Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिकाटीका-शानभेदाः।
(५) केवलज्ञानशब्दार्थःकेवलज्ञानमिति । केवलम् एकम्-असहायम् इन्द्रियादिसाहाय्यानपेक्षणात्। यद्वा-केवलं-शुद्ध-निर्मलं-सकलावरणमलव्यपगमसमुद्भूतत्वात् २ । यद्वा-केवलं कोंका भोक्ता है । यही भावमनकी पर्यायें हैं। तात्पर्य-जितनी भी विचारधाराएँ है वे सब ही भावमनकी पर्यायें जानना चाहिये । ये भावमनकी पर्यायें निजात्मगत नहीं किन्तु परमनोगत ही यहां मनःपर्ययज्ञानके प्रकरणमें गृहीत की गई हैं । बाह्यद्रव्योंकी पर्यायें तो अनुमानसे ही जानी जा सकती हैं। निष्कर्ष केवल इतना ही है कि परमनोगत विचारधारारूप पर्यायों को स्पष्टरूपसे जाननेवाला ज्ञानका नाम ही मनापर्ययज्ञान है ॥४॥
(५) केवलज्ञान-- केवलज्ञानका शब्दार्थ इस प्रकार है--जो एक-असहाय ज्ञान होता है उसका नाम केवलज्ञान है। यहां केवल शब्दका अर्थ एक-असहाय, ऐसा लिया गया है, क्यों कि इसमें इन्द्रिय आदिकोंकी तथा अन्य ज्ञान की अपेक्षा नहीं रहती है, इसी लिये इसे परकी सहायतासे रहित होने की वजहसे एक-असहाय माना गया है ।अथवा जो शुद्ध ज्ञान होता है वह केवलज्ञान है । यहां केवल शब्दका अर्थ 'शुद्ध' लिया गया है, ભાવમનની પર્યા છે. સારાંશ –જેટલી પણ વિચારધારા છે તે બધીજ ભાવમનની પર્યાયે જાણવી જોઈએ. તે ભાવમનની પર્યાયે જ નિજાત્મગત નહીં પણ પરમને ગત જ અહીં મન:પર્યયજ્ઞાનના પ્રકરણમાં ગ્રહણ કરાઈ છે. બાહ્ય દ્રવ્યની પર્યાયે તે અનુમાનથી જ જાણી શકાય છે. તાત્પર્ય ફકત આટલું જ છે કે બીજાના મનમાં રહેલી વિચારધારારૂપ પર્યાયને સ્પષ્ટ રૂપથી જાણનારા જ્ઞાનનું નામ જ મન ૫ર્યયજ્ઞાન છે. કા
(५) विज्ञानકેવળજ્ઞાનને શબ્દાર્થ આ પ્રમાણે છે-જે એક–અસહાય જ્ઞાન હોય છે તેનું નામ કેવળજ્ઞાન છે. અહીં કેવળ–શબ્દને અર્થ એક-અસહાય એવો લીધે છે. કારણ કે તેમાં ઈન્દ્રિય વગેરેની તથા અન્ય જ્ઞાનની આવશ્યકતા રહેતી નથી. તેથી તેને પરની સહાયતા વિનાનું હોવાના કારણે એક–અસહાય મનાયું છે ૧. અથવા જે શુદ્ધ જ્ઞાન હોય છે તે કેવળજ્ઞાન છે. અહીં “કેવળ શબ્દનો અર્થ
શ્રી નન્દી સૂત્ર