Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
e
नन्दी सूत्रे
तत्र — तिर्यग्लोकमध्यवर्तिनः सर्वलघुरज्जुप्रमाणात् क्षुल्लकमतरादारभ्य यावदधो नवयोजनशतानि तावदस्यां रत्नप्रभायां पृथिव्यां ये प्रतराः, ते उपरितनक्षुल्लकमतरा उच्यन्ते । तेषामपि चाधस्ताद् ये प्रतराः यावदधोलौकिकग्रामेषु सर्वान्तिमाः प्रतराः, तेऽधस्तनक्षुल्लकमतरा उच्यन्ते ।
तत्र - मन:पर्ययज्ञानी उपरितनात् क्षुल्लकपतरान् नवयोजनशतानि यावत्, अधस्तात् सहस्रयोजनानि यावत् अधस्तनक्षुल्लकमतरान् जानाति, पश्यति च ।
तथा - तिर्यग्लोक के मध्यवर्ती जो सर्वलगु क्षुल्लक प्रतर हैं उसके नीचे और २ प्रत्तर तिर्यगू अंगुल के असंख्यातवें भाग की वृद्धि से तबतक बढते हुए चले गये है कि जबतक अधोलोक के अन्तमें सर्वोत्कृष्ट सातराजु प्रमाणवाला प्रतर नहीं आ जाता है । इस सर्वोत्कृष्ट सातराजू प्रमाणवाले प्रतर से लेकर दूसरे जो ऊपर के क्रम से हीयमान प्रतर हैं वे सब क्षुल्लक प्रतर हैं । और इन सब क्षुल्लक प्रतरों की अपेक्षा तिर्यग्लोक के मध्यमें रहा हुआ जो प्रतर है वह सर्वलघु क्षुल्लक प्रतर है । इस प्रकार यह क्षुल्लक प्रतर की प्ररूपणा है ।
तिर्यग्लोक के मध्यमें रहे हुए एक राजू प्रमाणवाले सर्वलघु क्षुल्लक प्रतर से लेकर नौ सौ योजन नीचे तक इस रत्नप्रभापृथिवी में जितने प्रतर हैं वे उपरितन क्षुल्लक प्रतर हैं। इनके भी नीचे जहांतक अधोलौकिक ग्रामोंमें सर्वान्तिम प्रतर है तबतक के जितने प्रतर हैं वे सब
તથા—તીય બ્લેકના મધ્યવતી જે સ લઘુ ક્ષુલ્લક પ્રતર છે તેની નીચે જુદાં જુદાં પ્રતરતિયગ્ અંશુલના અસંખ્યાતમાં ભાગની વૃધ્ધિથી ત્યાં સુધી વધતાં જાય છે કે જ્યાં સુધી અધેાલેકને અંતે સર્વોત્કૃષ્ટ સાતરાજૂ પ્રમાણવાળાં પ્રતર આવતાં નથી. આ સર્વોત્કૃષ્ટ સાતરાજુ પ્રમાણવાળાં પ્રતરથી માંડીને ખીજા જે ઉપરના ક્રમથી હીયમાન પ્રતર છે તે બધાં ક્ષુલ્લક પ્રતરા છે, અને તે સઘળા ક્ષુલ્લક પ્રતરા કરતાં તિગ્લાકની મધ્યમાં રહેલ જે પ્રતર છે તે સલ લઘુ ક્ષુલ્લક પ્રતર છે. આ પ્રમાણે આ ક્ષુલ્લક પ્રતરની પ્રરૂપણા છે.
તિર્થં ગ્લાકની મધ્યમાં રહેલ એક રાજૂ પ્રમાણુવાળાં સČલઘુ પ્રતરથી લઈ ને નવસે યેાજન નીચે સુધી આ રત્નપ્રભા પૃથ્વીમાં જેટલાં પ્રતર છે તે ઉરિતન ક્ષુલ્લક પ્રતરા છે. તેમની પણ નીચે જ્યાં સુધી અધેલૌકિક ગ્રામામાં સર્વાન્તિમ પ્રતર છે. ત્યાં સુધીનાં જેટલાં પ્રતી છે તે મધાં અધસ્તન ક્ષુલ્લક પ્રતરા છે.
શ્રી નન્દી સૂત્ર