Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः। (खीमोक्षसमर्थनम् )
२७३ तीर्थकरः केवलज्ञाने नैव तत्त्वं जानातीति भावः । तत्र-तेषामर्थानां मध्ये, ये प्रज्ञापनयोग्याः प्ररूपणायोग्याः, तान् भाषते नेतरान् । प्रज्ञापनीयेष्वपि न सर्वान् प्रज्ञापनीयान् भाषते, तेषामनन्तत्वेन सर्वेषां भाषितुम शक्यत्वात् , आयुषस्तु परिमितत्वात् । किं तु कतिपयानेव अनन्तभागमात्रान् ग्रहीतृशक्त्यपेक्षया योग्यानेवार्थान् भाषते, यो ग्रहीता यावतामर्थानां ग्रहणे योग्य इति बुद्ध्या देशनां करोतीति भावः । 'वइजोगमुयं हवइ सेस' इति । 'वाग्योगः श्रुतं भवति शेषम् ' इतिच्छाया, अत्र वाग्योगशब्देन भगवतो वाग्योगो गृह्यते । क्षायोपशमिक ज्ञान है। इस केवलज्ञान की प्राप्ति जीव को तभी होती है कि जब समस्त ज्ञानावरण आदि चार घाति कमों का नाश हो चुकता है क्षायोपशमिक ज्ञान की प्राप्ति में तत्तत्कर्मों का देशतः विनाश होता है । इस तरह केवलज्ञान से समस्त पदार्थों को जान कर भी केवली उन समस्त पदार्थों की प्ररूपणा नहीं करते हैं, किन्तु इनमें जो प्रज्ञापनीय पदार्थ होते हैं उन्हीं की प्ररूपणा करते हैं, अप्रज्ञापनीय पदार्थों की नहीं। प्रज्ञापनीय पदार्थों में भी सब की नहीं, किन्तु कितनेक ही पदार्थों की प्ररूपणा करते हैं, कारण वे अनन्त होने से वचन द्वारा कहे नहीं जा सकते, और आयु परिमित है, परिमित आयुमें समस्त प्रज्ञापनीय पदार्थों की प्ररूपणा नहीं हो सकती है, इसलिये प्रज्ञापनीयोंमें से कितनेक अनंतभागमात्र की-जो ग्रहीता (ग्रहण करनेवाले) की शक्ति की अपेक्षा ग्रहण के योग्य होते हैं, अर्थात् ग्रहीता जितने अर्थों के ग्रहण करनेमें योग्य हो उतने अर्थों की वे देशना करते हैं। वाग्योग का કેવળજ્ઞાન ક્ષાયિક જ્ઞાન છે. આ કેવળજ્ઞાનની પ્રાપ્તિ જીવને ત્યારે જ થાય છે કે જ્યારે સમસ્ત જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતિ કર્મોને નાશ થઈ જાય છે. ક્ષાપશમિક જ્ઞાનની પ્રાપ્તિમાં તે તે કર્મોને દેશતઃ વિનાશ થાય છે. આ રીતે કેવળજ્ઞાનવડે સમસ્ત પદાર્થોને જાણીને પણ કેવળી સમસ્ત પદાથોની પ્રરૂપણા કરતાં નથી, પણ તેમનામાં જે પ્રજ્ઞાપનીય પદાર્થો હોય છે તેમની જ પ્રરૂપણા કરે છે, અપ્રજ્ઞાપનીય પદાર્થોની નહીં, પ્રજ્ઞાપનીય પદાર્થોમાં પણ બધાની નહીં, પણ કેટલાક પદાર્થોની જ પ્રરૂપણા કરે છે, કારણ કે તે અનંત હેવાથી વચન દ્વારા કહી શકાતાં નથી અને આયુપરિમિત આ યુમાં સમસ્ત પ્રજ્ઞાપનીય પદાર્થોની પ્રરૂપણ થઈ શકતી નથી, તેથી પ્રજ્ઞાપનીમાંથી કેટલાક અનંતભાગ માત્રની, જે ગ્રહીતા (ગ્રહણ કરનાર) ની શક્તિની અપેક્ષાએ ગ્રહણને ચોગ્ય હોય છે એટલે કે પ્રહીતા જેટલા અને ગ્રહણ કરવાને ગ્ય હોય એટલા અર્થોની तेसो देशना ४२ छ. “वाग्योग' नु तात्पर्य महा अवज्ञानथी प्राप्त मथानी
શ્રી નન્દી સૂત્ર