Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२९०
मन्दीले तथा शेषं यत् चक्षुरादीन्द्रियोपलब्धिरूपं ज्ञानं तन्मतिज्ञानं भवतीत्यन्वयः । तु-शब्दोऽनुक्तसमुच्चयार्थः । ततश्च-श्रोत्रेन्द्रियोपलब्धिरपि काचिद् अवग्रहेहावायरूपा मतिज्ञानम् , इतोऽन्यत् खलु चक्षुरादीन्द्रियोपलब्धिरूपं मतिज्ञानमस्त्येवेति भावः।
इस गाथा का तात्पर्य इस प्रकार है-जितने भी वाक्य होते हैं वे सब अवधारण सहित होते हैं, इस न्याय के अनुसार यहां जो उपलब्धि श्रोत्रेन्द्रियोपलब्धि, अवग्रह, ईहा और अवायरूप हो वह श्रुत नहीं है, वह तो मतिज्ञानरूप ही है, कारण कि अवग्रहादिरूप श्रोत्रेन्दियोपलब्धि श्रुतानुसारणी नहीं होती है। यदि ऐसा कहा जावे कि "श्रोत्रेन्द्रियोपलब्धिः श्रुतमेव" श्रोत्रेन्द्रियोपलब्धि श्रुत ही है तो इस प्रकार के कथन से मतिज्ञान में भी श्रुतज्ञानपने का प्रसंग प्राप्त हो सकता है, अतः ऐसा न कहकर जो ऐसा कहा है कि " श्रोत्रेन्द्रियोपलब्धिरेव श्रुतम्" श्रोत्र इन्द्रिय से उत्पन्न हुआ ज्ञान ही श्रुत है, यही निर्दोष है । इस कथन से यह बात भी सिद्ध हो जाती है कि जब श्रोत्रेन्द्रियोपलब्धि श्रुतानुसारिणी नहीं होती है तब तो वह मतिज्ञानरूप होती है, और जब वह श्रुतानुसारिणी होती है तब वह श्रुतज्ञानरूप होती है।
(शेषकं तु मतिज्ञानम् ) जो उपलब्धि चक्षु आदि इन्द्रियों से उत्पन्न होती है वह उपलब्धिरूपज्ञान मतिज्ञान है, श्रुतज्ञान नहीं है। गाथा में
આ ગાથાને ભાવાર્થ આ પ્રમાણે છે-જેટલા વાક્ય હોય છે તે બધા અવધારણસહિત હોય છે. આ ન્યાયાનુસાર અહીં જે ઉપલબ્ધિ એન્દ્રિયથી ઉત્પન્ન થઈ છે. એજ ઉપલબ્ધિ શ્રુતજ્ઞાન માનવામાં આવેલ છે. શ્રોત્રેન્દ્રિ પલબ્ધિ પણ અહીં એજ કૃતજ્ઞાનરૂપ સમજવી કે જે શ્રતાનુસારિણી હોય. જે શ્રેત્રેન્દ્રિપલબ્ધિ અવગ્રહ, ઈહા, અને અવાયરૂપ હોય તે શ્રત નથી, તે તે મતિજ્ઞાનરૂપ જ છે, કારણ કે અવગ્રહાદિરૂપ શ્રેત્રેન્દ્રિપલબ્ધિ શ્રતાનુસારિણી डाती नथी. ने सभामा मा “ीनेन्द्रियोपलब्धिः श्रुतमेव " श्रीन्द्रि
પલબ્ધિ મૃત જ છે તે આ પ્રકારના કથનથી મતિજ્ઞાનમાં પણ શ્રુતજ્ઞાનપણાને प्रस प्राप्त य श छे. तेथी सेम न उता ओभर ४३८ छ "श्रोत्रेन्द्रियोपलब्धिरेव श्रुतम्" श्रोत्र छन्द्रियथी उत्पन्न थयेस ज्ञान ४ श्रुत छ. मे०४ નિર્દોષ છે. આ કથનથી એ વાત પણ સિદ્ધ થઈ જાય છે કે જ્યારે શ્રોત્રેન્દ્રિપલબ્ધિ થતાનુસારિણી લેતી નથી ત્યારે તે તે મતિજ્ઞાનરૂપ હોય છે, અને જ્યારે તે શ્રુતાનુસારિણી હોય છે ત્યારે તે શ્રુતજ્ઞાનરૂપ હોય છે.
(शेषकंतु मतिज्ञानम् ) Selve य माहिन्द्रियोथी उत्पन्न थाय છે તે ઉપલબ્ધિરૂપ જ્ઞાન મતિજ્ઞાન છે, શ્રુતજ્ઞાન નથી. ગાવામાં આવેલ “”
શ્રી નન્દી સૂત્ર