SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ 376 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 સાંભળીને રાજાએ ચરને ઓળખ્યો, અને પિતાના સેવકોને તેને મારી નાંખવાને આદેશ કર્યો. રાજ સેવકોએ તરત જ તેને પકડો. એટલે આ પરિસ્થિતિમાં મૂકાએલો તે વિચા ૨વા લાગ્યો; " હવે મારું કપટ ચાલશે નહિ, જે હું મારું મૂળ સ્વરૂપે પ્રગટ કરીશ તો કદાચ જીવી શકીશ, નહિં તો જીવી શકીશ નહિ.' તરત જ પોતાની માયા નિષ્ફળ થવાથી અને બુદ્ધિ મંદ થવાથી તે ચારણે શ્રેષ્ઠી ધનકર્માનું રૂપ ત્યજી દઈ ને મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું અને સભામાં રહેલા સવના સાંભળતાં તેણે પોતાનું વૃત્તાંત કહ્યું સ લોકે મારું કથન સાંભળે ! ઘણા દિવસે પહેલાં અમારા ચારણને એક મેળે મળ્યો હતો. પિતાપિતાની વાચાળતા અને કુશળતા પ્રગટ કરવાના સમયે કેાઈ એ કહ્યું કે, " આ બધાની કહેલી કળા ત્યારે જ સાચી મનાય કે જ્યારે આમાંથી કોઈ પણ ચારણ લક્ષ્મીપુરના મત ધનવાળા ધનકર્માનાં ઘેર જઈને તેની પાસેથી એક દિવસને આપણી જ્ઞાતિ સંમેલનમાં ચાલે તેટલા ભેજનને ખર્ચ મેળવે.” " આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને મેં પ્રતિજ્ઞા કરી કે, “જે ધનકર્મા પાસેથી આપણા સમુદાયને એક દિવસનું ભેજન થાય તેટલું ધન લાવું તે જ આ સમુદાયમાં એકઠા થયેલા દ્રવ્યમાંથી મારે ભાગ મારે લે, નહિ તો લેવો નહિ.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ધનકર્માનાં ઘેર જઈ આશીર્વાદ દઈને મેં એક દિવસના ભોજનને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036447
Book TitleKatharatna Manjusha Dhanya Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1981
Total Pages537
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size300 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy