________________ વિશ્વમંગલ પ્રકાશન સંસ્થા-પાટણ અમારાં જીવનોપયોગી સંસ્કારપ્રેરક આધ્યાત્મિક પ્રકાશને પૂજ્યપાદ પ્રવચન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મ.શ્રી દ્વારા લિખિત સંપાદિત મૌલિક મનનીય સ્વાધ્યાય યોગ્ય સાહિત્ય. 1. બેલે આતમને એક તારે રે: શાંત સ્વસ્થ શિલીએ આલેખાયેલી મૃદુ મધુર ભાષામાં સંકલિત ઐતિહાસિક બોધપ્રદ કથાઓ. કા. 16 પિજી 440+80=120 મૂ. 7-00 પેજ. 2. સફલતાનાં સોપાન : ચિંતન-મનન-સભર આધ્યાત્મિક પ્રવચને. ક. 16 પિજી પેજ 218 મૂ. 2-50 3. મંગલમાધુરી : - ઓજસ્વી શૈલીએ આલેખાયેલી માધુર્યભરી બોધકથાઓ. જે પ્રવચને વ્યાખ્યાને કે પ્રસંગચિત વક્તવ્ય માટે ખૂબ જ ઉપયેગી. ક. 16 પિજી 208 પેજ. મૂ. 250 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust