________________ 58 કરા, તથા તપસ્વી પૂ. મુનિરાજશ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજે ચાતુર્માસમાં ૭૦-૮૦મી વર્ધમાન તપની ઓળીની આરાધના કરી. અષાડ સુદિ ૭ના સિદ્ધચક્ર મહાપૂજન તથા અષાડ વદિ 7 ના વીશસ્થાનક મહાપૂજન ઉલ્લાસ સાથે ભણવ્યું. - પૂજ્યપાદ સૂરિદેવશ્રીની શુભ નિશ્રામાં ચંદનબાળાના અટ્ટમ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના અઠ્ઠમ, અક્ષયનિધિ તપ, પંચરંગી તપ, શ્રેણીતપ, વર્ધમાન તપની એળીઓ, 31 ઉપવાસ, અઠ્ઠાઈઓ આદિ અનેક પ્રકારની તપશ્ચર્યાઓ થઈ. જેના એકાસણુ–પારણું આદિ શ્રી સંઘ તરફથી થયા. પૂ.પાદ સંયમ સ્થવિર આચાર્યદેવ શ્રીમદ્ વિજય મેરૂસૂરીશ્વરજી મ. તથા સં. ૨૦૨લ્માં કલકત્તામાં ચાતુર્માસ કરનાર પૂ પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયંતસૂરીશ્વરજી મ.ના સમાધિપૂર્વક સ્વર્ગગમનના પ્રસંગ પર એ બંને આચાર્યદેવેની આરાધનાની અનુમોદનાથે ચાતુર્માસમાં થયેલ આરાધના અને ઉદ્યાપન નિમિત્તે શ્રાવણ વદિપના નવાણુ અભિષેક મહાપૂજા યુક્ત ભવ્ય પંચાહ્નિકા મહોત્સવનું આયોજન થયું. પર્વાધિરાજશ્રી પર્યુષણા મહાપર્વની આરાધનાના પ્રસંગ ઉપર શ્રી જિનેન્દ્ર ભક્તિ નિમિત્તે અષ્ટાક્ષિક મહોત્સવ ભવ્ય સમારેહપૂર્વક થયે. જેમાં પૂજા તથા ભાવનામાં પ્રસિદ્ધ સંગીતકાર શ્રી હીરાલાલભાઈ ઠાકુર અને ગજાનનભાઈ ઠાકુર પિતાની મંડળી સાથે આવ્યા હતાં. અને અપૂર્વ ભક્તિરસ વરસાવે હતે. પર્વાધિરાજશ્રી પર્યુષણ મહાપર્વની આરાધના પૂ.પાદકીની શુભ નિશ્રામાં અભૂતપૂર્વ થઈ હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust