Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिकाटीका - ज्ञानभेदाः (स्त्रीमोक्षसमर्थनम् )
३१३
परोपदेशमपेक्ष्य साध्यज्ञानं तत् परार्थानुमानम् । यथा- पर्वतो वह्निमान, ( प्रतिज्ञा १ ), धूमात्, ( हेतुः २), यथा महानसम् ( दृष्टान्तः ३ ), तथा चायम्, ( उपनयः ४ ), तस्मात् तथा ( निगमनम् ५ ), इत्यादि पञ्चावयववाक्यं यत्र प्रयुज्यते, तत् परार्थानुमानम् ।
"
है कि इस पर्वत में अग्नि है । यदि अग्नि नहीं होती तो यह अविच्छिन्न शाखावाला धूम जो दिख रहा है वह नहीं दिखता। स्वार्थानुमान यद्यपि ज्ञानरूप होता है परन्तु समझाने के लिये ही वहां वह " पर्वतोऽयं वह्निमान् धूमवत्त्वात् " इस रूप से शब्दों द्वारा उल्लिखित किया गया है, जैसे प्रत्यक्ष का " अयं घटः इस शब्द द्वारा उल्लेख किया जाता है। जिस अनुमान में पर के उपदेश की अपेक्षा करके साधन से साध्य का ज्ञान होता है वह परार्थानुमान है। जैसे किसी से ऐसा जब कहा जाता है कि देखो भाई ! इस पर्वत में अग्नि है, क्यों कि धूम उठ रहा है, जैसे- रसोईघर में धूम उठता रहता है तो वहां अग्नि रहती है, उसी प्रकार पर्वत में भी ऐसा ही हो रहा है, इसलिये यहां भी अग्नि है । यह पञ्चावयव वाक्य है, क्यों कि पर्वत में अग्नि का सद्भाव ख्यापित किया जा रहा है अतः वह पक्ष है, अग्नि साध्य है, पक्ष और हेतु का समुदायरूप कथन प्रतिज्ञा कहलाती है । इसलिये 'पर्वत अग्निवाला है' ऐसा कथन प्रतिज्ञा हुई १ । 'धूमवत्त्वात् ' यह पंचम्यन्त साधन हुआ २ । महानस दृष्टान्त ३ । पक्षमें हेतु का उपसंहार પતમાં અગ્નિ છે. જો અગ્નિ ન હોત તા આ અવિચ્છિન્ન શાખાવાળા જે ધુમાડા દેખાય છે તે દેખાત નહીં. આ સ્વાર્થાનુમાન જો જ્ઞાનરૂપ હાય છે પણ સમજાવવાને માટે જ અહીં તેને पर्वतोऽयं बह्निमान् धूमवत्त्वात् रीतेश द्वारा उदो उरायो छे नेवी रीते प्रत्यक्ष। " अयं घटः શબ્દ દ્વારા ઉલ્લેખ કરવામાં આવે છે. જે અનુમાનમાં પરદેશની અપેક્ષા કરીને સાધનથી સાધ્યનું જ્ઞાન થાય છે તે પરાર્થાનુમાન છે. જેમકે જ્યારે કાઇ એવું કહે કે જુએ ભાઈ! આ પર્વતમાં અગ્નિ છે, કારણ કે ધુમાડા નીકળી રહ્યો છે, જેમ-રસેાડામાંથી ધુમાડા નીકળતા હાય તા ત્યાં અગ્નિ રહેલ હાય છે, એજ પ્રમાણે પતમાં પણ એવું થઈ રહ્યું છે તેથી ત્યાં પણ અગ્નિ છે. આ પંચાવચવ વાકય છે, કારણ કે પર્વતમાં અગ્નિના સદ્ભાવ સ્થાપિત કરાઇ રહ્યો છે તેથી તે પક્ષ છે ૧. અગ્નિ સાધ્ય છે ૨. પક્ષ અને હેતુના સમુદાયરૂપ अथनने प्रतिज्ञा उडेवाय छे १. धूमवत्वात् मे पंयभ्यन्त साधन थयुं २.
66
59
આ
"3 આ
न० ४०
શ્રી નન્દી સૂત્ર