Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५०
नन्दीसूत्रे अपि च-श्रोत्रेन्द्रियं प्राप्तमेव शब्दं गृह्णाति, तर्हि चाण्डालभाषितोऽपि शब्दः श्रोत्रेन्द्रियेण स एव गृह्यते, यः खलु श्रोत्रेन्द्रियसंस्पृष्टो भवति ततश्च श्रोत्रेन्द्रियस्य चाण्डालस्पर्शदोषप्रसङ्गः स्यादिति चेत् ?,
अत्रोच्यते-श्रोत्रेन्द्रियस्य यदप्राप्यकारित्वं मन्यसे, तदेतन्महामोहविलसितम् , यद्यपि प्राप्त एव शब्दः श्रोत्रेन्द्रियेण गृह्यते, तथापि शब्दे शक्तिवैचित्र्यसंभवाद् दूरासन्नादिभेदपतीतिर्भवति, तथाहि-दूरादागतः शब्दः क्षीणशक्तिकतया क्षीणोऽस्पष्टरूपो वा उपलक्ष्यते । ततश्च लोको वदति-'दूरे शब्दः श्रूयते' इति, दूरादागतः शब्दः श्रूयते, इति तदर्थः । करती है, प्राप्त हुआ पदार्थ समीप में ही होता है, फिर इस व्यवहार के होने का वहां विरोध क्यों नहीं आवेगा? परन्तु शब्द में दूर आसन्न
आदि का भेद व्यवहार लोक में होता हुआ देखा ही जाता है । लोक कहते हैं-यह दूर का शब्द सुनने में आ रहा है, यह नजदीक का शब्द सुनने में आ रहा है।
फिर भी-श्रोत्रेन्द्रिय प्राप्त हुए ही शब्द को ग्रहण करती है ऐसा मानने पर एक यह और आपत्ति आती है कि शब्द जब चांडाल के मुख से निर्गत होकर हमारे कान को प्राप्त होगा तो श्रात्रेन्द्रिय में अस्पृश्यता आ जावेगी, क्यों कि उसने चांडाल के अस्पृश्य शब्द को ग्रहण किया है, अतः वह चाण्डाल के स्पर्श करने के दोष से मुक्त कैसे माना जा सकेगा।
उत्तर-श्रोत्रेन्द्रिय में यह आप्राप्यकारिता की मान्यता महामोह का एक विलास है, क्यों कि यह जो कुछ कहा गया है वह विना विचारे નજીકમાં જ હોય છે, તે પછી આ વ્યવહાર હવામાં ત્યાં વિરોધ કેમ નહીં આવે? પણ શબ્દમાં દૂર રહેલ આદિને ભેદ વ્યવહાર લેકમાં થતે જોવામાં આવે છે જ. લેકે કહે છે કે–આ દૂરને શબ્દ સંભળાઈ રહ્યો છે, આ નજીકને શબ્દ સંભળાઈ રહ્યો છે.
વળી–શ્રોત્રેન્દ્રિય પ્રાપ્ત થયેલ શબ્દને ગ્રડણ કરે છે એવું માનવામાં આ એક બીજી મુશ્કેલી પણ નડે છે કે શબ્દ જે ચાંડાળના મુખમાંથી નીકળીને અમારા કાને પડશે તે શ્રોત્રેન્દ્રિયમાં અસ્પૃશ્યતા આવી જશે, કારણ કે તેણે ચાંડાળના અસ્પૃશ્ય શબ્દને ગ્રહણ કર્યા છે, તેથી તે ચાંડાળના સ્પર્શ થવાના દેષથી મુકત કેવી રીતે માની શકાશે ?
ઉત્તર–શ્રોત્રેન્દ્રિયમાં આપ્રાપ્યકારિતાની માન્યતા મહાહને એક વિલાસ છે, કારણ કે આ જે કંઈ કહેવાયું છે તે વિચાર્યા વિના જ કહેવાયું છે. પ્રાપ્ય
શ્રી નન્દી સૂત્ર