SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ - 5 કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 ધનચંદ્ર ત્રણેય વ્યાપારમાં જ ગાઢ લાભાં લઈને સાંભળીને સહુને પોતપોતાનું ભાગ્ય અજમાવવાને ધનસાર ફરીથી સો સે સેનાના માષા આપીને તે બધાયને મોકલ્યા.. તેમાંથી ધનદત્ત, ધનદેવ તથા ધનચંદ્ર ત્રણેય વડિલ ભાઈએ. તો પૂર્વભવના ગાઢ લાભાંતરાય કર્મના ઉદયથી સે માષાના. વ્યાપારમાં મૂળ ધન પણ ગુમાવીને પાછા આવ્યા. બીજે દિવસે ધન્યકુમાર વ્યાપાર કરવાને ની કન્યાસેના બજાર તથા બીજા બજારોમાં જતાં ઈષ્ટ વસ્તુન. સિદ્ધિ કરે તેવા સારા શુકને તેને થયા નહિ. તેથી તે આગળ ચાલ્યો. બજાર પસાર કરતાં છેવટે લાકડા બજારમાં દાખલ થતા તેને બહુ સારા શુકન થયા. તે શુકન વધાવી. લઈને ધન્યકુમાર તે બજારમાં વ્યાપાર માટે ગયે. વાત એમ બનેલી કે તે શહેરમાં ધનપ્રિય નામને શેઠ રહેતો હતો. તે માણસ એટલો કંજૂસ હતો કે દાનના નામથી પણ તે ત્રાસ પામતો, એટલું જ નહિ, પણ બીજો દાનેશ્વરી માણસની પ્રશંસા સાંભળતાં પણ તેને તાવ ચડી. આવતે. તેની પાસે વિપુલ ધન હોવા છતાં તે લેભીને સરદાર જરીપુરાણું હજાર ઠેકાણે ચીરાઈ ગયેલું તથા નેકર માણસની માફક બીજાનું ઉતરેલું વસ્ત્ર પહેરતો. ન તે તે કઈ દિવસ પેટ ભરીને જમતો કે ન તો વધારે પાણી વપરાઈ જવાની બીકે પૂરા પાણીથી સ્નાન કરતો. ચણા, મમરા, વાલ, ચેળા વગેરે માલ વિનાની તથા સેંઘી વસ્તુ તેને બહાર કરતાં છે. તે શકે છે પણ તેની પ્રજા અને કઈ ગમે તે જમતા કે ન જતા. ન તો તે મમરા જવાની બીકે તે ખાર ચાળા વગેરે મા સ્નાન કરતો. ચણા અનગળ લક્ષમીવાળ છતાં તેલથી મિશ્રિત ભેજન e Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036447
Book TitleKatharatna Manjusha Dhanya Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1981
Total Pages537
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size300 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy