Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिकाटीका-व्यञ्जनावग्रहभेदाः ।।
ननु कथमप्राप्यकारित्वं तयोरवसीयते? उच्यते-विषयकृतानुग्रहोपघाताभावात् । तथाहि-यदि प्राप्तमर्थ चक्षुर्मनो वा गृह्णीयात् तदा यथा स्पर्शनेन्द्रियं सकचन्दनादिकस्य अङ्गारादिकस्य च प्राप्तस्यार्थस्य परिच्छेदं कुर्वत् तत्कृतानुग्रहोपघातभाग् भवति, तथा चक्षुर्मनश्चापि स्यात् विशेषाभावात् , न तु तथा भवति, तस्मादेतद्वयमप्राप्यकारीति सिद्धम्। कारी हैं। अपने विषय के साथ संबंध किये बिना ही ये दोनों इन्द्रियां उसका ज्ञान करा देती हैं। इस तरह व्यंजनावग्रह चार प्रकार का ही होता है, छह प्रकारका नहीं। __ शंका-चक्षु और मन अप्राप्यकारी हैं-विषय के साथ संबंध किये विना ही अपने विषय का ज्ञान करा देते हैं, यह बात कैसे जानी जाती है। ____उत्तर-'ये दोनों अप्राप्यकारी हैं ' यह बात इस तरह जानी जाती है कि इनमें अपने विषय से कृत उपघात और अनुग्रह नहीं होता है। यदि प्राप्त अर्थ को चक्षु और मन ग्रहण करें तो जिस प्रकार प्राप्त अर्थ को ग्रहण करनेवाली स्पर्शेन्द्रिय में अपने विषयद्वारा स्रकू, चंदनअंगार आदि द्वारा-अनुग्रह और उपघात देखा जाता है उसी तरह इन दो इन्द्रियों में यह बात देखी जानी चाहिये, परन्तु ऐसी बात इनमें नहीं देखी जाती है, इसलिये ये दो अप्राप्यकारी माने गये हैं। અને મનમાં થતું નથી, કારણ કે એ બને અપ્રાપ્યકારી છે. પિતાના વિષય સાથે સંપર્ક કર્યા વિના જ એ બને ઈન્દ્રિય તેનું જ્ઞાન કરાવી દે છે. આ રીતે વ્યંજનાવગ્રહ ચાર પ્રકારને જ હોય છે, છ પ્રકારને નહીં.
શંકા-ચક્ષ અને મન અપ્રાપ્યકારી છે-વિષયની સાથે સંપર્ક કર્યો વિના જ પિતાના વિષયનું જ્ઞાન કરાવી દે છે, એ વાત કેવી રીતે જાણી શકાય?
ઉત્તર--એ બનને અપ્રાપ્યકારી છે, એ વાત આ રીતે જાણી શકાય છે કે તેમનામાં પિતાના વિષય વડે કરાયેલ ઉપઘાત અને અનુગ્રહ હોતા નથી. જે પ્રાપ્ત અર્થને ચક્ષુ અને મન ગ્રહણ કરે તે જે રીતે પ્રાપ્ત અર્થને ગ્રહણ કરનારી સ્પશેન્દ્રિયમાં પોતાના વિષય દ્વારા સફ, ચંદન–અંગાર આદિ દ્વારાઅનુગ્રહ અને ઉપઘાત જોવા મળે છે, એજ રીતે એ બને ઈન્દ્રિયમાં આ વાત દેખાવી જોઈએ, પણ એવી વાત તેમનામાં દેખાતી નથી. તેથી એ બને અપ્રાપ્યકારી માનવામાં આવી છે.
શ્રી નન્દી સૂત્ર