SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનમાં કથાનુયોગને મહિમા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ જૈન શાસનમાં દ્રવ્યાનુયોગ આદિ ચારેય અનુગે એક સરખી રીતે ઉપકારક છે. તેમાંએ કથાનુયોગનું સાહિત્ય ખૂબ જ મહત્વનું ને અતિ ઉપકારક છે. આ હકીકતને અનુલક્ષીને જૈન શાસનના મહાન જ્યોતિર્ધર વ્યાખ્યાન વાચસ્પતિ પરમ શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી જે મનનીય વિચારધાર અત્રે રજૂ કરે છે, તેને વાંચવા-વિચારવા કથાપન મંજૂષા” ગ્રંથરત્નને અવગાહવા પહેલા સર્વ ધર્મશીલ સુજ્ઞ વાચક વર્ગને અમારો વિનમ્ર અનુરે છે. –પ્રકાશક અનન્ત ઉપકારી શ્રી જિનેશ્વર દેના શાસનમાં ચરિતાનુગનું સ્થાન પણ ઘણું જ ઉંચું છે. કેટલીકવાર ચરિતાનુગ, બીજા અનુગોના કરતાં, બાલ જેને માટે ઘણું જ ઉપકારક નિવડે છે. દ્રવ્યાનુગ આદિ બીજા અનુગાનું પણ જ્ઞાન સંપાદન કરીને તેનું ચિન્તવન મનન આદિ કરવું જ જોઈએ, પરન્તુ ચરિતાનુયેગ કેટલીક વાર શ્રોતાઓના અને વાચકેના પણ હૃદયમાં ઘણું જ જબ્બર અસર ઉત્પન્ન કરી શકે છે. ચરિતાનુયોગના શ્રવણથી કેટલીક વાર બાલજીવોને અનુપમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036447
Book TitleKatharatna Manjusha Dhanya Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1981
Total Pages537
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size300 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy