Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२११
शानचन्द्रिकाटीका-शानभेदाः।
तथा–त्रिसप्तत्यादय उत्कर्षतश्चतुरशीतिपर्यन्ता निरन्तरं सिध्यन्तश्चतुरः समयान् यावत् प्राप्यन्ते । तत ऊर्ध्वमन्तरम् । तथा-पञ्चाशीत्यादय उत्कर्षतः षण्णवतिपर्यन्ता निरन्तरं सिध्यन्तस्त्रीन् समयान् यावदवाप्यन्ते । परतोऽवश्यमन्तरम् ।
तथा-सप्तनवत्यादय उत्कर्षतो द्वयुत्तरशतपर्यन्ता निरन्तरं सिध्यन्तो द्वौ समयौ यावदवाप्यन्ते । परतो नियमादन्तरम् ।।
तथा-व्युत्तरशतादय उत्कर्षतोऽष्टोत्तरशतपर्यान्ताः सिध्यन्तो नियमादेकमेव समयं यावदवाप्यन्ते, न तु द्विवादिसमयानिति १५ । उनचास ४९ से लेकर उत्कृष्ट साठ जीवों तक निरन्तर सिद्ध होते हैं । ये छह समय तक सिद्ध होते हैं । इसके बाद अन्तर अवश्य हो जाता है । तथा इकसठ ६१ से लेकर उत्कृष्ट बहत्तर ७२ जीव निरन्तर सिद्ध होते हैं, ये पांच समय तक सिध्ध होते हैं, बाद में नियम से अन्तर पड़ जाता है। तथा तेहत्तर ७३ से लगाकर उत्कृष्ट चोरासी ८४ जीव निरन्तर सिद्ध होते हैं, ये पांच समयों तक पाये जाते हैं। इसके बाद नियमतः अन्तर हो जाता है। पचासी ८५ से लेकर उत्कृष्ट छयानवे तक जीव निरन्तर सिद्ध होते हैं। ये तीन समय तक पाये जाते हैं। इसके बाद अन्तर हो जाता है। सन्तानवे ९७ से लेकर उत्कृष्ट एकसौ दो १०२ तक निरन्तर सिद्ध होते है, ये दो समयों तक पाये जाते हैं। इसके बाद अन्तर पड़जाता है। एकसो तीन १०३ से लेकर उत्कृष्ट एकसौ आठ १०८ तक सिद्ध होते हैं, ये एक ही समय तक पाये जाते हैं, दो तीन आदि समय तक नहीं । इस प्रकार इस गाथा का अर्थ है। પચાસ (૪૯) થી લઈને ઉત્કૃષ્ટ સાઠ છ સુધી નિરંતર સિદ્ધ હોય છે એ છે સમય સુધી સિદ્ધ થાય છે, ત્યાર બાદ અંતર અવશ્ય પડી જાય છે. તથા એકસઠ (૬૧)થી લઈને ઉત્કૃષ્ટ તેર (૭૨) જીવ નિરંતર સિદ્ધ થાય છે. તેઓ પાંચ સમય સુધી સિદ્ધ થાય છે, પછી નિયમથી અંતર પડી જાય છે. તથા તેતેર (७३) थी एन कृष्ट कार्यासी (८४) निरत २ सिद्ध थाय छे. से. पांय समय। સુધી પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ નિયમથી અંતર પડી જાય છે. પંચાશી (૮૫). થી લઈને ઉત્કૃષ્ટ છનનું (૬) સુધી જીવ નિરંતર સિદ્ધ થાય છે. તે ત્રણ સમય સુધી પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ અંતર પડી જાય છે. સત્તાણુંથી (૭) લઈને ઉત્કૃષ્ટ એકસે બે (૧૦૨) સુધી નિરન્તર સિદ્ધ થાય છે. તે બે સમયે સુધી પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ અંતર પડી જાય છે. એકસે ત્રણ (૧૦૩) થી લઈને ઉત્કૃષ્ટ એક આઠ (૧૦૮) સુધી સિદ્ધ થાય છે, એ એક જ સમય સુધી પ્રાપ્ત થાય છે, બે ત્રણ આદિ સમય સુધી નહીં. આ પ્રમાણે આ ગાથાને અર્થ છે.
શ્રી નન્દી સૂત્ર