ્ઞાન ધા૨ણે કરનાર વગર કઈ સમજી શકે તેમ નહોતું, તેથી આ બે લેકે બાળકથી વૃદ્ધ પર્યત નગરમાં વિખ્યાત થઈ ગયા, અનુક્રમે આ શ્લોકો ધન્યકુમારના વાંચવામાં આવ્યા. તેણે તે તે વાંચીને તરત જ તેને ઉત્તર લખ્યો કે; भीनो लाता गला देय, कन्ये / दाताऽत्र धीवर: / फल यज्जायते तत्र, लेाके तद्विदितम् जने // ઉત્તર સ્પષ્ટ છે કે, “ગંગા નદીના કિનારા ઉપર કઈ માછીમાર માછલા મારવા માટે પ્રવૃત્તિ કરતો હોય, તે વખતની ક્રિયાને ઉદ્દેશીને આ શ્લોક લખાવે છે. તે વખતે માછીમાર લોઢાના અણુવાળા સળીયા ઉપર માંસને ટુકડા બાંધીને મત્સ્યને આપે છે. તેથી માછીમાર દાતા થયા અને માંસખંડ તે દેવા યોગ્ય વસ્તુ થઈ અને તે માંસખંડ લેનાર મસ્ય તે દેય વસ્તુને ગ્રહણ કરનાર થયો. આ ક્રિયામાં તે દેનાર અને લેનારને જે ફળ થાય તે સર્વ લોકમાં સારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #428 -------------------------------------------------------------------------- ________________ * 0 0 0 0 0 કલા અને બુદ્ધિને વિલાસઃ 331 રીતે પ્રસિદ્ધ છે, દેનાર માછીમાર નરકે જાય છે અને તેનાર મસ્ય જીવતા નથી, તે જ આ કને સ્પષ્ટાર્થ છે.” સરસ્વતીના બીજા શ્લોકને ઉત્તર પણ ધન્યકુમારે આ રીતે મોકલાવ્યો; “સરોવરની શોભા જળ હોય છે. વળી દાનીઓમાં સર્વથી બલિરાજા અધિક છે, કે જેને મરણ સમયે પાસે કાંઈ પણ નહિ રહેવાથી બ્રાહ્મણને હવે શું આપવું? તેને વિચાર કરતાં મનમાં ખેદ થયે; તેને ખેદ જોઈ પરીક્ષા કરનાર બ્રાહ્મણે કહ્યું કે, તમારા દાંતની અંદર નાખેલ આ સુવર્ણની રેખા છે તે આપ.” તેણે કહ્યું, ‘બહુ સારું.” આમ કહીને તરત જ પથ્થરવડે તે પિતાના દાંતે પાડવા લાગે. આવું તેનું મહાસત્વ અને દાનશીલતામાં તેની અડગતાને નિશ્ચય દેખીને પરીક્ષા કરવા આવેલ દેવ પ્રસન્ન થયો; તેથી દાનેશ્વરીમાં અગ્રેસર બલિરાજા છે. મરૂસ્થળમાં કાંબળા પહેરનારા લોકો રહે છે, કારણ કે મરૂરળમાં ઉત્પન્ન થયેલા લોકો ઘણું કરીને કાંબળા પહેરીને જ નિર્વાહ કરે છે.” મંત્રી પુત્રી સરસ્વતીની બંને સમશ્યાઓને ઉત્તર પિતાની પ્રતિભાથી ભૂજપત્ર ઉપર લખીને ધન્યકુમારે આ રીતે સરસ્વતીને મોકલાવ્યું, અને સાથે જણાવ્યું કે, “આ નીચે મારા લખેલા શ્લોકનો અર્થ તમે આપજો " તે શ્લેક આ પ્રમાણે છે; , , , , P.P. Ac. Gunratnasufi M.S. Jun Gun Aaradhak Trust Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર : કારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 'न लगेन्नागनारगे, निम्बतुबे पुनर्ल गेत् / / लगत्युक्ते लगेन्नैव, मेत्युक्तेच भूदां लगेत् / / નાગ અને નારંગ ઉપર લાગતું નથી, લીબડા અન તંબ ઉપર લાગે છે. " લાગ” એમ કહીએ તે લાગતું નથી અને “મા” એમ કહેતાં વારંવાર લાગે છે.” ધન્યકુમારે તે કાગળ દાસીને આપ્યો. મંત્રીપુત્રી આ સમશ્યાનો લખેલ અથ વાંચીને ચિત્તમાં ચમત્કાર પામી. “અહે! આનું બદ્ધિકૌશલ્ય કેવું છે !' આમ મસ્તક ધૂણાવતી તે ફરી-ફરી વાંચવા લાગી. ધન્યકુમારે લખી મેકલેલ શ્લોક વાંચે, પણ તેનાં રહસ્યના તેને સમજણ પડી નહિ. તે શ્લોક ઉપર તેણે ઘણે ઘણે ઉહાપોહ કર્યો, પણ તેનો અર્થ તે મેળવી શકી નહિ. ત્યારે તે સરસ્વતી અતિ ઉદ્વેગને ધારણ કરતી રાજ્યસભામાં ધન્યકુમાર પાસે જઈ માન ત્યજી દઈને તેમણે લખેલ શ્લોકને અર્થ પૂછવા લાગી. ધન્યકુમાર પણ જરા હસીને તેને અર્થ કહેવા લાગ્યા, હે ભદ્રે ! આ લેકને અથ મખના ઉપર-નીચેનાં બે હઠ છે, કારણ કે નાગ અને નારંગ શબ્દ બોલતા એષ્ટપુટ-હોઠ એક બીજાને અડતા નથી, લિંબ, તુ બ, બોલતાં અડે છે. “લગ-લગ” તેમ બોલતા અડતા નથી, ત્યારે “મા-મા” એમ બોલતાં તે બંને એક બીજાને અડે છે–સ્પશે છે, અર્થાત્ ઓષ્ઠ સ્થાનીય પ, ફ, બ, ભ, મ, આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #430 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 કલા અને બુદ્ધિને વિલાસ : 333 અક્ષરોને ઉચ્ચાર કરતાં ઓઠ એક બીજાને અડે છે અને એ સિવાયના કેઈપણ અક્ષરે બોલતાં તે અડતા નથી.” સભામાં સભ્યો સમક્ષ કુમારીએ કહેલી સમસ્યાને અર્થે ધન્યકુમારે સ્પષ્ટ રીતે કહેવાથી અને ધન્યકુમારે કહેલા પદ્યને અર્થ નહીં સમજવાથી સરસ્વતીકુમારીની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. - તેથી મંત્રીશ્વર સુબુદ્ધિએ પોતાની પુત્રી સરસ્વતીની સમુખ જઈને કહ્યું, “બહેન ! તારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે, તેથી આ મહાપુરુષની સાથે તું પાણિગ્રહણ કર.” મંત્રીએ કહ્યું, એટલે સરસ્વતીએ પિતાનું વચન હર્ષપૂર્વક સ્વીકાર્યું - * ત્યાર પછી મંત્રીએ અતિ આદરથી ધન્યકુમારને સત્કાર કરીને મોટા મહત્સવપૂર્વક તેઓનું પાણિગ્રહણ કરાવ્યું. તે નગરમાં બત્રીશ કટિ સુવણને સ્વામી પત્રમલ નામનો એક મોટો વ્યાપારી રહેતો હતો. તેને વિનયાદિક ગુણથી શોભતા ચાર પુત્રો હતા. તેઓનાં નામ રામદેવ, -કામદેવ, ધર્મદેવ અને શ્યામદેવ હતા, તે ચારે પુત્રો ઉપર પત્રમલ શ્રેષ્ઠીને નિર્દોષ, સુશીલ, સંસ્કારી અને ગુણોના એક ધામરૂપ, સાક્ષાત જાણે કે લક્ષમી જ હોય તેવી લક્ષમી. વતી નામની પુત્રી હતી. સમસ્ત પ્રકારનાં સાંસારિક સુખોને ભગવતે તે શ્રેષ્ઠી સુખી હતે. આત્મિક સુખની ઇચ્છાવાળે શ્રેષ્ઠી સુદેવ, સુગુરુ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #431 -------------------------------------------------------------------------- ________________ 334 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 સુધર્મની ભક્તિથી હંમેશાં આરાધના પણ કરતા હતા. પવિત્ર સુપાત્ર એવા સાધુ-સાદવીની દરરોજ તે ભાવપૂર્વક ભક્તિ કરતો હતો. દીન હીન તથા દુ:ખી જનેને અનુકંપા વડે ઉદ્ધાર કરતો હતો તથા તીર્થયાત્રા, રથયાત્રા, કલ્યા: 'ણકના ઉત્સવો અને સાધાર્મિક વાસય ઈત્યાદિકમાં ઘણું ધન ખચીને તે પત્રમલ શેઠ દલભ એવા મનુષ્યભવને સામગ્રી યુક્ત પામેલ હોવાથી સકળ કરતો હતો. આ રીતે ધર્મ, અર્થ, કામ–આ ત્રણ વર્ગની સાધના કરતાં અનુક્રમ તે વૃદ્ધત્વને પામ્યો. એક દિવસે જેમ સરોવરનાં પાડીએથી દેડકાંઓ વ્યાકુળ થઈ જાય, તેમ શરીરના રાગેવડે તેની ચેતના ઘણી વ્યાકુળ થઈ ગઈ-તે મૂંઝાઈ ગયો. તે વખતે શરીરમાં પ્રવેશેલ રોગથી મરણને નજીક આવેલ જાણ બત્રીસ દ્વારવાળી (બત્રીશ પ્રકારની) માટી આરાધના કરવામાં તે સાવધાન થઈ ગયે. જ એ અવસરે તેણે પરિગ્રહાદિક ઉપરના મોહ-મમત્વની ત્યાગ કરવા તથા તે ઉપરની મૂછ ઘટાડવા પુત્રોને બેલાવીને તેણે કહ્યું “પુત્રો ! મારુ વચન સાંભળો. આ જગતમાં ધનરહિત પુરુષનું કઈ પણ સ્થળે તમે ગૌરવ દેખ્યું છે ? તેનું સન્માન થતું સાંભળ્યું છે? કસ્તૂરી પણ સુગંધ રહિત હોય તે તેને કેણ સ્વીકાર કરે છે? તેથી લક્ષમી જ ખરેખરી ક્લાય છે કે જેના પ્રતાપથી કલંકવાળે પુરુષ પણ લોકોને અને દેવોને માનનીય થાય છે, પણ જેવી રીતે અનેક સ્ત્રીઓવાળો પુરુષ સ્ત્રીઓને પરસ્પર કલહ સાંભળીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #432 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 કલા અને બુદ્ધિને વિલાસ : 335 વ્યાકુળ થઈ જાય છે, તેવી રીતે લક્ષ્મી પણ જે તેને પોતાને ખોટા માર્ગે વ્યય કરાતો દેખે તો તે વ્યાકુળ થઈ જાય છે. જેવી રીતે કાદવથી મલીન થયેલી પૃથ્વી કમળની નિષ્પત્તિના હેતુભૂત થાય છે, તેવી જ રીતે પાપથી ઉપાજિત થયેલી પણ લક્ષમી પુણ્યબંધના હેતુરૂપ થાય છે, જે તેને વિવેકપૂર્વેક સુપાત્રમાં સદુપયોગ થાય તે માટે જ વિવેકશીલ ગુણ્યવાન પિતાને પ્રાપ્ત થયેલ લક્ષ્મીવડે દેવમંદિર, જિન પ્રતિમા, સંઘસેવા, તીર્થયાત્રાદિ ધર્મનાં કાર્યો કરીને ઉત્તમ પુણ્યબંધ કરે છે. આ કારણે ધર્મ પરાયણ સંસારી જીને લક્ષમી આ ભવમાં તથા પરભવમાં બંને સ્થળે ઈષ્ટ હેતુરૂપ હોય છે.” ‘આ સંસાર કેવલ સ્વાર્થને સગે છે. માટે જ પિતા બાળપણમાં પુત્રને લાલન પાલન કરી, પાળી પિષીને મોટા કરે છે, તે પુત્ર જે યુવાવસ્થામાં ધન ઉપાર્જન કરનાર અને ગહન નિર્વાહ કરનાર થતો નથી, તે તે પુત્રને તે પિતા કાષ્ઠ જે જ ગણે છે, તથા “આ અમારા કુટુંબને-ઘરને વગોવનાર છે.” એમ બોલે છે; અને જે તે જ પુત્ર અપરિમિત ધન ઉપાર્જન કરનાર થાય છે, તે અતિ હર્ષના ભારથી ઉભરાઈ જઈને તે માતા-પિતા કહે છે કે “અહે! આ અમારો દીકરે અમારા કુળને દીવે છે, અમારા કુળનો શણગાર છે–શોભા છે. " - માતા-પિતા પણ “ઘણા ઘણા મનોરથો વડે જે પ્રાપ્ત થયો હોય અને ઘણું ઘણું મનેર વડે લાલિત પાલિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #433 -------------------------------------------------------------------------- ________________ 336 H કથીરત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 કર્યો હોય અને જેનું મુખ જોઈ જોઈને હદયમાં ઉલાસ પામતા હોય તે પુત્ર યૌવન પ્રાપ્ત કરે છે. ત્યારે જે ધન કમાતા નથી, તો તે જ માતા કહેવા લાગે છે કે, “આ પુત્ર તે મારી કૃખને લજાવનાર નીવડયો.” વળી તેની પરના પણ જ્યાં સુધી પિતાના પતિ પાસેથી ઈચ્છિત ભૂષણ, વસ્ત્રાદિક મળે છે, ત્યાં સુધી જ હર્ષપૂર્વક મધુર વચનાદિર્ક બાલે છે અને આનંદ દેખાડે છે તથા પ્રશંસા કરતી ક8 છે કે; “અહો ! મારા સ્વામી તે સાક્ષાત કામદેવરૂપ જ છે. અને જે તે પિતાને પતિ ધન ન ઉપજતા હોય તે કહે છે કે, અહો ! આ તે કાંઈ કમાતા નથી ને આખો દિવસ મફતનું ખાઈને પડ્યા રહે છે. આવું બોલી તે સ્ત્રી નિંદા કરે છે.” ' લોકો પણ જ્યાં સુધી ધન પાસે હોય ત્યાં સુધી જ આદરસત્કાર તથા સન્માન આપે છે. જયાં સુધી લક્ષમાં ઘરમાં સ્થિર થઈને રહેલી હોય ત્યાં સુધી જ કળા, વિઘાવતની વિદ્યા, બુદ્ધિવંતની બુદ્ધિ અને ગુણવાનના ગુણની પ્રશંસા થાય છે. ધનવાનના હજારો દે પણ લોકો ગુણ કરીને માને છે. જે પૈસાપાત્ર મનુષ્ય બહુ બલબલ કરનારા હોય તે તે તેની વાણુની કુશળતારૂપ ગુણ ગણાય છે, જે ઓછું બોલતો હોય તે અસત્યના ભયથી મિતભાષી છે તેમ વખણાય છે. જે તે શ્રીમંત ઉતાવળથી કાર્ય તથા ક્રિયાઓ કરનાર હોય તે કહેવાય છે કે, “અહોઆ તો બહુ ઉદ્યમવંત છે, તેનામાં આળસ તો મુદ્દલ નથી.” અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #434 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 કલા અને બુદ્ધિને વિલાસ H 337 , આળસુ અને ધી મેં કાર્ય કરનાર હોય તે “અહો ! કે ધીર છે ! ઉતાવળથી કોઈ કાર્ય કરવું જ નહિ, એ નીતિવાક્યમાં આ કુશળ છે એમ કહેવાય છે. જો પિસાદાર બહુ ખાનાર હોય તો લોકો કહે છે કે, ' અહો ! મહાપુણ્યશાળી છે, પુણ્યના ઉદયવાળે છે, તેથી તેને બંને શક્તિ પ્રાપ્ત થઈ છે, તે કેમ ન ખાય? કહ્યું છે કે, “ભોજન, ભોજનની શક્તિ, ઉત્તમ સ્ત્રીઓ ને રતિની શકિત, વૈભવ ને દાનશક્તિની પ્રાપ્તિ તે અતિ ઉગ્ર તપશ્ચર્યાનું ફળ છે.” આમ કહીને તેની સ્તુતિ કરે છે. જે વળી ઓછું ખાનાર હોય તે આને ઘેર બધું ભરેલું છે. તેથી તે તૃપ્ત થઈ ગયેલ જ છે તેમ કહે છે. “જે ધનવંત વસ્ત્ર આભરણ વગેરેના બહું આડંબર યુકત બહાર જાય તો " આ ધનવંતે પૂર્વભવમાં પ્રબળ પુણ્ય કર્યું છે, જેથી મળ્યું છે પણ ઘણું, અને મળ્યું તેને વિલાસ પણ ભોગવે છે. પામ્યાને સાર તો ભેગવાય ત્યારે જ છે” તેમ કહે છે. વળી જે વસ્ત્રઆભરણાદિક ન પહેરે - બહ ઠાઠમાઠ ન કરે તે “અહો! આ પુરૂષનું ગંભીરપણું, ધાર્મિકપણું, સાદાઈ, સંતોષ કે છે?” તેમ કહી પ્રશંસા કરે છે. - “જે શ્રીમંત બહુ ખર્ચે તે તે “ઉદારચિત્તવાળે, પરોપ કારી” કહેવાય છે. જે ઓછો ખર્ચ કરે તો “આ તે ચોગ્યાચોગ્ય જાણકાર છે, વિચારીને કાર્ય કરનાર છે, જે ઉચિત લાગે તે જ કરે છે બહુ દ્રવ્ય હાય તેથી શું તેને રસ્તામાં ફેંકી દે?” એમ લોકો બોલે છે. બધાં નિમિત્તે ફ. 22 P.P. Ac. Gunratnasari M.S. Jun Gun Aaradhak Trust Page #435 -------------------------------------------------------------------------- ________________ 338 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ધનવાનને તેના પુણ્યોદયના કારણે ગુણના કારણરૂપ ગણાય છે, તે જ સ નિમિત્તા નિધનને તેની પુયાઈ ઓછી હોવાથી દેષના કારણરૂપ મનાય છે. | ‘પણ આ લમી, પુણ્યાનુબંધી પુણયની હોય તે સર્વને તથા પિતાને સન્માગામી બનાવે છે, નહિતર તેનામાં હજારે દોષ પણ રહેલા છે. જ્યાં પૂર્વની પુણ્યાતુ: બંધી પુણ્યાઈ વિનાની લમી હોય ત્યાં આટલા દીષા રહેલા હોય છે, “નિર્દયવાળું, અહંકાર, તૃષણ, કટું ભાષણ અગ્ય માણસની સાથે સંગતિ આ પાંચે પાપાનુબ થા પુણ્યની લક્ષ્મીની સાથે રહેનારા દૂષણ છે? કે “જેવી રીતે તાવ આવ્યો હોય ત્યારે ભેજન ઉપર દ્વેષ થાય છે, તેવી રીતે પાપાનુબંધી પુણ્યવાળા શ્રીમાનને સેવક ઉપર ઢષ થાય છે, તાવ આવ્યે હોય ત્યારે જેવી રીતે જળ - પાણી ઉપર પ્રીતિ થાય છે, તેવી જ રીતે અશુભાનુબંધી પુણ્યની લક્ષ્મીવાળાને જડ - મૂખ એટલે હામાં હા કહેનારા સ્વાથી માણસે ઉપર પ્રેમ હોય છે. તાવમાં જેમ રોગીને મેટુ લાંઘણ (લંઘન) કરાવવામાં આવે છે, તેવી જ રીતે આવા ધનવાનને પિતાના હિતેષી વડિલેની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં રસ રહે છે, તથા જેવી રીતે તાવવાળાનું મુખ કડવું થઈ જાય છે, તેવી જ રીતે આ પ્રકારના શ્રીમંતનાં મુખમાં મધુર ભાષાને બદલે કટુતા-કડવાં વચને રહે છે. આમ ઉગ્રવર તાવવાળાની અને પાપાનુબંધી પુણ્ય ભેગવનાર ધનવાનેની સરખી દશા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gn. Aaradhak Trust Page #436 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 કલા અને બુદ્ધિને વિલાસ : 339 પ્રવર્તે છે. આ રીતે ઘણા અનર્થકારી દોષો અર્થમાં રહેલા છે, તે પણ જીવને જેવી રીતે અજીર્ણને દોષ થયો હોય છતાં પણ આહાર લેવાની તીવ્ર ઈચ્છા થાય છે, તેવી જ રીતે જી ધનને અત્યંત વાં છે છે; વળી જેવી રીતે આ જગતમાં આગથી ઘર બળી જાય છે, તો પણ માણસે આગ - અગ્નિની ઈચ્છા રાખે જ છે, તેવી જ રીતે શરીર ઉપર સંકટ આવે, શરીરને કલેશ થાય, તો પણ મનુષ્ય સંસારી જી લક્ષ્મીને ઈચ્છે છે-વાં છે છે.” “તેથી પુત્રો! દોષના સમૂહવાળી - દોષની ખાણરૂપ લક્ષ્મી ગૃહસ્થોથી ત્યજી શકાતી નથી, ઊલટું લક્ષ્મીની મમતાથી સંસારમાં અનર્થો થાય છે, માટે તમારે લક્ષ્મીની ચંચલતા સમજીને પરસ્પર એના કારણે કલહ કરવો નહિં, નેહને ત્યજ નહિ, ગમે તે સ્વાર્થ હોય તોયે ડાહ્યા માણસોએ સુખની ઇચ્છાથી કુટુંબના કલેશને ત્યજી જોઈએ. માટે તમારે હમેશાં એક બીજા ઉપર નેહભાવ રાખીને એકઠા જ રહેવું–જુદા થવું નહિ. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “સંપ ત્યાં જંપ છે.” તંતુઓ પણ એકઠા થાય તે દોરડું બનીને ગજેન્દ્રને પણ બાંધી શકે છે. જે પાણુ પર્વતને પણ ભેદે છે, અને જમીનને પણ ફાડી નાંખે છે, તે જ પાણીના સમૂહને ઘાસ મોટા પ્રમાણમાં એકઠું થયું હોય તે રોકી રાખે છે.” “પુરૂષને જ્યાં ત્યાં સર્વત્ર સંગદ્વિત થઈને રહેવામાં જ લાભ છે. તેમાં પણ પિતાના કુટુંબીજનો સાથે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #437 -------------------------------------------------------------------------- ________________ 340 = કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 વિશેષ કરીને નેહપૂર્વક રહેવું તે જ અત્યંત લાભદાયી જે ક્લેશથી અથવા વિરુદ્ધ ભાવથી રહીએ તે તેનું ફળ પણ વિરુદ્ધ આવે છે. યશ, ધન, પ્રતિષ્ઠા, ગૌરવ, સુખ, શાંતિ વગેરેની વૃદ્ધિ થતી નથી, જેવી રીતે ચોખાને તેના ઉપરનાં ફોતરાં છોડી દે છે–ચોખા અને તો જીદ પાડવામાં આવે છે, ત્યાર પછી તે ચેખા વાવવાથી ઉગતા નથી. તે રીતે જગતમાં મનુ નિધન છતાં પણ પિતાના કુટુંબીઓ સાથે રહેવાથી જ શોભાને પામે છે.” I ‘જ્યાં સુધી પોતાના કુટુંબમાં પરસ્પર કલેશ થતા નથી, ત્યાં સુધી જ ધનધાન્યાદિક પરિગ્રહથી યુક્ત એવા ગૃહસ્થાને પોતાના ઘરમાં રહેલા પ્રતાપ, ધન, ગૌરવ, પૂજા, યશ, સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે, પરંતુ કલહે ઘરમાં પ્રવેશતાં જ આ સર્વનો નાશ થાય છે; છતાં જ્યારે તમારે પુત્ર - પૌત્રાદિકને મોટો પરિવાર થાય અને તે અવસરે કદાચ કલહ શાંત કરવા તમે શક્તિમાન ન થાઓ તા જુદા જુદા રહેજે, પણ પરસ્પરને કલેશભાવ તે છોડી જ દેજે. તેવા સમયે તમારા લાભ માટે તમારા નામથી અંકિત કરેલા સરખા ભાગવાળા ચાર કળશે ઘરના ચાખૂણાની ભૂમિમાં મેં દાટેલા છે. જ્યારે તમારે જુદા થવાના પ્રસંગ આવે ત્યારે તમારા નામવાળા ચારે કળશાઓને લઈ લેજો, પરંતુ પરસ્પર લેશ કરશો નહિ, કારણ કે તે ચારે કળશાઓમાં સરખે ભાગ કરીને સહેજ પણ ઓછુંવતું ન રહે તે રીતે મારી લક્ષ્મીના સરખા ભાગ કરીને મેં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #438 -------------------------------------------------------------------------- ________________ * 0 0 0 0 0 કલા અને બુદ્ધિને વિલાસ : 341 તમારા ચાર માટે રાખ્યું છે, સહેજ જૂનાધિક નથી, મને તે તમે ચારે ઉપર એક શરીરના વિભાગની જેમ સરખી પ્રીતિ છે, કેઈની ઉપર ઓછી વધતી નથી, પંક્તિભેદ નથી. તેથી મેં બુદ્ધિપૂર્વક સહુ - સહુની પરિસ્થિતિ સમજી સરખા ભાગ રાખ્યા છે.” - ચતુર પત્રમલ શ્રેષ્ઠીએ પિતાના પુત્રોને આ રીતે વિચારપૂર્વક શિખામણ આપી, બાદ ધર્મામા તે શ્રેષ્ઠી સમસ્ત જીવનિને ત્રિવિધે ત્રિવિધ ખમાવી, અરિહંતાદિક ચારનું શરણ કરી, ભવચરિમ પચ્ચકખાણ લઈને આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગવાસ પામ્યા. પોતાના પિતાની ઉત્તરક્રિયાને કરીને તેમના મૃત્યુ પાછળ ઉચિત કર્યા બાદ તેઓની હિતશિક્ષાને હદયમાં ધારણ કરીને તે ચા૨ ભાઈઓ નેહસંબંધ સાચવતાં કેટલાક સમય સુધી એકઠા રહ્યા. તે પ્રમાણે રહેતાં કેટલોક કાળ ગશે, ત્યાર પછી પુત્રપૌત્રાદિક સંતાનને પરિવાર વૃદ્ધિ પામ્યો, ત્યારે અંદર અંદર કલહ-કુસંપ વધતા જતા દેખીને ચારે ભાઈઓ જુદા થયા. જુદા જુદા ઘરમાં રહેવા લાગ્યા. ત્યાર પછી આનંદિત ચિત્તવાળા તેઓ એકઠા થઈને પિતાએ દેખાડેલા ખૂણાઓમાંથી પોતપોતાના નામાંકિત કળશાઓ બહાર કાઢવા લાગ્યા. બાળકને પણ ધન પ્રાપ્ત કરવામાં આળસ હોતી નથી. " - તે ચાર કળશાઓમાં જે કળશ મોટા પુત્રના નામ ઉપર હતો તે કુંભમાં શાહી, શાહીને કુપ તથા ચોપડા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #439 -------------------------------------------------------------------------- ________________ 342 H કયારત્ન મંજૂષા : ભાગ- 0 0 * * * અને લેખિની - કલમ મૂકેલાં હતાં. શુભ અંતઃકરણવાળા બીજા પુત્રના કળશમાં જમીન ઉપર ઉપજેલી માટી, તા. વગેરે મૂકેલાં હતાં. ત્રીજા પુત્રના નામાંકિત કળશમાં હાથી, ખચ્ચર, ઘેડા, ગાય, બળદ વગેરેનાં હાડકાને જથ્થા મૂકેલું હતું, અને ચેથા નાના પુત્રના કળશની અંદર તેજોમય, ઝળહળાટ કરતી આઠ કરોડ સેનામહોર મૂકેલી દેખાતી હતી. તેને સેનામહોરથી ભરેલે કળશ દેખીને બીજા ત્રણે ભાઈઓ કૃષ્ણપક્ષની ચૌદશની રાત્રીની જેમ બહે શ્યામ મુખવાળા થઈ ગયા. ચા પુત્ર શ્યામદેવ તે સોનામહોરથી ભરેલ પિતાને કળશ દેખીને બહુ સંતોષ પામ્યો. ખરેખર રોકડું દ્રવ્ય મળવાથી કેણુ રાજી થતું નથી? આ ચેાથો ભાઈ નાના હતે છતાં પણ તે લક્ષ્મીવડે મેટાઈ પામ્યો. નાને મણિ પણ કાંતિવાળે હોય તે શું કિંમત નથી પામતે ? ત્રણે ભાઈઓ લાભથી તેમના મનમાં ક્ષેભ થવાથી તેઓ દુર્ભાવ પામ્યા, એટલે પિતાને ન શોભે તેવાં હલકાં વચનો તેઓ પોતાના નાના ભાઈને કહેવા લાગ્યા, અને તે સોનામહારમાં પિતાને ભાગ માગવા લાગ્યા. તે સાંભળીને શ્યામદેવ કહેવા લાગ્યું, “મારા નામનું પિતાએ આપેલ દ્રવ્ય હું તમને આપીશ નહિ, મારાં ભાગ્યથી મને જે મળ્યું તે હું જ ગ્રહણ કરીશ. પાપના ઉદયથી તમારા કળશમાં ધન ન નીકળ્યું તેમાં હું શું કરું? કદાચ તમારા ત્રણમાંથી કેઈએ લોભથી તે બધાયમાંથી દ્રવ્ય લઈ લીધું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #440 -------------------------------------------------------------------------- ________________ છે. 0 0 0 0 0 કલા અને બુદ્ધિને વિલાસ H 343 હશે તો પણ કોને ખબર છે? તેમાં મારે શું દેષ? દેષ તમારા કર્મો જ છે.” આમ લજા રહિત બોલતા તે નાના ભાઈ એ કોઈને ભાગ આપ્યો નહિ. ધનના કારણે આથી તે ભાઈઓને પરસ્પરને નેહ ઢીલો પડી ગયે, અને હમેશાં તેમનાં ઘરમાં કલહ થવા માંડયો. ઘણા દિવસ કલેશ ચાલે ત્યારે કલેશથી તેઓનાં મન અત્યંત ખિન્ન થયાં, અને અંતે આનું યોગ્ય નિરાકરણ પ્રાપ્ત કરવા તેઓ પોતાના સમાજમાં અગ્રગણ્ય ગણતા મહાજન પાસે આવ્યા. માધ્યસ્થભાવ ધારણ કરનારા તે મહાજનના ભાઈઓ પણ તેઓના કલેશની વાર્તા સાંભળીને પિતપોતાના બુદ્ધિભવને ઉપયોગ કરવા લાગ્યા, છતાં કોઈ રહસ્ય તેઓ આમાંથી ન પામી શક્યા. અંતે તેઓ થાક્યા અને દિમૂઢ બન્યા, પણ કાંઈ નિર્ણય કરી શક્યા નહિ. તેઓએ છેવટે કહ્યું, “રાજ્યદરબારમાં ઘણું બુદ્ધિશાળી માણસે હોય છે, તેથી રાજ્યદરબારમાં જાઓ, ત્યાં રાજાના પ્રતાપથી તથા તેના પુણ્યઉદયના બળથી તમારા પરસ્પરના કલહનું શાંતિથી નિરાકરણ થશે, અને બધી વાત સમજાશે.” વ્યાપારીઓનો ઉત્તર સાંભળીને જેવી રીતે વાદવિવાદ કરનારાઓ અંદર અંદર વાદવિવાદ કરી છેવટે નિર્ણય ન થાય ત્યારે સર્વજ્ઞ સમીપે જાય છે, તેવી રીતે તે બધા રાજ્યસભામાં રાજા પાસે ન્યાય મેળવવા માટે ગયા. રાજ્યસભામાં જઈને પોતપોતાનાં દુઃખની વાત કરતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #441 -------------------------------------------------------------------------- ________________ 344 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 * તેઓ ઊભા રહ્યા. ત્યાં પણ ન્યાયમાં ચતુર એવા મંત્રીએ પણ તેમને કલેશ શમાવી શકયા નહિ. ત્યારે રાજાએ વિચાર્યું; “આ કલહનું કોઈ નિરાકરણ કરી શકતું નથી. પણ બુદ્ધિશાળી એવા ધન્યકુમાર જરૂર આ વિવાદને અંત લાવશે.” એમ વિચારીને ધન્યકમારને તે માટે જિતારિ રાજાએ વિચાર કરવા લાગ્યા. અતિશય બુદ્ધિશાળી ધન્યકુમાર બધી હકીકત જાણ્યા પછી રાજાની આજ્ઞા મળવાથી તે ત્રણે ભાઈઓને કહેવા લાગ્યા; “ભાઈ ! તમારા પિતાએ બહુ ઉત્તમ રીતે સીધા અને સરખા ભાગ જ પાડેલા છે, પણ તેને ભેદ નહિ સમજવાથી તમે નકામે કલહ કરો છો. બાપનું હેત તે સ° પુત્ર ઉપર સમાન જ હોય છે, કેઈ ઉપર ઓછું વધતું હોતું નથી. હ તેણે કેવી રીતે ભાગ વહેચેલો છે, તેનું રહસ્ય તમે સાંભળો. જે જે પુત્રની જે જે વસ્તુઓમાં અથવા તો વ્યાપારમાં કુશળતા છે, જેમાં જેની બુદ્ધિ ખલના પામતી નથી, તે તે પુત્રને તમારા પિતાએ ઘરમાં સંપ રહે તેવા હેતુથી તે વ્યવસાય તથા તેની વ્યવસ્થા સંપી છે. જે ભાઈ વ્યાપારમાં કુશળ છે તેને વ્યાપાર કરવાની વસ્તુઓ સેપેલી છે. એટલે જે ભાઈને ચોપડા શાહી વગેરે આપેલા છે, તેને વ્યાપારાદિ કળાથી મેળવેલ અને શ્વાજે ધીરેલું તમામ દ્રવ્ય આપેલ છે. કારણ કે તેમાં તમારા સર્વેમાં મોટા ભાઈ રામદેવ કુશલ છે, તેમ તમારા પિતાને સમજાયું છે, એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #442 -------------------------------------------------------------------------- ________________ * * 0 0 0 કલા અને બુદ્ધિનો વિલાસ : 345 તેને તે સેપેલ છે. આ મોટા ભાઈને વિભાગ થો. ધૂળ-માટી - રેતી વગેરે જેના કળશમાંથી નીકળ્યું તે કામદેવ વ્યાપારમાં કુશળ હોવાથી માટીના સંકેત દ્વારા ધાન્યના કોઠાર તથા ખેતર આદિ વગેરે જમીન આપેલ છે. તે વ્યાપારમાં નાખેલ દ્રવ્ય તમારા મોટાભાઈ રામદેવને આપેલ દ્રવ્યના સરખું જ હવું જોઈએ. આ પ્રમાણે બીજાને ભાગ સમજો. જેને હાથી, ઘોડા, ગાય, બળદ વગેરેના હાડકાં નીકળ્યાં તેને હાથી, ઘોડા, ગાય, બળદ વગેરે ચતુષ્પદ અને ઢોરનાં ગોકુળ આપેલાં છે. જેથી ત્રીજાભાઈ ધર્મદેવને તે વ્યાપારમાં વિશેષ કુશલતા હશે. તેનું લક્ષ્ય તેમાં સારું હશે અને તે પશુઓ પણ તેટલી કિંમતના હશે, તે પ્રમાણે ત્રીજાને ભાગ સમજવો. જેને રત્ન, સેનું વગેરે રોકડ નાણું નીકળ્યું તે હજુ સુધી વ્યાપારકળામાં કુશળ નહિ હોય તેમ જણાય છે. આ હેતુથી પત્રમલ શ્રેષ્ઠીએ તમારા તે નાના ભાઈ શામદેવને રોકડું ધન આપેલ છે. આ ચોથા ભાગ અને તેને મર્મ સમજ.” આ આશય વડે તમારા પિતાએ તે તે વસ્તુઓ આપવાને સંકેત સૂચવે છે. હવે તમે બધા તમારા મનમાં વિચાર કરો. આ પ્રમાણેના સાંકેતિક ભાગવડે તે તે વ્યાપારમાં નાખેલું દ્રવ્ય સર્વને ભાગે એક સરખું આઠ આઠ કરોડ આવશે, તેથી તે પ્રમાણે તમારા પિતાએ સરખા ભાગે વહેચેલ છે. જુઓ ! તમારા પિતાના આશયને બતાવનાર મારાં વચન પ્રમાણે તે તે વસ્તુની કિંમત થાય છે કે નહિ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #443 -------------------------------------------------------------------------- ________________ 346 = કયારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0. તેને સવે પિત–પિતાના મનમાં વિચાર કરીને ઉત્તર આપો. આમ કહીને ચારેયના ભાગેનો મર્મ સમજાવી ધન્યકુમાર ઉત્તર સાંભળવા માટે માન રહ્યા. એટલે મોટા ભાઈએ તેનાં મનમાં વિચાર કરીને કહ્યું, “મને વ્યાજ વગેરેથી દ્રવ્ય વૃદ્ધિ થતાં આઠ કરોડ સેનામહોર મળશે. બીજે બંધુ પણ ; “મને પણ જમીન, ક્ષેત્ર તથા કોઠાર વગેરેથી મોટા ભાઈના જેટલી જ ધન સંખ્યા મળશે - તેનું અને મારું પ્રમાણ સરખું થશે.” ત્રીજો ભાઈ બેલ્યો; “મને છ હજાર ઘેડા, સો હાથી. સે ગાયોના ગોકુળ (એક ગોકુળમાં દશ હજાર ગાયે હોય છે.) એંશી હજાર ઊંટ અને પાડાબળદ વગેરેની મોટી સંખ્યા મળશે, તેનું મૂલ્ય ગણતાં મને પણ આઠ કરોડ સોનામહેર મળશે.” આ તેઓનાં વચનને સાંભળીને રાજા અને બધા સભાજને પણ ચિત્તમાં વિસ્મય પામ્યા અને માથું ધૂણાવતાં ધન્યકુમારની બુદ્ધિકૌશલ્યતાનાં વખાણ કરવા લાગ્યા. પછી તે ચારેને રાજાએ પૂછયું; “તમારે કલહ નાશ પામ્યો ને? તેમ જ તમારે સંદેહ દૂર થયો?” તેઓ પણ હાથ જોડીને બોલ્યા; “સ્વામિન્ ! તમે કરોડો યુગો સુધી જીવે. આપના આદેશથી પુરૂષોત્તમ એવા ધન્યકુમારે બુદ્ધિના વિલાસથી અમારો વિવાદ ભાંગી નાખ્યો, અમારી પરસ્પરની પ્રીતિની વેલડી વૃદ્ધિ પમાડી અને કલહ દૂર કર્યો.” ત્યારબાદ જિતારિ રાજાએ તે વ્યાપારીના પુત્રને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #444 -------------------------------------------------------------------------- ________________ * * * 0 0 0 કલા અને બુદ્ધિનો વિલાસ : 347 જવાની રજા આપી; તેઓ પણ આનંદિત ચિત્તવાળા થઈ રાજાને નમસ્કાર કરીને પોતાનાં ઘેર ગયા. ઘેર ગયા પછી ધન્ય કુમારની પ્રતિભા, ભાગ્ય, કળા વગેરે ગુણોથી તે પત્રમલ્લ શ્રેષ્ઠીના ત્રણે પુત્રનું અંતઃકરણ તેમના પ્રત્યે અકર્ષાયું, અને પરસ્પર વિચાર કરીને રૂ૫ લાવણ્યયુક્ત પોતાની બહેન લક્ષ્મીવતીને તેઓએ ધન્યકુમારને આપી. સુંદર મહોત્સવવડે તેની સાથે ધન્યકુમારનો વિવાહ થયો અને પાણિગ્રહણ વેળાએ ચારે ભાઈઓએ એક એક કરોડ સોનામહોર આપી. 0 મનના મરણથી ઈન્દ્રિયો મરે છે; ઇન્દ્રિયો મરી જવાથી કર્મ મરે છે; નાશ પામે છે. અને કર્મના મરણુથી મોક્ષ થાય છે. માટે જ :જિનેશ્વરદેવો મનને મારવાનું (કબજે રાખવાનું) કહે છે. 0 ભણનારને મૂર્ણપણું રહેતું નથી. જપ કરનારને પાપ રહેતું નથી. મિન રહેનારને કચ્છઓ થતો નથી. જાગતા રહેનારને ભય હેતો નથી. 0 ઠેષથી અન્યના દોષને બોલવા - તેને જ નિંદા કહેવાય છે. મેક્ષમાર્ગને અનુસરનારાએ કાઈની પણ, તેવી નિંદા કરવી છે નહીં, જેથી બોલવાના પરિણામે મન મલિન બને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #445 -------------------------------------------------------------------------- ________________ 19 : કૃપણ ધનકર્માની વિટંબના લક્ષમીપુર નગરમાં તે અવસરે હંમેશાં ખેતી વગેરે કાર્યોમાં મશગુલ મનવાળે ધનકર્મા નામે એક વણિક વ્યાપારી રહેતો હતો. તેણે પાપાનુબંધી પુણ્યના ઉદયથી અપરિમિત ધન પ્રાપ્ત કર્યું હતું, પણ તે અતિશય પણ હતા. તેના પાસે અતિશય લક્ષમી હતી, છતાં નહોતો તે ધનને દાનમાં આપતો, કે નહતો તે તેને ઉપભેગમાં લેતા. - એક વખતે કોઈ ચારણ પોતાની ચારણુજ્ઞાતિના જ્ઞાતિમેળામાં ગયે હતો, ત્યાં તેઓ બધા પિત–પોતાની કૌશલ્યતાને વર્ણવવા લાગ્યા. કોઈએ કહ્યું, મેં અમુક દેશના રાજાને પ્રસન્ન કરીને ઘણું ધન મેળવ્યું છે. બીજાએ કહ્યું; " અમુક દેશના રાજા તે મહા કૃપણ છે, તેને પણ રાજી કરીને મેં ધન ગ્રહણ ત્રીજાએ કહ્યું, “અમુક રાજાનો અમુક મંત્રી સર્વ શાસ્ત્રને પારગામી છે. સવેર વાદીઓને પાછા હઠાવી દેનાર છે. બુદ્ધિવડે અનેકને જીતીને તેઓને બંદીવાન કરીને પછી તેણે છોડી મૂકયા છે. પણ કેાઈને એક રાતી પાઈ પણ તે આપતો નથી, તેવા મંત્રીને પણ ગુરુની કૃપાથી મેં ખુશ કર્યો છે, ને તેની મોટી કૃપા મેં મેળવી છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #446 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 કૃપણ ધનકર્માની વિટંબના 349 આ રીતે પરસ્પર વાતચિત કરતા હતા, તેવામાં એક ભાટ બેલી ઉઠયો; “તમે જે સઘળું કહે તે સત્ય જ છે, પણ હું તે તમારું કૌશલ્ય ત્યારે જ જાણું કે જ્યારે લક્ષમીપુરના રહેવાસી ધનકર્મા નામના વ્યાપારી પાસેથી એક દિવસના આપણે જ્ઞાતિ સંમેલનના ભેજનને ખર્ચ ચાલે તેટલું દ્રવ્ય લાવે તે બધું સાચું, નહિ તે તમારી આ બધી વાતચીત માત્ર ગાલ ફુલાવવા જેવી જ મને લાગે છે. તે સમયે લક્ષ્મીપુરથી ત્યાં આવેલ ઈશ્વરદત્ત ચારણ ગર્વથી બોલી ઉઠયો“ઓહ! એમાં તે શું દુષ્કર છે? મેં તા ઘણા વજી જેવા કઠેર હદયવાળાને પણ પીગાળ્યાં છે, તે આ કોણ માત્ર છે? તેની પાસેથી જ જ્યારે ભજન અને વસ્ત્રાદિક લાવીને આપણું જ્ઞાતિ સંમેલનમાં ખર્ચ ત્યારે જ આ ભાટ - ચારણ મંડળમાંથી દાનને વિભાગ હું ગ્રહણ કરીશ, ત્યાં સુધી ગ્રહણ નહિ કરું.’ - આ પ્રતિજ્ઞા કરીને તે ઈશ્વરદત્ત ભાટ, ધનકર્માના ઘેર ગયા. ત્યાં ધનકર્મા પાસે અમૃત જેવી મીઠી વાણીવડે તેણે માગણી કરી; “હે વિચક્ષણેમાં શિરોમણિ ! તું દાન દેવામાં કેમ વિલંબ કરે છે? આયુષ્યને કાંઈ ભરોસો નથી, આંખના પલકારા જ વારંવાર બંધ ઉઘાડ થઈને મરણ સૂચવે છે, સંસારની અસ્થિરતા બતાવે છે, તેથી દાનધર્મમાં વિલંબ કરો તે અયુક્ત છે.” કહ્યું છે કે, “જ્યારે વિધિ અનુકૂળ હોય ત્યારે પણ દેવું, કારણ કે પૂરનાર તે પુણ્યાઈ છે; વિધિ વાંકે હોય ત્યારે પણ દાન દેવું, કારણ કે નહિ તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #447 -------------------------------------------------------------------------- ________________ 350 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તે બધું લઈ જશે.” હે સ્થિર મનવાળા ! માટે જ અપાય તેટલું દાન આપ. તેને એકઠું કરી રાખીશ નહિ. જે ભમરીઓ મધ એકઠું કરી રાખે છે, તો બીજા જીવે તે ઉપાડી જાય છે. કૃપણ માણસની પાતાળમાં દાટેલી લક્ષ્મીને ત્યાં જ નાશ થઈ જાય છે. અંધારા કવામાં ઊડું ગયેલું-નર્ક વપરાતું પાણી શેવાલ વગેરેથી ગંધાતું થઈ જાય છે. ભિક્ષુકે તેનાં આ ઘેર આવીને માગતા નથી, પણ તેને બોધ આપે છે કે; " દાન આપો ! દાન આપે ! જે દાન નહિ આપે તે અમને મળ્યાં તેવાં ફળ તમને મળી અમારા જેવી દશા તમારી થશે.” થાતું થઈ જાય ઉર આવીને સાથ આપે છે જ કમાન વિવિધ આહ’ હું ભારેક ધનકર્મા શ્રેષ્ઠીને બોધ કરવા માટે આ રીતે અનેક સુભાષિતો, અન્યક્તિઓ વગેરે મધુર સ્વરે તે ઈશ્વરદત્તે ત્યાં સંભળાવ્યું. પણ તે શેઠનું ચિત્ત મગશેળીયા પાષાણુની જેમ જરા પણ ભિંજાયું નહિ, એટલે તે ચારણે “હું” દુખિત છું, હું ભૂખ્યો છું, હું ભારેકમી છું.” ઈત્યાદિ દીન વચનેને વિવિધ અભિનય સાથે કહ્યા ત્યારે તે ધનકમાં શ્રેષ્ઠી તેને ઠપકો દેતે કહેવા લાગ્યો; “રે ભાઈ! અત્યારે સમય નથી, તું જે માગે છે તે આવતી કાલે તને આપીશ.” આમ ધનકર્માએ તેને કહ્યું. તેથી ઈશ્વરદત્ત ચારણ તેના ગુપ્તાશયને નહિ સમજતો આનંદિત થઈ મનમાં વિચારવા લાગ્યું; “મારું આગમન સફળ થયું મેં પ્રતિજ્ઞા કરી અને અહીં આવ્યો, તે સારું થયું, આ શ્રેષ્ઠીએ એક દિવસના વિલંબ પછી, દાન આપવાનું અંગીકાર કર્યું છે, છે તે આવતી તેના ગુલામ ધનકર્માએ 2 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #448 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 * 0 0 કૃપણ ધનકર્માની વિટંબના 351 મૂળથી જ નહિ આપે તેમ કહ્યું નથી તે બરાબર છે, કાલે આવીને દાન લઈને હું જઈશ. એકાંત હઠ કરવી તે યાચક જનને યોગ્ય નથી” આ વિચાર કરીને તે ગયે. * ફરીથી બીજે દિવસે તેના ઘેર જઈને તે જ પ્રમાણે તેણે ધનકર્મા પાસે યાચના કરી. ત્યારે ધનકમાં શેઠે કહ્યું 2 માગધ ! અરે ચારણ! કેમ ઉતાવળે થાય છે? ધીરે થા ! શાંત થા! મેં કહ્યું છે તેમ તને કાલે જરૂર આપીશ.” તે શ્રેષ્ઠીનાં આવાં વચનોને સાંભળીને નહિ દેવાની ઈચ્છાવાળા તે શ્રેષ્ઠીને હાઈ તથા દંભાદિક સારી રીતે તે ચારણે જાણે લીધે. પછી તેણે વિચાર કર્યો કે; “આની સાથે મારે કલહ કરે તે વ્યાજબી નથી કારણ કે તેમ કરું તે આ શ્રેષ્ઠીને પ્રસન્ન કરીને હું ભાજન લાવીશ ? એવી જે મેં પ્રતિજ્ઞા કરી છે અને અત્રે આવ્યા છે તેમાં હાનિ થાય.” આ કહે છે કે, “કાલે આપીશ.” પણ મૂળથી “નહિ દિઉં” તેમ તે કહેતા નથી, તેથી આની પાછળ પડીને હંમેશાં તેની પાસે માંગીને હું એને થકવી દઉં. કેટલા વખત સુધી તે મને આવે ને આ પ્રત્યુત્તર આપ્યા કરશે? અંતે થાકીને તે આપશે; છેવટે લોકલજજાથી પણ મારું કાર્ય સિદ્ધ થશે, તેના અને મારાં ભાગ્યનો વિલાસ હવે જોઈએ છીએ, તેમાં કોણ હારે છે ? તે પણ જવાનું છે.” આમ વિચારીને હંમેશાં તે શ્રેષ્ઠીનાં ઘેર આવી આશીવદ આપવા લાગ્યો અને ભોજનની યાચના કરવા લાગે; તે શ્રેષ્ઠી પણ પહેલા દિવસે જે વચનવડે ઉત્તર આપ્યું હતું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 તે જ વચન વડે હંમેશાં ઉત્તર આપતો. ત્યારે તે ચારણે એક વખતે પૂછયું, “કાલ ક્યારે થશે?” ધનકર્મોએ જવાબ આવે; “હમણાં તે આજ વતે છે. કાલની કોને ખબર છે? કાલ થશે ત્યારે આપીશ.” આમ કહીને તેણે તેને વિસર્જન કર્યો. ( આ પ્રમાણે હંમેશાં કરતાં ઘણાં દિવસે વ્યતીત થયા પણ ધનકર્માએ તે ભાટને કાંઈ પણ આપ્યું નહિ. છેવટે તે ઈશ્વરદત્ત ચારણ આંટા ખાઈ ખાઈને થાક્યો, અને આશાભગ્ન થવાથી વિચારવા લાગ્યો; “આ કૃપણ અને અતિ લોભી કેાઇ ઉપાયવડે ખચ કરતો નથી, પણ હવે કેાઈ પણ જાતના પ્રપંચવડે મારે તેની પાસે ખર્ચ કરાવે છે. પાણી કાઢવાને કેસ ચલાવ્યા વગર શું પાછું કૂવામાંથી બહાર કાઢી શકાય છે?” “નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, શઠની સાથે શઠતા કરવી. વક્ર બુદ્ધિવાળે હોય પરાણે પુણ્ય કરે છે, અને સદાચાર સેવે છે. ધનુષ્યને જે ખેંચીને ધારણ કરીએ તે જ સીધું થાય છે. નહિ તે સીધું થતું નથી. કૃપણ પુરુષમાં અગ્રેસર એ આ શ્રેષ્ઠી દેવતાની સહાય વિના સકંજામાં લઈ શકાશે નહિ. તેથી * વાંકે લાકડે વાંકે વેર” એવી જે લોકમાં કહેવત છે તે હવે સાચી કરવી. મારી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે કોઈ પણ ઉપાયવડે. આ કૃપણની લક્ષ્મીને પ્રાપ્ત કરીને તેને દાન અને ભેગમાં વ્યય કરાવી મારે કૃતકૃત્ય થવું છે, માટે હવે તે હું પ્રતારિણી વિદ્યાને સાધીને મારું ઇરિછત કાર્ય કરીશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #450 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 કપણ ધનકર્માની વિટંબના : 353 આમ ધનકર્મા શ્રેષ્ઠીનાં ધન દ્વારા દાન કરાવવાની વાંચ્છા રાખતો તે ઇશ્વરદત્ત ચંડિકા દેવીનાં મંદિરે ગયા. ત્યાં શક્તિદેવીને નમસ્કાર કરીને તમારા પ્રસાદથી મારા કાર્યની સિદ્ધિ થાઓ તેવી રીતે બેલીને સાવધાન મનવાળા થઈ તે ચારણ, વિદ્યાનું આરાધન કરવા. ધનકર્માનું દ્રવ્ય મેળવું અથવા તો દેહ પાડું” એવો મનમાં નિશ્ચય કરીને વિનયપૂર્વક તે દેવી સન્મુખ બેઠો અને વિધિપૂર્વક એકવીશ ઉપવાસ તેણે કર્યો. તે - તે ચારણે મૌનવ્રત તથા ત૫, મંત્ર, જાપ, હોમાદિ અનેક પ્રકારે મંત્રની અને દેવીની આરાધના કરતાં છેવટે તે ચંડિકા તેના ઉપર પ્રસન્ન થઈ અને પ્રત્યક્ષ થઈને તે ચારણને કહેવા લાગી; “હે ભદ્ર! તારી ભક્તિવડે હું પ્રસન્ન થઈ છું, જે તારી ઈચ્છા હોય તે વર માગ.” દેવીની વાણું સાંભળીને તે ચારણ દેવીને નમસ્કાર કરીને માંગવા લાગ્યો; હે માતા ! જો તમે મારા ઉપર સંતુષ્ટ થયાં છે, તે મને રૂપપરાવતિની વિદ્યા અને ભૂતકાળનું સમરણ થાય તેવું જ્ઞાન આપે.” ત્યારે દેવી પણ તેના આશય પ્રમાણે ઈચ્છિત વર તેને આપીને અંતર્ધાન થઈ ગઈ. પ્રસન્ન થયેલા દેવતાઓ શું શું આપતા નથી? ત્યાર પછી તે ચારણ અતિશય આનંદ પામતે હર્ષિત ચિત્તવાળો થઈને ત્યાંથી ઊઠી પિતાનાં ઘેર ગયો અને પારણું કરીને તે યોગ્ય સમયની રાહ જોવા લાગ્યો. . . એક વખતે ધનકર્મા શેઠ પિતાનાં કામકાજને માટે ક. 23 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #451 -------------------------------------------------------------------------- ________________ 354 : કારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 ધર્મોપદેશ ગાય છે. તેને મનની બુકે બીજે ગામ ગચે છે, ત્યારે અવસર મલ્યો માની ઈશ્વરદત્તા ચારણે દેવીએ આપેલા વરદાનના પ્રભાવથી ધનકર્મા 21 વિકુવીને તેના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં જઈને તેના પુત્રાદિ ઘરના પરિવારને તે કહેવા લાગ્યુઃ " હું આજે શુકન સારા નહિ થવાથી ગામ ગયે નથી. અહિં પાછા ફરતાં રસ્તામાં અરિહંત ભગવંતને ધર્મ સંભળાવતા એક મુનિને મે દીઠા, તે સ્થળે હું મુનિને નમીને બેઠે.” તે વખતે કરુણાપ્રધાન તે સુનીશ્વરે મને આ પ્રમાણે ધર્મોપદેશ ફરમાવ્યે છે; સવે સંસારી જીને ધનના ઈચ્છા બહુ જ હોય છે. તેને માટે સવે ન વર્ણવી શકાય તેવાં ઘણાં કષ્ટો સહન કરે છે, ધનની બુદ્ધિથી મોહાંધ માણસે મહાગહન અટવી પસાર કરે છે, દેશાંતરમાં ૨ખડે છે, બહું ઊંડા એવા સમુદ્ર મંથનનો કલેશ પણ વહારે છે, કૃપણ એવા શેઠની સેવા કરે છે, અને સાથીઓના સમૂહથી રસ્તો સાંકડો થઈ ગયો હોય તેવા યુદ્ધોમાં પણ જાય છે. આ સવે લેભના વિલાસ છે.” ' આ પ્રમાણે ધન માટે ઘણું લેશે અનુભવાય છે, પણ આ લક્ષમી તે પુણ્યનાં બળથી જ મેળવાય છે. આ વાત નહિં જાણનારાઓ તે લક્ષ્મીને મેળવવા અઢાર પાપસ્થાનક સેવે છે. આ પ્રમાણે પાપાચરણ કરતાં પણ પુણ્યબળ વગર લક્ષ્મી તો મળતી જ નથી. આજ, કાલ, પરમ દિવસ, પછીને દિવસ તેવી વિચારણા પ્રત્યેક મનુષ્ય લક્ષ્મીને માટે કર્યા કરે છે, પણ હાથમાં રહેલા પાણીની જેમ ગળતો જ છે, અને આ સવે શ થઈ ગયે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #452 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 કૃપણ ધનકર્માની વિટંબના 355 જતાં આયુષ્યનો તે વિચાર કરતો નથી. તૃણા ડાકિણીથી શસ્ત સવે લેકે તેને મેળવવા નકામાં દોડાદોડી–ધમાધમી કરે છે.” કદાપિ પૂર્વે કરેલા પાપાનુબંધી પુણ્યના ઉદયથી લક્ષમી મળે છે, તો પણ તે અધિક મેળવવા-તેને વધારવાની ચિંતા રહ્યા કરે છે. તે ધનનાં સંરક્ષણની ચિંતા થાય છે, પણ તે લહમોનું સંરક્ષણ કરવામાં સમર્થ એવા ધર્મમાં તેઓ ઉદ્યમ કરતા નથી. " " પ્રાપ્ત થયેલી લક્ષ્મી તે કેવળ અસાર છે, કમબંધના હેતુભૂત જ છે. પરમાર્થ નહિ જાણનારા સંસારી જીવોને તે લક્ષમી વિષમિશ્રિત અન્નના જેવી અનર્થદાયી છે. જેમ તેવા અન્નનો કોળીયો પેટમાં આવે તે માણસને પ્રાણનો સંદેહ કરાવનાર થઈ પડે છે; તેવી રીતે પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી પણ આલેક અને પરલોકમાં અનેક દુઃખો પ્રાપ્ત કરાવે છે, આલોકમાં જેની પાસે લક્ષ્મી હોય તેની પાછળ ભય તો ભમ્યા જ કરે છે, અને તેને અનેક વિદનેને સંભવ રહે છે.” સગા સંબંધીઓ લક્ષ્મીની ઇચછા કરે છે, ચાર લોકો તેને ચેરી જાય છે, છળ કરીને રાજાઓ તેને ઉપાડી જાય છે, અગ્નિ એક ક્ષણમાં તેને બાળીને ભસ્મ કરી નાંખે છે, પાણી તેને પલાળી નાંખે છે, અને ભયમાં નાંખી હોય તે યક્ષે બૃત આદિ તેનો નાશ કરે છે. ભવાભિનંદી પ્રાણી એને તો આલોકમાં પણ આ લક્ષ્મી કલેશનું જ કારણ થાય છે. લક્ષ્મી હજારની લાખની કે કરોડની સંખ્યામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #453 -------------------------------------------------------------------------- ________________ 356 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 કે તેથી પણ અધિક પ્રમાણમાં મેળવી હોય અને પછી તે મૂકીને મૃત્યુ થાય તો તે પાપના જ હેતુભૂત-પાપને જ બંધ કરાવનાર પાછળથી પણ થાય છે.” . કારણ કે પૂર્વે ઉપજેલી અને મૂકી દીધેલી લક્ષમી પછીથી પોતાના પુત્ર અગર બીજ કોઈના હાથમાં આવે છે; તે પુરુષ તેના વડે જે જે પાપકર્મોને કરે છે, તે તે પાપનો ભાગીદાર લમીનો સંચય કરી જનાર પુરુષ જ ભવમાં તે વર્તતે હોય, તે ભવમાં ઈચ્છા ન હોય છતાં કે પણ થાય છે. આ મારુ ? તેમ કરીને પરવશપણથી જે મૂકી દેવાય છે, તે તેને પાપવિભાગ અવશ્ય તેની મમતા સાથે મૃત્યુ પામનાર જીવને પ્રાપ્ત થાય છે. અને અનુમતિ નહિ હેવાથી તે લક્ષમીથી જે કાંઈ પુણ્ય કાર્યો થાય છે, તે પુણ્યનો ભાગ તેને મળતો નથી. પાપ તો પૂવે લખાયેલા દેવા-- કરજના કાગળની જેવું છે. સહી કરી આપીને જે કરજ કરેલું હોય તે દેવું આપી દીધા વગર તેનું વ્યાજ ઉતરતું નથી, ખ્યાજ વધ્યા જ કરે છે, પુણ્ય તે નવીન વ્યાપારને અગે વસ્તુગ્રહણમાં છે. " : નવીન વ્યાપારમાં જે બોલે (સોદો કરે) તે જ લાભ પામે છે, તેવી જ રીતે પુણ્યમાં પણ અનુમતિ વિના લાભ મળતો નથી. આ પ્રમાણે લક્ષ્મી આ ભવ અને પરભવ બંનેમાં દુખ દેનારી છે. જેમાં શાસ્ત્રનું રહસ્ય ભણેલાં હોય, જેમને ધર્મની સામગ્રી મળી હોય તે પુરુષોને તો કાશયષ્ટિ જેવી લક્ષમી પણ મુક્તિનું સુખ આપનારી થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #454 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 કપણ ધનકર્માની વિટંબના : 357 છે. કારણ કે, ડાહ્યો બુદ્ધિમાન પુરુષ કાશયષ્ટિના વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાંખીને તેને પરિકર્મિત કરીને જુદા જુદા ક્ષેત્રોમાં ફરીને વાવે છે, પછી તે જ કાયષ્ટિનું ઝાડ શેરઃ ડીના ઝાડ જેવું થઈ જાય છે, તેવી જ રીતે કાશયષ્ટિરૂપ લક્ષમીને પણ જે માણસે જિનભવન, જિનબિંબ ઈત્યાદિ , સાતે શુભ ક્ષેત્રમાં વાપરે છે, તેને શેરડીના વૃક્ષની જેમ પરંપરાએ તે લમી મોક્ષનું સુખ આપનાર થાય છે, નહિ તે તે સર્વ રીતે અનર્થકારી જ થાય છે. આ ત્યારબાદ ઉપકારી ગુરુમહારાજે વિશેષમાં ફરમાવ્યું કે, ‘દાન” ભેગ અને નાશ તે પ્રમાણે ધનની ત્રણ ગતિ છે. જે દાન દેતે નથી; તેમજ જે લક્ષમીને ભગવતે પણ નથી, તેની લક્ષ્મીનું પરિણામ છેવટે નાશરૂપ આવે છે. ત્રીજી ગતિ (નાશ ) થાય છે. આમ હોવાથી ઉત્તમ પુરુષને લક્ષમી મળતાં તેનું શ્રેષ્ઠ ફળ દાન છે. ભેગ તેનું મધ્યમ ફળ છે. જે પુરુષ આ બે ફળમાંથી એક પણ ઉત્તમ કે. મધ્યમ ફળ મેળવતો નથી, તેને તેની લક્ષ્મીનું ત્રીજું કનિષ્ટ ફળ (નાશ ) મળે છે. પૂર્વ પુણ્યને ક્ષય થાય એટલે લક્ષમી તો દુર્ગતિમાં ભ્રમણ કરવાનું નિમિત્ત બનીને ચાલતી થઈ જાય છે. માટે જ જ્ઞાની પુરુષોએ કહ્યું છે, પૃથ્વીનું આભૂષણ પુરુષ છે. પુરુષનું આભૂષણ ઉત્તમ પુણ્ય વાલી લક્ષ્મી છે, લક્ષ્મીનું આભૂષણ દાન છે, અને દાનનું આભૂષણ સુપાત્ર છે. ધનકર્મા શ્રેષ્ઠીના રૂપમાં પરાવર્તન કરી આવેલ તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #455 -------------------------------------------------------------------------- ________________ મે તે અને મનમાં શિશના સાંભળીને 358 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ઈશ્વરદત્ત ચારણ તે પુત્રોને કહે છે કે, “પુત્રો ! માટે આ પ્રમાણે મુનિમહારાજની દેશના સાંભળીને હું મનમાં ચમત્કાર પામ્યો અને મનમાં ચિંતવવા લાગ્યું; " અરે ! અજ્ઞાનવર્ડ મેં તે અતિ દુષ્કર એ નરભવ તથા ધનસામગ્રી મા છતાં બંનેને ગુમાવી દીધાં છે, આલેક અને પરલોકનું કાંઈ પણ સાધન કર્યું નથી. દુગતિમાં જવાના કારણભૂત પાપકર્મની જ મેં તો પુષ્ટિ કરી છે. પણતાના દેષથી મેં કાંઈ પણ આપ્યું નથી, ખાધું નથી, ભેગવ્યું નથી, માત્ર દીન પુરુષના જેમ દુઃખે ભરાય તેવા જઠરની પૂતિ જ કરી છે, વળી મે ભોગવ્યું નથી, એટલું જ નહીં પણ પુત્રાદિકને ભેગવવા દીધું નથી. કીતિ માટે યાચકોને પણ ધન આપ્યું નથી, દીન, દુઃખી, નિરાધારનો ઉદ્ધાર પણ કઈ દિવસ કર્યો નથી, તેથી હવે અવશ્ય હું મારો જન્મ સફળ થાય તેમ કરીશ.' આ પ્રમાણે નિશ્ચય કરીને હું અહીં આવેલું છું. “અરે પુત્રો ! મુનિનાં વચનોને સાંભળવાથી ધનાદિના ધ્યાનમાં હું નિર્મમત્વ ભાવવાળો થયો છું. આ તેઓને ઉપકાર છે. કૃપણુતાના દોષથી અત્યાર સુધી જે કાળ ગયા તે બધા તો દુર્ગતિનું પિષણ થાય તેવી રીતે મેં ગુમાવ્યા છે. તમે સર્વને પણ દાન અને ભેગાદિકમાં હું અંતરાય કરનારે થયો છું. તમે તે સુપુત્ર હોવાથી મારો આશયને અનુકૂળ રહી અત્યાર સુધી કાળ વ્યતીત કર્યો છે. હે પુત્રો ! અનાદિ સર્વ પાપના અધિકારણે હોવાથી તે સર્વને બહુ દુઃખદાયીપણે મેં સાધુમહારાજના ઉપદેશથી જાણ્યા છે, તેથી એમાં હું નિજ નથી તેવી રીતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #456 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 કૃપણ ધનકર્માની વિટંબના H 59 હવે ધનાદિકને સુપાત્રમાં સદ્વ્યય કરવાની મારી ઇચ્છા છે. દાનાદિકથી રહિત ધન તે કેવળ અનર્થને ઉપજાવનાર જ થાય છે, તેથી હવે દીન જનોનો ઉદ્ધાર, સુપાત્રનું પિષણ, કુટુંબીજનેની પ્રતિપાલનના વગેરે કરવાવડે હું ધનનું ઉત્તમ ફળ મેળવીશ, તેથી તમને પણ દાન અને ભેગાદિકમાં જે ઈચ્છા હોય તે મને કહેવી. તેને માટે સુખેથી ધન લેવું. આજથી તમને મારી અનુમતિ છે. ફરીથી પૂછવું નહિ, હું તો હવે દાનાદિક સત્કાર્યમાં જ મશગુલ રહીશ.” " . આ રીતે કહીને તે માયાવી ધનકર્મા દીનજન વગેરે સર્વને ઈચ્છિત ધન આપવા લાગ્યો. વળી સીદાતા સાધર્મિક ભાઈઓને તથા અન્ય યાચકોને તેની ઈચ્છાથી પણ અધિક આપવા લાગ્યા. આમ થોડા જ દિવસમાં આઠ કરોડ સોનામહે તે માયાવી શ્રેષ્ઠીએ વાપરી નાખી. નગરમાં પણ ભારે વસ્ત્રો અને આભૂષણો પહેરીને તે સુખાસનમાં - પાલખીમાં અથવા તે રથમાં બેસીને બહાર નીકળતો. આ એક દિવસ તેના કોઈ બાળવયના પ્રિયમિત્રે તેને પૂછ્યું; “અરે શ્રેષ્ઠિન! હમણાં તમારી આવી ઉદાર દાનવૃત્તિ, ત્યાગવૃત્તિ તથા ભોગવૃત્તિ કેવી રીતે થઈ ?" ત્યારે પૂર્વે કહેલી કલ્પિત હકીકત કહીને તેણે ઉત્તર આપ્યો. તે સાંભળી કેટલાક ઉત્તમ જીવો બોલ્યા, “અહો! નિસ્પૃહ એવા મુનિની દેશના વડે કે પ્રતિબોધ પામતું નથી ? એમાં શું આશ્ચર્ય છે? પહેલાના વખતની વાતો શાસ્ત્રોમાં સાંભળીએ છીએ કે દઢપ્રહારી, ચિલતિપુત્ર વગેરે પણ કુકમમાં મગ્ન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Frust Page #457 -------------------------------------------------------------------------- ________________ - 360 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 પ્રતિબંધ પામ્યા હતા તેઓએ ભવમાં જૈન થયેલા, કુમાગે ગયેલા, કુમાળનું પિષણ કરનારા, કુમતિથી વાસિત થયેલ અંત:કરણવાળા, સાતે શ્વસન સેવવામાં તપુર અને ક્રૂર મહાનિષ્ફર પરિણામવાળા હતા, છતાં તેઓ પણ મુનિ મહારાજની દેશના સાંભળીને પ્રતિબંધ પામ્યા હતા અને તે જ ભાવમાં જેનધમને આરાધી ચિદાનંદ પદને તેઓએ પ્રાપ્ત કર્યું હતું. તે આ શ્રેષ્ઠીમાં તે એ દોષ કયાં હતા માત્ર પણ પણું જ હતું. તે નિર્ણય મુનિનો ઉપદેશથી તેણે જોયું; પણ આ શ્રેષ્ઠી ખરેખર ધન્ય છે કે તેની આવી જન્મથી મુસંસ્કારોના કારણે રહેલી કૃપતા નાશ પામી, આપણુ જેવાની તેવી મતિ કયારે થશે ?" આ પ્રમાણે ઉત્તમ છે તેની સ્તુતિ કરતા હતા.. કોઈ વળી બોલતા હતા; “આનું આયુષ્ય હવે અ૮૫ રહ્યું જણાય છે, જેથી જન્મનો સ્વભાવ પણ તેને ફરી ગયો - સ્વભાવપલટો થઈ ગયે. જોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે જન્મની પ્રકૃતિ એકદમ પ્રયત્ન વિના ફરી જાય; ત્યાર આયુષ્ય અલપ બાકી રહ્યું હોય છે તેમ સમજવું.” આમ જેનાં મનમાં જેમ આવતું તેમ સર્વ કાઈ બોલતા; ઘણું માણસેના મોઢા બંધ કેનાથી થઈ શકે છે ? હવે એક દિવસ તે ફટ ધનકમાં રાજદરબારમાં ગયા, અને બહુ મૂલયવાળી ભેટ રાજા આગળ ધરીને રાજાને પગે લાગી ઊભો રહ્યો. રાજા પણ નવી જાતની મહામૂલ્યવાળી તેની ભેટ જોઈને બહુ પ્રસન્ન થયો. અને આદરપૂર્વક તેને બોલાવીને કહેવા લાગે; “અહો શ્રેષ્ઠી ! તમારા ચિત્તમાં P.P.Ac. Gunratnasuri M.S. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradha Jun Gun Aaradhak Trust Page #458 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 કૃપણ ધનકર્મની વિટંબના 361 આવી ઉદાર બુદ્ધિ ક્યાંથી થઈ. પહેલાં તે લોકે હમેશાં તમારા કૃપણુતાના દેષની જ વાત કર્યા કરતા હતા, અને હમણાં તે ક્ષણે ક્ષણે તમારા દાન, ભેગ વગેરેમાં ઉદારતાની જ વાતે સંભળાય છે. આ કેવી રીતે બન્યું ? સાચે સાચું * એટલે તે ફટ શ્રેષ્ઠીએ પૂવે કહેલ મુનિ મહારાજની દેશના વગેરે પ્રતિબોધ પામવાના કારણરૂપ થયા હતા તે કલ્પિત વૃત્તાંત બતાવ્યો. રાજા પણ તેની વાત સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામ્યો અને કહેવા લાગ્યો; “અહો ! જીવની ગતિ અચિંતનીય છે, સર્વજ્ઞ વિના કેઈ તે ગતિને જાણી શકતા નથી. આ પ્રમાણે કહીને ઉચિત સન્માન તથા પ્રસાદ આપીને રાજાએ કહ્યું: “મારા લાયક રાજ્યને અંગે જે કાંઈ કામકાજ હોય તે સુખેથી કહેજે, મનમાં શકા રાખતા નહિ.” ઇત્યાદિ કહી તે માયાવી શ્રેષ્ઠીને સંતોષીને વિસર્જન કર્યો. તે પણ પ્રણામ કરીને ઉઠક્યો, અને મનમાં વિચાર કરવા લાગે; “અહો ! દાનવડે શું થતું નથી ? દાનથી દેવે પણ સાનુકૂળ થાય છે, તે પછી મનુષ્યની તે શી વાત?” આવા વિચાર કરતો તે ધનકર્મા શ્રેષ્ઠી ઘેર આવ્યો. " ( આ પ્રમાણે માયાવી ધનકર્મા શ્રેષ્ઠીના તે નગરમાં દરેક ઘેર, દરેક રસ્તા ઉપર અને તે નગરીની આજુબાજુના દરેક નાનાં મોટાં ગામોમાં યાચકજનોએ યશ અને શોભા વિસ્તારી દીધાં; અર્થાત તે સર્વત્ર વિખ્યાત થઈ ગયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #459 -------------------------------------------------------------------------- ________________ 362 કયારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 આ બાજુ મૂળ ધનકમાં પિતાના નગરેથી કામકાજ માટે જે ગામમાં ગયેલ હતો, તે જ ગામમાં કોઈ યાચક્ર માયાવી ધનકમાં પાસેથી યાચના કરતાં ઈચ્છાથી પણ અધિક ધન, વસ્ત્ર, આભરણાદિક મેળવીને તે માયાવી ધનકર્માની પ્રશંસા કરતા પિતાના ગામ બાજી જઈ રહ્યો હતો, ત્યાં રસ્તામાં એક શ્રેષ્ઠીની દુકાન ઉપર મૂળ ધનકર્મા બેઠા હતા અને વ્યાપારાદિકની વાતો કરતો હતો. તેની પાસેની દુકાનવાળાએ આ વસ્ત્રાભરણથી શોભતા યાચકને રસ્તે જતા ઓળખીને બલાળ્યો. તે યાચક પણ તેની પાસે આવીને ધનકર્મોનાં યશને વર્ણવતે કહેવા લાગ્યો; “અરે લક્ષમીને આશ્રય કરીને રહેલ લક્ષમીપુર નામના નગરમાં કર્ણ, બલિ વગેરે દાનેશ્વરીને ભૂલાવી દેનાર, સાક્ષાત્ કુબેરના અવતાર જેવો, પુન્યને જાણે કે સમૂહ જ એકઠો થયે હોય તે, બધા દાનેશ્વરીઓમાં અગ્રેસર ધનકર્મા નામે શ્રેષ્ઠી વસ છે. તેણે મારા જેવા ઘણાઓનાં દારિદ્રયને ફેડી નાંખ્યા છે. વર્તમાન સમયમાં તે આવો દારિદ્રયને ચૂરના, ઈચ્છાથી પણ અધિક દાન દેવાવાળે મેં કઈ જ નથી, કે સાંભળ્યો પણ નથી. તેની માતાએ તેને જ જન્મ આપ્યો છે, ઉદાર દાનેશ્વરી, અને દયા, સુપાત્રની ભક્તિ આદિ ગુણોથી શોભતા આ મહાન દાતા છે, આના જે દાનેશ્વરી કેઈથ નથી, તેમ કાઈ થશે પણ નહિ. શું તેનું વિશેષ વર્ણન કરું ? સાક્ષાત્ બ્રહ્મા પણ તેના ગુણને કહેવાને સમર્થ નથી.” આ વાત પાસેની દુકાન ઉપર બેઠેલા સાચા ધનકર્માએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #460 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 કપણ ધનકર્માની વિટંબના : 363 સાંભળી. તે સાંભળતાં જ તેનાં ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન થયા, અને તે વિચારવા લાગ્યું; “અહો ! મારા નગરમાં ધનવંત ધનકર્મા તે હું એક જ છું. એ નામવાળો બીજે કઈ દેખ્યો નથી, તેમ સાંભળ્યો પણ નથી ! અને હું તો અહી છું ! અથવા આ ધનકમાં કે અન્ય ગામથી આવ્યા છે કે શું ?" આ પ્રમાણે શંકાયુક્ત ચિત્તથી તેણે યાચકને પૂછયું“તે કહેલે ધનકર્મા કયા ગામથી આવેલા છે ?? * વાચકે કહ્યું; " આવેલ છે, તેમ શુ પૂછે છે ? તે તે તે જ લક્ષમીપુરનગરને રહેવાશી છે, કુબેરપાળમાં તે રહે છે. રેપમાં સાક્ષાત્ તમારી જેવો જ છે, ગુણોમાં તો દેવથી પણ ઘણે અધિક છે.” આ પ્રમાણે યાચક પાસેથી હકીકતને સાંભળીને તે મૂલ ધનકર્મા જે કપમાં શિરોમણિ હતો, તેનાં ચિત્તમાં મોટી ચિંતા ઉભી થઈ “આ યાચક શું બોલે છે? તે નગરમાં ને તે પળમાં મારા જેવો કોઈ રહેતો નથી, તે પછી મારા નગરમાં તે અન્ય કેણુ હોય?” આ પ્રમાણે વિચારીને તેણે ફરીથી પૂછયું; “તું જે બોલે છે, તે મને બિલકુલ સમજાતું નથી. તેથી જ હું વારંવાર પૂછું છું.. ભિખારીને સો જ હોય છે. તેથી ક્ષણે ક્ષણે જુદું બોલવું તમારી જાતિને ધર્મ છે, તેથી હું તેને ફરી પૂછું છું કે; ‘તું જે બોલે છે તે તે કોઈને મોઢેથી સાંભળ્યું છે? અથવા તે પોતે જ તે દેખ્યું છે ? અથવા ભાંગ પીને જેમ માણસ અસ્તવ્યસ્ત બોલે તેમ તે ખોટું બોલે છે? કારણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #461 -------------------------------------------------------------------------- ________________ 364 : કથાને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0. કે તે કહેલ લક્ષમીપુર નગરની કબરપળને તે હું જ અગ્રેસર ધનવાન છું. મારા જેટલુ ધન તથા વ્યાપારાદિથીયુક્ત મારા જેવું અગ્રેસરપણું ધારણ કરનાર આખા નગરમાં પણ બીજે કઈ નથી, તે પછી તે પળમાં તે કયાંથી જ હાયર અમુક કાર્ય પ્રસંગે કેટલાયે દિવસે થયા હું અહિં આવ્યો છું. તે મને આવ્યાને થોડા દિવસે થયા, તેટલામાં તે'. કહેલી વાત કેવી રીતે સંભવે ?" આમ સાંભળીને તે યાચક બોલ્યા " શ કરવા નકામે વિવાદ કરો છો? અમે યાચકો તો હંમેશાં સાચું જ બોલનારા હોઈએ. જેવું જોઈએ તેવું જ બોલનારા છીએ. હૃદયમાં કાંઈ અને મુખમાં કાંઈ તેમ ભિન્ન આશયથી વર્તવું અને બોલવું તે ગુણ તે વિધાતાએ તમારી જ જાતિને આપેલે ને! જે તમને મારી વાત સાચી ન લાગતા હોય તો ત્યાં જઈને જુઓ, એટલે સર્વ જણાશે. પરંતુ નગરમાં ભમતાં મેં એમ પણ સાંભળ્યું હતું કે; " આ ધનકર્મો પહેલાં તો બહુ જ કુપણ હતો અને હમણાં તો દાનગુણવડે તેના જે કોઈપણ જણાતું નથી.” “તેથી હે શ્રેષ્ઠી ! મેં જે સેવે કહ્યું છે તે સાચું જ જાણજે. અસત્ય બાલવાથી મને શું લાભ છે? મેં તો જેવું દેખ્યું છે, તેવું જ કહ્યું છે, તેમાં સંદેહ કરવા જેવો નથી. મેં કહ્યું તેથી જૂનાધિક હું કાંઈ પણ જાણતો નથી, તમારું કલ્યાણ થાઓ, હું હવે જાઉં છું.” આમ કહીને તે યાચક ચાલતો થશે. ( શ્રેષ્ઠી ધનકર્મા ઉપરની બધી વાત સાંભળીને વિચાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #462 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 કૃપણ ધનકર્માની વિટંબના : 365 કરવા લાગ્યો; “આ બધી વાત તે અસંભવિત ઉત્પાત જેવી છે, કઈ રીતે સંભવી શકે તેવી નથી, વળી કેવળ અસત્ય હોય તેમ પણ જણાતું નથી. કાંઈક વધતી ઓછી કદાચ હશે, પણ મૂળથી અસત્ય હોય તેમ લાગતું નથી, તેથી હવે હું તાકીદે જાઉ. અહિંનું જે કામ બાકી રહેશે તે તે માટે ફરીવાર હું પાછો આવીશ.” આમ મનમાં વિચાર કરીને દિવસ થડે બાકી હતો, તેવામાં તે પોતાના લકમીપુર નગરના રસ્તે પડયો. માગે કેાઈ ગામમાં તે સૂતો, પણ રાત્રીમાં માનસિક ચિંતાના રોગથી તેને નિદ્રા આવી નહિ. સંતાપમાં રાત્રી વ્યતીત કરીને પ્રભાતે તે પિતાનાં નગર તરફ આવ્યું. - કપટી ધનકર્માને દેવપ્રયોગથી તેના આગમનની પહેલેથી જ ખબર પડી ગઈ. તેથી દ્વારપાળને તેણે કહી રાખ્યું કે, રે સેવકે, હાલ આ ગામમાં બહુરૂપી ધૂતારાઓ ઘણું આવેલા છે. અનેક પ્રકારની ધૂર્ત કળાને કેળવીને તેઓ લોકોને છેતરે છે, તેમાં વળી કેટલાક તે કોઈ ઘરધણીના જેવું જ રૂપ કરીને ઘરમાં પ્રવેશીને ઘરમાંથી લક્ષ્મી વગેરે સાથ વસ્તુઓ ઉપાડી જાય છે, તેથી સાવધાન પણે રહેજે, કોઈ અજાણ્યો માણસ ઘરમાં આવે તો તેને અટકાવજે, પેસવા દેશે નહિ.” મધ્યાન્હ લગભગ થતાં મૂળ ધનકર્મા પિતાના નગર લક્ષ્મીપુરમાં આવ્યો અને લોકોએ નગરમાં તેને પ્રવેશ કરતે 2 જવા ની જે. છે. તેને જોઈને અંદર અંદર કાનની પાસે આવીને તેઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #463 -------------------------------------------------------------------------- ________________ 366 ; કથીરત્ન મંજૂષા : ભામ–૧ 0 0 0 0 0 0 કહેવા લાગ્યા; “અરે! આજે વળી ધનકર્મા મૂળ. વેષ વગેરે પહેરીને પગે ચાલતો કયાંથી આવે છે?” તે સાંભળીને બીજે બોલ્યો; " આ ધનકર્માના જેવા જ રૂપવાળે કાઈ મુસાફર આવતાં જણાય છે.” પેલાએ કહ્યું, “સાચું કહું છે કારણ કે મેં આજે સવારે જ સુખાસનમાં બેસીને ઘણુ સેવકોથી પરિવરેલા ધનકર્માને આ રસ્તે જતાં જે છે.' ત્યારે ત્રીજો બોલ્યો; ધનકર્મો તો આ જ છે; કારણ કે આને જોતાં જોતાં મારો આખો જન્મારો પૂરો થઈ ગચા. જે આ ધનકર્મો ન હોય તે આપણે શરત કરીએ.” આમ વિવિધ પ્રકારની વાત તે નગરમાં થવા લાગી. મૂળ ધનકર્માએ તેમાંથી કેટલીક ડી ડી સાંભળી. 'તે સાંભળીને તે મનમાં વિચારવા લાગ્યો; “કાંઈક આમાં કારણ તો લાગે છે, પણ પહેલાં એકવાર હું ઘેર જઈ ઘરમાં પ્રવેશી સ્વસ્થ થઈને પછી આ બાબતમાં તપાસ કરી આમ મનમાં નિશ્ચય કરી, ઉતાવળે તે ઘરનાં આંગણુ પાસ આવ્યો પણ તેને દેખીને કેઈ નોકર ઊભો થયો નહિ, તેમ તેને પ્રણામ પણ કર્યો નહિ. આ અચાનક ફેરફાર થવાથી આ શું ?" એમ વિચારતો તે ઘરમાં પ્રવેશ કરવા લાગ્યા. ત્યારે ઘરના સેવકોએ તેને કહ્યું એ કયાં જાઓ છો ? કેના ઘરમાં પેસે છે ?" આ સાંભળીને ચમત્કાર પામેલી ધનકર્મા બોલ્યો, “અરે! શુ મને પણ ઓળખતા નથી ? મારી નોકરીમાં રહ્યા તને તો ઘણું વર્ષ થઈ ગયી. આજ તમારા બધાયનું મગજ કેમ ફરી ગયું?” સેવકોએ કહ્યું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #464 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 કૃપણ ધનકર્માની વિટંબના : 367 જા, જા, બીજે ઠેકાણે પૂર્તકળા કેળવજે, અમે તે જાણીએ છીએ, જાણેલા ગ્રહ પીડા કરી શકતા નથી.” શ્રેષ્ઠીએ તે સાંભળીને કહ્યું, “શું તમે બધા સ્વામીદ્રોહી થઈ ગયા છે ? આઠ, દશ દિવસમાં તો બધું ભૂલી ગયા કે શું? જેથી તમે તમારા શેઠને પણ ઓળખતા નથી.” સેવકોએ કહ્યું, “કોનો સ્વામી ? કોણ તારા સેવકે ? અમારા સ્વામી તે ઘરની અંદર બહુ આનંદથી લહેર કરે છે, તે ચિરંજીવી–આયુષ્યમાન છે. તું તો કઈ ધૂતારો કળાવડે ઘરને લૂંટવા આવ્યું છે. જે અમારા સ્વામી આ વાત જાણશે તે તારી માઠી ગતિ થશે.” આ પ્રમાણે વાદવિવાદ થતો સાંભળીને પાડોશીઓ આવ્યા. તેને દેખીને શ્રેષ્ઠીએ કહ્યું; “અરે સમદેવ, મિત્રદત્ત, ભાઈઓ! જુઓ, જુઓ! તમને તે દિવસે અમુક કાર્ય કહીને અમુક ગામે હું ગયો હતો. તે કાર્ય સંપૂર્ણ કરીને હું તરત જ અહીં પાછો આવ્યો છું. આ ઘણા વખતના પરિચિત મારા સેવકો મને ઓળખતા જ ન હોય તેમ વતે છે, અને મને ઘરમાં પ્રવેશ કરવા દેતા નથી.” છે. આમ તે શ્રેષ્ઠીનાં વચનોને સાંભળીને તે સર્વે પણ વિચારમાં પડી ગયા “આ ધનકમાં કોણ? ઘરની અંદર જે ધનકર્મા છે તે કોણ? આ જે કહે છે તે પણ સાચું લાગે છે. ઘરની અંદર રહેલ પણ સાચે જણાય છે, આ બેની વચ્ચે કયો ધનકર્મા સારો અને ક્યા માયાવી? અતિશય જ્ઞાની વગર આ વાતને નિર્ણય કેણ કરે?” તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #465 -------------------------------------------------------------------------- ________________ -368 : કયારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 સમયે તે ભેગા મળેલામાંથી એક અનભવીએ કહ્યું, “ઘરના અંદર રહેલ શ્રેષ્ઠીને બહાર લાવીને બંનેનો સંગ કરી મેળવણું કરી જોઈએ, તો સત્ય અસત્યની તરત પરાક્ષ થશે.” તે સાંભળીને કેાઈ ખાટા ધનકર્મા તરફથી મળેલ ખાનપાન તથા તેનાં મિષ્ટ વચનથી તૃપ્ત બની તેને આધીન થયેલા બોલી ઉઠયા; આ ધનકર્મા કેણ છે? ધનકમ તા ઘરમાં રહીને આનંદ કરે છે. આ તો કોઈ ધૂતારે અહિ આવેલે જણાય છે.? " - ત્યાં તે અવસરે અન્ય કોઈ બદ્ધિમાન સરલ હતો, તેણે જણાવ્યું; “ભાઈઓ ! મને તો આ બહાર ઉભેલ ધનકમો જ સારો લાગે છે. કારણ કે પ્રકૃતિ અને પ્રાણ સાથે જ જાય છે. કદાચ કોઈને તત્વજ્ઞાનનાં શ્રવણથી પ્રતિબંધ થાય, અને કઈ રીતે સ્વભાવમાં પરિવર્તન થાય, પણ મૂળથી તેને સ્વભાવ ફરી જતો નથી. આ ધનકર્મા તે મૂળ પ્રકૃતિવાળા ધનકમાં દેખાય છે. પ્રકૃતિથી તનામાં ફેરફાર થયો હોય અથવા તે ફરી ગયો હોય તેમ દેખાતું નથી. ગુરુમહારાજના ઉપદેશના શ્રવણુથી પણ પણ દાનાદિક આપે છે, તો પણ તે યોગ્ય કે અયોગ્યને ભેદ પાડીને આપે છે, જેમ તેમ પિતાનું દ્રવ્ય ઉડાવી નાખતો નથી. મેટા કટ વડે અને મહા પાપનાં કાર્યો કર્યા બાદ દ્રવ્ય મળે છે. તેને વ્યય કેમ કરે તે તેનું જ હદય જાણે છે. દાન દેવું તે મરણ બરોબર લોકોમાં ગણાય છે. ઘરમાં રહેલ ધનકર્મો તો જેવી રીતે વરીના હાથમાં દ્રવ્ય આવે ત્યારે તે ગમે તેની પાસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #466 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 કૃપણ ધનકર્માની વિટંબના : 369 કૃપણે વાવ વિચાર કર્યા વગર લુંટાવે, તેમ આ બધું દ્રવ્ય લૂંટાવે છે; તેથી મારાં અંતઃકરણમાં તો આ બહાર ઊભેલો જ ધનકર્મા સાચો જણાય છે.” આ પ્રમાણે બહાર થતો કોળાહળ સાંભળીને ધનકર્મા શ્રેષ્ઠીનો મોટો પુત્ર રત્નદેવ બહાર આવ્યે. તેને જોઈને મૂળ ધનકર્માએ તેને કહ્યું; “રે પુત્ર! ઘરમાં તેં કોને સંગ્રહી રાખેલ છે?” આમ તેને બેલતે સાંભળીને રત્નદેવ પણ વિભ્રમમાં પડ્યો અને વિચારવા લાગ્યો; “આ શું ઉપાધિ ઊભી થઈ?” એટલે તે મૌન ધારણ કરીને ઘરમાં ગયે, અને ફૂટ ધનકર્માને તેણે બધે વૃત્તાંત નિવેદન કર્યો. તે પણ તુરત જ ઉઠો અને કહેવા લાગ્યો; “મેં ગઈ કાલે જ નહોતું કહ્યું કે ગામમાં બહુ ધૂતારા આવેલા છે, તેમાંથી આ કઈ ધૂતારે અહીં આવ્યો હશે? પણ અસત્ય ક્યાં સુધી ટકશે ? તેને નિર્વાહ કયાં સુધી થશે?? આમ કહીને તે બહાર આવ્યો. સેવકો બધા તેને જોઈને ઊભા થયા. માયાવી ધનકર્માએ મૂળ ધનકર્માને કહ્યું; “રે તું ક્યાંથી આવે છે? અરે ધૂર્ત ! તું કેમના ઘરમાં પ્રવેશ કરવા ઈચ્છે છે?” તે સાંભળી મૂળ ધનકર્માએ સ્પષ્ટ જવાબ આપ્યો“હું જ આ ઘરને સ્વામી છું, મેં આ સંપત્તિ બહુ કષ્ટવડે મેળવેલી છે. પણ તું કેણ છે? ધૂર્તકળાથી મારા ઘરમાં પેસીને મારું ધન આ પ્રમાણે તું કેમ લુંટાવી મારે છે? હવે તું ક. 24 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #467 -------------------------------------------------------------------------- ________________ 370 : કથાને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 આમ બહાર નીકળી બજારમાં સાચે ન્યાય કરનારા વ્યાપારીઓનાં પંચ પાસે ચાલ, જેથી આપણે સાચા ખેટીના પરીક્ષા થઈ જશે. ચેરની ગતિ મેર જેવી જ થાય છે.' તે સાંભળી માયાવી ધનકર્માએ કહ્યું; “ઘરમાં હોય તે સાચા, બહાર રખડતો હોય તે બટે, તે વાત સવે જાણે છે. તે હકીકત સ્પષ્ટ છે; તેથી હું તો રાજાજી પાસે જઈ ને, તારું ધૂતારાનું મોટું ભાંગી નાંખી, સવ સભા સમક્ષ તને ખોટા ઠરાવી ગધેડા ઉપર બેસાડી આ દેશમાંથી બહાર કઢાવી મૂકીશ-દેશનિકાલ કરાવીશ.” આ વિવાદ કરતાં તેઓ બજારમાં આવ્યા અને ન્યાય કરનારાઓને બોલાવી તેઓની આગળ તે બંનેએ પોતપિતાની વાત કહી સંભળાવી. તે સાંભળી બજારમાં બેસનારા બધા વ્યાપારીઓ વગેરે જેઓ બુદ્ધિશાલી તથા સત્ય કે અસત્યને નિર્ણય કરવામાં કુશલ હતા, તેવામાં પણ આવી ન સંભવે તેવી વાત હેવાથી આશ્ચર્ય પામ્યા. તેમાં જે હુજન હતા, તેઓ તો તે ધનકર્માને દેખીને આનંદ પામ્યા, પણ જેઓ સજજન હતા તેઓ ખેદ પામતા બોલવા લાગ્યા; “અરે! સંસારમાં કમની વિચિત્ર ગતિ છે. કર્મના ઉદયથી પ્રાપ્ત થતી વિષમ એવી સ્થિતિ શ્રી જિનેશ્વરદેવ અને જિનાગમ વગર અન્ય કોણ જાણી શકે તેમ છે? અરે ભવ્ય જી ! જુઓ, કર્મ પરિણામ રાજા મનુષ્યને કેવા કેવા નાટક નચાવે છે ?'. - ન્યાય કરનારા સર્વે તે બંનેને જોઈને વિરમય પામ્યા અને બોલવા લાગ્યા; “આ બંનેમાંથી એકેયમાં એક રોમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #468 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 કપણ ધનકર્માની વિટંબના : 371 માત્ર પણ ન્યૂનાધિકપણું નથી. તેથી શું કરવું?” તે સાંભળી એક નિપુણ બુદ્ધિવાળો હતે તેણે જણાવ્યું કે, “આના પુત્રાદિક સ્વજન પુરુષને પૂર્વે અનુભવેલા સંકેતાદિક પૂછો. જે તે સંકેતો બરાબર કહે તે સાચે ધનકર્મા સમજો, બીજે ઑટે સમજવો.” મહાજનોએ તે પ્રમાણે કર્યું. ત્યારે મૂળ ધનકર્માએ સ્વાનુભૂત સંકેતાદિક કહ્યા, એ પ્રમાણે માયાવી ધનકર્માએ પણ દેવીની સહાયથી ચૂડામણિ શાસ્ત્રદ્વારા જાણીને તે સર્વે સંકેતો સારી રીતે કહી દીધા. આમ થવાથી સર્વે વ્યાપારીઓ પણ સરખી સંકેતોની પૂતિ સાંભળીને દિમૂઢ બન્યા. અને તેઓને મૂંઝવણ થઈ કે; “સરખા આકારવાળા, સરખા હાવભાવવાળા અને સરખું બોલનારા આ બનેયમાંથી કયા ઉપાયવડે સાચા ખોટાનો ભેદ શોધ ? તેથી જ્યાં સુધી સાચા ખોટાની સત્ય પરીક્ષા ન થાય ત્યાં સુધી બંનેમાંથી એકેએ ઘરમાં પ્રવેશ કરવો નહિ.” આ પ્રમાણે મહાજને બળાત્કારે તે બંનેને ઘરમાં પેસતા રોકયા, તેથી તે બંને જુદે જુદે સ્થળે રહેતા હંમેશાં સવારે ઊઠીને જુદી જુદી રીતે તેઓ કલેશ કંકાસ કરવા લાગ્યા. હંમેશના કલહથી કંટાળીને લોકોએ ફરીથી એકઠા થઈ તેઓને કહ્યું, “તમે બંને રાજ્ય દ્વારે જાઓ. ત્યાં રાજાના પ્રતાપથી તથા તેના અધિક પુણ્યતેજના બળથી સાચા ખોટા નિર્ણય તરત જ થઈ જશે.' મહાજને મળીને જ્યારે આમ કહ્યું તેથી તે બંને ધનકર્મા રાજા પાસે ગયા. - લક્ષમીપુરનગરના રાજા જિતારિ પાસે જઈ તેને નમસ્કાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #469 -------------------------------------------------------------------------- ________________ ઉપર જે 1, વાકયની દેખાડયા, પણ જય અદ્ધિને ૩ર : કેથરિને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 કરીને તે બન્ને ધનકર્મા પિત પિતાનું દુઃખ નિવેદન કરીને - ઊભા રહ્યા, રાજા પણ પૂર્વની માફક જ સમાન આકૃતિવાળા અને સમાન બેલનારા તે બંનેને દેખીને મૂંઝાયા. એટલે તેણે મંત્રીઓને આદેશ કર્યો કે, " આ બંનેને ન્યાય કરી આપે.” મંત્રીઓએ પણ તેઓનો ન્યાય કરવામાં વિવિધ પ્રકા૨ની વચન રચનાઓ વડે તેઓ ભૂલાવ ખાઈ જાય તેવાં દેષ્ટાંતો પૂછયા, અનેક પ્રશ્નો પૂછયા, વાકયની રચના એ કરી ભયાદિક દેખાડયા, પણ તરૂણીનાં કટાક્ષે નપુંસક ઉપર જેમ નિષ્ફળ જાય તેમ, મંત્રીઓના તે સર્વ પ્રયને નિષ્ફળ ગયા. ત્યારે તેઓ પણ વિચારમાં મૂઢ થઈ ગયા અને રાજા પાસે જઈને બોલ્યા “વામીન ! અમારામાં જેટલે બુદ્ધિનો વિલાસ છે, તેટલે બધે ચે અમે આ બંનેયમાંથી સત્ય અસત્યને નિર્ણય કરવા માટે વાપર્યો, પણ કઈ પ્રકારનો નિર્ણય અમે કરી શકયા નથી. આજે દિવસ સુધી અમે ધરાવેલ અમારી બુદ્ધિને ગર્વ પણ નિષ્ફળ બન્યો છે.” મંત્રીઓનાં આ વચનોને સાંભળીને વિષાદપૂર્વક રાજાએ કહ્યું‘જે આપણે સભામાં આ બંનેનો નિર્ણય ન થઈ શકે, તો તો મારી મહત્તામાં ખામી આવે, તેથી હવે શું કરવું ?" તે સમયે કોઈએ કહ્યું; “બહુરત્ના વસુંધરા” કહેવાય છે. આપનું આ નગર ઘણું મોટું છે, તેથી તેમાં કાઈક તો દેએ આપેલ વરદાનવાળો, અતુલ ચતુરાઈવાળા, હાર નિક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #470 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 કૃપણ ધનકર્માની વિટંબના : 373 ચારે બુદ્ધિનો ધણી બહુ પુણ્યના સમૂહવાળ પણ હશે ? તેથી આખા નગરમાં કોઈ અદ્દભુત વસ્તુ આપવાના ઠરાવથી પડહ વગાડો, જેથી આપનાં પુણ્યબળવડે કોઈ તે પુરુષરત્ન પ્રગટશે, કે જે આ બંનેને ભેદ પ્રગટ કરશે અને તમારી અને રાજ્યસભાની મહત્તા વધારશે.” મંત્રીઓની વાણું સાંભળીને રાજાએ તરત જ આતુરતાથી કહ્યું; જે કઈ બુદ્ધિશાળી અતિ પ્રજ્ઞાવંત પુરુષશ્રેષ્ઠ આ બંનેને સત્યાસત્યને વિભાગ કરીને નિર્ણય કરી આપશે તેને બહુ ધન સહિત આ ધનકર્માની પુત્રી પરણાવવામાં આવશે.” આખા નગરમાં રાજાની આજ્ઞાથી આ રીતે પડહ વગડાવવામાં આવ્યો. પડહ વાગતે વાગતો ત્રિપથ, ચતુપથ વગેરે બજારોમાં ફરતો ફરતો જે સ્થળે ધન્યકુમાર વસતા હતા ત્યાં આવ્યું. ગોખમાં ઊભેલા ધન્યકુમારે તે પડહ સાંભળીને જરા હસીને પિતાની પાસે બેસનારાઓને કહ્યું, “રાજાની આવડી મોટી સભામાં કેઈએ પણ આ બંનેને નિર્ણય ન કર્યો?” તેઓએ જવાબ આપ્યો, “સ્વામિન્ ! આપના જેવા અતુલ બુદ્ધિવાળા સિવાય બીજું કેણ તે કરી શકે ? આ સાંભળીને ધન્યકુમારે તે પડહ ઝીલી લીધે, અને તેને આગળ જતો અટકાવીને તેઓ તરત જ રાજા પાસે જવા તૈયાર થયા. રાજા તે ખબર સાંભળીને બહુ હર્ષ પામ્યા અને તેણે મનમાં નિર્ણય કર્યો કે “ખરેખર પુણ્યશાળી ધન્યકુમાર આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #471 -------------------------------------------------------------------------- ________________ સત્ય ધમજ તેની પાસે જ કરશે. પ્રથમ પ્રાન થી અને અય લાખ અલી અને સમારે એક જ 374 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 deg બંનેયમાંથી સાચા ખોટાનો નિર્ણય જરૂર કરશે.” ધન્યકુમાર સર્વ વૃત્તાંતને સાંભળીને રાજાને કહ્યું, “સ્વામીની આ જગતમાં સત્ય ધર્મ જે બીજે કાઈ પણ ધર્મ નથી, તે જ ખરેખરો વિશ્વાસ કરવા લાયક છે. અહી આ બંનેના વિભાગ કેઈએ કર્યો નહિ, પણ સત્ય ધર્મ જ સત્ય અસઃ ત્યના વિભાગ કરશે. પ્રથમ આ બંનેને સનાન કરાવીન તેની પાસે દિગ્ય કરાવવું પડશે. તેથી જે સાચે હશે તે તરત જ દિવ્ય કરી શકશે, બીજે કરી શકશે નહિ. ' આ પ્રમાણે ધન્યકુમારની વાણીને રાજાએ પણ અgમોદન આપ્યું. પછી ધન્યકુમારે એક ઝીણા નાળચાવાળી ઝારી મંગાવી અને સભાની મધ્યમાં તેનું સ્થાપન કર્યું : લાખ લેકો આને ન્યાય જોવા ત્યાં એકઠા થયાં, બંને ધનકર્માને સભામાં લાવવામાં આવ્યા અને રાજા પાસે ઊભા રાખવામાં આવ્યા, તે સમયે ધન્યકુમારે ઊભા થઈને તે બંનેને કહ્યું, “તમે બંને નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને સભામાં શીધ્ર આવે.” તેઓએ તે પ્રમાણે કર્યું અને રાજ્યસભામાં આવ્યા. એટલે ફરીથી ધન્યકુમારે તે બંનેને કહ્યું, “તમારા બેમાંથી જે કેાઈ ધર્મના પ્રભાવથી આ ઝારીની નળીના એક મુખેથી પ્રવેશી બીજે મુખેથી બહાર નીકળશે તે સાચા ધનકર્મા ગણાશે.” આવું સાંભળીને ખેાટે ધનકર્મા મનમાં આનંદ પામ્ય અને વિચારવા લાગ્યો; “બહુ સારું થયું દેવીના વરદાનના બળથી હું તે નળીમાં પેશીને બહાર બંનેને ક", તે સમયે તેના અને રાજા પાસે જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #472 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 કૃપણ ધનકર્માની વિટંબના H 375 નીકળીશ અને સાચી ઠરીશ. પછી તે ઘર, તે ધન અને સર્વ મારું જ થશે.” મૂળ ધનકર્મા તો તે સાંભળીને ચિંતામાં પડ્યો અને વિચારવા લાગ્યો; “આ અતિ નાના નાળચામાં સિવું અને નીકળવું એ બંને દુષ્કર છે, આ ન્યાયથી મારું શું થશે?” આ પ્રમાણે તે ચિંતામાં પડ્યો. વળી ફરીથી ધન્યકુમારે કહ્યું, “તમારે આ ઝારીની નળીમાં પ્રવેશ કરતાં આમ કહેવું કે, “રે દેવી અને દેવો ! જે હું સાચો ધનકર્મા હોઉં તો આ પિલાણવાળી નળીમાં પસવાની અને નીકળવાની મને શક્તિ આપે.” આ પ્રમાણે કહીને બંનેએ દિવ્ય કરવું. તેમ કરવાથી જે સાચો હશે તે તરત જ જણાઈ આવશે.” આમ કહીને ધન્યકુમાર બેલતા બંધ રહ્યા, ને તરત જ ખોટે ધનકર્મા તો દેવીની સહાયથી તે પિલાણવાળી નળીમાં પેશીને બહાર નીકળ્યો. બહાર નીકળીને જે તે રાજાના પગને સ્પર્શ કરવા ગયો કે તરત જ ધન્યકુમારે તેને ચોટલીએથી પકડીને રોકી રાખે, કારણ કે વ્યંતરાધિષ્ઠીત શરીરવાળે માણસ શિખાનું ગ્રહણ થતાં આગળ ચાલવા શક્તિમાન રહેતો નથી. ધન્યકુમારે પછી રાજાને કહ્યું, “સ્વામિન્ ! આ તમારે ચાર છે, અને પેલો સાચો ધનકર્મા છે. આ કેઈ દેવ અગર દેવીના બળથી નળીમાં પેશીને નીકળી શક્યા છે. પરંતુ તે ખોટો છે. આ બધી વિટંબના આ માયાવીએ કરી છે. એણે બીજાના ઘરની લક્ષ્મી વાપરી નાંખી છે, અને, પિતાની જાતને છૂપાવી છે.” આમ ધન્યકુમારની વાણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #473 -------------------------------------------------------------------------- ________________ 376 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 સાંભળીને રાજાએ ચરને ઓળખ્યો, અને પિતાના સેવકોને તેને મારી નાંખવાને આદેશ કર્યો. રાજ સેવકોએ તરત જ તેને પકડો. એટલે આ પરિસ્થિતિમાં મૂકાએલો તે વિચા ૨વા લાગ્યો; " હવે મારું કપટ ચાલશે નહિ, જે હું મારું મૂળ સ્વરૂપે પ્રગટ કરીશ તો કદાચ જીવી શકીશ, નહિં તો જીવી શકીશ નહિ.' તરત જ પોતાની માયા નિષ્ફળ થવાથી અને બુદ્ધિ મંદ થવાથી તે ચારણે શ્રેષ્ઠી ધનકર્માનું રૂપ ત્યજી દઈ ને મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું અને સભામાં રહેલા સવના સાંભળતાં તેણે પોતાનું વૃત્તાંત કહ્યું સ લોકે મારું કથન સાંભળે ! ઘણા દિવસે પહેલાં અમારા ચારણને એક મેળે મળ્યો હતો. પિતાપિતાની વાચાળતા અને કુશળતા પ્રગટ કરવાના સમયે કેાઈ એ કહ્યું કે, " આ બધાની કહેલી કળા ત્યારે જ સાચી મનાય કે જ્યારે આમાંથી કોઈ પણ ચારણ લક્ષ્મીપુરના મત ધનવાળા ધનકર્માનાં ઘેર જઈને તેની પાસેથી એક દિવસને આપણી જ્ઞાતિ સંમેલનમાં ચાલે તેટલા ભેજનને ખર્ચ મેળવે.” " આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને મેં પ્રતિજ્ઞા કરી કે, “જે ધનકર્મા પાસેથી આપણા સમુદાયને એક દિવસનું ભેજન થાય તેટલું ધન લાવું તે જ આ સમુદાયમાં એકઠા થયેલા દ્રવ્યમાંથી મારે ભાગ મારે લે, નહિ તો લેવો નહિ.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ધનકર્માનાં ઘેર જઈ આશીર્વાદ દઈને મેં એક દિવસના ભોજનને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #474 -------------------------------------------------------------------------- ________________ * 0 0 0 0 0 કૃપણ ધનકર્માની વિટંબના H 377 ખર્ચ મા, એટલે તે શ્રેષ્ઠીએ કહ્યું કે, “આજે સમય નથી, આવતી કાલે આપીશ.” આ પ્રમાણે કહેતાં તેને સાંભળીને હું ત્રીજે દિવસે ગયો, પણ ઉત્તર તે જ મળ્યો કે, “કાલે આપીશ” આમ મેં અનેક દિવસો સુધી તેની પાસે યાચના કરી, પણ કાંઈ મળ્યું નહિ. ચારણના સમૂહમાં હું પ્રતિજ્ઞા ભ્રષ્ટ થવાથી બધા મારી મશ્કરી કરવા લાગ્યા.” ત્યારે મેં વિચાર કર્યો કે, મેં “આવી પ્રતિજ્ઞા કરીને મારી મોટાઈ ગૂમાવી! પણ આવી રીતે મારી પ્રતિજ્ઞાન ભંગ થાય, તે પછી જીવવું નકામું છે.” આથી વિચાર કરીને આ અતિશય કુપણ પુરુષની નહિ ભેગવાતી લક્ષ્મીને ભેગમાં લાવવા માટે મેં ચંડિકાદેવીની આરાધના કરી; ઘણા ઉપવાસ અને ઘણું કલેશ - દુઃખ મેં સહન કર્યા. ત્યારે તે દેવી મારા ઉપર પ્રસન્ન થઈ. તેણે મને જેવું રૂપ કરવું હોય તેવું કરી શકવા સમર્થ વરદાન આપ્યું. તેટલામાં ધનકર્મો શ્રેષ્ઠી બીજે ગામ ગયા. તે લાગ મળવાથી શ્રેષ્ઠીનું રૂપ કરીને હું તેના ઘરમાં પેસી ગયો. તેના ઘરમાં રહીને મેં તેની લક્ષ્મીને દાનાદિ દ્વારા સદુપયોગ કર્યો છે. તેમાં પણ મેં તે તેનું જ નામ અને યશકીર્તિ વધાર્યા છે. દુઃખી પ્રાણીઓને જે મેં ઉદ્ધાર કર્યો છે, તેમાં પણ પુણ્ય તે તેને જ છે, લોકોમાં પણ કહેવત છે કે, જેનું અન્ન તેનું પુણ્ય. મેં તે માત્ર તેના ઘરનું ભેજન કર્યું છે. તેના અંતઃપુરાદિકમાં પણ મેં કાંઈ પણ અનુચિત કાર્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #475 -------------------------------------------------------------------------- ________________ રોગનો , બહુ સાર' જ લાગ્યા અને બોલ્યા, 378 : કથાતન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 કર્યું નથી, કે જેનાથી હું રાજાનો કે ધર્મને દેષપાત્ર થાઉં. મેં તો તે ધનકર્મા શ્રેષ્ઠીન જ નામ અને કીતિ વધાર્યા છે. આમાં મારે શું દેષ છે કે જેથી મહારાજા મને વધની આજ્ઞા ફરમાવે છે ?" આ પ્રમાણે તે ભાટનાં વચનને સાંભળીને રાજાર્દિક સવે સભાજનો વિસમયપૂર્વક હસવા લાગ્યા અને બોલ્યો; અરે ચારણ! તે બહુ સારું કર્યું. આ શેઠના કૃપતારૂપી રોગને તારા વિના કોઈ બીજ ઉત્તમ વૈદ્ય મળત નહિં. આવા કૃપણેને આવી જ શિક્ષા ઘટે છે, આમાં તારો કાંઈ પણું દોષ જણાતો નથી.” રાજાએ પણ કેપને ત્યજી દઈ તે ઈશ્વરદત્ત ચારણ ઉપર પ્રસન્ન થઈને તે ચારણને બંધનથી મકાળે અને તેને યથાચિત પ્રીતિદાન આપીને વિસર્જન કર્યો. તે ઈશ્વરદત્ત ચારણ પણ આ પ્રમાણે શીખામણ આપવા લાગે કે; “રે શ્રેષ્ઠીન્ ! હવે ફરીથી કોઈ વખત ભાટ, ચારણ, યાચક સાથે વિરોધ કરશો નહિ, વળી હદયને દયા દાન ઈત્યાદિ સગુણેથી નિર્મળ રાખજે. કપતા તે આ ભવ અને પરભવ બંનેમાં કેવળ દુઃખનાં જ કારણભૂત છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, ધનને ભોગવવું અને આપવું. પણ તેને સંગ્રહ કરવો નહિ. કીડીઓ બહુ ધાન્યને સંગ્રહ કરે છે, તે તેત૨ પક્ષીઓ તે ખાઈ જાય છે.” આ પ્રમાણે તે શ્રેષ્ઠીને ઉત્તમ શીખામણ આપીને તે ચારણ ચાલતો થયો. ધનકર્મા શ્રેષ્ઠી પણ લજજાથી નીચું બંનેમાળ રાખ+ 1 હદયને દયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #476 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 કપણ ધનકર્માની વિટંબન : 379 મુખ કરી રાજાને નમસ્કાર કરીને લક્ષમી તથા ઘર મળવાથી સંતુષ્ટ અંત:કરણવાળે થઈ ઘણું માણસો સહિત પોતાનાં ઘેર ગયો. વિકટ સંકટમાંથી છૂટે ત્યારે કોને આનંદ થતા નથી ? શ્રેષ્ઠીએ ઘેર ગયા પછી રાજાનાં વચનને અને પોતાની ઉપરના ઉપકારને સંભારીને કષ્ટને નાશ કરનાર એવા ધનસાર શ્રેષ્ઠીના નાના પુત્ર ધન્યકુમારને બહુ હર્ષ અને ઉત્સવપૂર્વક પોતાની ગુણમાલિની નામની પુત્રી પરણાવી અને બહુ ધન વસ્ત્રાદિક પણ આપ્યાં. આ રીતે પ્રબલ પુણ્યાઈના યોગે અનેક પ્રકારે વૈભવ, ઐશ્વર્ય તથા સંપત્તિનો ઉપભોગ કરતા તે ધન્યકુમાર કેટલાક દિવસ સુધી ત્યાં રહ્યા, પછી રાજાદિકની રજા લઈને છ ભાષાઓથી શોભતા શ્રીરાગની જેમ છપ્રિયાઓ (સૌભાગ્ય મંજરી, સુભદ્રા, ગીતમાળા, સરસ્વતી, લક્ષ્મીવતી, ગુણમા. લિની) સહિત રાજગૃહી નગરી તરફ ચાલ્યા. રસ્તે ઘણા રાજાઓનાં ભેટ સ્વીકારતા અને કૃપા મેળવતા અનુક્રમે રાજગૃહીનાં ઉપવનમાં તે આવ્યા. શ્રેણિક મહારાજા ચરના મુખેથી ધન્યકુમારનું આગમન સાંભળીને ચતુરંગી સેના સહિત તેમને લેવા માટે તેની સામે ગયા. જમાઈને હર્ષ પૂર્વક ભેટીને કુશળવાર્તા પૂછી અને મોટા મહોત્સવપૂર્વક ધન્યકુમારને મગધેશ્વરે રાજગૃહી નગરીમાં પ્રવેશ કરાવ્યો, નગરજનેએ અતિ અદ્દભુત પુણ્યના સમૂહરૂપ ધન્યકુમારને આવતાં દેખીને ગૌરવપૂર્વક તેની પ્રશંસા કરી. પોતાના સ્વામીનું આગમન સાંભળીને પોતાનાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #477 -------------------------------------------------------------------------- ________________ 380 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 પિતાના ઘેર રહેલી સમશ્રી અને કલ્સમશ્રી બંને આવીને પિતાના સ્વામી ધન્યકુમારનાં ચરણેમાં નમસ્કાર કરી અંત:પુરમાં રહેલી દેવાંગનાઓને પણ રૂપમાં જીતે તેવી છે સપત્નીઓને મળી. પરસ્પર કુશળ આલાપ પૂછયા પછી શાલિભદ્રની બહેન સુભદ્રા પાસેથી ધન્યકુમારનું સમસ્ત અદ્ભુત ચરિત્ર સાંભળીને તેઓ બહુ આશ્ચર્ય પામી અને આનંદિત થઈ. તે બંને અને સાથે આવેલ છે મળી આઠ સ્ત્રીઓ એકત્ર થઈ અને આઠ ઋદ્ધિઓ સાથે યોગી વિલાસ કરે તેમ તે આઠે પત્નીઓ સાથે દેગુંદક દેવની જેમ પુણ્યશાલી ધન્યકુમાર વિલાસ કરવા લાગ્યા. તે મહાભાગ્યશાળીને વિદેશમાં અન્ય સામાન્ય મનુષ્યને જ્યાં સુખ ન મળે ત્યાં પણ કીર્તિ, શ્રી, અને ભેગે પગ મળ્યા. પ્રબલ પુણ્યના સ્વામી ભાગ્યશાળી આત્માને સંસારમાં શું શું પ્રાપ્ત નથી થતું ? અથાત્ સર્વ પ્રાપ્ત થાય છે, તે આઠે પ્રિયાઓ સાથે રાજાની પાસે આવેલા ઉત્તમ આવાસમાં વાસ કરીને રાજગૃહી નગરીમાં દેવેંદ્રની જેમ ધન્યકુમાર રહેવા લાગ્યા. આ બધે દાનધર્મનો જ પ્રબલ પ્રભાવ છે, માટે છે ભવ્ય ! તમે આ આશ્ચર્યકારી પુણ્યના પ્રભાવને યથાર્થ જાણજે, સમજજે, માનજે, અને તેવા પુણ્યના કારણ રૂપ ધમરાધના દ્વારા તેને અનુભવ ! અને આચારમાં મૂકજો ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #478 -------------------------------------------------------------------------- ________________ 20 : શ્રી અને સરસ્વતીને વિવાદ પૂર્વના પુણ્યોદયથી પ્રાપ્ત લક્ષમીને જે વિવેકી આત્માઓ સદુપયોગ કરે છે, તેઓ ખરેખર ધન્ય છે. બાકી લક્ષ્મી સમુદ્રના તરંગે જેવી ચપળ છે, લક્ષમીન માટે અનેક મનુષ્યએ પ્રાણ ગુમાવ્યા છે, ગુમાવે છે અને ગુમાવશે, લક્ષમી કેઈના ઘેર બંધાઈને રહેતી નથી. ઈતર શાસ્ત્રોમાં પણું લક્ષમી તથા સરસ્વતીને એક કલ્પિત વિવાદ આવે છે. જે કપિત હોવા છતાં બેધપ્રદ ને પ્રેરક છે. એકદા લક્ષ્મી અને સરસ્વતીને પરસ્પર પિત–પિતાની મહત્તા વિષે વિવાદ થશે. સરસ્વતીએ લક્ષમીને કહ્યું; “જગતમાં હું જ મોટી છું, કારણ કે મેં અંગીકાર કરેલા મનુષ્ય સર્વત્ર સન્માન પામે છે, અને તેઓ સર્વ પુરુષાર્થના ઉપાયને પણ જાણે છે. કહ્યું છે કે, “વેરો જૂચ રાન, વિદ્વાન સર કરજો.’ “રાજા પોતાના દેશમાં જ પૂજાય છે, પણ વિદ્વાન તે સર્વત્ર પૂજાય છે. વળી તે લક્ષ્મી! તું કે જે નાણારૂપે રહેલી છે, તેના મસ્તક પર હું રહેલી હાઉં, તે જ લેવા દેવા વગેરે વ્યાપારમાં તારો વ્યવહાર થઈ શકે છે, અન્યથા તને કોઈ ગ્રહણ કરતું નથી, માટે હું જ મોટી છું.” - તે સાંભળીને લક્ષ્મીએ જવાબ આપ્યો; “હે સરસ્વતી ! તે જે આ કહ્યું છે તે માત્ર કહેવા રૂપે જ છે; તારાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #479 -------------------------------------------------------------------------- ________________ 382 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 કાંઈ સિદ્ધિ થતી નથી. કારણ કે તે અંગીકાર કરેલા પુરુષે ગમે તેટલા મહાન હોય તે પણ મને પ્રાપ્ત કરવા માટે તેઓ સેંકડો અને હજારે દેશમાં પરિભ્રમણ કરે છે, અને હું જેની પાસે હોઉં તેવા પુરૂષ પાસે આવી સેવકની જેમ તેમની આગળ ઊભા રહે છે.” જેઓ વયેવૃદ્ધ છે, તપશ્ચર્યાવડે વૃદ્ધ છે અને જેઓ બહુશ્રત તરીકે વૃદ્ધ છે, તે સર્વે ધનથી વૃદ્ધિ પામેલાનાં દ્વાર પાસે કિંકરની જેમ આવીને ઊભા રહે છે. ' ધનિકની પાસે તેની ખુશામત કરનારા અનેક વચને બેલે છે. અછતા ગુણોનો આરોપ કરીને ઉપમા તથા ઉપ્રેક્ષા વગેરે અલંકારે સહિત તેની પ્રશંસા કરે છે. છત્રપ્રબંધ, હારપ્રબંધ વગેરે પ્રબંધે રચીને તેમાં તેના ગુણાનું વર્ણન દરી પિતાની વિદ્વત્તા બતાવે છે. આમ કરીને વિદ્વાને, ધનવાનની કૃપાને સંપાદન કરે છે. તેમાં જે કદાચ તે શ્રીમંત પ્રસન્ન થયો તો તે વિદ્વાન પિતાના મનમાં હર્ષિત થાય છે, અને જે તેની પ્રસન્નતા ન થઈ તો ખેદ પામે છે. એટલે ફરીથી પણ ભિન્ન ભિન્ન સ્તુતિ વચને બોલીને તેને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે છે. “ગુણવાન વિદ્વાન પણ પુષ્કળ ધનના નિધિ સમાન ધનિકની દષ્ટિના પ્રાંત ભાગને મનહર (પ્રસન્ન) દેખે તે ખુશ થાય છે, અને કોપયુક્ત દેખે તો ખેદ પામે છે, તથા સ્તુતિ આદિ ઉપાવડે કઈ પણ પ્રકારે તેને રોષ દૂર કરે છે. અહો ! આ સંસારમાં માહરાજાની ઘટના (રચના) કેવી વિષમ છે?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #480 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શ્રી અને સરસ્વતીને વિવાદ : 383 - “તેથી બહેન સરસ્વતી ! તને સ્વીકારનારા પુરૂષે હું જેની પાસે હોઉં તેવા પુરૂના સેવક સમાન છે. મારા અંગીકાર કરેલા પુરૂષના દેશે પણ ગુણરૂપ જ છે, માટે જગતમાં હું જ મોટી છું, વળી સરસ્વતી! માત્ર જનમુનિઓ સિવાય બીજા જે પુરુષો તારું સેવન કરે છે, તેઓ સવે પ્રાય: મારા માટે જ કરે છે; કેમ કે “શાસ્ત્ર જાણીને વિદ્વાન થઈને હું લક્ષમીનું ઉપાર્જન કરીશ.” તે જ તેમનું સાધ્ય હોય છે. તેમાં પણ આ જગતમાં પ્રાચે બાળકે જ તને અનુસરે છે, તેઓ પણ ઉત્સાહ રહિત માત્ર માતપિતાના કે અધ્યાપકના ભયથી જ તારું સેવન કરે છે, પરંતુ પ્રીતિપૂર્વક તને અનુસરતા નથી, બીજા કેટલાક વૃદ્ધ પુરુષો તને અનુસરે છે, તેઓ પણ લજજાથી કે ઉદરભરણના ભયથી અથવા મારા અંગીકૃત પુરુષોને પ્રસન્ન કરવાની હેતુથી ગુપ્ત રીતે અભ્યાસ કરે છે.” * “કેમ કે, લોકો પણ તેમની હાંસી કરે છે, “અહે! આટલી મોટી ઉંમરે હવે ભણવા બેઠા છે, પાકે ઘડે કાંઠા ચડવાના છે?” ઈત્યાદિ કહીને લોકે તેને ઉપહાસ કરે છે, અને મારે માટે તો સર્વ સંસારી જીવે અનાદિ કાળથી સર્વ અવસ્થામાં મને અનુકૂળ જ છે. નાનાં બાળકો પણ મારું નાણાદિક સ્વરૂપ જોઈને તરત જ ઉલ્લાસ પામે છે. હસે છે અને મને ગ્રહણ કરવા માટે હાથ લાંબો કરે છે, તે પછી જેઓ અધિક ઉંમરવાળા હોય છે, તેઓ મને જોઈને ઉલ્લાસ પામે તેમાં શું આશ્ચર્ય ? વૃદ્ધ લોકો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #481 -------------------------------------------------------------------------- ________________ 384 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 પણ મને ઉપાર્જન કરવા માટે યત્ન કરે તેમાં કોઈ પણ તેની હાંસી કરતા નથી. પણ ઊલટું તેની પ્રશંસા કરે છે કે “અહો ! આ પુરુષ વૃદ્ધ થવા છતાં પણ સ્વઉપાર્જિત ધનથી જ પિતાને નિર્વાહ કરે છે, કોઈની (પુત્રાદિકની) પરતંત્રતા ભેગવતો નથી. જે પ્રાણીઓએ એક જ વાર મારું સ્વરૂપ જોયું હોય તે જન્માંતરમાં પણ મને વિસરતો નથી, અને તેને તે ત્રણ પખવાડીયામાં જ ભૂલી જાય છે. માટે હે સરસ્વતી ! મારી પાસે તારું માન કેટલું ? જે કદાચ આ મારી વાત પર તને વિશ્વાસ આવતા ન હોય, તે આ સમીપે શ્રીનિવાસ નામતું નગર છે, ત્યાં તું જા. આપણે બને આપણું મહત્તવની પરીક્ષા કરીએ.’ લક્ષ્મીદેવીનું આ કથન સાંભળીને સરસ્વતી બોલી કે; ઠીક, ચાલ.” . ત્યાર પછી તે બન્ને દેવીઓ નગરની સમીપનાં ઉદ્યાનમાં કેટલું ? જે તો આ સમીપેડ પર તને વિશે ગઈ. લક્ષમી બાલી; “હે સરસ્વતી! તું કહે છે કે હું જ જગતમાં સર્વથી મોટી છું, તો તું જ પ્રથમ નગરમાં જા અને તારી શક્તિથી તું સર્વ લોકેને વશ કરજે. પછીથી હું આવીશ, અને તેને આધીન થયેલા પુરૂષો તને તત્કાલ છેડી દઈને મારી સેવા કરનારા બને છે કે નહિ? તે જેજે. એટલે આપણાં બંનેનું મહત્તવ જણાઈ આવશે, આ રીતે નક્કી કરીને સરસ્વતી મનહર, અદ્ભુત સ્વરૂપવાળું અને વસ્ત્ર આભૂષણથી સુશોભિત બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #482 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 - શ્રી અને સરસ્વતીને વિવાદ : 385 શ્રીનિવાસ નગરમાં ગઈ. બજારમાં જતાં એક માટે મહેલ જોયો, તેમાં કેટી ધનને સ્વામી શ્રેષ્ઠી ભાનુદત્ત રહેતા હતા. ત્યાં મહેલના દ્વારની પાસે તે ધનિકનું સ્વર્ગના વિમાન જવું સભાસ્થાન હતું, તેમાં ઘણું ઉત્તમ વસ્ત્રાલંકારથી વિભૂષિત થયેલો તથા અનેક સેવકેથી સેવાતો તે ભાનુદત્ત શ્રેષ્ઠી એક મનહર ભદ્રાસન પર બેઠે હતે. ને તેને જોઈને આ માયાવી બ્રાહ્મણે આશીર્વાદ આપ્યો. ત્યારે મનેહ સ્વરૂપ, ઉત્તમ વેષ અને ગુણના સમૂહથી અલંકૃત એવા તે પવિત્ર બ્રાહ્મણનો આશીર્વાદ સાંભળીને તે ભાનુદત્ત આસન પરથી ઊભા થઈને સાત આઠ પગલાં તેની સન્મુખ આવી તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા, અને તેને બહુમાનપૂર્વક બીજા ભદ્રાસન પર બેસાડી પિતે પિતાનાં ભદ્રાસન પર બેઠે. તેના ગુણથી રંજીત થયેલા તે શ્રેષ્ઠીવર તે બ્રાહ્મણ પંડિતને પૂછ્યું; “વિદ્વાન પુરૂષ! આપ ક્યા દેશના રહીશ છો? અહી આપનું પધારવું શા કારણે થયું છે? ક્યા પુણ્યશાલીનાં ઘેર આપનો ઉતારો છે ? અને આપનું નામ શું છે?” ભાનુદત્ત શ્રેષ્ઠીને તે પંડિતે જવાબ આપતાં જણાવ્યું; “બ્રાહ્મણ પ્રતિપાળક શ્રેષ્ઠીવર્ય! હું કાશીદેશમાં વારાણસી નામની પવિત્ર મહાપુરીમાં રહું છું, બ્રાહ્મણના ષટ્કર્મમાં તત્પર છું, સમગ્ર શાસ્ત્રોને ભણેલો છું, ધર્મની રૂચિવાળાને પુરાણદિકની કથા શ્રવણ કરાવવાવડે મારી વૃત્તિ (આજીવિકા) ચાલે છે, અને બ્રાહ્મણોને હું વેદાદિક શાસ્ત્રોનું અધ્યયન ક. 25 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #483 -------------------------------------------------------------------------- ________________ 386 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 કરાવું છું, તે નગરીનો રાજા પણ ભક્તિપૂર્વક મારી સેવા કરે છે. તે રાજાએ મને ગૃહસ્થાશ્રમના નિર્વાહ માટે સે ગામ આપેલાં છે, તેથી હું સુખે વસું છું, ભાગ્યવાન શ્રેષ્ઠી ! એકદા શાસ્ત્રોને વાંચતાં તેમાં યાત્રાને અધિકાર આવ્યો. તેમાં મેં વાંચ્યું કે, “મનુષ્ય જન્મ પામીને જેણે યાત્રા કરી નથી, તેને જન્મ નિષ્ફળ છે.” આ પ્રમાણે યાત્રાનું મહાત્મ્ય જાણીને મને તીર્થાટન કરવાની ઈચ્છા થઈ. તેથી હું ઘર આગળ પાલખી, મિયાના વગેરે વાહનોની સામગ્રી છતાં પણ તીર્થયાત્રા પગે ચાલીને કરવાથી મેટા ફળને દેનારી થાય છે, તેમ સમજીને તે સર્વ છેડીને એકલો જ તીર્થયાત્રા માટે નીકળ્યો છું, અને ફરતાં ફરતાં ગઈ કાલે જ હું અહિં આવ્યો છું. એક શાસ્ત્રાભ્યાસની શાળામાં મારો ઉતારો છે. ત્યાં રાત્રી વ્યતીત કરી પ્રાતઃકાળે સ્નાનાદિક ષટ્કર્મ કરી આ નગર જેવા નીકળ્યો છું. બજારમાં ફરતાં આપના જેવા પુણ્યશાળીનું દર્શન થયું. એટલે આપને યોગ્ય જાણીને આશીર્વાદ આપ્યો.” પિતાનું વૃત્તાંત કહીને તે માયાવી દેવવ્રત બ્રાહ્મણ મૌન રહ્યો. - ત્યારે તે ભાનુદત્ત શ્રેષ્ઠીએ બે હાથ જોડીને કહ્યું, આજે અમારાં મહાપુણ્યનો ઉદય થયો કે જેથી સમગ્ર ગુણગણથી ભૂષિત આ૫ તીથવાસીનાં દર્શનથી અમારો મનુષ્યજન્મ સફળ થયો. ઈશ્વરનાં દર્શન તુલ્ય હું આપનું દશન માનું છું, આજે મારા ગરીબ ઉપર આપે મોટી કૃપા કરી છે. આજે વગર બોલાવી ગંગાનદી મારા આંગણે આવી ફી વ્યતીત કરે છે એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #484 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શ્રી અને સરસ્વતીને વિવાદ : 387 છે એમ હું માનું છું. તેથી અમૃતને ઝરનારી વાણી વડે ધર્મકથાનું શ્રવણ કરાવીને અમારા ઉપર કૃપા કરીને આપ અનુગ્રહ કરો.” - તે સાંભળીને તે પંડિત અત્યંત મધુર વાણવડે અવસરને ચોગ્ય રાગ, સ્વર, ગામ અને મૂછનાદિકથી યુક્ત, કર્ણને કઠોર ન લાગે તેવું, કિલષ્ટાર્થ વગેરે દોષોથી રહિત, શૃંગારાદિક રસથી ભરપૂર, અનેક અર્થના વનિની રચનાથી ચિત્તને ચમત્કાર કરનાર, અલંકાર યુક્ત, વિવિધ પ્રકારના છે અને અનુપ્રાસ સહિત, ચિત્તને આલ્હાદકારક, કોઈ વખત પૂવે નહીં શ્રવણ કરેલ તથા સાર્થક અક્ષરોથી વિભૂષિત એવાં સૂક્તાદિક ઉંચે સ્વરે બોલવા લાગ્ય, સકળ ગુણોથી અલંકૃત તે વિદ્વાન બ્રાહ્મણની વાણીથી જેનું હૃદય આકર્ષિત થયું છે, તથા જેને સમસ્ત ગૃહકાર્યને વિસારી દીધાં છે એ તે ભાનુદત્ત શ્રેષ્ઠી નેત્ર અને મુખને વિકસ્વર કરતા વારંવાર પ્રશંસા કરવા લાગ્યો. મસ્તક કંપાવતે અને નેત્ર ઘૂમાવતે તે એકચિતે શ્રવણ કરતો હોવાથી ચિત્રમાં આલેખેલી મનુષ્યની મૂર્તિની જેમ તે નિશ્ચળ થઈ ગયો. માગે જતા આવતા લેકે પણ હરણની જેમ સંગીતથી ખીચાઈને દોડતા દોડતા ત્યાં આવવા લાગ્યા, અને તેઓ પણ ચિત્રની જેમ નિશ્ચળ થઈને એકચિત્તે તે બ્રાહ્મણ પંડિતની વાણીનું શ્રવણ કરવા લાગ્યા. જેઓ શાસ્ત્રના જ્ઞાનમાં કુશળ પંડિત હતા, જેઓ પિત પિતાની વિદ્વત્તાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #485 -------------------------------------------------------------------------- ________________ 388 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 ગર્વવાળા હતા, જેઓ અત્યંત અભ્યાસથી સમગ્ર શાસ્ત્રના પરમાર્થને કંઠે રાખનારા હતા, તથા જેઓ વકતૃત્વ તથા કવિત્વ વિષયનાં શાસ્ત્રો ભણીને તેનું ફળ પામવાથી મદમસ્ત થઈને ફરતા હતા, તેઓ પણ ત્યાં આવીને શ્રવણ કરવી લાગ્યા. - તે માયાવી બ્રાહ્મણની નવનવા ઉલ્લેખથી શોભતી બુદ્ધિના પટુતાથી શબ્દભેદ, પદછેદ અને કલેષાર્થ વગેરે વિચિત્ર પ્રકારના અલંકારથી ગતિ અને સર્વ વિષયને સ્પર્શતી પ્રતિમા વાલી વાણીની કુશળતા જોઈને તે સર્વે પંડિતે પોતપિતાની નિપુણતાને ગર્વ ત્યજી દઈ તે મહાપંડિત બ્રાહ્મણની અને તેની વાણીની પ્રશંસા કરવા લાગ્યા. “અહો ! શું આ તે બ્રાહ્મણ છે કે રૂપાંતરે આવેલી બ્રહ્માની મૂર્તિ છે? આ તે સાક્ષાત્ કામદેવની મૂર્તિ છે કે દાઢી મૂછવાળી સાક્ષાત્ સરસ્વતી દેવી છે? અથવા શું આ સવ ઉસેની પ્રત્યક્ષ મૂતિ છે? આ વિદ્વાનની વાણું છું આદિ બ્રહ્મને વિનિ છે કે અંગારાદિક અમૃતરસની નદી છે? અહે! શું આનું ચમત્કાર ઉપજાવવામાં કુશળપણું અને બુદ્ધિનું પદુપણું, અહો ! આની સાર્થક અને વિવિધ પ્રકારના અર્થની યોજના કરવાની શક્તિ, અહો ! આના શબ્દના અનુપ્રાસની ચતુરાઈ, અહો ! આની એક જ પદ્ય (કવિતા)માં દરેક પાદે નવાનવા રાગ ઉતારવાની શક્તિ, અહેઆની અત્યંત ગંભીર એવા અર્થને શ્રેતાનાં હૃદયમાં સહેલાઈથી ઉતરાવવાની (સમજાવવાની) અપ્રતિમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #486 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શ્રી અને સરસ્વતીને વિવાદ : 389 શક્તિ, અહો ! આનું ઉપમા રહિત અને જગતનાં ચિત્તને રંજન કરનારું શરીર સન્દર્ય, કેઈ પણ અનિર્વાય શક્તિએ રચેલા લીલાને આ વિલાસ જણાય છે, મનુષ્યમાં તે આવી સવ ગુણેની એકત્ર સ્થિતિ દુર્લભ છે. આવું સ્વરૂપ તે કોઈ પણ સ્થાને જોયું કે સાંભળ્યું નથી. આ તે મહા આશ્ચર્યકારક છે!” જેઓ નૃત્યકળામાં કુશળ અને સંગીતાદિકના જ્ઞાનથી ગવિષ્ઠ હતા, તેઓ પણ આ મહાપંડિતની વાણી સાંભળીને પોત-પોતાના અભિમાનનો ત્યાગ કરી તેની જ સ્તુતિ કરવા લાગ્યા; “અહો ! આની એક રાગને બીજા રાગમાં મેળવવાની શક્તિ કેવી છે?” ઈત્યાદિ અનેક પ્રકારે પ્રશંસા કરતા હજારો લોકો પોત-પોતાનાં ગૃહકાર્યો તથા ખાનપાનની ઇચ્છાને પણ વિસરીને ઉંચા કણ રાખી તે વિદ્વાન દેવવ્રત બ્રાહ્મણની વાણીનું શ્રવણ કરવા લાગ્યા. કેઈ પણ માણસ એક અક્ષર પણ બોલતું નહિ. ક્ષણે ક્ષણે ગમન કરવાના સ્વભાવવાળો કાળ કેટલો ગયો તેની શુદ્ધિ પણ કેઈને રહી નહિ. એ રીતે લગભગ સવા પ્રહર વ્યતીત થઈ ગયા. ' આ સમયે નગરની બહાર ઉપવનમાં રહેલી લહમીદેવીએ મનમાં વિચાર કર્યો; “સરસ્વતીએ નગરમાં જઈને પોતાની શક્તિથી સમગ્ર લોકોનાં મન વશ કર્યા છે. આટલા સમય સુધી તેણે પિતાની શક્તિનું સામર્થ્ય બતાવ્યું છે, હવે હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #487 -------------------------------------------------------------------------- ________________ થતી હતી. નેત્રથી ધારણ કરેલ હતું નહોતું. તે 380 : કંથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 * ત્યાં જઈને તેની શક્તિનો વિનાશ કરું. એમ વિચારીને લક્ષ્મીએ અત્યંત વૃદ્ધા સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. આ વૃદ્ધાવસ્થાના કારણે તેનાં ગાત્રા સંકુચિત થયાં હતાં, નેત્ર અને નાસિકામાંથી પાણીનાં ટીપાં પડતાં હતાં. મુખમાં એક પણ દાંત હતો નહિ. તેથી તેમાંથી લાળ પડતી હતી. વૃદ્ધાવસ્થાનાં કારણે તેનાં મસ્તક પરના કેશ ખરી પડવાથી ટાલ પડેલી હતી, શરીરની ચામડી પર જરા પણ તેજ હતું નહિ. વચન બોલતાં પણ ખલના થતી હતી. નેત્રથી બરાબર જોઈ શકાતું નહોતું. તેણે મલીન વેત વસ્ત્રને ધારણ કરેલું હતું. શરીરને ભાગ કેડથી નીચે નમી ગયેલા હતો, તેથી હાથમાં લાકડીને ટેકો રાખ્યો હતો. ચાલતાં પગ થરથરતા હતા, તેથી તે લડથડિયાં ખાતી ખાતી મુશ્કેલી થી ચાલતી હતી. આવા પ્રકારનું સ્વરૂપ ધારણ કરીને તે લક્ષ્મી દેવી શ્રીનિવાસ નગરમાં આવી. નગરમાં ભમતી ભમતી તે ભાનદત્ત શેઠના મહેલમાં પાછલા દ્વાર પાસે આવીને દીન વાવડે જળની યાચના કરવા લાગી. તે દ્વાર અધું ઉઘાડું હતું, ત્યાં તે શેઠની પત્ની મનોરમા તથા તેની પુત્રવધૂ તારા બેઠી બેઠી પંડિત બ્રાહ્મણની મધુર વાણી રસિકતાથી સાંભળતી હતી. તેના કર્ણમાં આ વૃદ્ધાનું વચન ઉકળેલાં સીસા જેવું લાગ્યું, અને શ્રવણમાં રસનો ભંગ થવા લાગ્યો, તેથી સાસુએ ક્રોધથી વહુને કહ્યું, “જે, જે, પાછળના દ્વારે કેણુ પિકાર કરે છે? કોઈક કઠેર શબ્દ બોલે છે, તેથી આ મધુર વાણી થી નીચે નમી ગયો પગ થરથરમાં લાકડીનો 2 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #488 -------------------------------------------------------------------------- ________________ * * * * * શ્રી અને સરસ્વતીને વિવાદ : 391 સાંભળવામાં વિદન થાય છે, માટે તે જે કાંઈ માગે તે આપીને તેને અહીંથી કાઢી મૂક, કે જેથી સુખે સાંભળી શકાય. આવું સુંદર શ્રવણ કરવાનું આજ કઈ મહાપુણ્યના ઉદયથી પ્રાપ્ત થયું છે. ફરીથી આવું મળશે નહી, આ ક્ષણ લાખેણું છે. એક ઘડી પણ જન્મ અને આખા જીવતરને સફળ કરનારી છે, માટે જલદી જઈને તેને રજા આપી, પાછી આવ.” આ રીતે વારંવાર સાસુએ કહ્યું, ત્યારે સાસુનું વચન અનુલ્લંઘનીય છે, એમ જાણું તે પુત્રવધૂ આ કાર્ય દુષ્કર માનતી હોય તેમ કાંઈક બડબડતી દેડતી ગઈ. અને દ્વાર ઉઘાડીને તે ડોશીને કહેવા લાગી, “રે ડેશી ! કેમ અહિ તું ગરબડ કરે છે ? અમૃતપાનની જેમ સંસારની પીડાને નાશ કરનારું ધર્મનાં રહસ્યવાળાં કથાનાં શ્રવણમાં અમને કેમ વિન કરે છે? તારે શું જોઈએ છે? તે કહે અને તે લઈને અહિંથી ચાલી જા.” તે સાંભળીને તે વૃદ્ધા બોલી, “હે પુત્રી ! ધર્મ સાંભળવાનું ફળ દયા છે, દયા વિના સર્વ વૃથા છે, માટે દયા કરીને મને જળપાન કરાવ. મને ઘણી તૃષા લાગી છે, મારું ગળું તરસે સૂકાઈ જાય છે.” તે સાંભળીને તે વહુએ તરત જળને કળશે ભરી લાવીને કહ્યું, “લે, તારું પાત્ર જલદી કાઢ, આ પાણી લઈને અહિંથી જા, મારે તે એક ઘડી પણ લાખની જાય છે, અહિં આજે આવેલા મહાન પંડિતનું એક એક વચન ચિંતામણિ રત્નથી પણ અધિક છે, માટે આ જળ લઈને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #489 -------------------------------------------------------------------------- ________________ 392 : કથારંન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 અહિંથી ચાલી જા.” - તે વૃદ્ધા બોલી, “બહેન ! હું વૃદ્ધ છું, માટે ધીમે ધીમે પાત્ર કાઢું છું.” એમ કહીને તે ડોશીએ પિતાની ઝોળીને એક ખૂણે ઉઘાડીને તેમાંથી એક રત્નમય પાત્ર બહાર કાઢી તેને પોતાના હાથમાં રાખી જળ લેવા માટે પિતાને હાથ લાં બે કર્યો. તે વખતે તે વહુ કાંતિના સમૂહથી દેદીપ્યમાન, લાખ રૂપિયાના મૂલ્યવાળું અને કઈ વખત નહીં દીઠેલું એવું તે પાત્ર જોઈને ચિત્તમાં આશ્ચર્ય પામી અને બેલી “ડોશી મા ! તમારી પાસે આવું પાત્ર કયાંથી? જ્યારે તમારી પાસે આવું પાત્ર છે, ત્યારે તમે દુઃખી કેમ થાએ છે? તમારું કેઈ સગું વહાલું નથી?” ડોશી બેલી, “બહેન ! મારે પહેલાં તે ઘણું કુટુંબીઓ હતા. તે સર્વે મરી ગયા છે. શું કરવું? કર્મની ગતિ વિચિત્ર છે ! કેણ જાણે છે કે શું થયું અને શું થશે ? હમણાં તે હું એકલી જ છું. આવાં વાસણે તે મારી પાસે ઘણું છે, પણ મારી ચાકરી કરે તેવું કોઈ નથી. જે કોઈ મારી સેવા કરે. અને જિંદગી પર્ય“ત મારી અનુકૂળતાએ વતે, તેને હું મારું સર્વસ્વ આપી દઉં. મારે આ બધું રાખીને શું કરવું છે? લક્ષમી કેઈની સાથે ગઈ નથી, જતી નથી અને જશે પણ નહી.' એમ કહીને ડોશીએ ઝોળી ઉઘાડીને વહુને બતાવી. વહુ ઝેળીની અંદર જેવા લાગી, તે તેમાં તેણે અનેક રનમય પાત્ર, અનેક રત્નના આભૂષણો તથા અનેક મોતીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #490 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શ્રી અને સરસ્વતીનો વિવાદ : 383 અલંકારો જોયા. તે દરેક કોડનાં મૂલ્યવાળાં હતાં, અને પૃથ્વીને વિષે અલભ્ય હતાં, તેણે કઈ પણ વખત નજરે પણ જોયાં નહોતાં તેવાં તે હતાં. તેમજ તેમાં સ્ત્રી અને પુરુષને પહેરવા યોગ્ય ઊંચા કિમતી વસ્ત્રો અને બીજા પદાર્થો પણ હતાં. તે વહુ ને ભૂલી જ વહુ બાલ સેવ કરીશ. તમે તે મારી સાથી તમારી જેવી નહીં, થ ઈ પણ લે છે. ત્યારે તે પાસે આ તે વહુ તે આ સર્વ વસ્ત્રો, આભરણો વગેરે જોઈને કથા સાંભળવાનું તે ભૂલી જ ગઈ અને તેનાં ચિત્તમાં લાભ પેઠે. લેભથી રંજીત થયેલી તે વહુ બેલી; " ડોશી મા ! શા માટે તમે દુઃખી થાઓ છો ? તમારી સેવા હું કરીશ, તમે તે મારી માતા સમાન છે, અને હું તમારી પુત્રી છું. હું મન વચન કાયાથી તમારી જીવન પર્યંત શુદ્ધ સેવા કરીશ. તેમાં તમારે કાંઈ પણ શંકા રાખવી નહીં, અને કાંઈ પણ ભેદ રાખવો નહીં. ઘરમાં આવે અને આ ભદ્રાસન પર સખેથી બેસો.' ત્યારે તે વૃદ્ધા ધીમે ધીમે પગલાં ભરતી જેમ તેમ મધ્યના દ્વારની પાસે આવીને ભદ્રાસન પર બેઠી. તે વહુ “ખમા, ખમા” એમ બોલતી દાસીની જેમ તેની પાસે ઊભી રહીને તે ડોશીની ખુશામત કરવા લાગી. પછી તે વૃદ્ધાએ તે વહુને પૂછયું; “પુત્રી ! તું મને અહીં રાખવાને ઈચ્છે છે. તે શું આ ઘરમાં તું જ મુખ્ય છે, કે જેથી તું નિશંકપણે મને નિમંત્રણ કરે છે?” ત્યારે તે વહુ બોલી, “માજી! હું મુખ્ય નથી, પણ મારા સાસુ સસરા આ ઘરમાં મુખ્ય છે.” વૃદ્ધા બોલી, “ત્યારે તેમની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #491 -------------------------------------------------------------------------- ________________ ન, જાર અહીં તારી સાથે જ હું તે સાં નાનyવક અને ય તે તારા છે 394 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 આજ્ઞા વિના તું મને કેમ રાખી શકીશ? વહુ બોલી, “માજી ! આ ઘરમાં મારા સાસુ, સસરા, જેટ, જેઠાણું અને દિયર દેરાણું છે, તે સવે મારે અનુકૂળ છે. માટે તમારે અહીં સુખેથી રહેવું.” તે સાંભળીને વૃદ્ધાએ કહ્યું, “જે એમ હોય તે તારા સાસુ સસરા વગેરે વડિલ સન્માનપૂર્વક મને આગ્રહથી રાખે, તે જ હું અહીં રહું? નહી તો એક ઘડી પણ હું અહી રહેવાની નથી. કારણું કે પુત્રી! જ્યાં એકનાં ચિત્તમાં પ્રીતિ અને બીજાના ચિત્તમાં અપ્રીતિ હોય ત્યાં રહેવું યોગ્ય નથી.” વહુ બેલી, “જે તેઓ સવે આગ્રહપૂર્વક અને વિનય સહિત તમને નિમંત્રણ કરે તો તમે સ્થિરચિત્તે અહીં રહેશે કે નહીં? કે તમારી બીજી કાંઈ ઈચ્છા છે?” ત્યારે વૃદ્ધાએ કહ્યું, “બસ, એટલું જ જોઈએ.” તરત જ વહુ ચાલી ગઈ અને જ્યાં બારણું બંધ કરીને સાસુ અંદર બેસીને પેલા દેવવ્રત પંડિતની કથાને રસપૂર્વક સાંભળતી હતી, ત્યાં જઈને વહુએ સાસુને કહ્યું, “આપ જલદી ઘરમાં આવે. ત્યારે સાસુએ આ મહાપંડિતની વાણીના શ્રવણભંગના દુઃખથી કહ્યું; મૂખી! કેમ નિરર્થક અમૃતસ્ત્રાવી વાણીના શ્રવણમાં વિદન કરે છે ? વિધાતા એ તને મનુષ્ય રૂપે પશુ સરજી દેખાય છે, આવા દુર્લભ મનુષ્યભવને સફળ કરતાં અમને તું બૂમ પાડીને વિદન કરે છે, તેથી તેનાં પાપવડે તું મરીને ગધેડી થઈશ.” ત્યારે વહુ બોલી; “સાસુજી! એક વૃદ્ધ માતા આપણા અગણ્ય પુણ્યસમૂહના ઉદયવડે ચિંતા અને જ્યાં બાર છે?” ત્યારે વૃદ્ધાએ જ જોઈએ. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #492 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શ્રી અને સરસ્વતીનો વિવાદઃ 395 અને અણબોલાવ્યા લક્ષ્મીની જેમ આવ્યા છે.” - તે સાંભળીને તે સાસુએ ક્રોધ અને અહંકાર સહિત જવાબ આપ્યો; “હે જડબુદ્ધિ ! આ ગામમાં આપણાથી કે ઈ મેટું છે કે જેને તું સરસવને મેરુની ઉપમા આપી વર્ણવે છે? માટે મેં તને જાણી કે તું મહામૂર્ખ છે. તું આવડી મોટી ઉંમરની થઈ છે, તે પણ વખત-કવખત હજુ તું જાણુની નથી. કદાચ કઈ મોટું માણસ અયોગ્ય અવસરે આપણે ઘેર આવ્યું હોય, તો તેને યોગ્ય સન્માન અને શિષ્ટાચાર કરીને વિદાય કરી પોતાના કાર્યમાં સાવધાન થાય તે જ ડાહ્યા કહેવાય, પણ તારા જેવા ડાહ્યા કહેવાય નહિ.” આ પ્રમાણે સાસુનું વચન સાંભળીને વહુ બેલી, “આપે કહ્યું તે બરાબર છે, પરંતુ એકવાર અહીં આવીને મારું એક વચન સાંભળીને પછી ખુશીથી જાઓ. શા માટે નકામા લોકોને સંભળાવે છે?” તે સાંભળીને સાસુ ભ્રકુટી ચઢાવીને નેત્રને વાંકા કરતી આવી, અને બોલી, “લે, આ આવી, શું કહે છે?” ત્યારે તે વહુએ પિતાની બગલમાં લુગડાની અંદર રાખેલું રત્ન જડિત સુવર્ણનું પાત્ર દેખાડયું. તે જોતાં જ સૂર્ય ઉદય થતાં કમળની જેમ સાસુનું મુખ વિકસ્વર થયું, હાસ્ય અને વિસ્મયસહિત તેણે વહુને પૂછ્યું; “પુત્રી ! આ તારા હાથમાં ક્યાંથી આવું?” વહુએ કહ્યું; “પૂજ્ય! આજે આપણાં ભાગ્યના ઉદયવડે ગંગાનદી પિતાની મેળે વગર બોલાવી આવી છે, તે તમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #493 -------------------------------------------------------------------------- ________________ 396 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 કેમ મારા પર કેપ કરે છે ? તમે પૂરી વાત જાણ્યા વિના મને દુર્વચનો કહ્યાં. તમારાં ચરણની સેવા કરતાં મારી આટલી ઉંમર ગઈ, તે બધું આજે ઘરના સવે માણસે વરચે તમે નિષ્ફળ કર્યું, હું તમને શું જવાબ આપે છે કઈક વાત બધા વચ્ચે કહેવા ગ્યા હોય અને કોઈ ન પણ હોય. કેઈ વચન પ્રગટ કહેવા જેવું હોય અને કોઈ એકાંતમાં ચાર કોને જ રાખવા જેવું હોય, તેથી બધાના સાંભળતાં તમને શું કહે ? હવે જેમ તમારી ઈચ્છા હોય તેમ કરો ?" આ પ્રમાણે વહુનાં વચનને સાંભળીને સાસુ બેલી; હું જાણું છું કે તું ડાહી છે, સમયને જાણનારી છે અને ઘરના અલંકારરૂપ છે. પણ શું કરું? મારું ચિત્ત શ્રવણમાં વ્યગ્ર હોવાથી અજાણતાં જ મેં તને દુર્વચન કહ્યું, તે તું ક્ષમા કરી પરંતુ તું જે કહે છે તે ડેશી ક્યાં છે? ? વહુએ કહ્યું; “ઘરમાં ભદ્રાસન પર બેસાડ્યાં છે, માટે તમે ત્યાં જઈને સુખસમાચારપૂર્વક શિષ્ટાચાર કરીને તેમનું મન પ્રસન્ન કરો.” ત્યારબાદ તે વહુ સહિત સાસુ ઘરમાં જઈને વિનય પૂર્વક તે વૃદ્ધાને સુખ સમાચાર પૂછી વિનંતિ કરવા લાગી માતાજી! આ અમારાં ઘરમાં તમારે આનંદ સહિત સુખેથી પોતાના જ ઘરની જેમ રહેવું કાંઈ પણ શંકા રાખવી નહીં. અમારાં એવાં ભાગ્ય કયાંથી કે તમારા જેવા વૃદ્ધની સેવા કરવાનો સમય મળે ? તમે તે અમારાં માતુશ્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #494 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શ્રી અને સરસ્વતીને વિવાદ : 397 સમાન છે. તમારે મને પુત્રી તરીકે જ ગણવી. અમારાં મોટા ભાગ્યનો ઉદય થયો કે જેથી તીર્થ સ્વરૂપે તમે અમારાં ઘેર પધાર્યા. આ મારી ચારે વહુઓ તમારી દાસીતુલ્ય છે, તે તમારી આજ્ઞા પ્રમાણે વર્તશે. ખાન, પાન, સનાન, શમ્યા પાથરવી, ઉપાડવી વગેરે જે કામકાજ હોય તે તમારે નિઃશંક રીતે અમને કહેવું, તે સર્વ કામ અમે સવે હર્ષથી શિરોમાન્ય કરીશું. તે સાંભળીને તે ડોશી બોલી, “ભદ્ર! તું કહે છે તે ઘણું ઠીક છે, પરંતુ તારો પતિ આવીને બહુ માનપૂર્વક આદરથી મને રાખે, તો હું સ્થિરચિતે રહું, કેમકે સામાનાં ચિત્તની પ્રસન્નતા વિના કોઈનાં ઘેર રહેવું ઠીક નહીં. - તે સાંભળીને શેઠાણી બોલી, “એમ કરવામાં જે તમારાં મનની પ્રસન્નતા થતી હોય, તે તે અતિ સુખપૂર્વક થઈ શકે તેમ છે. મારા સ્વામી આવા કાર્યમાં અત્યંત પ્રસન્ન તથા ઉત્સાહવાળા છે. અને પોતે અંગીકાર કરેલાને ઉમંગપૂર્વક નિર્વાહ કરે છે. ત્યારે તે વૃદ્ધા બેલી; “જે એમ હેય તે પણ તેની અનુજ્ઞા વિના મારાથી અહીં રહી શકાશે નહીં.” મનોરમા શેઠાણીએ જવાબ આપતાં કહ્યું: ‘ત્યારે હમણાં જ તેમને બેલાવીને અનુજ્ઞા અપાવું.” વૃદ્ધાએ પૂછ્યું; “તે ક્યાં ગયા છે?” શેઠાણીએ જવાબ આપ્યો, “કેઈ પરદેશી બ્રાહ્મણ , આવેલો છે, તેની પાસે ધર્મનું શ્રવણ કરે છે, પણ ત્યાંથી હું હમણાં જ તેમને બેલાવું છું.” વૃદ્ધાએ કહ્યું; “જે એમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #495 -------------------------------------------------------------------------- ________________ 398 : સ્થાન મંજૂષા : ભાગ-1, 0 0 0 0 0 0 ત્યાં જ જે ભાગની બેલા પોતાના લે હોય તો તેમને ધર્મશ્રવણમાં અંતરાય ન કર.” શેઠાણી બાઢી; “અરે! એવા તે પોતાનાં પેટને માટે ઘણાએ લે છે. તેથી શું ઘરનું કાર્ય બગડવા દેવું?” એમ કહીને તે શેઠાણી દોડતી જે ભાગની અંદર રહીને વહુએ સાંભળતી હતી, ત્યાં જઈ ને તેના બારણામાં ઊભા રહી તેણે પોતાના એક નોકરને બે ત્રણ બૂમ પાડીને બાલાવ્યા, એટલે તે પણ શ્રવણમાં તદ્દીન થયેલ હોવાથી મનમાં દુભાતો દુભાતો આવ્યો. શેઠાણીએ તેને કહ્યુંતું શેઠનાં કાનમાં જઈને કહે કે તમને ઘરમાં શેઠાણું બોલાવે છે." - તે ચાકરે બધાની વચ્ચે બેઠેલા શેઠની પાસે જઈને શેઠને કહ્યું, ત્યારે શેઠે ક્રોધથી ધમધમતાં કહ્યું: “એવું શું મોટું કામ આવી પડયું છે કે જેથી આવા સમયે બોલાવે છે ? માટે જા, અને કહે કે કામ હોય તે હમણાં રાખી મૂકો, બે ઘડી પછી આવીશ. હમણાં તે છાનામાના આ અમૃતના જેવી ધર્મકથાનું શ્રવણ કરો.” તે સાંભળીને શેઠાણ પાસે જઈને તે મુજબ કરે શેઠાણીને કહ્યું, ત્યારે શેઠાણીએ ફરીથી કહેવડાવ્યું; “જા. શેઠને કહે કે ખાસ અગત્યનું કામ છે, માટે ઘરમાં આવે.” ત્યારે તે નેકરે શેઠાણીને કહ્યું; “હું તો હવે નહિ જા; મારા પર શેઠ ગુસ્સે થાય છે, માટે બીજાને એ કામ બતાવે,” ત્યારે શેઠાણુંએ બીજા નાકર મારફતે શેઠને કહેવડાવ્યું. તેને પણ તે જ જવાબ આપ્યો. છેવટે શેઠાણી બારણાં ઉઘાડી લોકલજજાને ત્યાગ કરી મુખને બહાર કાઢી તે સમુદાયમાં બેઠેલા શેઠને કહેવા કરી સુખદ શેઠાણી કહ્યું. તેને રીટાણીએ બીજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #496 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શ્રી અને સરસ્વતીને વિવાદ : 399 . લાગ્યા, “જલદી ઘરમાં આવો, ઘણું મોટું કામ આવી પડ્યું છે.” ત્યારે શેઠે વિચાર કર્યો; “ખરેખર કાંઈક મહત્વનું કાર્ય જણાય છે, નહીં તો લાજ છોડીને આટલા બધા લોકે બેઠાં છતાં ઘરનું માણસ મે બહાર કાઢીને આ રીતે કેમ બેલાવે ? માટે મારે અવશ્ય જવું જોઈએ.” એમ વિચારીને ભાનુદત્ત ત્યાંથી ઉઠયા. ને જલદી ઘરમાં આવીને બોલ્યા; બોલ, બાલ, કેમ ધર્મશ્રવણમાં અંતરાય કરીને મને બોલાવ્યા ?" શેઠાણી બેલી; “તમે આમ આકરા કેમ થઈ જાઓ છો ? ધીરજ રાખો. આપણું ભાગ્ય ઉઘડયું છે. એક વૃદ્ધ માતા આવી છે.” શેઠે કહ્યું; “કોણ ! તારી મા આવી છે?” એમ બોલતાં શેઠ ઘરમાં ગયા. એટલે શેઠાણીએ પેલું પાત્ર દેખાડ્યું. તે જોતાં જ લોહચુંબક ઉપર જેમ લેઢાનું આકર્ષણ થાય તેમ આકર્ષણ થવાથી પેલા બ્રાહ્મણ પંડિતની ધર્મકથાનાં શ્રવણને શેઠ ભૂલી ગયા અને બોલ્યા, કઈ પણ વખત નહીં જોયેલું આ પાત્ર કયાંથી ?" જવાબમાં મનેરમા શેઠાણીએ કહ્યું: “સ્વામી ! હમણાં કથાને આપણે સાંભળતા હતા, ત્યારે એક કઈ પરદેશી ડેશી આવી, તેણે આપણા આંગણામાં ઊભા રહીને પાણી માગ્યું, ત્યારે મેં મોટી વહુને આજ્ઞા કરી કે; “જે જે, કેણ આવું કટુ વચન બોલીને ધર્મશ્રવણમાં અંતરાય કરે છે? તેને જે જોઈએ તે આપીને રજા દઈ આવ. ઈત્યાદિ સર્વ વૃત્તાંત ભાનુદત્ત શ્રેષ્ઠીને જણાવીને શેઠાણીએ કહ્યું, “સ્વામી ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #497 -------------------------------------------------------------------------- ________________ 400 : કથાન મજદૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 આપણાં ભાગ્યના વશથી આ ડોશીમા જગમ નિધાનની જેમ આવેલા છે. કોઈ પણ તેને ઓળખતું નથી. કોઈ તેને જાણતું નથી, પ્રથમ જ આપણા ઘેર આવી છે. તેની પાસે આવાં પાત્ર, વસ્ત્ર અને આભૂષણે ઘણું છે, માટે તેને વશ કરીને આપણે ત્યાં રાખે.” તે વાત સાંભળીને લાભથી વિહળ થયેલો ભાદત્ત શેઠ, શેઠાણ સહિત તે માજી પાસે ગયો. તેને પ્રણામ કરી શ્રેષ્ઠી કહેવા લાગ્યા માતાજી! તમે કયા દેશથી પધારે છે? તમે કુશળ છે? શું તમારે કઈ પરિચારક નથી?” જવાબમાં તે ડોશીમા બોલીઃ “હે ભાઈ! પહેલાં તે મારે આવું જ ઘર, ધન અને સ્વજન વગેરે એટલું બધું હતું કે તેટલું રાજાને પણ ન હોય, પરંતુ હમણાં તો કેવળ એકલી જ છું. સવે સંસારી જીવોના કર્મની ગતિ વિચિત્ર છે. કહ્યું છે કે બાંધેલા કર્મને ભેગવ્યા વિના સેંકડો અને કરોડો યુગવડે પણ ક્ષય થતો નથી; શુભ કે અશુભ જે કર્મ કર્યો હોય, તે અવશ્ય જોગવવાં જ પડે છે. માટે ભાઈ! કમના દોષે હું આવી વૃદ્ધાવસ્થાની દશાને પામી છું. શું કરવું?” તે સાંભળીને ભાનુદન્ત શેઠે કહ્ય; “માજી ! આજથી તમારે કાંઈ પણ ચિંતા ન કરવી, કોઈ જાતનો ખેદ ન કરે, મારા ઘરના આ બધાયને તમારે તમારા પુત્રની જેમ જ જાણવા, હું પણ તમારી આજ્ઞા પ્રમાણે જ વર્તનાર છું, એમ સમજવું. તેમાં તમારે કંઈ પણ સંદેહ રાખ નહીં, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #498 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શ્રી અને સરસ્વતીને વિવાદઃ 401 આ ઘરને પોતાનાં ઘરની જેવું જ જાણવું, તેમાં કાંઈ પણ ભેદ માન નહિ, તમારી આજ્ઞા મારે પ્રમાણ છે, હું મન, વચન અને કાયાથી સત્ય જ કહું છું કે, માતાની જેમ હું તમારી ભક્તિ કરીશ. વધારે કહેવાથી પેટે વિવેક કર્યો કહેવાય તેથી કહેતે નથી, અવસર આવે બધું જણાશે.” એમ કહીને ભાનુદત્ત શ્રેષ્ઠી ફરીને ડોશીમાને કહેવા લાગ્યો; “ડોશીમા ! અહીં બારણું આગળ કેમ બેઠા છો ? ઘરમાં આવે અને પલંગને અલંકૃત કરો.” આ પ્રમાણે શેઠ બોલ્યા કે તરત જ શેઠાણી અને વહુ તે વૃદ્ધાના હાથ અને ખભા પકડીને “ખમા, ખમા” બોલતાં ઘરમાં તેને પલંગ પર લઈ ગયા. આ અવસરે લામોદેવીએ પોતાની માયાથી એવું કર્યું કે, જ્યાં સરસ્વતીદેવી દેવવ્રત બ્રાહ્મણના રૂપે મહાભારતની કથા કરે છે, અને બધા લોકોને સમૂહ શ્રવણ કરે છે, તે જ રસ્તે થઈને કેટલાક રાજસેવકો અને બીજા કેટલાક નગરના ગરીબ ભિક્ષકે વિવિધ પ્રકારના વસ્ત્રો તથા આભૂષણે હાથમાં રાખીને દેડતા નીકળ્યા, તેરી માયા વિમુવી. તે જોઈને કથાના શ્રવણમાં તલ્લીન થયેલા લોકોએ તે લેકીને પૂછ્યું; “આ સુવર્ણ તથા રૂપાના અલંકારો અને વસ્ત્રો તમે કયાંથી લાવ્યા ? અને આમ ઉતાવળા કેમ દોડયા જાઓ છે ?" એટલે તેઓ બોલ્યા, “આપણું શહેરના પેલા શ્રી દત્ત ક, 29 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #499 -------------------------------------------------------------------------- ________________ 402 : કથારની મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 શેઠે રાજાને કાંઈક મોટો અપરાધ કર્યો હશે, તેથી અત્યંત કપ પામેલા રાજાએ સભા સમક્ષ આદેશ કર્યો છે કે, “સવે રાજસેવકે તથા નગરના લેકે સ્વેચ્છાથી આ ગુન્હેગારનું ઘર લુંટી લ્યો, તેમાંથી જે માણસ જે જે વસ્તુ લઈ જશે તે તે વસ્તુ તેની થશે, તેમાં અમારા તરફથી કોઈ પણ પ્રકારના ભયની શંકા રાખવી નહીં.' આવો આદેશ થવાથી સર્વે લેકે તેનું ઘર લુંટવા લાગ્યા છે, લોકોએ ઘણું લૂંટયું તે પણ હજુ ઘણું છે, તમે કેમ જતા નથી ? જાઓ, જાઓ, ત્યાં જઈને મરજીમાં આવે તે ચીજ ગ્રહણ કરે. કેઈ પણ ત્યાં રોકતું નથી ? આવા અવસર ફરી ફરીને જ્યાંથી મળશે? અહીં બેસીને આમ ધર્મકથા સાંભળવાથી શું હાથમાં આવશે ?" આ રીતે તેઓએ ઉત્સાહિત ક્ય, એટલે તેમાં લોભીજન હતા તે સાંભળવાનું છોડી એકદમ દેડતા ત્યાં ગયા. એટલામાં કેટલાક બ્રાહ્મણે કેટલાક વસ્ત્ર વગેરે લઈને તે તરફ નીકળ્યા; તેમને કથા સાંભળવા બેઠેલા પંડિતોએ તથા બીજા બ્રાહ્મણોએ પૂછ્યું, “આ કેના ઘેરથી લાવ્યા?” એટલે તેઓએ કહ્યું, “આપણું રાજા અરિમર્દનના મંત્રી મતિધનનો પુત્ર માંદો હતો તે નિરોગી થયે છે, મરતાં મરતાં જ બચ્યો છે, તેથી આજે તેને માથે પાણી નાખે છે, તેથી મંત્રીશ્વર મતિધન આજે દરેક બ્રાહ્મણને પાંચ પાંચ વસ્ત્રો, સુંદર ભોજન અને એક એક સોનામહોર આપે છે, તમે અહીં કેમ બેસી રહ્યા છે? કેમ જતા નથી ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #500 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શ્રી અને સરસ્વતીને વિવાદઃ 403 જાઓ, તમે તે પંડિત છે તેથી તમને વિશેષ આપશે.” તે સાંભળીને પંડિત તથા સામાન્ય બ્રાહ્મણે તે તરફ દોડયા. જે વ્યાપારી શ્રીમંત ત્યાં બેસીને કથા સાંભળતા હતા, તેમની પાસે કેટલાએક દલાલ આવ્યા, અને ત્યાં કથા સાંભળતા પેલા વ્યાપારીઓને કહેવા લાગ્યા. આજે પરદેશી સાર્થવાહક કે જે આ ગામમાં લાંબા વખતથી કાપડ, વિવિધ કરિયાણા, અનેક રત્નો વગેરે મોં માંગ્યા પૈસા આપીને ખરીદ કરે છે, તથા પિતાની વસ્તુઓ સસ્ત ભાવે આપી દે છે, ઘણા વેપારીઓ ત્યાં જાય છે, અને ઈચ્છિત મૂલ્ય લઈને આવે છે, તમે કેમ ત્યાં જતા નથી? આ નફાને વ્યાપાર કેમ ગુમાવે છે ? ફરી-ફરીને આ અવસર ક્યાંથી મળશે?” આ સાંભળીને સર્વ શાહુકાર પણ ઊઠયા. એટલે માત્ર કેટલાએક નિર્ધન વણિકે, કે જેઓ અશક્ત અને નિરાધાર જેવા હતા, તેઓ ત્યાં બેઠા બેઠા કથા શ્રવણ કરવા લાગ્યા. .. એટલામાં ભાનુદત્ત શેઠે આ શ્રીમંત વૃદ્ધાને કહ્યું : માજી! આ ઉત્પાળાનો સમય છે. તેથી તમને ગરમી લાગતી હશે, માટે સુંદર જળથી સ્નાન કરે.” ત્યારે તે વૃદ્ધા બોલી, “બહુ સારું.” ભાનુદત્ત શ્રેષ્ઠીએ એ અવસરે પોતાની પત્નીને કહ્યું, “અમુક પેટીમાં સુંદર સુગંધી તેલ છે, તે લઈને અત્યંગપૂર્વક માજીને સ્નાન કરાવે, હું ઉપર જઈને તેમને પહેરવા ગ્ય વસ્ત્રો લાવું છું, તેટલામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #501 -------------------------------------------------------------------------- ________________ 404 H કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 નાન કરાવી લ્યો.” પછી શેઠાણીએ તેમના કહ્યા પ્રમાણે મર્દન કરીને તે ડોશીને સ્નાન કરાવી સુંદર વસ્ત્રવડે શરીર લૂછવું. શેઠે પણ સુંદર વસ્ત્રો લાવીને તે ડોશીમાને પહેરાવ્યાં, તેમને સુખાસન પર બેસાડયા. પછી ડેશીએ કહ્યું, “તમારા ઘરના આંગણામાં કાણ મેટા શબ્દથી બોલે છે ?" શેઠે જવાબ આપે; “માજી! કૈઈક પરદેશી બ્રાહ્મણ આવ્યો છે, તે મેટા સ્વરે અનેક સુંદર સૂકતો બોલે છે. તેની પાસે ઘણા લેકે શ્રવણ કર છે.” ત્યારે વૃદ્ધા બોલી, “અહે! મારા જ કર્મને દોષ છે. તે લેકેને ધન્ય છે કે જેઓ રસિક થઈને હર્ષપૂર્વક તd શ્રવણ કરી આનંદ પામે છે. બાકી મારા કાનમાં તે તે તપાવેલા સીસાને રસ નાખવાં જેવું લાગે છે.” શેઠે કહ્યું માજી! હમણાં જ તેને બેલતો બંધ કરું છું.” વૃદ્ધા બોલી, “શા માટે અંતરાય કરવો જોઈએ?” * શેઠે કહ્યું: “તમારા દુઃખનું કારણ દૂર કરવામાં અમને કાંઈ પણ હરકત નથી, માટે તેને આ સ્થાનેથી હું હમણાં જ ઉઠાડું છું. તે બ્રાહ્મણ બીજે ઠેકાણે જઈને વાંચશે. અહીં કાંઈ તેને લાગે નથી.' એમ કહીને ક્ષણ પહેલાં તે વિદ્વાન બ્રાહ્મણને સાંભળવામાં જેને અતિશય રસ હતો તે ભાનુદત્ત શેઠ દોડતો ત્યાં ગયે. અને ક્રોધથી પેલા પંડિતને કહે છે; “ભટ્ટજી હવે અહીંથી ઊઠો. આ શે અહી કેળાહળ માંડવે છે?” તે સાંભળીને જે છેડાએક લોકો બેઠા હતા, તેઓ બોલ્યા, “અરે આ વિદ્વાન બ્રાહ્મણ તમારું કાંઈ લઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #502 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 શ્રી અને સરસ્વતીને વિવાદઃ 405 જાય છે? શું તમારી પાસે કાંઈ પણ માંગે છે ? આ તો તમારાં ભાગ્યના યોગે સાક્ષાત બ્રહ્મા જ બ્રાહ્મણના સ્વરૂપે આવ્યા છે. માટે શેઠ! તમે ડાહ્યા, નિપુણ અને શાસ્ત્ર થઈને આવું હલકા માણસને યોગ્ય વચન કેમ બોલે છે ?" ભાનુદત્ત શેઠે જવાબ આપે; “હું તમારા બધાયનાં વચનની ચતુરાઈને જાણું છું. આવી ચતુરાઈ કઈ બીજા પાસે કરવી, મારી પાસે નહિ. જે તમે કથાશ્રવણ કરવામાં આટલા બધા રસિક છે, તે આ બ્રાહ્મણને તમારા ઘેર બેલાવીને કેમ નથી સાંભળતા ? અમારા ઘરના આંગણામાં આ શો કોલાહલ માંડવો છે? માટે અહીંથી સૌ ઊઠી જાઓ, નહીં તે નોકર પાસે ગળું પકડી પકડીને કાઢવા પડશે. અહીં એક ઘડી પણ બેસશે નહીં, જલદી ચાલ્યા જાઓ.” ભાનુદન્ત શેઠનું આવું અનાદરવાળું વચન સાંભળીને પેલા બ્રાહ્મણ પાસે બેસીને સાંભળતા લોકો વિલખા થઈને સવે શેઠની નિંદા કરતા ઊઠયા. પેલો સરસ્વતી રૂપે અત્યાર સુધી કથા કહી રહેલ બ્રાહ્મણ પણ ઊઠયો, અને લક્ષમીનું આગમન થયું જાણીને વનમાં ગયો. શેઠે ઘરમાં આવીને વૃદ્ધાને કહ્યું; “માજી ! આપનાં કર્ણને શૂળ ઉત્પન્ન કરનાર પેલા બ્રાહ્મણને મેં કાઢી મૂક્યો છે. એવી યુક્તિથી તેને કાઢયો છે કે જેથી સર્વે લેકે પણ પિતાપિતાનાં ઘેર ગયાં છે માટે માજી ! હવે સુખેથી અહીં રહે.” વૃદ્ધાએ વિચાર્યું; “સરસ્વતી તે અપમાન પામીને ગઈ, હવે હું પણ ત્યાં જઈને તેના પિતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #503 -------------------------------------------------------------------------- ________________ 406 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 ઉત્કર્ષનું વૃતાંત પૂછું.” એમ વિચારીને તે વૃદ્ધાએ શેઠને કહ્યું, “આ ઝોળીને સાચવીને સારે ઠેકાણે મૂકો, હું હમણા જ ઝાડે ફરવા જઈને આવું છું,” શેઠે કહ્યું; “હું જળપાત્ર લઈને તમારી સાથે જ આવું છું.' ત્યારે તે લક્ષ્મીદેવી જે વૃદ્ધાના રૂપમાં છે, તેણે કહ્યું ‘નહીં, નહીં, એમ કરવાથી લોકો ફાવે તેમ ચર્ચા કરે. માટે તમારા જેવા નગરશેઠને આમ કરવું ઉચિત નથી. માટે હું એકલી જ જઈશ. જંગલ જતી વખતે મને કાઈ સાથે હોય તે પસંદ પણ નથી. માટે હું ના પાડું છું તો તમારે મારું કશું કરવું, એમાં બીજો વિચાર કરવાને નહિ.” આમ કહીને તે વૃદ્ધા જે લક્ષમીદેવી છે, તે જળપાત્ર લઈને ઘરમાંથી નીકળી, અને જ્યાં ગામની બહાર સરસ્વતી બેઠી હતી ત્યાં ગઈ.. W 0 હું અને મારું - એ જ જીવ માત્રને મેટામાં મોટું બંધન છે. હું -- અને મારાની, જેમના જીવનમાં ભાવના નથી તે જ– જીવન - બંધન રહિત ગણાય છે. અર્થાત - તેનું નામ મેલ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #504 -------------------------------------------------------------------------- ________________ 21 : લક્ષ્મીદેવીની આસુરી માયા : આ રીતે લક્ષ્મીદેવીએ ત્યાં ગયા બાદ પિતાનું મૂળરૂપ પ્રકટ કરી, સરસવતીને પૂછયું : “કેમ સરસ્વતી ! શું સમાચાર છે ? આ જગતમાં કે મોટું? જે બહેન ! લેકમાં તે એવી રૂઢી પ્રવર્તાવી છે કે લક્ષ્મીના મસ્તક પર મારું સ્થાન છે, તે વાત ખરી; પરંતુ એ તો રાજાએ પિતાની આજ્ઞા પ્રવર્તાવવા માટે એવી રીત કરી છે, જે કદાચ સુવર્ણ કે રૂપું અક્ષરોની મુદ્રા વિનાનું વેચાતું જ ન હોય, તે તો તારું મહત્વ ખરું, બાકી તે સિવાય તો તે માત્ર બડાઈ મારવા જેવું જ છે.” તે સાંભળીને સરસ્વતી બોલી; અજ્ઞાનવડે અંધ થયેલા આ જગતમાં તું જ મુખ્ય છે, કેમ કે માત્ર નિગ્રંથ મુનિજન વિના બીજા સર્વે સંસારી જી ઇંદ્રિયસુખમાં આસક્ત છે, તેથી તે સર્વે તારી જ ( લક્ષ્મીની) અભિલાષા કરે છે અને જે કઈ જિનેશ્વરનાં વચનનું રહસ્ય જાણનારા છે, તેઓ જ માત્ર મારી (સદબુદ્ધિ-સમ્યજ્ઞાનની) ઇચ્છા લક્ષ્મી બોલી; “સરસ્વતી! જે કઈ તારી ઈચ્છા કરનારા છે, તેઓને તે તું પણ પ્રાયે અનુકૂળ થાય છે, તેની સાથે તું વિચરે છે, તેને છેડે કે ઘણો પ્રયાસ તું સફળ કરે છે, તેમનું સાનિધ્ય તું મૂકતી નથી, અને તેમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #505 -------------------------------------------------------------------------- ________________ 48 : કંથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 * * તું સર્વથા નિરાશ પણ કરતી નથી; પરંતુ જે કઈ શાસ્ત્રના અભ્યાસ કરતાં ખેદ પામીને તારાથી વિમુખ થાય છે, તેઓ તારો ત્યાગ કરે છે, તારું નામ પણ ગ્રહણ કરતા નથી. વળી જે ઓ તા પર અત્યંત આસક્ત છે, તેઓ પણ મને તે ઇરછે છે જ. શાસ્ત્રનો અભ્યાસ પણ મને મેળવવા માટે કરે છે. નિર્ગુણ પુરુષોમાં અનેક પ્રકારે અછતા ગુણેને પણ આરોપ કરીને મારે માટે જ તેમની સ્તુતિ (પ્રશંસા ) કરે છે. એમ કરતાં જે કદાચ તેમને મારી સંગ થાય છે, તો તેઓ ગર્વ સહિત પ્રકુલિત થાય છે, નહીં તો ખેદ પામે છે, અને ફરીથી પણ મારે માટે જ વિવિધ પ્રકારની વિદ્વત્તા ભરેલી ચતુરાઈ બતાવે છે, તેમ કરતાં પણ જે મારી પ્રાપ્તિ ન થાય તે અનેક પ્રકારની ખુશામત કરે છે, નહીં કરવા લાયક કાર્યો કરે છે, નહીં સેવવા લાયકની સેવા કરે છે. વિદ્વાનોમાં જે કાંઈ દૂષણ હોય છે, તે દૂષણ પણે જ નિંદાય છે, પણ જેઓ મારા સંગવાળા છે, તેઓના તે દોષ પણ ગુણપણે ગવાય છે; અને મારાથી જે રહિત છે, તેના ગુણો પણ દેષરૂપ જ કહેવાય છે. સર્વે લોકે મારી (લક્ષ્મીની) પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારના ઉપાવડે ઉદ્યમ કરે છે. અત્યંત દુષ્કર ક્રિયાથી સાધ્ય થાય એવાં કાર્યો પણ ઉત્સાહથી કરે છે, તેમાં જે કદાચ પાપના ઉદયને લીધે તે સિદ્ધ ન થાય, તે પણ તેને મૂકતા નથી. સેંકડે અને હજારો વાર નિષ્ફળ થાય, મહાકષ્ટને પામે અને પ્રાણુના સંકટમાં આવી પડે, તે પણ મારી ઇચ્છા મૂકતા નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #506 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 લક્ષ્મીદેવીની આસુરી માયા : 400 માત્ર એક દ્રવ્યાનુયોગ ગર્ભિત ચરણાનુગપ્રધાન અધ્યાત્મરૂપ ધર્મશાસ્ત્રોને છોડીને બીજા જેટલા શાસ્ત્રોના સમૂહે છે, તે સર્વેમાં પ્રાય મને જ મેળવવાના ઉપાયો અને મારા જ વિલાસ (વૈભવ) વર્ણવ્યા છે. માત્ર એક જિન નિગ્રંથ મુનિવરો સિવાય બીજા સવે સંસારી જી મારી સેવા કરે છે. કહ્યું છે, જેઓ વયથી વૃદ્ધ છે, તપચર્યાથી વૃદ્ધ છે અને જેઓ બહુશ્રત હોવાથી વૃદ્ધ છે, તે સવે ધનવડે વૃદ્ધ એવા પુરુષોનાં દ્વારમાં કિંકરની જેમ રહે છે.” “હે સરસ્વતી ! ઘણું શું કહેવું? ઘણા એવા હોય છે કે જેઓ મરણ આવતાં સુધી પણ પિતાનાં ધનને પ્રગટ કરતા નથી, અને મારી ઈચ્છા પણ મૂકતા નથી. જે કદાચ તારા માનવામાં ન આવતું હોય, તે હું તને પ્રત્યક્ષ બતાવું કે સર્વ પ્રાણીઓનું વિતવ્ય દશ પ્રાણથી બંધાચેલું છે, તેમાં ધનરૂપી અગીયારમે બાહ્ય પ્રાણ પણ ઉપચારથી કહે છે. તે બાહ્ય પ્રાણરૂપી ધનને માટે કેટલાયે પુરુષ અભ્યતરના દશે પ્રાણને છોડી દે છે, પણ ધનને ત્યજતા નથી. મારું સ્વરૂપ જે સ્થાને રહ્યું (દાટેલ) હોય, તે પર કદાચ વૃક્ષ ઊગે, તે તે પણ જલદીથી વૃદ્ધિ પામીને પુ૫ ફળાદિકથી પ્રકૃતિલત થાય છે, તથા જ્યાં મારું સ્વરૂપ હોય, ત્યાં દેવો પણ બોલાવ્યા વિના જ જાય છે. માટે હે સુભગા સરસ્વતી ! મારી સાથે ચાલ, તને હું કૌતુક બતાવું.” આ પ્રમાણે કહીને તે બને દેવીઓ ચાલી, અને તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #507 -------------------------------------------------------------------------- ________________ 410 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 શ્રીનિવાસ નગરથી પાંચ કેશ દૂર જઈ એક વૃક્ષના કુંજમાં બેઠી. પછી લક્ષમીએ દેવી માયાવડે એકસો ને આઠ ગજ લાંબી પહોળી અને ત્રણ હાથ ઊંચી એવી એક સુવર્ણશિલા વિકુવીર, તે શિલા રેતીમાં ડૂબી ગયેલી અને માત્ર એક હાથ જ બહાર દેખાતી હતી, અને તે શિલાને એક ખૂણો સાયંકાળના સૂર્યના પ્રકાશવડે ઝળકતું હતું અને સૂર્યના કિરણની જેમ પ્રકાશ કરતે હતો. એક પ્રહર દિવસ અવશેષ રહ્યા તે સમયે ત્યાંથી નજીકના નગરના રાજાના બે સુભટો કે જેઓને રાજાએ કેઈ કાર્ય માટે બીજે ગામ મોકલ્યા હતા, તેઓ રાજા કાર્ય કરીને પાછા આવતા હતા, તેમાંથી એક જણ કૌતુકી હેવાથી માર્ગમાં આમ તેમ તે જેતે ચાલતો હતો. તેણે તે શિલાને એક ખૂણે દૂરથી પ્રકાશિત છે. ત્યારે તેણે બીજાને કહ્યું; “જે જે, પેલું દૂર કાંઈક ચળકે છે તે શું છે?” તે સાંભળીને પિલાએ ઉતાવળને લીધે અને એ વિષે કુતુહલ નહિ હોવાથી જોયા વિના જ કહ્યું કે “કાંઈક કાચ કે પાષાણને કટકે હશે, અથવા કોમળ પાંદડાં વગેરે કાંઈક હશે, પણ શું કાંઈ આ નિર્જન અરણ્યમાં સુવર્ણ કે રત્ન તો નહીં હોય ?' - ત્યારે પેલા સુભટે કહ્યું, “જો તું આવે તો આપણે ત્યાં જઈને જોઈએ કે શું છે? અને કેમ આટલો બધે ચળકાટ મારે છે?” શા માટે ફેગટ અરણ્યમાં ભટકવું જોઈએ? પ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #508 -------------------------------------------------------------------------- ________________ * 0 0 0 0 * લક્ષ્મીદેવીની આસુરી માયા : 411 જન વિના નકામે પ્રયાસ કરવાથી શું ફળ? આ તે ધાર માગ છે, ઘણા માણસે અહીંથી પહેલાં પણ ગયા હશે જે ગ્રહણ કરવા જેવી તે વસ્તુ હોય, તે તેમણે જ ગ્રહ કરી ન હોય? માટે જલદી ચાલો, રાજા પાસે જઈ કાય કર્યાનું વૃત્તાંત નિવેદન કરી આપણે ઘેર જઈ નાન ભેજ. નાદિક કરી, માર્ગને શ્રમ દૂર કરી સ્વસ્થ થઈએ.” આ પ્રમાણે બીજાએ કહ્યું. એટલે પિલાએ ફરીને કહ્યું; “ભાઈમારા મનમાં તો મોટું આશ્ચર્ય ભાસે છે, માટે હું તો ત્યાં જઈને નિર્ણય કરીશ.” એટલે તેણે જવાબ આપે; “ખુશીથી તું જા. તારા બાપદાદાએ ત્યાં થાપણ મૂકેલી છે, તેથી તેનું પિોટકું બાંધીને ઘેર આવજે. મારી શંકા તારે જરા પણ કરવી નહીં, કે એમાંથી ભાગ દેવો પડશે. મારે ભાગ જોઈ નથી, માટે તારે મને ભાગ આપવો નહીં, તુંજ લઈને સુખી થા.” એમ કહીને પેલો સુભટ શીધ્ર નગર તરફ ચાલે અને પહેલો તે તેનાથી જુદા પડીને તે શિલા પાસે ગયા. ત્યાં તેણે રેતીમાં દટાયેલી શિલાનો એક ખૂણે જાત્યસુવર્ણમય જોયા. તે જોઈને મનમાં આશ્ચર્ય પામીને તે સુભટ વિચારવા લાગ્યો; “અહો! બહુ સારું થયું કે મારે સાથીદાર ન આવ્યો. જે કદાચ આવ્યો હોત તે તેને ભાગ આપવો પડત. મારા જ ભાગ્યને ઉદય થયો છે. હવે હું જોઉં તો, ખરે કે આ સુવર્ણ કેટલુંક છે?” આમ વિચારીને તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #509 -------------------------------------------------------------------------- ________________ 412 H કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 સુભટ રેતીના ઢગલાઓને હાથવડે દૂર કરવા લાગ્યો અને જોયું તો તે અપરિમિત મોટી શિલા જોઈને અત્યંત હર્ષને લીધે ગાંડા જેવો થઈ જઈ વિચારવા લાગ્યો; “અહે ! મારું અદભુત ભાગ્ય છે કે જેથી મને આવું નિધાન પ્રાપ્ત થયું. મારા પર આજ દેવ તુષ્ટમાન થયું છે. આટલા લાભથી તે હું રાજ્ય કરીશ. આ ધનના પ્રભાવથી હાથી, ઘેાડી, પાયદળ વગેરે સૈન્ય તૈયાર કરીશ. પછી બળવાન થઈ બાજુના દેશને વિજય મેળવીને ત્યાં રાજ્ય કરીશ.” આ પ્રમાણે મધના ઘડાને ઉપાડનાર શેખચલ્લી પુરુષની જેમ આdધ્યાનમાં તલ્લીન થઈને તે ફરીથી વિચાર કરવા લાગ્યા; “કઈ પણ ઉપાયથી આ સુવર્ણને ગ્રહણ કરું.” આમ વિચારતો તે ત્યાં જ ઊભો રહ્યો અને અનેક પ્રકારના તર્ક-વિતર્કમાં ગર્ભ થઈ ગયો. બીજે સુભટ કે જે ગામ તરફ ચાલ્યું જ હતું, તે કેટલેક દૂર જઈને વિચાર કરવા લાગ્યો; “રાજાએ અમને બંનેને રાજકાર્યને માટે આજ્ઞા કરીને મોકલ્યા હતા, તેમાંથી હું એકલો જઈને રાજાને વૃત્તાંત નિવેદન કરીશ, ત્યારે રાજા મને પૂછશે કે, તારી સાથે બીજો હતો તે કયાં ગો? તે વખતે હું શું જવાબ આપીશ ? ખરો જવાબ આપવાથી શું થશે તે શી રીતે જાણી શકાય? માટે એકલા જવું યોગ્ય નથી, એટલે તેને લઈને જ જાઉં.” આમ મનમાં નકકી કરીને તે સુભટ પાછા વળીને કઈ ઊંચે સ્થાને ચડીને પેલા શેખચલ્લીને મોટા ઘાંટા પાડી બોલાવવા લાગ્યો. તે પેલાએ સાંભળ્યું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #510 -------------------------------------------------------------------------- ________________ * 0 0 0 0 0 લક્ષ્મીદેવીની આસુરી માયા : 13 પરંતુ દ્રવ્યના લોભથી તે ઘેલે થયેલ હતું. તેથી તેણે પણ ઊંચે સ્થાને ચઢીને હાથ લાંબા પહોળા કરી મોટા શબ્દથી જવાબ આપે; “તું જા, જા, હું પાછળથી આવું છું. તે સાંભળીને પેલાએ ફરીથી તેને બેલા, તો પણ તેણે તેને તે જ જવાબ આપ્યો. એમ ઘણીવાર બોલાવ્યા છતાં પણ તે આ નહિ ત્યારે તે સુભટનાં મનમાં શંકા થઈ કે, “મેં ઘણીવાર બેલા છતાં તે કેમ આવતા નથી ? કાંઈ પણ કારણ હેવું જોઈએ, માટે હું પણ ત્યાં જઈને જોઉં.” આમ વિચારીને તે આગળ ચાલવાનું માંડી વાળીને પાછો ફરી તેના તરફ ચાલ્યો. તેને આવતો જોઈને આ શેખચલ્લીએ બૂમ પાડી કે, “તું જા, જા, હું પણ આવું છું. ફોગટ કાળક્ષેપ કેમ કરે છે?” આ પ્રમાણે કહ્યા છતાં પણ તે શંકાને લીધે ત્યાં ગયા. અને તેણે પેલી શિલા જોઈ. તે પણ સુવર્ણમય શિલા જોઈ વિરમય પામી માથું હલાવતો પેલાને કહેવા લાગ્યો, મેં તારું કુટિલપણું જાણ્યું. તું મને પણ છેતરે છે કે ? શું અરણ્યમાં રહેલું આ બધું સોનું તું એકલે જ ગ્રહણ કરીશ? આટલું બધું સુવર્ણ તને એકલાને શી રીતે પચશે? માટે આપણે બંને વહેંચીને લઈએ.” તે સાંભળીને પેલો બોલ્યો, “તારો આમાં કાંઈ પણ લાગભાગ નથી, આ સવે મારું છે, હું જ એકલો તે બધું ગ્રહણ કરીશ, કેમકે મેં તે તને પ્રથમથી જ કહ્યું હતું કે, ચાલે, આપણે ત્યાં જઈને જોઈએ કે વસ્તુ શું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #511 -------------------------------------------------------------------------- ________________ 414 H કથારની મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 છે?” ત્યારે તે જવાબ આપ્યો હતો કે, “તું જ જા, તારા પૂર્વજોએ થાપણ મૂકી હશે, તેનું પિટકું બાંધીને ઘેર આવજે. મારે ભાગ લે નથી, માટે મને આપીશ નહીં.' આમ કહીને તું તો આગળ ચાલતો થયો હતો. અને હવે પાછા ભાગ માગે છે? તો શું તારું જ કહેલું તું ભૂલી ગ? હું તે સાહસ કરીને અહીં આવ્યો. મારા પુણ્યના ઉદયથી મને આ પ્રાપ્ત થયું છે, તેથી આ મારુ જ છે. તારું આમાં શું લાગે ? જેમ આવ્યું તેમ પાછો ઘેર ચાલ્યો જા. આમાંથી એક ફૂટી કેડી જેટલું પણ હું તને આપીશ નહિં. ફોગટ શા માટે ઊભે છે ? અહીંથી ચાલ્યો જા. નહીં તે માટે અને તારે સંબંધ રહેશે નહીં.' આવાં કઠેર તેનાં વચનોને સાંબળીને લોભને વશ થયેલે પેલો સુભટ પણ ક્રોધથી ધમધમતે તેને કહેવા લાગ્યો; “રે મૂખરાજ શા માટે મારે ભાગ નહીં આપે? હું અને તું એક જ સજાના સેવકો છીએ. રાજાએ એક જ કાર્ય માટે આપણને મોકલ્યા છે. તેમાં લાભ કે હાનિ, સુખ કે દુખ જે કાંઈ થાય તે આપણે બંનેએ લેવાનું અને સહન કરવાનું છે. એક જ સ્વામીએ એક જ કાર્યને માટે ફરમાવેલા સેવકોને જે કાંઈ લાભ થાય છે, તે સર્વ વહેંચી જ લેવાય છે, એ પ્રમાણે રાજનીતિ છે; તે શું તું ભૂલી ગયે! માટે હું તો તારા માથા પર પગ મૂકીને આમાંથી અર્ધો ભાગ લઈશ. જે આ ધનને ભાગ આપીશ તે આપણું પ્રીતિ ગાઢ અને અચળ રહેશે, નહીં તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #512 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 લક્ષ્મીદેવીની આસુરી માયા : 415 પીવાને અસમર્થ, પણ ઢાળવાને તો સમર્થ એ ન્યાયની જેમ રાજાની પાસે સવ નિવેદન કરીને તારા પૂર્વે સંચય કરેલા ધન સહિત આ બધું પડાવી લેવડાવીશ, અને તને કારાગૃહમાં નંખાવીશ. માટે મને અર્ધો ભાગ આપ.” આ પ્રમાણે તેનું વચન સાંભળીને પેલા શેખચલ્લીએ વિચાયું; “ખરેખર જે આને હું ભાગ નહીં આપે તો તે ઉપાધિ કરશે, પરંતુ આ અપરિમિત ધન મને પ્રાપ્ત થયું છે, તે આને શી રીતે દઈ પણ શકાય ! માટે જો હું આને મારી નાખું તે પછી આ ધન મારું જ થાય અને બીજે કઈ જાણે પણ નહીં. રાજા પૂછશે તો તેને એ ઉત્તર આપીશ કે માર્ગમાં આવતાં અચિંત્યે વાઘ આવીને તેને ખાઈ ગયે, અને હું તે નાસીને આવતે રહ્યો. એ પ્રમાણે જવાબ આપીશ. બીજું કોઈ જાણતું નથી, તેથી રાજાને આ વાતની ખબર પડશે નહીં. માટે આને મારી નાખવાથી જ મારે વિચાર સફળ થશે.” આવો નિશ્ચય કરીને ક્રોધથી નેત્રાને લાલ કરી, અને ગાળો દેતે તે શેખચલી પેલા પાછળથી આવેલા સુભટને મારવા માટે મ્યાનમાંથી તલવાર કાઢીને દેડ્યો, અને કહેવા લાગ્યો; “મારા ધનની જે તારે ઈચ્છા હોય તે તૈયાર થા, તને ધન આપું.” એમ બોલતે તે તેની સામે તલવાર કાઢીને ગાળો દેતે સામે દોડયો. બંને જણ સામસામા યુદ્ધ પર આવી ગયા, અને તરત એક સાથે જ ક્રોધથી એક બીજાના મર્મસ્થાનમાં બંનેએ તલવારના પ્રહાર કર્યો, જેથી તે બંને ભૂમિ પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #513 -------------------------------------------------------------------------- ________________ 416 : કથાપન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 પડયા. અને અતિ તીણ પ્રહાર વાગવાથી એક ઘડીમાં જ તેઓ મરણ પામ્યા. તે વખતે વૃક્ષના કુંજમાં બેઠેલી લમીએ સરસ્વતીને કહ્યું, “ધનના અથઓનું ચરિત્ર જોયું કે? હજુ આગળ પણ જોજો કે શું શું થાય છે ?" - ત્યાર પછી બે ઘડી દિવસ અવશેષ રહ્યો ત્યારે સંસારત્યાગી સન્યાસી અવધૂતના વેષને ધારણ કરનાર એક નગ્ન તપસ્વી હાથમાં ભમને ગળે રાખીને તે માગે નીકળે. તેણે પણ સૂર્યના તેજથી ઉત્તેજીત એવા તે શિલાના પ્રદેશને જોઈને મનમાં વિચાર્યું; “આ મહા અરણ્યમાં સૂર્યના કિરણેના જેવું તેજસ્વી શું દેખાય છે? હું જોઉં તે ખો. કાંઈક આશ્ચર્યકારક જણાય છે.”કૌતુકથી તે સંન્યાસી શિલાની તરફ ચાલ્યો. અનુક્રમે તે શિલાની પાસે આવ્યા, તો તેણે તે શિલાને એક ખૂણે જોયો અને આશ્ચર્ય પામી તે પોતાના હાથ વડે ધૂળને દૂર કરવા લાગ્યો, ત્યારે ઘણી મોટી તે શિલા જણાઈ. તેથી તે તપસ્વીનું ચિત્ત લેભરૂપી પંકથી મલીન થયું. તે મનમાં વિચાર કરવા લાગ્યો; “ઓહ! આટલું બધું ધન અહીં છે, આને લાભ થવાથી તે રાજરાજેશ્વરનું સુખ અનુભવાય તેમ છે, જેને માટે આટલું બધું તપશ્ચર્યાનું કષ્ટ કરું છું, તે તે અહીં જ પ્રાપ્ત થયું માટે મારે હવે અહીં જ રહેવું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #514 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 લક્ષ્મીદેવીની આસુરી માયા : 417 એ પ્રમાણે વિચારીને તે આમતેમ જોવા લાગ્યો તે તે બને રાજસુભટોને તેણે મરેલા પડેલા જોયા. તે બનેને જોઈને તેણે વિચાર્યું; “ખરેખર આ ધનને માટે જ આ બને પરસ્પર શસ્ત્રના ઘાતથી મરણ પામ્યા જણાય છે. માર્ગની સમીપે રહેલું આ ધન અહીં ગુપ્ત રહી શકે તેમ નથી તેથી અહીં રાખવા યોગ્ય પણ નથી. તેમ જ આ બધું કઈથી ઉપાડી શકાય તેમ પણ નથી તેથી જે આના કકડા કરીને કેાઈ ગુપ્તસ્થાને પૃથ્વીમાં નાખી તેના પર મઠ કરીને તેમાં હું નિવાસ કરું, તે ચિંતિત અર્થની અવશ્ય સિદ્ધિ થાય. પરંતુ છીણી, હાડી, ઘણ વગેરે લોઢાના હથિયાર વિના આના કકડા શી રીતે થાય? તેથી કોઈની પાસેથી તે માગી લાવીને પછી ઈચ્છિત કાર્ય કરું; પરંતુ હવે તે રાત્રિના સમય થઈ ગયો છે, શું કરું? ક્યાં જાઉં? જે કદાચ આને છેડીને ગામમાં હથિયાર લેવા જાઉં, તો કેઈ બળવાન માણસ આવીને આના માલિક થઈ જાય, તે ચિત્તવેલું સર્વ કાર્ય નિષ્ફળ થાય.” આમ તે તપસ્વી સંક૯પ વિકલ્પના સાગરમાં ડૂબી ગયો; તેવામાં વિવિધ શસ્ત્રોને હાથમાં રાખીને છ ચાર કઈ ગામમાં રાતના સમયે ખાતર પાડવા માટે જતા ત્યાં થઈને નીકળ્યા, તેઓએ આ નગ્ન બાવાને જોઈને તેને નમીને કહ્યું; “એ તપસ્વી ! આ જળ અને મનુષ્યરહિત અરણ્યમાં તમે શી રીતે રહો છો?” આ પ્રમાણે તે ચરેનું વચન સાંભળીને તે તપસ્વીએ કહ્યું; “અમારા જેવા નિઃસંગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #515 -------------------------------------------------------------------------- ________________ 418 : કથારન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 તપસ્વીઓને વનમાં રહેવું જ કલ્યાણકારી છે. જેઓ મહાતપસ્વી છે, તેઓની આ જ રીત છે; પરંતુ તમે આવી રાત્રિના સમયે ઘરનો ત્યાગ કરીને વનમાં કેમ આવ્યા છો ?' ત્યારે તે ચેરાએ કહ્યું; “તમારા જેવા પાસે અમારે શા માટે અસત્ય બોલાવું જોઈએ? અમે તે ચા૨ છીએ અને આ દુઃખે કરીને પૂરી શકાય તેવા પટને પૂર્ણ કરવા નીકળ્યા છીએ.” આ પ્રમાણે તેમનું વચન સાંભળી પેલા અવધૂત તપસ્વીએ વિચાર્યું; " આ ધનના અથ છે, અને વળી શસ્ત્ર સહિત છે, માટે તેમને થોડુંક ધન આપીને આ સેનાની શિલાના કકડા કરાવું. આમ વિચારીને તેણે તેમને કહ્યું, “જો તમે મારા કહ્યા પ્રમાણે કરો તો તમને દરેકને હજાર હજાર સેનામહોર આપું.” તો એ બોલ્યા; “બહુ સારું અમે તમારા સેવકે જ છીએ. આપ જે આજ્ઞા કરશે તે પ્રમાણે અમે કરીશું.' ત્યારે તે સંન્યાસીએ તેમને તે શિલા દેખાડીને કહ્યું: “મેં મારી તપશક્તિથી વનદેવતાનું આરાધન કર્યું, ત્યારે તેણે પ્રસન્ન થઈને મને આ નિધિ બતાવ્યે છે, તેથી હવે આના કકડા કરીને અને પુણ્યક્ષેત્રોમાં સદ્વ્યય કરવો છે, માટે તમે આના કકડા કરી આપે.” તે તપસ્વીની આ વાણી સાંભળીને તથા તે વિશાલ સેનાની શિલાને જોઈને લોભસાગરમાં મગ્ન થયેલા તે ચારે પરસ્પર વિચાર કરવા લાગ્યા; “આ સંન્યાસી કે ધૂર્ત છે. અને કેવી દંભરચના કરે છે? તે કહે છે કે મને દેવતાએ આ નિધિ દેખાયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #516 -------------------------------------------------------------------------- ________________ * 0 0 0 0 0 લક્ષ્મીદેવીની આસુરી માયા : 419 પણ આ તે પૂર્વે કેઈ રાજાએ સુવર્ણના રસથી આ શિલા બનાવીને પૃથ્વીમાં નિધિપણે સ્થાપના કરી હશે, પછી ઘણો કાળ જવાથી અને ખૂબ વરસાદ વગેરે થવાથી ઉપરની માટી ધોવાઈ ગઈ હશે અને પવનથી તેને એક ખૂણે ઉઘાડો થયો હશે, એવામાં આ બા ભમતો ભમતો અહીં આવી ચડ્યો છે અને આ શિલાનો ખૂણો જોઈને લેભથી તેને પિતાની માનીને રહ્યો છે. આ આખી શિલાને તે તે લઈ શકે તેમ નથી, તેના કકડા કરાવવા માટે આપણી પાસે માયાથી કેવી બનાવટી વાત કરે છે? અને કહે છે કે, તમને દરેકને હજાર હજાર સોનામહોર આપીશ. પણ અર્થે, ત્રીજે, ચોથે, પાંચ કે સાતમે ભાગ આપીશ એમ તો કાંઈ કહેતું જ નથી; સર્વ હું એકલો જ લઈ જઈશ એમ કહે છે. શું આ એના બાપનું ધન છે કે જેથી આ પ્રમાણે આપણને છેતરે છે? માટે આને હણીને આપણે જ બધું લઈ લઈએ.” . તે સાંભળી તેમાંનાં એક જણે કહ્યું, “આ તપસ્વી છે. સંન્યાસી સાધુ કહેવાય એને કેમ મરાય?” ત્યારે બીજે બે ; “આનું તપસ્વીપણું તે ગયું, આ તે વંચક અને ધૂત આપણે જે જ છે. આપણે ચોર છીએ ને આ ધૂત છે, માટે તે અને આપણે બંને પરધનને હરણ કરનારા છીએ. તેથી આને મારવામાં શું દેષ છે? આ સર્વ ધન જે આપણા હાથમાં આવે તે આપણે બધા મોટા રાજા થઈ જઈએ. અને ચોરીનું કામ છૂટી જાય; માટે હવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #517 -------------------------------------------------------------------------- ________________ કર૦ : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 વધારે વિચાર ન કરતાં અને હાથીને સર્વ ધન લઈ લઈએ.' આ પ્રમાણે નિશ્ચય કરી બે જણાએ તે તાપસને વાતામાં નાખ્યા, અને એક જણાએ પાછળથી તરવારને ઘા કરીને તેનું મસ્તક કાપી નાખ્યું. પછી તે સર્વે ચારે 'શિલા પાસે ગયા. તેને પિતાના હાથવડે સ્પર્શ કર્યો તે સુવર્ણના રસમય તે શિલા ઘણું મટી જણાઈ. ત્યારે તેઓએ વિચાર કર્યો; “આ શિલા આપણી પાસેના તરવાર, ભાલા આદિ શસ્ત્રોવડે કાપી શકાય તેવી નથી. અને આખી તે કઈ લઈ શકે તેમ નથી. પરંતુ આ રાત્રિમાં જ જેટલું લેવાય તેટલું આપણું છે, કેમ કે દિવસ ઉગ્ય કે પછી અનેક વિદને આવશે. ત્યારે એક જણ બોલ્યા, “ઘણુ અને છીણીઓ વિના આપણું ઇચ્છિત કાર્ય થઈ શકે તેમ નથી, માટે આ ગામમાં લાભદત્ત સેની છે, તે આપણે પરિચિત અને વિશ્વાસના સ્થાન જેવો છે. તેથી તેની પાસે જઈને આ ગુપ્ત વાત કરીએ, અને ઘણું છીણુઓ વગેરે સહિત તેને જ અહી લાવીને આના કકડા કરાવીએ, તે આપણું ધાર્યું કાર્ય પાર પડે. તે સનીને પણ તેની ઈચ્છાથી અધિક ધન આપીને આપણે પ્રસન્ન કરીશું.” ( આ પ્રમાણે અનુકૂળ વાત સાંભળીને તે સર્વે એકમત થયા. ત્યારે એક બેલ્યો; “આ ત્રણ મડદાને દૂર નાખીને જઈએ તે સારું, કેમકે તેમ કરવાથી આ વાતની ખબર કોઈને ન પડે.” આ નિશ્ચય કરીને તે ત્રણે મડદાને અતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #518 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મીદેવીની આસુરી માયા : 421 દર પ્રદેશમાં દાટીને પાસના કનકપુર નગરમાં તે બધો લેભદત્ત સેનને ઘેર ગયા. ને ઘર બહાર ઊભા રહી, સનીને બોલાવ્યો, તે પણ તેમનો શબ્દ સાંભળીને તરતજ બહાર આવી છે ; “આવો, આવે, ઘરમાં આવી શું લાવ્યા છે તે બતાવે.” તે સાંભળીને ચારે બોલ્યા, “અરે લાવ્યા, લાવ્યા, શું કહે છે? તમારું અને અમારું દારિદ્રય જાય એવો એક નિધિ હાથ કરીને તમને બોલાવવા આવ્યા છીએ, તેથી ઘણ અને છીણીઓ લઈને જલદી ચાલે, વિલંબ કરો નહીં, એક ઘડી જાય છે તે લાખની જાય છે, ફરી આવશે નહીં, માટે ઉતાવળ કરે.” - તે સાંભળી સોની બેલ્યો; “બહુ સારું, હું તે તમારા આદેશને આધીન છું, પરંતુ તમે મને કહો કે, ક્યા સ્થાને કેવી રીતને નિધિ તમે જે છે? અને તેમાં શું છે ? તમે હાથ કર્યાનું કહો છે, તે કેમ તે અહીં લઈ આવ્યા નહીં ? કેટલું ધન છે? એ સર્વ વાત કહે કે જેથી હું પણ તેને એગ્ય સામગ્રી તૈયાર કરીને પછી આવું.” ત્યારે તે ચોરોએ તેની પાસે સર્વ હકીકત સ્પષ્ટ રીતે કહી બતાવી. તે સાંભળી મનમાં આશ્ચર્ય પામીને લેભદત્ત વિચાર્યું; ચેરની વાત ખોટી હેય નહી. લોકોમાં કહેવાય છે કે ચરલોકમાં બત્રીસ લક્ષણ હોય છે. પૂર્ણ ખાતરી વિના આ લેકે અહીં આવે નહિ. હવે હું આ લોકોની સાથે જઈશ અને તેઓના કહેવા પ્રમાણે કકડા કરી આપીશ, ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #519 -------------------------------------------------------------------------- ________________ 422 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તેઓ મને તે એક ઘડી, બે ઘડી કે ઘણામાં ઘણી ત્રણ ઘડી જેટલું સોનું આપશે અને સાત પેઢી સુધી ચાલે તેટલું ધન તો આ સર્વે ગ્રહણ કરશે. ઘણું ધન હોવાથી ઘેર અધું પણ આવશે નહિ. “રાંધનારીને ધૂમાડ” એ કહેવત પ્રમાણે હું તે થોડુંક જ લઈને ઘેર આવીશ. તેથી હું બુદ્ધિવડે એવું કરું કે તે સર્વ ધન મારું થાય, ત્યારે જ મારી બુદ્ધિની કુશળતા વખાણવા લાયક કહેવાય. આ ચરો પારકાં ધનને હરણ કરનારા અને સર્વને દુઃખ દેનારા છે, તેથી તેઓને ઠગવામાં શું દોષ છે? ઘણા લોકોને દુખ આપનારાઓને તે નિગ્રહ કરે જ જોઈએ, એમ નીતિશાસ્ત્ર પણ કહે છે. વળી તે ધન પણ આ ચેરેનાં બાપદાદાએ કાંઈ થાપણ મૂકેલું નથી, કે જેથી લોકવિરુદ્ધ કર્યાનું પણ પાપ લાગે. તેથી આ બધા ચોરોનો નિગ્રહ કરીને તે સર્વ ધન હું મારે સ્વાધીન કરી લઉં. મારા ભાગ્ય વડે આકર્ષાઈને જ આ લોકો અહીં મને કહેવા આવ્યા છે, માટે મુખમાં આવેલ કોળી કેમ છેડી દઉં ?" - આ પ્રમાણે વિચારીને લેભદત્ત સનીએ ચોરને કહ્યું “આજે હજુ મેં ભોજન કર્યું નથી, ભેજન હવે તૈયાર છે, તમે પણ ભૂખ્યા હશે, કામ પણ ઘણું મહેનતનું છે, વળી ભૂખ હોય ત્યાં સુધી શરીર કૃતિથી કામ આપતું પણ નથી. તેથી માત્ર બે ઘડી અહી તમે બેસે, તેટલામાં હું પુષ્કળ ઘીવાળા લાડુ બનાવી લઉં. પછી તે લાડવાઓને લઈને આપણે જઈએ, ત્યાં જઈને લાડવા ખાઈ સ્વસ્થ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #520 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 લક્ષ્મીદેવીના આજીજી લક્ષ્મીદેવીની આસુરી માયા : 423 થઈને કાર્ય કરીશું. તમે પણ મારા હાથની કુશળતા જોશ, કે આજ રાત્રીમાં તે તે બધાયના કકડા કરીને તમને સાંપી દઈશ. પછી જેવી મારી મહેનત તમને લાગે, તેવું મને પ્રસન્નતાથી ઈનામ આપજે, હું તો તમારે સેવક છું. તમારી અનુવૃત્તિથી જ જીવું છું. તમારું કામ મારા માથા સાટે કરીશ.” આ પ્રમાણે કહી તેમનાં મનનું રંજન કરીને તે સેની પેલા આવેલા ચારોને પિતાના ઘરમાં લઈ ગયો. પછી પાન-સોપારી, ઈત્યાદિથી તેમને સત્કાર કરી તેણે પોતાના મકાનનાં ઉપલા મજલા ઉપર જઈને ઘઉંને આટો, ઘી, ગાળ વગેરે લઈ સુંદર સાત લાડુ બનાવ્યા. તેમાં છ લાડુ મોટા કર્યો તેમાં વિષ નાખ્યું, અને સાતમે પિતાને માટે વિષરહિત બનાવ્યું. એ પ્રમાણે તૈયારી કરી તેમને પાંદડામાં બાંધી અથાણું વગેરે પણ તેમાં નાંખી ગાંઠ બાંધી, હથોડા તથા છીણીઓ લઈ ચરોની સાથે તે લોભદત્ત સેની ઘેરથી નીકળ્યો. પછી તે સવે શીવ્ર ગતિથી પેલી શિલા પાસે ગયા, ત્યાં તે ચોરોએ સનીને તે સુવર્ણની શિલા બતાવી. - તે પણ તેને જોઈને તથા સ્પર્શ કરીને મનમાં લાભની લાતના પ્રહારથી વિહ્વળ થઈ લાડુની ગાંઠ છોડીને પિતાને વિષરહિત લાડુ પોતાના હાથમાં લઈ તેણે પેલા ચેરેને કહ્યું, “તમે બધા ભાગ્યશાળી છે, તમારા ઉપર વિશ્વભર તુષ્ટમાન થયા જણાય છે, કે જેથી આટલું બધું અપરિમિત સુવર્ણ તમારા હાથમાં આવ્યું. માટે તમે ભાગ્યશાળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #521 -------------------------------------------------------------------------- ________________ 424 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ચાંચીઓ પુરુષમાં અગ્રેસર છે. તમારા કારણે આજ મારું પણ દારિદ્રય નાશ પામ્યું છે, પરંતુ પ્રથમ (શતં વિહાય ક્તચં) સો કામ મૂકીને ભોજન કરવું એ નીતિશાસ્ત્રનાં વચનને અંગીકાર કરીને આ ઘીવાળા લાડવાઓ તમે ખાઈ લે, ખાધા પછી સજજ થઈને દારિદ્રયનો નાશ કરનારી આ શિલાના કકડા કરવા હું તૈયારી કરીશ.” આમ કહીને તેણે પેલા છ ચોરોને એક એક મોદક આખ્યો. - તે ચોરોએ પણ પોતાના આયુષ્યને અંત લાવનાર તે મેદકે ખૂબ આનંદથી ખાધા અને તૃપ્ત થયા. પછી સોનીએ કહ્યું“મારી સાથે કૂવાને કાંઠે ચાલો, હું પાણી સીંચું, તે પીને હાથ પગ ધોઈ કામને માટે તૈયાર થઈ જાઓ.” ત્યારે તે સર્વે કૂવા પાસે ગયા. સોનીએ કુવામાંથી જળ કાઢીને જળપાન કરાવ્યું અને પિતે પણ પીધું. તે વખતે જળ પીવાથી તે સોનીને જંગલ જવાની ઈચ્છા થઈ તેથી તે જળપાત્ર લઈને દેહચિંતા માટે ગયે. ચોરે એકઠા થઈને વિચાર કરવા લાગ્યા; “હવે આપણે શિલાના કકડા કરવા માંડીશું.” નીતિશાસ્ત્રને જાણનાર એક જણે કહ્યું; “આપણે એક કામ ઠીક ન કર્યું.” બીજાએ પૂછયું, “શું?” તેણે કહ્યું સોનીને આપણે અહીં લાવ્યા, અને તેને સુવર્ણ બતાવ્યું તે ઠીક ન કર્યું. શાસ્ત્રમાં તેમજ લોકમાં પણ પ્રસિદ્ધ છે કે સનીને વિશ્વાસ ન કરો.” - “પૂર્વે મેં . એક વાત સાંભળી છે. અને તે વાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #522 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 લક્ષ્મીદેવીની આસુરી માયા : 425 ડલા હવામી શ્રી કહેવાય કર્યો પ્રચલિત પણ છે, હું તમને તે કહું, તમે ધ્યાનપૂર્વક સાંભળે ! “પૂવેર દીર્ઘદંત અરણ્યમાં એક કૂવામાં વાઘ, વાનર, સર્પ અને સેની પડેલા હતા, તેમાંથી પહેલા ત્રણને કેઈ એક સુશર્મા નામના પ્રવાસી બ્રાહ્મણે બહાર કાઢયા ત્યારે તે ત્રણે જણ તે સુશર્માને પ્રણામ કરી કહેવા લાગ્યા; “હે દ્વિજવર ! તમે અમારા પર નિષ્કારણ ઉપકાર કર્યો છે. તેના બદલામાં અમે સેંકડો ઉપકાર કરીએ તે પણ તમારા ઉપકારનો બદલો વાળી શકીએ તેમ નથી, તથાપિ કઈ અવસરે કૃપા કરીને અમારે ઘેર પધારજો, યથાશક્તિ અમે આપની સેવા કરીશું, પણ આ કૂવામાં જે મનુષ્ય છે, તેને તમે કાઢશે નહિ; કેમકે તે જાતને સેની છે, માટે તે ઉપકારને અગ્ય છે. આ પ્રમાણે ઘણી વિજ્ઞપ્તિ કરીને તે વાઘ, વાનર અને સર્ષ પોતપોતાનાં સ્થાને ગયા. - ત્યાર પછી બ્રાહ્મણ શંકામાં પડ્યો અને વિચાર કરવા લાગ્યા, “આ સેનીને કાઠું કે નહી?? એવા સંશયરૂપી હિડેળા પર તેનું મન હીંચવા લાગ્યું. તે વખતે કૂવાની અંદર રહેલો રૂદ્રદેવ સોની બે વ્ય; “હે બ્રાહ્મણ! લોકોને ઉદ્વેગ કરનારા અને વિવેકરોહિત એવા વાઘ, વાનર અને સપને ઉદ્ધાર તમે તરત જ કર્યો અને મને કાઢતાં વિલંબ કેમ કરો છો ? હું તો મનુષ્ય છું, શું સર્ષ, વાનર ને વાઘથી પણ હું વધારે દુષ્ટ છું ? શું હું તમારા ઉપકારને ભૂલી જઈશ ? માટે મને ઢેક; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #523 -------------------------------------------------------------------------- ________________ 426 : કથારન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 * જન્મ પયંત હું તમારો સેવક થઈને રહીશ.” તે સાંભળીને સરળ પ્રકૃતિવાળા સુશર્મા બ્રાહ્મણે વિચાર્યું; “આ સેની સત્ય કહે છે, શું આ મનુષ્ય તિર્યંચથી પણ હલકો છે? જે થવાનું હોય તે થાય. ઉપકાર કરનારા વિવેકીએ પંક્તિભેદ રાખવે એ ગ્ય નથી. વળી તે વાઘ વગેરેનું કહેવું પણ કદાચ સત્ય હોય તે પણ મારે એની સાથે શું કામ છે? હું દૂર દેશમાં રહું છું, અને આ તે આ દેશને જ રહીશ છે, તે આ સેની મારું શું અહિત કરવાને છે?” એમ વિચારીને તે સુશર્માએ પેલા રૂદ્રદેવ સોનીને પણ બહાર કાઢયો. - તે સમયે સનીએ બ્રાહ્મણને પ્રણામ કરીને કહ્યું તમે મને જીવતદાન આપ્યું છે, માટે મારા પર કૃપા કરીને મારા ઘેર આવજે. હું ભૂલભનગરમાં સેની બજારમાં રહું છું. તમે જે ત્યાં આવશે તે હું તમારી યથાશક્તિ ભક્તિ કરી ઋણમુક્ત થઈશ.” આ પ્રમાણે વાણીને વિલાસ કરી તે રૂદ્રદેવ સની પિતાનાં નગરમાં ગયે. આ બાજુ સુશર્મા બ્રાહ્મણ પણ અડસઠ તીર્થોની યાત્રા કરીને કેટલાક કાળે પાછો ફર્યો. અનુક્રમે તે જ દીર્ઘદંત અરણ્યમાં તે આ , દેવયોગે પેલા વાઘે તેને જે, અને ઓળખે, એથી “આ મારે જીવિતદાતા મહાઉપકારી છે.” એમ સ્મરણ કરીને વાઘે તે સુશર્માને બહુમાન અને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા.. તે પછી પોતે પૂર્વે મારેલા રાજકુમારના શરીર પરના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #524 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મીદેવીની આસુરી માયા : 427, લાખો રૂપિયાના મૂલ્યના અલંકારે તે બ્રાહ્મણને આપીને કહ્યું “હે દ્વિજવર ! અમને ત્રણેને બહાર કાઢયા પછી તે સનીને તમે કાઢો હતો કે નહીં?” બ્રાહ્મણે કહ્યું, “તે સોનીએ અત્યંત દીનતાપૂર્વક વિનંતિ કરી. એટલે મારા ચિત્તમાં ઘણું દયા આવી, તેથી મેં તેને કાઢો હતો.” ત્યારે વાઘ બોલ્યો; “તે આ ઠીક ન કર્યું, પણ હવે તેને સંગ કરવો નહીં. ' એમ કહીને તેને પ્રણામ કરીને તે વાઘ ગયા. સુશર્મા બ્રાહ્મણ પણ જિદગીનાં દારિદ્રયને નાશ કરનાર મહામૂલ્ય અલંકારોને લઈને ઉત્સાહ સહિત વાઘને આશીર્વાદ આપી આગળ ચાલ્યો. માર્ગમાં જતાં તેણે વિચાર્યું; “આગળ જતાં અત્યંત ભયાનક માર્ગ આવશે, તેમાં આ અલંકારે શી રીતે સચવાશે ? માટે બાજુના નગરમાં જઈને આ ઘરેણાં વેચી તેનું રોકડ નાણું કરી વેપારીની દુકાને તેની હૂંડી લખાવી નિર્ભયપણે હું ઘેર જાઉં.” આથી તે નજીકમાં આવેલા નગર તરફ ચાલ્યો. આગળ જતાં નગર આવ્યું, તેમાં તે પેઠે. તે ભૂવલભનગર હતું. તેના બજારમાં તે તેવા યોગ્ય માણસની શોધ કરતો આમ તેમ ફરતો હતો, ત્યાં સોની બજારમાં પોતાની દુકાને બેઠેલા પિલા રૂદ્રદેવ સોનીએ તેને જોયો. એટલે તે સોનીએ મનમાં વિચાર્યું; “જેણે મને કૂવામાંથી બહાર કાઢ હતો તે જ આ સુશર્મા બ્રાહ્મણ જણાય છે. એટલામાં તે બ્રાહ્મણના લુગડાની ગાંઠે ઘરેણાં જેવી ચીજનો ભાર જેઈને તે રૂદ્રદેવ સોનીએ ગણતરી કરીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #525 -------------------------------------------------------------------------- ________________ 428 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ધન મેળવ્યું જણાય છે, જેથી જે તેને કાંઈક વેચવું હશે, તે મારું કામ થશે.” એમ વિચારીને તે સોની તરત જ દુકાન પરથી નીચે ઉતરીને બ્રાહ્મણ પાસે જઈ, “અહો ! આજે મારાં ભાગ્ય ઉઘડ્યાં, આજ મારા ઘેર અણચિંતવી અમૃત વૃષ્ટિ થઈ, આજ મારા આંગણે કામધેનુ ગાય પોતાની મેળે જ આવી, અને આજ મારા સર્વે મને સફળ થયા, કે જેથી આજ તમારાં દર્શન મને થયાં.” એમ બોલતો તે સોની બ્રાહ્મણના પગમાં પડશે. તે ક્ષણવારે ઉઠીને હાથ જોડી વિનંતિ કરવા લાગ્યો; “હે બ્રાહ્મણ શ્રેષ્ઠ ! મારા ઘેર પધારે, આપનાં પગલાં કરીને મારું ઘર પવિત્ર કરે.” એ પ્રમાણે શિષ્ટાચારપૂર્વક કહીને તે સેની સુશર્મા બ્રાહ્મણને પિતાના ઘેર લઈ ગયા. - મુગ્ધ બ્રાહ્મણ તેનાં ચાટુ વચનોને સાંભળીને પ્રસન્ન થઈ વિચારવા લાગ્યો; આ તો અત્યંત ગુણગ્રાહી જણાય છે, મારા કરેલા ઉપકારને ભૂલી ગયો નથી, તેથી ખાનદાન કુળને જણાય છે. આની પાસે મારે શા માટે આંતરું રાખવું જોઈએ ? આ મારું સર્વ કામ કરી આપશે; માટે વાઘે આપેલા સર્વ અલંકારે હું આને જ દેખાડું. આના જ હાથમાં આપીને તેનું રોકડ નાણું કરું.” મનમાં આવે વિચાર કરીને તે સુશર્માએ તેને કહ્યું“મારી પાસે કેઈએ આપેલાં ઘરેણાં છે, તે વેચીને મને નાણાં કરી આપી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #526 -------------------------------------------------------------------------- ________________ * 0 0 0 0 0 લક્ષ્મીદેવીની આસુરી માયા 429 સોની બેલ્યો; “મને બતાવે એટલે આપનું કાર્ય હું માથા સાટે કરી આપીશ.” સુશર્માએ તે સર્વ ઘરેણુ તેને બતાવ્યાં. તે જોઈને સોનીએ તે ઓળખ્યાં. તેનાં મનમાં વિચાર આવ્યું; “અહા ! રાજગાદીને વાગ્યે થયેલા અરિમર્દન રાજકુમારને વક્ર શિક્ષાવાળે અશ્વ કેટલાક દિવસ અગાઉ દર - દુર જગલમાં ખેંચી ગયેલ, ત્યારબાદ તે યુવરાજના કશા સમાચાર નહોતા, ત્યાં તેમને કંઈ એ મારી નાખ્યો હતો, એવી હકીકત હમણાં જાણુમાં આવી છે, ચોક્કસ ખબર મેળવવા ઘણી પ્રવૃત્તિ કરી, પણ હજુ સુધી કોઈ પણ નિશ્ચિત સમાચાર આવ્યા નથી. તેથી રાજાએ પડહ વગડાવ્યો છે કે, “જે કોઈ યુવરાજના જીવવાની કે મરણની શોધ કરી લાવશે તેના પર હું ઘણો પ્રસન્ન થઈશ અને મોટું ઈનામ આપીશ.” “આ પ્રમાણે ઘાષણ કરાવ્યા છતાં પણ હજુ સુધી તેના કોઈ ચોકકસ સમાચાર નથી. આજે શુદ્ધિ મળી છે, માટે હું રાજાને આ અલંકારો બતાવીને તેનો પ્રીતિપાત્ર થાઉં, અને રાજાને પ્રાસાદ મેળવું, આમાંથી થોડુંક ઘરેણું મારા હાથમાં પણ રહેશે. આ બ્રાહ્મણને મારે શું પ્રજન છે ? ઊલટો અહીં રહેશે ત્યાં સુધી ખાવા પીવાનો ખરચ કરાવશે.’ આમ મનમાં નક્કી કરી, રૂદ્રદેવ સોની તે અલંકારોને હાથમાં લઈને સુશર્માને કહેવા લાગ્યો; “દ્વિજપુંગવ! સુવર્ણની પરીક્ષા તો હું જાણું છું, પણ રત્નની પરીક્ષા હું જાણતો નથી, માટે આ આભૂષણે રત્નના વેપારીને બતાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #527 -------------------------------------------------------------------------- ________________ 430 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તે વેચી ધન લઈને તમને આપીશ. તમે સુખેથી અહીં જ બેસે;” કહીને તે સોની આભૂષણને લઈને રાજા પાસે ગયે. રાજાએ તેને આવવાનું કારણ પૂછયું ત્યારે તે બેલ્યા; યુવરાજ અરિમર્દનની શોધ મને મળી છે, તે આપને નિવેદન કરવા આવ્યો છું તે સાંભળીને રાજા પણ ઉત્સુ કતાથી “શું? શું ?" એમ બે ત્યારે સોનીએ તે આભૂષણે દેખાયાં. રાજાએ તે જોતાં જ એાળખી લીધાં, એટલે આ કોણે આપ્યાં? એમ તેને પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે, “આ લાવનાર એક બ્રાહ્મણ છે, અને તે મારે ઘેર બેઠા છે. તેણે મને આ વેચવા આપ્યાં છે, તેથી હું આપને દેખાડવા લાવ્યો છું. રાજાએ સેવકને બેલાવી આજ્ઞા કરી; “જાવ જ હદી કરો, આ સોનીના ઘેર જે સુશર્મા નામનો પરદેશી બ્રાહ્મણ છે, તેને બાંધીને વિટંબના પૂર્વક અહીં લઈ આવે.” - તે સાંભળીને રાજપુરુષે એકદમ દેડ્યા અને સોનીને ઘેર રહેલા તે બ્રાહ્મણને ચોરની જેમ બાંધી કરીને વિટંબનાપૂર્વક રાજા પાસે લઈ આવ્યા. રાજાએ માત્ર નજરે જોઈને જ તેનો વધ કરવાની આજ્ઞા કરી, ત્યારે રાજસેવકે તે બ્રાહ્મણનું અધું મસ્તક મૂંડાવી, ગધેડા પર બેસાડી, મનમાં વિચાર કરવા લાગે; “મેં વાઘ વાનર તથા સપનું વચન માન્યું નહિ. તેનું ફળ મને આ મળ્યું. આમ તે મનમાં વિચાર કરતે હતા, તેવામાં તેને ત્યાં નજીકના વૃક્ષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #528 -------------------------------------------------------------------------- ________________ = 0 0 0 0 0 0 લક્ષ્મીદેવીની આસુરી માયા : 431 પર બેઠેલા પિલા વાંદરાએ જે અને ઓળખ્યા. તેથી તે વિચારવા લાગ્યો; “અહો ! આ તે અમારા ત્રણેયને ઉપકારી સુશર્મા બ્રાહ્મણ છે, તેની આવી અવસ્થા કેમ થઈ?” પછી તે વાંદરે લોકોના કહેવા પરથી બધી વાત જાણીને વિચાર્યું; “ખરેખર આ બ્રાહ્મણને પેિલા લુચ્ચા રૂદ્રદેવ સનીએ જ દુઃખમાં નાખ્યો જણાય છે, અને તે જ આને મરાવી નાખશે. માટે આ બ્રાહ્મણ કેઈ ઉપાયથી જીવે એમ કરું.” એમ વિચારતો તે વાંદર પિતાની સાથે કુવામાંથી બચેલ પિલા સપ પાસે ગયો અને તેને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી સર્ષ બે; “ચિંતા ન કર, સર્વે સારું થશે” એમ કહીને તે સર્ષ રાજાના ઉદ્યાનમાં જઈને રાજાના કુળના બીજરૂપ ન્હાના રાજકુમાર વિક્રમસિંહને ડો . - તરત જ તે કુમાર શબની જેમ ચેતના રહિત થઈને પૃથ્વી પર પડી. રાજપુરુષોએ બૂમ પાડતાં પાડતાં રાજા પાસે જઈને બધું કહ્યું. રાજા પણ “હવે શું કરવું?” એ વિચારમાં મૂઢ બની ગયો. અનેક મંત્રવાદીઓને બોલાવ્યા. તેમણે પોતાના મંત્રબળથી જળ છાંટયું, અનેક ઉપચાર વગેરે કર્યા, પરંતુ તે સવ ઉખર ભૂમિમાં બીજની જેમ નિષ્ફળ થયા. રાજાના ચારે હાથ હેઠા પડ્યા. રાજા નિરાશ થો અને વિલાપ કરવા લાગ્યો. - તે અવસરે કોઈ ડાહ્યા માણસે રાજાને કહ્યું, “સ્વામી!. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૩ર : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 નગરમાં પડહ વગાડા, એટલે કોઈ પણ શક્તિશાળી મળી આવશે.” તે સાંભળીને રાજાએ નગરમાં ઘોષણા કરાવી કે, “જે કોઈ વિક્રમસિંહ કુમારને સપના ઝેરથી મુક્ત કરીને જીવાડશે, તેને રાજા લાખ સોનામહોરનું ઈનામ આપશે.” આ પ્રમાણે પડહ વાગતે વાગતે જ્યાં રાજપુરુષે તે સુશર્માને ગધેડા પર બેસાડીને ફેરવતા હતા, ત્યાં તે પડહેને વગાડનારા આવ્યાં. આ સમયે પિલા નાગદેવતાએ દેવી શક્તિથી અદેશ્યપણે ત્યાં આવીને સુશર્મા બ્રાહ્મણના કાનમાં કહ્યું, “હે વિદ્વાન બ્રાહ્મણ ! “રાજકુમારને હું જીવાડીશ” એવી પ્રતિજ્ઞા પૂર્વક તમે પડને સ્પર્શ કરો.” તે વખતે તમે અમારા ત્રણેનાં વચન પ્રમાણે કર્યું નહિ. અને અયોગ્ય એવા સેની ઉપર ઉપકાર કર્યો તેનું આ ફળ પ્રાપ્ત થયું છે.” આથી બ્રાહ્મણે રાજસેવકોને કહ્યું કે, મને છોડી દો, હું રાજકુમારને જીવતો કરીશ.” ત્યારે રાજસેવકો રાજાની પાસે દોડતા ગયા અને બ્રાહ્મણની હકીક્ત નિવેદન કરી. રાજા હર્ષ પામીને બે; “તે બ્રાહ્મણને બંધનથી મુક્ત કરી અહીં લઈ આવે.” સેવકો તે પ્રમાણે કરી સુશર્મા બ્રાહ્મણને રાજા પાસે લાવ્યા. રાજાએ કહ્યું; “હે બ્રાહ્મણ! કુમારને જીવાડે. તમે જેને માર્યો તે જ તમે પાછ દીધો એમ માનીશું, અને તમારી જે વિટંબના કરી તે બદલ તમારો અધિક પૂજા સાકાર કરીશું, માટે ઉતાવળ કરે.” બ્રાહ્મણ બે નીતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #530 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 લક્ષમીદેવીની આસુરી માયા : 433 વિરુદ્ધ કરવાથી હું વિટંબના પાપે છે, પણ હવે પછી સર્વ તાંત તમને કહીશ, જેથી તમને સાચી વસતુ જાણવામાં આવશે. આમ કહી સુશર્માએ તે વિષથી વ્યાપ્ત થયેલા કુમાર પાસે જઈ ત્યાં એક મંડળ કરીને દીપ ધૂપ વગેરે. મહાઆડંબરપૂર્વક મંત્રેલા પાણીને કુમાર ઉપર છાંટયું. રાજા વગેરે સવે ચાતરક ઊભા ઊભા આશા અને આશ્ચર્ય સાથે જુએ છે, તેટલામાં નાગદેવતા કુમારના શરીરમાં પ્રવેશ કરીને બોલ્યા: “હે બ્રાહ્મણ ! આ દુષ્ટ રાજાના પુત્ર ઉપર કમ ઉપકાર કરવા પ્રવૃત્ત થયા છે ? શું ગધેડા ઉપર બેસાડીને તમારી આટલી વિટંબના કરી તે ભૂલી ગયા છે ?' રાજાએ પૂછયું, “મારી દુષ્ટતા શી રીતે ?" નાગે જવાબ દીધો: “રાજન ! તારા પુત્રને વાઘ માર્યો, ત્યાર પછી કેટલાક દિવસે દેવયોગે અમે ત્રણ મિત્રે કૂવામાં પડયા હતા, અને તારા નગરને રુદ્રદેવ સોની પણ કુવામાં પડ્યો હતો. તે અવસરે નિષ્કારણ ઉપકારી એવા આ બ્રાહ્મણ ત્યાં આવી ચઢો. અમે ત્રણેએ વિજ્ઞપ્તિ કરી. તે વખતે આ બ્રાહ્મણે તરત જ લતાઓને એકઠી કરી તેને ગૂંથીને અનેક પ્રયત્નો કરી અમને ત્રણેને પ્રહાર કાઢયા. ત્યારે અમે ત્રણેએ તેને પ્રણામ કરીને શિખામણ આપી હેતી કે“આ સની અગ્ય છે તેથી તે ઉપકાર કરવા લાયક નથી.એમ કહીને અમે પિત–પિતાનાં સ્થાને ગયા હતા. “પછી તે દુષ્ટ રુદ્રદેવ સે નીએ ચા ટુ વચને વડે આ સુશર્મા બ્રાહ્મણને વિનંતી કરી ત્યારે ઉપકારના સ્વભાવવાળા કે, 28 . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #531 -------------------------------------------------------------------------- ________________ 434 : કથીરત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તે બ્રાહ્મણે અમારું વચન વિસરીને તેને પણ કાઢો, એટલે તે પણ પિતાનાં ઘેર ગયો. પછી આ બ્રાહ્મણ તીર્થયાત્રા કરીને - પાછો વળે, ત્યારે વનમાં વાઘે તેને જોયો. તેણે બ્રાહ્મણને ઉપકાર સંભારીને આ આભૂષણે તેને આપ્યાં. તે લઈને તે બ્રાહ્મણ આ નગરમાં આવ્યું. સુશર્માને પેલે સોની ધનવાળે જાણીને કપટવૃત્તિથી પિતાના ઘેર લઈ ગયો અને તેની પાસેથી ઘરેણું લઈને તમારી પાસે આવી તેણે તમને વાત કરી. તમે પણ કાંઈ વિચાર કર્યા વિના જ તેની વિટંબના કરીને મારી નાખવાને આદેશ કર્યો, તેવી અવસ્થામાં આવેલા પિતાના ઉપકારી બ્રાહ્મણને જોઈને મારા મિત્ર વાનર તરત આવીને મને કહ્યું, તેથી આ અમારા ઉપકારીને દુખ દેનાર એવા તમને હું શી રીતે મૂકું ? શિષ્ટનું પાલન અને દુષ્ટને નિગ્રહ કરે એ નીતિને આદેશ છે.' તે સાંભળીને ભૂવલભનગરને રાજા સર્વ કેની સમક્ષ પિતાના આત્માની નિંદા કરતે તે સુશર્મા બ્રાહ્મણને તથા નાગને ખમાવવા લાગ્યો. અને “હવે જેવી તમારી આજ્ઞા હેાય તેમ હું કરું” એમ કહેવા લાગ્યા. ત્યારે નાગ બોલ્યો; “જે તું લાખ સોનામહેરની ભેટ સાથે સુંદર દશ ગામ બ્રાહ્મણને આપે તે હું રાજકુમારને ડું.” તે સાંભળીને રાજાએ તેમ કરવાને હા પાડી, ને બ્રાહ્મણની પૂજા કરી, એટલે તરત જ કુમાર સજજ થયા. રુદ્રદેવ સોનીની કૃતજનતા જોઈને રાજાએ તેને વધ કરવાની આજ્ઞા કરી, પણ તેને સુશર્મા બ્રાહ્મણે કૃપાથી છોડાવ્યું. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #532 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 લહમીદેવીની આસુરી માયા H 435 આ કથા કહીને પેલા અનુભવી ચારે, પિતાની સાથેના ચરાને કહ્યું કે, “માટે ભાઈઓ ! આ લોભદત્ત સેની પિતાની માનું પણ સુવર્ણ ચારે તેવો છે, તેથી આપણે તેને અહીં લાવ્યા તે ઠીક ન કર્યું. આપણે તેને અહીં લાવ્યા અને શિલા પણ દેખાડી. પહેલેથી જ કાંઈક બહાનું કરીને તેની પાસેથી છીણી અને ઘણુ વગેરે ઉપકરણે માગી લાવ્યા હોત, તો સારું થાત. હવે તે સર્પે છછુંદર ગળ્યા જેવું થયું. વળી આ શિલા એક દિવસમાં કકડા કરી શકાય તેવી પણ નથી, ઘણા દિવસે તે કાર્ય થાય તેવું છે. પ્રાતઃકાળ થતાં લેવાશે તેટલું લઈને આપણે તથા આ લોભદત્ત સોની પિત–પિતાના ઘેર જઈશું, ઘેર ગયા પછી ઘણા સુવર્ણનું મરણ થવાથી તે આકૂળ વ્યાકૂળ થશે; એક રતિ માત્ર પણ સુવર્ણ જોઈને તેનું ચિત્તવિહળ થાય છે, તો આટલું બધું જોઈને તેને શું નહિ થાય? પછી જરૂર કેઈ બળવાન સહાયકને ભાગ કરીને તે આ આખી શિલા ઉપાડી જશે અને આપણે માથે ઘણું સુવર્ણ લઈ ગયાનો આરોપ મૂકીને આપણને તે ઊલટું સંકટમાં નાખશે, માટે હવે આપણે શું કરવું ?" તે સાંભળીને તે બધા ચોરોમાંથી એક ચાર બેલ્ય; જે મારું કહેવું માને, તે કાંઈ પણ વિદ્ધ આવે નહિ.” બીજાઓએ પૂછયું, “શું? તે બેલ્યો; “ઘણુ અને છીણીઓ તે આપણા હાથમાં આવ્યા છે, તેના વડે ઉપર દેખાતું સુવર્ણ કાપીને લઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #533 -------------------------------------------------------------------------- ________________ 436 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 જઈએ, બાકીનું ધૂળથી ઢાંકી દઈને જઈ એ. પછી દરરોજ રાતે એને આપણે કહીએ કે, “જલદી પણ કાઢ, અમને તૃષા લાગી છે.” તે સાંભળીને જયારે તે પાણી ખીચવા કૃશ ઉપર જાય, ત્યારે પાછળથી આપણે બધાએ એકત્ર થઈને હાથવડે ધક્કો મારી તેને કૂવામાં નાખી દેવો. તેમ કરવાથી “ટાઢા પાણીએ ખસ જશે.” તે સાંભળીને સર્વે તેના વિચારને સંમત થયા. તેટલામાં તે તેની પણ દેહચિંતા કરીને આવ્યું. ત્યારે ચોરોએ કહ્યું, “હે ભાઈ! પાછું પાણી ખીંચ, સરસ ભેજન કરવાથી ફરી તરસ લાગી છે.” તે સાંભળીને સનીને મનમાં વિચાર આવ્યું; “હવે લાડવાઓનું ઝેર ચઢવા લાગ્યું જણાય છે, તેથી પાણી પીને સર્વે ભૂમિ પર કરતા તે સોની કુવામાંથી પાણે ખીચવા લાગ્યો. તેટલામાં પ્રથમથી સંકેત કરીને જેઓએ નકકી કર્યું છે, તે ચોરોએ તેને કૂવામાં નાખી દીધું. ત્યાર પછી ચારો પણ એક ઘડી થઈ એટલે વિષના પ્રભાવથી મરણ પામ્યા. - આ સર્વ હકીકત વૃક્ષોની ઝાડીમાં છૂપી રીતે રહેલી સરસ્વતીને બતાવીને લક્ષ્મી બેલી, “હે સરસ્વતી ! જગતનું આ આશ્ચર્ય જોયું? આ દશે મનુષ્યએ ધનરૂપી અગીઆરમાં પ્રાણ ની પ્રાપ્તિને માટે પિતાના દશે પ્રાણ આપ્યા, પરંતુ કોઈ એ અગીઆરમે પ્રાણ હાથ કર્યો નહિ હું મનુષ્યોને સેકડો અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #534 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 લક્ષ્મીદેવીની આસુરી માયા H 437 હજારો સંકટમાં નાંખુ છું, રોગ વડે પીડું છું, ચાબકાના ઘાથી મારું છું, ભિક્ષા મંગાવું છું, અને કારાગૃહમાં નખાવું છું. ઘણું શું કહું ? ક્રોધ પામેલો મહાન શત્રુ પણ જેવું ન કરે તેવું હું દુઃખ દઉં છું, તે પણ સંસારી જી મારી પૂંઠ મૂકતા નથી. મારે માટે જ માતા, પિતા, પુત્ર, સ્ત્રી, મિત્ર, ચાકર અને શેઠ વગેરેને છેતરે છે, તેમને તિરસ્કાર કરે છે અને વિશ્વાસઘાત પણ કરે છે. કુળની, જાતિની, દેશની અને ધર્મની પણ લજજા છોડીને મારે માટે ભ્રમણ કરે છે, ન કરવાનું કાર્ય કરે છે અને ન બોલવાનું બોલે છે.” માત્ર એક શ્રી જિનેશ્વરદેવનાં વચનવડે જેનાં અંતઃકરણ વાસિત છે એવાં પાંચ મહાવ્રતોને ધારણ કરનારા નિર્ગથ મુનિઓ પાસે મારું કાંઈ પણ ચાલતું નથી. તેઓ મને વિવિધ પ્રકારે વગોવે છે, મારી મહત્તાને નાશ કરે છે, મારી સંતતિરૂપ જે કામભેગાદિક છે, તેને નાસિકાના મળની જેમ દૂર ફેંકી દઈ, પાંચ સમિતિરૂ૫ વાજીંત્રોને વગાડતા વનમાં જઈ અશોક વૃક્ષની નીચે ઊભા રહી, સારવાળી સર્વ વસ્તુઓ ત્યજી દઈ, નગ્ન જેવા થઈને મારા સંગના ત્યાગની પ્રતિજ્ઞા કરી દરેક દેશમાં વિચરે છે. વળી જનસમૂહમાં હંમેશાં મને તથા મારા કામભેગાદિક પુત્રોને નિંદે છે, પિતાનાં વચનની ચતુરાઈ વડે મારામાં રહેલાં ગુપ્ત છિદ્રોને પ્રગટ કરે છે. વળી મને ચપળા, કુટિલા, સ્વચ્છેદાચારિણી વગેરે અનેક કલંક આપીને કેટલાયે મનુષ્યોને પિતાના જેવા ત્યાગી બનાવે છે; આમ છતાં પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #535 -------------------------------------------------------------------------- ________________ 438 : કથારન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તેઓ તપ જપ વગેરે એવાં કરે છે, કે જેથી મારે અવશ્ય તેમની દાસરૂપે સેવા કરવી પડે છે, કે જેને ઘેર તેઓ માત્ર આહાર જ ગ્રહણ કરે છે, તેના ઘરના આંગણામાં મારે લાખે અને કરોડો સુવર્ણ મહારની વૃષ્ટિરૂપે પડવું પડે છે. ત્યારબાદ શુકલધ્યાનરૂપી અનિવડે મારાં બીજને ભસ્મ કરીને તેઓ કેળવજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે અવસરે વિવિધ દેવો એકત્ર થઈને મારું ઘર કમળ તેઓના ચરણની નીચે સ્થાપન કરે છે. તેનું આસન કરી તે પર બેસીને મારું નિમૂળ ઉચ્છેદન કરવારૂપ દેશના તેઓ આપે છે. ઘણાઓને પિતાની જેવા ત્યાગી કરે છે, કેટલાકેને દેશવિરતિ આપે છે કે જેઓ ગૃહવાસમાં રહ્યા છતાં પણ વ્યવહારશુદ્ધિથી પરિમાણ કરી અલ્પારંભ તથા સંયમરૂપ ધર્મનું પાલન કરવાવડે મને અધિક અધિક પ્રાપ્ત કરે છે. નીતિશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે નિસ્પૃહપણું બતાવીને કામભેગાદિકમાં મારો થોડો વ્યય કરે છે, અને ધર્મ સંબંધી સાત ક્ષેત્રમાં હર્ષથી અધિક વ્યય કરે છે. અત્યંત ગાઢ વિલાસની ભાવનારૂપી ચૂર્ણ નાંખીને મને બંધનમાં નાખે છે, તેથી પ્રતિક્ષણ સર્વ જનની સમક્ષ મારી નિંદા તથા તિરસ્કાર કરતા હું સાંભળું છું, તો પણ હું તેનું ઘર ત્યજવાને શક્તિમાન થતી નથી, ઊલટું તેનાં ઘરમાં જાણે વૃદ્ધિ પામવાની મારી ઈચ્છા હોય તેમ હું વસું છું. તેઓ પુણ્યના બંધનવડે મને બંધનમાં નાખે છે કે જેથી પ્રત્યેક જન્મમાં મારે તેમનું દાસીપણું કરવું પડે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #536 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 લક્ષમીદેવીની આસુરી માયા : 439 પગલે પગલે નિધાન દેખાડીને સર્વ રીતે વૃદ્ધિ પામીને મારે તેમને આધીન રહેવું પડે છે. તેમનું કાંઈ પણ પ્રતિકૂળ કરવાને હું શક્તિમાન નથી. છેવટે પાછા મને વગાવીને તૃણની જેમ ત્યજી તેઓ મુક્તિપુરીમાં જાય છે.” * “આવા પ્રકારના જિનશાસનના આરાધક આત્માઓ સિવાય બીજા સર્વે સંસારી જી મારા કિંકરે છે. તેમને હું હજારો દુખે આપું છું, તે પણ તેઓ મારા ચરણની ઉપાસના તથા પ્રીતિને મૂકતા નથી. મારા માટે તપ, જપ, કાયલેશ વગેરે કરીને અનેક પ્રકારે પાપાનુબંધી પુણ્ય પેદા કરે છે, પરંતુ હું તેમને પ્રથમ સર્વ પ્રકારની ઋદ્ધિ બતાવીને છેવટે નરકરૂપી કૂવામાં નાખું છું. કેટલાકે તિર્યંચમાં ઉત્પન્ન થઈને સપદિરૂપે જન્મ પામી નિધાનરૂપે રહેલી મને સેવે છે, કેટલાક કષ્ટના બળથી વ્યંતર આદિ અસુર નિકાયની દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. તેઓ પણ ભૂમિમાં રહેલા મારા સ્વરૂપને આશ્રર્ય કરીને વિના કારણે ત્યાં રહે છે, અને લોકેાને દેવી માયાવડે મને કોયલા અને માટી રૂપે દેખાડે છે. માટે હે પૂજ્ય સરસ્વતી ! સર્વ સંસારી પ્રાણુઓ હમેશાં મારી પ્રાપ્તિથી જ મોટા ગણાય છે. કેવળ જે કઈ મોક્ષના અથી આત્માઓ છે, તેઓ તારી સેવામાં તત્પર રહે છે. તેઓ તારા વડે જ મોટા ગણાય છે, પરંતુ બીજાઓ તેને મોટા ગણતા નથી.” - ઉપરોક્ત યથાર્થ વસ્તુને કહેનારાં લક્ષ્મીદેવીનાં વચનને સાંભળીને સરસ્વતીએ જણાવ્યું; “બહેન ! એક તે તારું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #537 -------------------------------------------------------------------------- ________________ 340 : કથીરત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 મોટું દૂષણ એ છે કે જેઓ તારી સેવા કરે છે, તેમને મનુષ્યભવાદિકમાં વિવાદિકનું સુખ દેખાડીને પછી નરકની ખાઈમાં તું નાખે છે. પણ પોતાના આશ્રિતને ઉદ્ધાર કરવો એ જ મહાત્માઓને ઉચિત છે.” તે સાંભળીને લક્ષમીએ કહ્યું, “ભદ્ર! તું પંડિતા થઈને જ્ઞાનનું જડપણું કેમ પ્રગટ કરે છે? હું કેવળ નરકમાં નાંખું છું એમ નથી પરંતુ મોહરાજાના પ્રેરેલા વ્યસન અને કામભેગ વગેરે નરકમાં નાખે છે, મારા બળે કરીને ધીમે ધીમે વિવેકબુદ્ધિ પ્રાપ્ત કરી પરમપદ-(મોક્ષ)નું સાધન સ્વીકારીને ચિદાનંદને પામેલા પણ સંભળાય છે, અને તારા કહેવા પ્રમાણે હોય તે તને પામેલા અનંતા શ્રુતકેવળીએ પણ મહરાજાના પ્રેરેલા પ્રમાદના આચરણ વડે તિર્યંચાદિ ગતિમાં પરિભ્રમણ કરે છે, તેમાં શું તારો દોષ છે?” - તે સાંભળીને સ્મિત કરતી સરસવતી બોલી, “બહેન ! વિવાદને ભાંગનાર અને તારા તથા મારા મહત્વને પિોષણ કરનાર એક જ વાક્યને હું કહું છું તે તું સાંભળ.” “જે કેઈ આપણી પ્રાપ્તિ કરીને પુણ્યાનુબંધી પુણ્યથી સારી સામગ્રી મેળવીને સારા વિવેકપૂર્વક તેને સદુપયોગ કરે છે, તે પરમપદને પામે. એ આ સર્વ વાતનું રહસ્ય છે.” લક્ષ્મી બેલી; એ સત્ય છે.” આ પ્રમાણે તે અને શ્રી અને સરસ્વતીદેવીઓને વિવાદ પૂર્ણ થયો. એટલે બને પોતપોતાનાં સ્થાને ગયાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust