Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८०
नन्दी सूत्रे
इयं च सामान्यविशेषापेक्षा तावत् कर्तव्या, यावदन्त्यो वस्तुनो विशेषः । यस्माच्च विशेषात् परतोऽन्ये विशेषा न संभवन्ति, सोऽन्त्यः । अथवा संभवत्स्वपि
फिर - सामान्यतः शब्द का निश्चय करने वाले प्रथम अवायज्ञान के बाद “ किमयं शब्दः शङ्खः शार्ङ्गवा-क्या यह शब्द शंख का है अथवा शृङ्ग का है " इत्यादि रूप से ईहा ज्ञानकी प्रवृत्ति होती हैं। इसके बाद " शंख का ही यह शब्द है" इत्यादि रूप से शब्दविशेष का निश्चयरूप अवाय ज्ञान होता है । इस तरह का यह अवायज्ञान भी उपचार से अर्थावग्रह रूप तब माना जाता है जब कि प्रमाता को उसमें और भी विशेष जानने की आकांक्षा होती है। इस आकांक्षामें अवाय के विषयभूत बने हुए उस शंख के शब्द में प्रमाता को ईहा और अवाय पुनः होते हैं । इस तरह " शंख का ही यह शब्द है " यह अवायज्ञान होने पर भी उसमें भावि विशेष को जानने की आकांक्षा की अपेक्षा लेकर होनेवाली ईहा और अवायज्ञान की अपेक्षा से प्रमाता का वह अवायज्ञान सामान्य को विषय करनेवाला मान लिया जाता है, अतः उह उपचार से अर्थावग्रह कह दिया जाता है ।
यह सामान्यविशेष की अपेक्षा तबतक करनी चाहिये जबतक वस्तु का अन्त्य विशेष निर्णीत न हुआ हो। जिस विशेष को आगे फिर अन्यविशेष की संभावना नहीं होती हो वह विशेष अन्त्य है । अथवा
પ્રકારનું આ આવાયજ્ઞાન
તથા—સામાન્યરીતે શબ્દના નિશ્ચયકરનારા પ્રથમ “ किमयं शब्दः शांखः शाङ्गवा-शु मा शह शमनोछे રૂપે ઈહાજ્ઞાનની પ્રવૃત્તિથાયછે. ત્યારબાદ " शंनो રૂપે શબ્દવિશેષનાનિશ્ચયરૂપ અવાયજ્ઞાનથાયછે. આ પણ ઉપચારથી અર્થાવગ્રહરૂપ ત્યારેમનાયછે કે જ્યારે હજી પણ વિશેષ જાણવાની આકાંક્ષા થાય છે. આ વિષયભૂત ખનેલ તે શખના શબ્દમાં પ્રમાતાને ઇહા થાય છે. આ રીતે “ શંખના જ આ શબ્દ છે” આ અવાયજ્ઞાન થવાં છતાં પણ તેમાં ભાવિવિશેષને જાણવાની આકાંક્ષાની અપેક્ષાએ થનારી ઈહા અને અવાયજ્ઞાનની અપેક્ષાએ પ્રમાતાનું તે અવાયજ્ઞાન સામાન્યને વિષય કરનાર માનવામાં આવે છે, તેથી તે ઉપચારથી અર્થાવગ્રહ કહી દેવાય છે.
પ્રમાતાને તેમાં આકાંક્ષામાં અવાયના અવાય ફરીથી
અને
અયજ્ઞાનના પછી श्रृंगना छे" त्याहि मांशहछे " इत्यादि
આ સામાન્યવિશેષની અપેક્ષા ત્યાં સુધી કરવીજોઈ એકે, જ્યાંસુધી વસ્તુનું અન્ત્યવિશેષ નિશ્ચિત ન થયું હોય. જે વિશેષથી આગળ ફરીથી અન્યવિશેષની સંભાવના ન રહેતી હૈાય તે વિશેષ અન્ત્ય છે. અથવા અન્યવિશેષના
શ્રી નન્દી સૂત્ર