SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ કો. થના પ્રભાવ જગુરુ . મહત્સવ અરૂપી રાક તે તેના બહુજ સહેલા ધન્યકુમારે જ ચડવામાં નિજ સાક્ષીરૂપ જ થયા . નાન મંજૂષા : ભાગ-૧) 0 0 0 0 લા. પિતાનું હૃદય તે પુત્રને જોતાં નવા નવા મનોરથ બાંધવા લાગ્યું. ક્રમશઃ તે બાળક આઠ વર્ષનો થયો, એટલે માતાપિતાએ શુભ દિવસે, શુભ શુકને મોટા મહેસવપૂર્વક તેને કળા શિખવાને માટે વિદ્યાગુરુ પાસે પાઠશાળામાં મૂકયો. પૂર્વ પુણ્યના પ્રભાવથી ધન્યકુમારે બહુજ સહેલાઈથી બધી કળાઓ ગ્રહણ કરી. શિક્ષક તે તેના માટે ફક્ત સાક્ષીરૂપ જ થયા. શારૂપી પર્વત પર ચડવામાં નિસરણ જેવું શબ્દશાસ્ત્ર તો ધન્યકુમારે મઢે જ કરી નાખ્યું. પ્રમાણાદિ ન્યાય વિષયમાં તે સર્વથી કુશળ થઈ ગયે. શુંગારરસના શાસ્ત્રોમાં રહસ્ય તથા અને તે જાણનારો થયો. કાવ્યકળામાં પિતાની બુદ્ધિથી પૂર્વ કવિઓના કરેલા કાવ્યોમાં દોષ તથા ગુણે તે બતાવવા લાગ્યો. તેની બુદ્ધિ નિર્મળ હોવાથી સાહિત્યમાં અવસરેરચિત વાત કરતાં તે કદિ છેતરાતા નહિ. પુરાણ ગ્રંથોમાં પણ તેની બુદ્ધિ ઝળકી નીકળવા લાગી. - જયોતિષશાસ્ત્ર બરાબર સમજેલ હોવાથી ગ્રહ તથા નક્ષત્રોની સમજતી તે બરાબર આપી શકતો હતો. કુશાગ્ર બુદ્ધિવાળે હોવાથી વાદવિવાદમાં જલદી તે જવાબ આપતો હતો. સમશ્યાઓને તો તે સાંભળવા સાથે જ ઉત્તર આપતો. જુદી જુદી લિપિઓ વાંચવામાં તે કદિ ખલના પામતે નહિ. લીલાવતી ઈત્યાદિ ગણિતશાસ્ત્રમાં તે અસાધારણ જ્ઞાનવાળે બન્યો. વ્યાધિનું નિદાન કરવું; ચિકિત્સા કરવી તથા રેગનું મૂળ કારણે શેધી કાઢવું વગેરે વૈદક ક્રિયાઓમાં હોવાથી વારબર આપી હોવાથી સાથે જ સાર લીલાવતી વાંચવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036447
Book TitleKatharatna Manjusha Dhanya Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1981
Total Pages537
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size300 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy