Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४३२
नन्दीस्ने प्रभूतानि भावुकानि च, अर्थात्-श्रोत्रेन्द्रियसंसर्गेण तथाविधपरिणमनशीलानि, शब्दपुद्गला एव सर्वतस्तदिन्द्रियं व्याप्नुवन्ति । ततः स्पृष्टमात्राण्यपि शब्दद्रव्याणि श्रोत्रेन्द्रियेण ग्रहीतुं शक्यन्ते ।
रूपं पुनरस्पृष्टमेव असंबद्धमेव पश्यति गृह्णाति । पुनः शब्दादस्पृष्टमपि योग्यदेशावस्थितमेव गृह्णाति, नत्वयोग्यदेशावस्थितमधोलोकादिस्थितम् , चक्षुषोऽप्राप्यकारित्वात , परिमितदेशस्थविषयग्राहित्वाच्च । 'तु' शब्द एवकारार्थे वर्तते । तथा होते हैं, अर्थात्-श्रोत्र इन्द्रिय के साथ शब्द द्रव्य का संसर्ग होते ही उसमें तथाविध परिणमन् शीलता आ जाती है। शब्द पुद्गल ही सर्व तरफ से उस इन्द्रिय को व्याप्त कर लेते हैं, इसलिये स्पृष्टमात्र शब्द द्रव्य श्रोत्र इन्द्रिय द्वारा ग्रहण किये जाते हैं, अतः वह प्राप्यकारी बत. लाई गई है। यही बात गाथाकारने "पुढे सुणेइसई" 'स्पृष्टं शृणोति शब्दम्' इस गाथांश द्वारा स्पष्ट की है। चक्षु इन्द्रिय अस्पृष्टरूप को देखती है, अतः वह अप्राप्यकारी कही गई है । गाथा में पुनः शब्द इस बात की सूचना के निमित्त है कि यद्यपि चक्षु इन्द्रिय अस्पृष्टरूप कोही जानती है तो भी वह योग्य देश में अवस्थित हुए ही उस रूप को ग्रहण करती है, अधोलोक आदि अयोग्य देश में स्थितरूप को नहीं, क्यों कि यह अप्राप्यकारी मानी गई है । तथा इस इन्द्रिय का स्वभाव ही कुछ ऐसा है कि जिसकी वजह से यह परिमित देश में रहे हुए विषय को ग्रहण करती है । गाथा में 'तु' शब्द 'एव' के अर्थ में आया है । प्राणભાવુક હોય છે, એટલે કે-શ્રોત્ર ઈન્દ્રિયની સાથે શબ્દદ્રવ્યને સંસર્ગ થતા જ તેમાં તે પ્રકારની પરિણમન શીલતા આવી જાય છે. શબ્દ પુદ્ગલ જ બધી તરફથી તે ઈન્દ્રિયને આવરી લે છે, તે કારણે શબ્દદ્રવ્યને સ્પર્શમાત્ર શ્રોત્રેન્દ્રિય વડે ગ્રહણ થાય છે, તેથી તેને પ્રાપ્યકારી દર્શાવી છે. એજ વાત સૂત્રअरे " पुढे सुणेइ सह-स्पृष्ट श्रृणोति शब्दम" थे थांश द्वारा स्पष्ट ४२ છે. ચક્ષુ ઇન્દ્રિય અસ્પૃશ્ય રૂપને દેખે છે, તેથી તેને અપ્રાપ્યકારી કહેલ છે. ગાથામાં પુરઃ શબ્દ એ બાબતની સૂચનાને માટે છે. કે ચક્ષુ ઇન્દ્રિય અસ્પૃશ્ય રૂપને જ જાણે તે પણ તે યોગ્ય સ્થાનમાં રહેલ તે રૂપને જ ગ્રહણ કરે છે, અલોક આદિ અગ્ય સ્થાનમાં રહેલ રૂપને નહીં, કારણ કે તે અપ્રાપ્યકારી ગણેલ છે. તથા આ ઇન્દ્રિયને સ્વભાવ જ કંઈક એ છે કે જેને કારણે તે भाहित स्थानमा २ विषयने अजय रे छे. आयाम "तु' ७६ “एव"
શ્રી નન્દી સૂત્ર