Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिकाटीका - व्यञ्जनावग्रहमेदाः ।
३५७
अपि च- आकाशं किमेकम् ? अनेकं वा ?, यद्येकं तर्हि दूरवरादपि शब्द: श्रूयेत, आकाशस्यैकवेन शब्दस्य च तद्गुणतया दूरासन्नादिभेदाभावम् । यद्यनेकम्, तर्हि मुखदेश एवं शब्दो विद्यते इति कथं भिन्नदेशवर्तिभिः श्रोतृभिः श्रयते, मुखदेशाकाशगुणतया श्रोतृगतश्रोत्रेन्द्रिया कारासंबन्धाभावात् !
फिर भी - शब्द, स्पर्शगुणवाला है, यह बात इस कारण भा सिद्ध होती है कि जब गिरिगुफा में शब्दका उच्चारण किया जाता है, तो वहां से प्रतिध्वनि होती है । इस तरह स्पर्शवत्तासे शब्द में मूर्तता सिद्ध होती है, और मूर्तताकी सिद्धिसे आकाशगुणत्वाभाव सिद्ध होता है । रूप रस आदि गुणोंका जहां सद्भाव होता है उसका नाम मूर्त है । मूर्त होने से आकाशगुणता शब्द में नहीं आती है ।
और भी - आकाश एक है अथवा अनेक है ? यदि 'आकाश एक है' ऐसा माना जाय तो अत्यन्त दूरसे भी शब्द सुननेमें आना चाहिये, क्यों कि सर्वत्र आकाश एक ही है। शब्द में दूर आसन्न आदि ऐसा व्यवहार तो हो नहीं सकता है। तात्पर्य इसका यह है कि जब आकाश एक है और शब्द उसका गुण है तो आकाशके सर्वत्र एक होनेसे जब के गुणरूप शब्द में - ' यह दूरका शब्द है यह नजदीकका शब्द है' ऐसा व्यवहार ही नहीं हो सकता है । यदि आकाश अनेक है ऐसा माना जावे तो भिन्न देशवर्ती प्रत्ययों द्वारा शब्दका श्रवण कैसे हो सकेगा ? कारण कि शब्द तो वक्ता के मुखरूपी आकाश में ही रहेगा । वह वक्ता
વળી શબ્દ સ્પર્ધા ગુણવાળા છે, આ વાત એ કારણે પણ સિદ્ધ થાય છે કે—જ્યારે પર્વતની ગુફામાં શબ્દ ખેલવામાં આવે છે, ત્યારે ત્યાંથી પડઘા પડે છે. આ રીતે સ્પવત્વથી શબ્દમાં મૂર્તતા સિદ્ધથાય છે, અને મૂર્તતાની સિદ્ધિથી આકાશગુણુત્વાભાવ સિદ્ધથાય છે. રૂપ, રસ, આદિ ગુણાને જ્યાં સદ્ભાવ હાય છે તેનું નામ ભૂત છે, સૂત હોવાને લીધે શબ્દમાં આકાશગુણુતા આવતી નથી, વળી-આકાશ એક છે અથવા અનેક છે? જો આકાશ એક છે એમ માનવામાં આવે તે અત્યંત ક્રૂરથી પણ શબ્દ સંભળાવા જોઈએ, કારણ કે સત્ર આકાશ એક જ છે. તે શબ્દમાં દૂરથી આવતા આદિ વ્યવહાર હેાઈ શકે નહીં, તેનું તાત્પ એ છે કે જો આકાશ એક છે. અને શબ્દ તેના ગુણ છે તે સત્ર એક આકાશ હોવાથી તેના ગુણુરૂપ શબ્દમાં–“ આ દૂરના શબ્દ છે, આ નજીકના શબ્દ છે” એવા વ્યવહાર જ થઇ શકે નહીં. જો આકાશ અનેક છેએમ માનવામાં આવે તે ભિન્ન સ્થાનમાં રહેલ પ્રાણીએ દ્વારા શબ્દનું શ્રવણ કેવી રીતે થઇ શકે ? કારણ કે શબ્દ તે વક્તાનાં સુખરૂપી આકાશમાં જ રહેશે. તે
શ્રી નન્દી સૂત્ર