Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३०
नन्दीसूत्रे ___ अथ संमूर्छिमादिषु सर्वोत्कृष्टदुःखस्थाने सर्वोत्कृष्टसुखस्थाने चेत्युभयत्रापि तद्गमनयोग्यतथाविधसर्वोत्कृष्टमनोवीर्यपरिणत्यभावो दृष्टस्ततोऽत्रापि तादृशमनोवीर्यपरिणत्यभावो निश्वेतव्य इति चेत्, संमूर्छिमादिषु प्रतिबन्धबलेन तादृशमनोवीर्यपरिणत्यभावः, न स्वत्र प्रतिबन्धो विद्यते, न खलु सप्तमपृथिवीगमनं निर्वाणगमनस्य कारणम् , नापि सप्तमपृथिवीगमनाविनाभावि निर्वाणगमनम् , चरमशरीरिणां सप्तमपृथिवीगमनमन्तरेणैव निर्वाणगमनदर्शनात् ।। परिणति का भी अभाव है। यह तो कोई बात नहीं है कि जो पुरुष भूमिकर्षणादिक कार्य करने में असमर्थ हों वे शास्त्रों के भी पढ़ने में अथवा जानने में समर्थ नहीं हों ? । क्यों कि इसमें प्रत्यक्ष से विरोध आता है। जो हाथी एक सूची को नहीं उठा सकता है क्या वह वृक्ष की शाखाओं के तोडने में असमर्थ होता है ? नहीं होता है। यदि ऐसा माना जाय तो इसमें प्रत्यक्ष से विरोध आता है। __यदि कहा जाय कि संमूछिम आदिकोमें सर्वोत्कृष्ट दुःख के स्थान में तथा सर्वोत्कृष्ट सुख के स्थान में जाने योग्य तथाविध सर्वोकृष्ट मनोवीर्यरूप परिणति का अभाव देखा जाता है उसी तरह स्त्रियों में भी तादृशमनोवीर्यरूप परिणति का अभाव निश्चित होता है सो ऐसा कहना ठीक इसलिये नहीं बैठता है कि संमूछिम आदिकों में जो तादृश मनोवीर्यरूप परिणति का अभाव है इसका कारण वहां प्रतिबंध है, यहां ऐसा कोई प्रतिबंध नहीं है । तथा सप्तम पृथिवी में गमन कोई निर्वाणઅભાવ છે. એવી તે કઈ વાત નથી કે જે પુરુષ ભૂમિકર્ષણાદિક કાર્ય કરવાને અસમર્થ હોય તેઓ શાસ્ત્રો ભણવાના અથવા જાણવામાં પણ અસમર્થ હોય? કારણ કે તેમાં પ્રત્યક્ષથી વિરોધ આવે છે. જે હાથી એક સોયને ઉઠાવી ન શક્ત હોય તે શું વૃક્ષની શાખાઓને તેડવાને અસમર્થ હોય છે ? હેતે નથી. જે એમ માનવામાં આવે તે એમાં પ્રત્યક્ષથી વિરોધ આવે છે.
જે એમ માની લઈએ કે સંમૂછિમ આદિમાં સર્વોત્કૃષ્ટ દુઃખના સ્થાનમાં તથા સર્વોત્કૃષ્ટ સુખના સ્થાનમાં જવાને ગ્ય તથાવિધ સર્વોત્કૃષ્ટ મનેવીય રૂપ પરિણતિને અભાવ જોવામાં આવે છે. એ જ પ્રમાણે સ્ત્રીઓમાં પણ તાદશમન વીરૂપ પરિણતિનો અભાવ નિશ્ચિત થાય છે તે એમ કહેવું તે એ કારણે બરાબર લાગતું નથી કે સંમૂ૭િમ આદિમાં જે તાદૃશ મનવીર્યરૂપ પરિણતિને અભાવ છે તેનું કારણ ત્યાં પ્રતિબંધ છે, અહીં એ કઈ પ્રતિબંધ નથી. તથા સાતમી પૃથ્વીમાં ગમન થવું એ કેઈ નિર્વાણ ગમનના પ્રતિ કારણ તે છે
શ્રી નન્દી સૂત્ર