Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः। (स्त्रीमोक्षसमर्थनम् )
यत्र यत्राल्पश्रुतत्वं, तत्र रात्र विशिष्टसामर्थ्याभाव इति नियमो नास्ति । समिति पञ्चकमात्रस्य गुप्तित्रयमात्रस्य च ज्ञानसद्भावेऽपि चारित्रप्रकर्षवलात् केवलोत्पत्तिर्भवत्येवेति प्रवचने प्रसिद्धम् । तथा चाल्पश्रुतत्वेऽपि विशिष्टसामर्थ्य संभवतीति तदभावो नोपपद्यते ॥ सकता है कि जहां २ वादलब्धिमत्ता है वहीं २ विशिष्ट सामर्थ्य है, अतः जब ऐसा नियम नहीं बन सकता है तो फिर ऐसा कहना कि वादादिलब्धियोंसे रहित होनेके कारण स्त्रियों में विशिष्ट सामर्थ्यका अभाव है, यह कैसे उचित माना जा सकता है।
फिर भी वादादिलब्धिके अभावकी तरह यदि मोक्षका अभाव भी स्त्रियोंमें होता तो शास्त्रकार सिद्धान्तमें ऐसा ही कहते कि स्त्रियोंको मुक्तिकी प्राप्ति नहीं होती है । परन्तु ऐसा तो वे शास्त्रकार कहते नहीं हैं, अतः इससे यही जानना चाहिये कि स्त्रियोंको निर्वाणकी प्राप्ति होती है।
तथा-जहां २ अल्पश्रुत ज्ञान है वहां२ विशिष्ट सामर्थ्यका अभाव है, ऐसा भी कोई नियम नहीं है। समितिपश्चक मात्र तथा गुप्तित्रय मात्रके ज्ञानके सद्भावमें भी चारित्रके प्रकर्षके बलसे केवलज्ञानकी उत्पत्ति हो जाती है, ऐसा प्रवचनमें सिद्ध है । इसलिये अल्पश्रुतज्ञान होने पर भी विशिष्ट सामर्थ्य स्त्रियों में संभवित हो सकता है, अतः उस विशिष्ट सामर्थ्यका अभाव उनमें नहीं बनता है। વાદાદિલબ્ધિમત્તા છે ત્યાં ત્યાં વિશિષ્ટ સામર્થ્ય છે. તેથી જો આ નિયમ થઈ શકતું નથી તે પછી એવું કહેવું કે વાદાદિલબ્ધિથી રહિત હોવાને કારણે સ્ત્રીઓમાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે, એ કેવી રીતે ઉચિત માની શકાય? વળી વાદાદિલબ્ધિના અભાવની જેમ જે સ્ત્રીઓમાં મોક્ષને અભાવ પણ હોત તે શાસ્ત્રકાર સિદ્ધાન્તમાં એવું જ કહેત કે “સ્ત્રીઓને મોક્ષ મળતું નથી.” પણ એવું તે તે શાસ્ત્રકારે કહેતાં નથી, તેથી એમ જ માનવું જોઈએ કે સ્ત્રીઓને મેક્ષની પ્રાપ્તિ થાય છે.
તથા જ્યાં જ્યાં અપકૃત જ્ઞાન છે ત્યાં ત્યાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે, એ પણ કેઈ નિયમ નથી પાંચ સમિતિ માત્ર તથા ત્રણ ગુપ્તિ માત્રના જ્ઞાનના સદ્દભાવમાં પણ ચારિત્રના પ્રકર્ષના બળથી કેવળજ્ઞાન પેદા થાય છે, એવું પ્રવચનમાં સિદ્ધ થયેલ છે. તેથી અપકૃત જ્ઞાન હોવા છતાં પણ સ્ત્રીઓમાં વિશિષ્ટ સામર્થ્ય સંભવિત હોઈ શકે છે, તેથી તે વિશિષ્ટ સામને અભાવ તેમનામાં હોઈ શકે નહીં,
શ્રી નન્દી સૂત્ર