Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टीका-अक्षरश्रुतमेदाः लब्ध्यक्षरं च । ननु अक्षरश्रुतमित्यस्य कः शब्दार्थः ?, उच्यते-न क्षरति-न चलत्यनुपयोगेऽपि न विनश्यति--इत्यक्षरं-सामान्यज्ञानम् । तद्धि जीवस्वभावतयाऽनुपयोगेऽपि तत्त्वतो न प्रच्यवते । यद्यपि मत्यादिकं सर्व ज्ञानमविशेषेणाक्षरं भवति, तथापीह श्रुतज्ञानस्य प्रस्तावादक्षरं श्रुतज्ञानमेव द्रष्टव्यम् । अस्य श्रुतज्ञानरूपस्य भावाक्षरस्य कारणं चाकारादिवर्णन्दम् , ततोऽकारादिवर्णोऽप्युपचारादक्षरमुच्यते । तस्मात्-अक्षरं-ज्ञानरूपं च तच्छ्रुतम् अक्षरश्रुतं-भावश्रुतमित्यर्थः । तथा-अक्षरम्= अकारादिवर्णरूपं श्रुतम्-अक्षरश्रुतं, द्रव्यश्रुतमित्यर्थः । अक्षरश्रुतमित्यनेन द्रव्यश्रुतं, भावश्रुतमितिद्वयं बोध्यम् । तत्र द्रव्यश्रुतस्य द्वौ भेदौ । संज्ञाक्षरं, व्यअनाक्षरं च। भावश्रुतं च लब्ध्यक्षररूपमिति बोध्यम् ।। संज्ञाक्षरश्रुत १, व्यञ्जनाक्षरश्रुत २, एवं लब्ध्यक्षरश्रुत ३। अक्षर शब्दका क्या अर्थ है ? अक्षर शब्दका अर्थ है-सामान्य ज्ञान । अनुपयोग अवस्था में भी जो नष्ट नहीं होता है वह अक्षर है, ऐसी अक्षरकी व्युत्पत्ति है। ज्ञान सामान्य जीवका लक्षण है, अतः अक्षर शब्दका वाच्यार्थ सामान्य ज्ञान होता है । यद्यपि मतिज्ञान आदि समस्त विशेष ज्ञान सामान्यरूप से अक्षर रूप हैं तो भी यहां श्रुतज्ञानका संबंध चल रहा है अतः "अक्षर" से श्रुतज्ञान ही यहां गृहीत हुआ है अन्य ज्ञान नहीं। इस श्रुतज्ञानरूप भावाक्षरका कारण अकार आदि वर्णसमूह है, अतः अकार आदि वर्ण भी उपचारसे अक्षररूप मान लिये गये हैं, इस लिये ज्ञानरूप जो श्रुत है वह अक्षरश्रुत-भावश्रुत है। और इस भावश्रुतका कारण होनेसे अकारादि अक्षर द्रव्यश्रुत हैं। अक्षरश्रुतपदसे द्रव्यश्रुत और भावश्रुत इन नीय प्रमाणे छ—(१) संज्ञाक्षर श्रुत, (२) व्यञ्जनाक्षर श्रुत, मन (3) लब्ध्यक्षर શ્રત અક્ષર શબ્દને શું અર્થ છે ? અક્ષર શબ્દનો અર્થ “સામાન્ય જ્ઞાન” છે. અનુપગ અવસ્થામાં પણ જે નાશ પામતું નથી તે અક્ષર છે, એવી અક્ષરની વ્યુત્પત્તિ છે. જ્ઞાન સામાન્ય જીવનું લક્ષણ છે, તેથી અક્ષર શબ્દને વાચાર્ય સામાન્યજ્ઞાન થાય છે. જો કે મતિજ્ઞાન આદિ સમસ્ત વિશેષજ્ઞાન સામાન્યરૂપે અક્ષરરૂપ છે, તે પણ અહીં શ્રુતજ્ઞાનને વિષય ચાલી રહ્યો છે, તેથી “અક્ષર” વડે અહીં શ્રુતજ્ઞાન જ ગ્રહણ કરાયું છે, બીજું જ્ઞાન નહીં. આ શ્રુતજ્ઞાનરૂપ ભાવાક્ષરનું કારણ આકાર આદિ વર્ણ સમૂહ છે, તેથી આકાર આદિ વર્ણ પણ ઔપચારિક રીતે અક્ષરરૂપ માની લેવામાં આવ્યા છે, તે કારણે જ્ઞાનરૂપ જે મૃત છે તે અક્ષરધૃત-ભાવકૃત છે. અને આ ભાવકૃતનું કારણ હોવાથી અકારાદિ અક્ષર દ્રવ્યકૃત છે. અક્ષરકૃત પદથી દ્રવ્યકૃત અને ભાવકૃત એ બને ગ્રહણ કરાયા न० ५६
શ્રી નન્દી સૂત્ર