Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिकाटीका-अवग्रहमेदाः ।
३७१ इदमत्र तत्त्वं बोध्यम्-उत्तरोत्तरधर्मजिज्ञासायां सत्यां शब्दादिज्ञानमेवावलम्ब्येहादयः प्रवर्तन्ते-'किमयं शब्दः शाङ्कः किं वा शाङ्गः ?' इत्यादि । अतः शब्दादिज्ञानान्तरमेव ईहादेः प्रवृत्तिर्भवतीत्यतो विशेषसामान्यार्थावग्रहोऽवलम्बनमुच्यते । इति । ४।।
इह शिष्याणां स्पष्टप्रतिपत्त्यर्थमुक्तमेवार्थ पुनर्विशदीकुर्मः-अर्थावग्रहो द्विविधः -नैश्चयिको व्यावहारिकश्च । तत्र प्रथमोऽर्थावग्रह एकसमयमात्रमानो निरुपचरितः पारमार्थिकः सामान्यवस्तुमात्रग्राहको भवति । सामयिकानि हि ज्ञानादिवस्तूनि परमयोगिन एव निश्चयवेदिनोऽवगच्छन्तीति नैश्चयिकोऽर्थावग्रह उच्यते । यस्तु उपचार का कारण रहता ही नहीं । उपचार के कारण के अभावमें अन्तिम विशेषावगम अवायज्ञान स्वरूप ही रहता है। अन्तिम विशेषावगम के बाद अविच्युतिरूप धारणा प्रवृत्त होती है। वासनारूप स्मृतिरूप धारणा तो सभी विशेषावगमों में होती है।
इस पूर्वोक्त सन्दर्भका अभिप्राय है कि-उत्तरोत्तर धर्म की जिज्ञासा होने पर शब्दादि ज्ञान का अवलम्बन करके ईहादि प्रवृत्त होते हैं, जैसे क्या यह शब्द शंख का है अथवा शृङ्ग का है १ । इसलिये शब्दादि ज्ञान के बाद ही ईहादि की प्रवृत्ति होती है, अतएव-विशेषसामान्यार्थावग्रह को अवलम्बन कहा है। शिष्यों को स्पष्टरूपसे समझाने के लिये फिर भी इसको स्पष्ट करते हैं
नैश्चयिक और व्यावहारिक के भेद से अर्थावग्रह दो प्रकार का है। नैश्चयिक अर्थावग्रह एक समय का होता है। इसमें किसी भी प्रकार का उपचार नहीं होता है । अतः यह परमार्थिक है। इसका विषय केवल છે, તેથી જ ત્યાં ઉપચારનું કારણ રહેતું જ નથી. ઉપચારના કારણના અભાવે અતિમ વિશેષાવગમ અવાય જ્ઞાન સ્વરૂપ જ રહે છે. અતિમ વિશેષાવગમની પછી અવિસ્મૃતિરૂપ ધારણ પ્રવૃત્ત થાય છે, વાસનારૂપ અને સ્મૃતિરૂપ ધારણા તે સઘળા વિશેષાવગમમાં હોય છે.
પૂર્વોક્ત કથનનું તાત્પર્ય એ છે કે ઉત્તરોત્તર ધર્મની જિજ્ઞાસા થતા શબ્દાદિ જ્ઞાનનું અવલંબન લઈને ઈહાદિ પ્રવૃત્ત થાય છે, જેમ કે ““શું આ શબ્દ શંખને છે કે શ્રેગને છે?” તે કારણે શબ્દાદિ જ્ઞાનની પછી જ ઈહાદિની પ્રવૃત્તિ થાય છે, તેથી વિશેષ સામાન્યાર્થાવગ્રહને અવલંબન કહેલ છે.
શિષ્યોને સ્પષ્ટ રીતે સમજાવવાને માટે ફરીથી પણ તેને સ્પષ્ટ કરે છે. નેશ્ચયિક અને વ્યાવહારિકના ભેદથી અર્થાવગડ બે પ્રકાર છે. નિશ્ચયિક અર્થ વગ્રહ એક સમય હોય છે, તેમાં કઈ પણ પ્રકારને ઉપચાર હેતે નથી, તેથી
શ્રી નન્દી સૂત્ર