Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૮૮
नन्दीसूत्रे नन्वेवं मतिरपि श्रुतपूर्वा भवत्येव । तथाहि-शब्दं श्रुत्वा या मतिरुत्पद्यते, सा श्रुतपूर्वेति प्रसिद्धम् । अतो नास्ति विशेषः, यथा मतिपूर्व श्रुतं, तथा मतिरपि श्रुतपूर्वे ?-ति चेत्,
अत्रोच्यते-मतिः खलु शब्दात्मकेन द्रव्यश्रुतेन जन्यते, इह तु-'न मतिः श्रुतपूर्वा' इत्यस्यायमर्थः-उपयोगरूपाद् भावश्रुतात् मतिन भवतीति । यद्वा-मतिभवश्रुतकार्यतया निषिध्यते, न तु क्रमेण, क्रमेण तु श्रुतोपयोगाच्च्युतस्य मत्यवस्थानमिष्यते एवेति । __ शंका-इस तरह तो मतिज्ञान भी श्रुतपूर्वक होता है, शब्द को सुन कर जो मतिज्ञान उत्पन्न होता है वह श्रुतपूर्वक मतिज्ञान है, यह बात प्रसिद्ध है, इसलिये जैसे मतिपूर्वक श्रुत होता है वैसे ही श्रुतज्ञानपूर्वक मतिज्ञान भी होता है फिर कार्य कारण आदि की अपेक्षा जो इनमें भेद का प्रदर्शन कर रहे हैं वह नहीं बनता है। ____ उत्तर-यहां मतिज्ञान से श्रुतज्ञान की उत्पत्ति होती है" ऐसा जो कहा जाता है वह भावश्रुत की अपेक्षा लेकर कहा जाता है । भावश्रुतज्ञान उपयोगरूप माना गया है। वह उपयोगरूप भावश्रुतज्ञान मतिज्ञानपूर्वक ही होता है, अब रही यात श्रुत से मति के उत्पन्न होने की, सो शब्दात्मक द्रव्यश्रुत से वह उत्पन्न होती ही है, परन्तु जहां ऐसा कहा जाता है कि "न मतिः श्रुतपूर्वा" उसका तात्पर्य यह है कि उपयोगरूप भावश्रुत से मतिज्ञान उत्पन्न नहीं होता है । अथवा "भावश्रुत का कार्य मति है" यह बात निषिद्ध की गई है । इन दोनों के क्रम
શંકા–આ રીતે તે મતિજ્ઞાન પણ શ્રતપૂર્વક હોય છે, શબ્દને સાંભળીને જે મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે તપૂર્વક મતિજ્ઞાન છે, એ વાત પ્રસિદ્ધ છે. તેથી જેમ મતિપૂર્વક શ્રુત થાય છે એ જ રીતે શ્રુતપૂર્વક મતિજ્ઞાન પણ થાય છે, તે પછી કાર્યકારણ આદિની અપેક્ષાએ તેમનામાં ભેદનું પ્રદર્શન કરે છે તે સંભવે નહીં
उत्तर-24 " भतिज्ञानथी श्रुतज्ञाननी उत्पत्ति थाय छे” मेमरे કહેવાય છે તે ભાવકૃતની અપેક્ષાઓ કહેવાય છે. ભાવકૃતજ્ઞાન ઉપગરૂપ મનાયું છે. તે ઉપયોગરૂપ ભાવકૃતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે. હવે મૃતથી મતિ ઉત્પન્ન થવાની વાત બાકી રહી, તો શબ્દાત્મક દ્રવ્યશ્રતથી તે ઉત્પન્ન થાય છે જ. ५ न्यां सम ४पामा मा छे , “मतिः श्रुतपूर्वा" तनु तात्पर्य से छ કે ઉપયોગરૂપ ભાવકૃતથી મતિજ્ઞાન ઉત્પન્ન થતું નથી. અથવા “ભાવકૃતનું કાર્ય મતિ છે” એ વાત નિષિદ્ધ કરાયેલ છે. એ બન્નેના કમને નિષેધ કરાયો
શ્રી નન્દી સૂત્ર