Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
नन्दीपने लिये वह इन्द्रियों का ही प्रत्यक्ष माना जाता है, आत्मा का नहीं। आत्मा ही जिस ज्ञान की उत्पत्तिमें साक्षात्कारण होता है यह ज्ञाम ही आत्माका प्रत्यक्ष माना गया है, जैसे अवधिज्ञान आदि। आत्मा के प्रत्यक्षमें आत्माके सिवाय अन्ध इन्द्रियादिक साक्षात या परंपरारूपसे भी कारण नहीं होते हैं, केवल आत्मा ही साक्षात्कारण होता है। इसी तरह बाला धूमादिक बिल जिस ज्ञानमें साक्षात्कारण नहीं होते हैं, केवल इन्द्रियाँ ही साक्षात्कारण होती हैं बह इन्द्रियोंका प्रत्यक्ष है-इन्द्रियप्रत्यक्ष है, आत्मप्रत्यक्ष नहीं । आत्मा के लिये तो वह परोक्ष ही है, क्योंकि यहाँ परनिमिझाता है, आत्मनिमित्तता नहीं', अर्थात-आत्मासे भिन्न जो इन्द्रियादिक हैं वे आस्मासे पर हैं, और इन्ही पररूप इन्द्रियोंसे वह प्रत्यक्ष ज्ञान उत्पन्न हुआ है अतः वह परोक्ष ही है, जिस प्रकार' अनुमानज्ञान बाह्य लिङ्गादिकों से होता है, और इसीलिये वह परोक्ष माना जाता है। यहां जो इन्द्रियों के साक्षात्कारण होने की वजहसे होने वाले ज्ञान को प्रत्यक्ष कहा है वह परमार्थतः नहीं, किन्तु व्यवहार की अपेक्षा से ही कहा गया है, ऐसा जानना चाहिये, क्यों कि इन्द्रियां अचेतन हैं। તેથી તે ઇન્દ્રિાનું પ્રત્યક્ષ મનાય છે. આત્માનું નહીં. આત્મા જ જે જ્ઞાનની ઉત્પત્તિમાં સાક્ષાત્કાર હેય છે તે જ્ઞાન જ આત્માનું પ્રત્યક્ષ મનાયું છે, જેવાંકે અવધિજ્ઞાન આદિ, આત્માના પ્રત્યક્ષમાં આત્મા સિવાય અન્ય ઈન્દ્રિયાકિ સાક્ષાત્ કે પરંપરા રૂપથી પણ કારણ હેતાં નથી, કેવળ આત્મા જ સાક્ષાત કારણ હૈય છે. આ રીતે બાહા ધૂમાદિક ચિહ્ન જે જ્ઞાનમાં સાક્ષાત્કારણું હેતાં નથી કેવળ ઇન્દ્રિય જ સાક્ષાત્કારણ હોય છે તે ઈનિદ્રાનું પ્રત્યક્ષ છે-ઈન્દ્રિયપ્રત્યક્ષ , આત્મપ્રત્યક્ષ નહીં. આત્માને માટે તે તે પક્ષ જ છે, કારણ કે અહીં પરનિમિત્તતા છે, આત્મનૈિમિત્તતા નથી, એટલે કે આત્માથી ભિન્ન જે ઈન્દ્રિ યાદિક છે તે આત્માથી પર છે અને એજ પરરૂપ ઈન્દ્રિયેથી તે પ્રત્યક્ષ જ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી તે પક્ષ જ છે. જે રીતે અનુમાન જ્ઞાન બાહ્ય લિંગાદિકેથી થાય છે, અને તેથી તે પક્ષ મનાય છે. અહીં જે ઇન્દ્રિયોને સાક્ષાત્કારણ હેવાને કારણે થનારા જ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે તે પરમાતઃ નહીં પણ વ્યવહારની અપેક્ષાએ જ કહેવાયું છે. એમ માનવું જોઈએ, કારણ કે ઈન્દ્રિ અચેતન છે.
શ્રી નન્દી સૂત્ર