Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टीका प्रतिबोधकदृष्टान्तेन व्यञ्जनावग्रहप्ररूपणम्.
३९३
च्छन्ति ? एवं वदन्तं नोदकं प्रज्ञापक एवमवादीत्-नो एकसमयप्रविष्टाः पुद्गला ग्रहणमागच्छन्ति, नो द्विसमयप्रविष्टाः पुद्गला ग्रहणमागच्छन्ति, यावन्नो दशसमयप्रविष्टाः पुद्गला ग्रहणमागच्छन्ति, नो संख्येयसमयप्रविष्टाः पुद्गला ग्रहणमागच्छन्ति, असंख्येयसमयप्रविष्टाः पुद्गला ग्रहणमागच्छन्ति । तदेतत् (प्ररूपणं ) प्रतिबोधक - दृष्टान्तेन ॥
टीका - ' एवं अट्ठावीस इविहस्स इत्यादि । एवम् = पूर्वोक्तेन प्रकारेण, अष्टाविंशतिविधस्य चतुर्द्धा व्यञ्जनावग्रहः, षडूविधोऽर्थावग्रहः षड्विधा ईहा, षड्विधोsवायः, पडूविधा धारणा, इत्यष्टाविंशतिप्रकारकस्य, आभिनिबोधिकज्ञानस्य प्ररूपणं करिष्यामि । तत्र खलु प्रथमं = पूर्वं व्यञ्जनावग्रहस्य प्ररूपणं = वर्णनं
"
सूत्रकार कहते हैं - इस तरह आभिनिबोधिकज्ञान के अट्ठाईस भेद हो जाते हैं, उसकी मैं प्ररूपणा करूँगा । मतिज्ञान अट्ठाईस प्रकार का इस तरह होता है - व्यञ्जनावग्रह चार प्रकार का होता है । चक्षु एवं मन से यह अवग्रह होता नहीं है, शेष चार इन्द्रियों से ही होता है । तथा व्यंजन के ईहा, अवाय, एवं धारणा ये प्रकार होते नहीं है इसलिये व्यंजन का अवग्रह ही होता है, और यह अवग्रह चार इन्द्रियों से होता है, अतः व्यंजनावग्रह चार प्रकारका होता है ४। अर्थ का अवग्रह पांच इन्द्रिय और मन से होता है इसलिये वह छह प्रकार का होता है ६ । इसी तरह ईहा भी छह प्रकार की होती है १२ । अवाय भी छह प्रकार का १८, तथा धारणा भी छह प्रकार की २४, इस तरह ये सब चोबीस भेद होते हैं । इस प्रकार मतिज्ञान अट्ठाईस प्रकार का होता है । सूत्रकार कहते हैं
एवं अट्ठाates fare त्यिाहि.
સૂત્રકાર કહે છે-આ રીતે આભિનિાધિક જ્ઞાનનાં જે અઠ્ઠાવીસ ભેદ પડે છે, તેની હું પ્રરૂપણા કરૂં છું. મતિજ્ઞાન આ રીતે અઠ્ઠાવીસ પ્રકારનું થાય છે વ્યંજનાવગ્રહ ચાર પ્રકારના થાય છે. ચક્ષુ અને મનથી તે અવગ્રહ થતા નથી, બાકીની ચાર ઈન્દ્રિયાથીજ થાય છે. તથા વ્યંજનના હા, અવાય અને ધારણા એ પ્રકાર પડતાં નથી; તે કારણે વ્યંજનના અવગ્રહ જ થાય છે, અને તે અવગ્રહ ચાર ઈન્દ્રિયા વડે થાય છે, તેથી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારના હાય છે જ. અર્થાંના અવગ્રહ પાંચ ઇન્દ્રિયા અને મનથી થાય છે તે કારણે તે એ છ પ્રકારના હોય છે. ૬. આજ પ્રકારે ઈડા પણ છ પ્રકારની હોય છે ૧૨. અવાય પણ છ પ્રકારના ૧૮, તથા ધારણા પણુ છ પ્રકારની ૨૪. આ રીતે એ બધા મળીને ચાવીસ ભેદ થાય છે. આ પ્રકારે મતિજ્ઞાન અઠ્ઠાવીસ પ્રકારનું હોય છે.
न० ५०
શ્રી નન્દી સૂત્ર